________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાત્રિ રોગ શુદ્ધ આત્મવીર્યના પૂર્વ પ્રાગટય યોગ વડે મેળવે છે. આમ પરમ કૃપાલુ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વ૨જી જણાવે છે. આ ગ્રંથ સંસ્કૃત કમય હોવાથી તે ભાષાના અજ્ઞાત, ધર્માના જે અભિલાષા હોય, માત્માની ઉન્નતિ ચાહતા હોય તેવા જીજ્ઞાસુઓ માટે મેં આ શુભ પ્રવૃત્તિ કરી છે. તેમાં પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા વિરૂદ્ધ અજાણતાં લખાયું હોય તે સર્વ શાસ્ત્રજ્ઞ મને માફી આપશે. હું મન, વચન કાયાના ત્રિકરણ મેગે તેની માગણી કરું છું # શાંતિ શાંતિ શાંતિ.
અધ્યાત્મજ્ઞાન દિવાકર પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરના ચરણકમલને
ઉપાસક દાસ સદ્ધિસાગર.
For Private And Personal Use Only