________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલથી શ્રીમાન કૃષ્ણ દેવ મહાભારતના કાલમાં હતા, પણ તેને વર્તમાન કાળમાં કૃષ્ણપણે અભાવ છે. ભાવથી શ્રીકૃષ્ણ પોતાના ગુણ શક્તિ, અનુભવ, સ્વરૂપ વાસુદેવ હતા. પણ દુર્યોધનની જ્ઞાન, શક્તિ, તેમજ અનુભવ સ્વરૂપ ગુણેને કૃષ્ણમાં અભાવ આવે છે. એમ ભાવ-પદાર્થોનું અસ્તિત્વ, નાસ્તિત્વ, કાર્યતા, અકાર્યતા અપેક્ષાથી સંભવે છે. તેમ જ જીને કાર્યનું થવાપણું અગર નહિ થવાપણું તે જીવન એગ્યતાની અપેક્ષા રાખે છે. તેથી પણ ઈશ્વરને જીના લાભાલાભમાં ઉપાદાન રૂપે હેતુતા સંભવી શકતી નથી. માટે ઈશ્વરની સંસિદ્ધિના વિષે કાંઈ સામર્થ્ય સંભવતું નથી, પણ જીવના જે જે પરિણામ એટલે શુભ વા અશુભ વિચાર થાય તેને અનુસાર શુભાશુભ કર્મ બંધ થાય. તેથી શુભાશુભ સુખ વા દુ:ખના વિચિત્ર ભામાં તે જીવના પરિણામને હેતુતા છે, તેથી ઈશ્વરની સિદ્ધિ ચતુષ્ટયને તતા માનવી તે નકામી છે. માટે જીવેમાં ભિન્નતા દેખાય છે તે કર્મની એટલે માયારૂપ પ્રકૃતિને જ કારણે છે. તેમજ વ્યક્તિમાં દરેક પદાર્થોમાં ગુણ તથા પર્યાયાની ભિન્ન પ્રવૃત્તિ લેવાથી વ્યક્તિની પણ ભિન્નતા સિદ્ધ થાય છે. એટલે દરેક આત્માઓમાં પણ ગુણપયાનો એવી રીતે ભિન્નતા જાણવી. તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પણ ભિન્નતા અનુભવાય છે. તેમજ સમાન ધર્મની અપેક્ષાએ સર્વ આત્માઓમાં ચેતન્યની સમાનતા હેવાથી અભેદ પણ છે, એક આત્મામાં પણ જ્ઞાન ગુણના પર્યાય, દર્શન ગુણના પર્યાય, ચારિત્ર ગુણના પર્યાય જુદા જુદા હેવાથી ગુણના પર્યાયની ભિન્નતા અનુભવાય છે. જેમકે એક આમ્ર ફલ છે,
For Private And Personal Use Only