________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ– આ યેગ્યતાના ઉપાય જાણવામાં પણ તેની ચગ્યતાને જ કારણુતા રહેલી છે. તે કારણ તેજ આ અધ્યા
ત્મ રૂપ ગજ તાવિક છે, તે સંબંધી ઉત્સાહ તેજ કર્મનાશની યોગ્યતાનું પુષ્ટ કારણ સાથ છે. ૪૧૦
વિવેચન-જીવાત્માથી થવા યોગ્ય હોય તેવા સર્વ કાર્યોમાં તે જીવાત્માની યોગ્યતા તેજ મુખ્ય હિતુ રૂપ ઉપાય છે, એવું તત્વ સર્વ પંડિતાએ સ્વીકા છતે આ યોગ્યતાનું સ્વરૂપ-લક્ષણ કેવું છે ? તે જાણવું જોઈએ. એટલે ગ્યતા તેજ જીવાત્માની સેવા પ્રકારની - ભવિતવ્યતા રૂપ વિપાકતા એટલે જીવાત્માની તેવા પ્રકા રના પૂર્વ ઉપાર્જન કરેલા કર્મના તેવા પ્રકારના ઉદય માટે દેશ, કાલ, પ્રયત્ન, સ્વભાવ, સહાયક વિગેરે અનુકુલ સર્વ સામગ્રીને મળવાને સંગ તે રૂપ યોગ્યતા તત્વથી-પરમાર્થ વૃત્તિથી સમજવી. આવા પ્રકારના તાત્મિક જ્ઞાન–વસ્તુ સ્વરૂપને જે યથાર્થ બંધ કરવાની જીવાત્માની એક બીજી પણ યોગ્યતા છે, એટલે આત્માને ભવ્યત્વ સ્વભાવ તેવા તત્ત્વજ્ઞાનની યોગ્યતાને પ્રગટવામાં ઉપાદાન કારણે થાય છે, એટલે રૂચિ-શ્રદ્ધા-ઉત્સાહ, પુરૂષાર્થને પ્રગટાવે છે, તેજ પરમાર્થથી અહિં અધ્યાત્મ યોગ તે ભવ્યાત્મામાં વતે છે, તેમાં તેવા પ્રકારની ભવ્યતાને વિશેષ રૂપે હેતુતા સમજવી. તે હવે છતે ઉત્સાહ-ઉલ્લાસ વિગેરે બીજા પણ શુભ નિમિત્તની જરૂર છે તે આગળ કહેવાશે. તે આ અધ્યાત્મગની પ્રાપ્તિમાં ઉપાદાન રૂપ છે. ૪૧૦
અધ્યાત્મ યોગમાં ઉત્સાહ આદિને કારણુતા છે, તે
For Private And Personal Use Only