Book Title: Vakyapadiyam
Author(s): Bhartuhari, Jaydev M Shukla
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004628/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ भारतीय दलपत भई स्कृति Chic अहमदाबाद BHARTRHARI'S VĀKYAPADIYA WITH GUJARATI TRANSLATION AND NOTES L. D. SERIES 98 GENERAL EDITORS DALSUKH MALVANIA NAGIN J. SHAH TRANSLATION & NOTES BY J. M. SHUKLA L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 9 in Education International brary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ DE MONTE भारतीय दलपत भाई संस्कृति अहमदाबाद BHAR TRHARI'S VĀKYAPADIYA WITH GUJARATI TRANSLATION AND NOTES L. D. SERIES 98 GENERAL EDITORS DALSUKH MALVANIA NAGIN J. SHAH BURY 210 TRANSLA1ION AND NOTES BY J. M. SHUKLA L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 9 Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by K. Bhikhalal Bhavsar Swaminarayan Mudran Mandir Nava Vadaj Ahmedabad. and Published by Nagin J. Shah Acting Director L. D. Institute of Indology Ahmedabad-380 009 FIRST EDITION February 1984 Published with the financial assistance of the Government of Gujarat. PRICE RUPEES Page #4 -------------------------------------------------------------------------- ________________ महावैयाकरणभर्तृहरिविरचितं वाक्यपदीयं गुर्जरभाषानुवादटिप्पणसहितम् अनुवादक-टिप्पणकार जयदेवभाई मो. शुक्ल *भारतीय प्रकाशक लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामन्दिर अहमदाबाद ९ अहमदाबाद Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક મહાવૈયાકરણ ભહરિના “વાક્યપદીય' ગ્રંથને ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત કરતાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર આનંદ અનુભવે છે. પ્રસ્તુત ગ્રંથમાં વ્યાકરણના તત્ત્વજ્ઞાનની વિશદ મીમાંસા છે. આને પરિણામે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના સંસ્કૃત ગ્રંથમાં ભર્તુહરિના મતની નોંધ લેવામાં આવી છે, એટલું જ નહિ પણ તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. આથી દર્શનક્ષેત્રમાં “વાક્યપદીનું મહત્વ સૂચિત થાય છે. આવા મહત્વના ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક ડો. જ્યદેવભાઈ શુકલે કરી આપ્યો છે, તે બદલ હું તેમનો આભાર માનું છું. ગુજરાતમાં “વાકથપદીય'ના વિશિષ્ટ અભ્યાસ અને સંશોધક તરીકે તેમની ખ્યાતિ છે. તેઓ વ્યાકરણશાસ્ત્રના વિધાન છે. તેમણે તેમના આ વિશિષ્ટ જ્ઞાનનો લાભ ગુજરાતના દર્શાનપ્રેમી અભ્યાસીઓને આ ગ્રંથાનુવાદ દ્વારા આપવાનું સ્વીકાર્યું એ ખરેખર આનંદપ્રદ છે. તેમણે લખેલ ટિપણે અને પ્રસ્તાવના તેમની વિદત્તાની સાક્ષી પૂરે છે. આ કૃતિના પ્રકાશનમાં આર્થિક સહાય કરવા બદલ ગુજરાત સરકારને આભાર માનું છું. ગુજરાત રાજ્યના ભાષાનિયામક શ્રી નારાયણભાઈ વ્યાસ અને ગુજરાત અકાદમીના મહામાત્ર શ્રી હસુ યાજ્ઞિક સાહેબ આ બંનેએ આ બાબતમાં રસ લઈ સહકાર આપ્યો છે, તે બદલ તેમને પણ આભાર માનું છું. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૩૮૦ ૦૦૯ ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪ નગીન જી. શાહ કાર્યકારી અધ્યક્ષ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પુરવચન મહાવૈયાકરણ ભર્તુહરિના “વાકષપદીય ને, તેની મૂલકારિકાઓ, ગુજરાતી અનુવાદ અને વ્યાખ્યાન સાથે, અભ્યાસીઓ સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ પછી, વ્યાકરણના શાસ્ત્રીય તેમજ દાર્શનિક વાડુમયમાં, ભર્તુહરિનું અનન્ય ગૌરવ છે. ભારતીય દર્શનની વૈદિક કે અવૈદિક પરંપરામાં એવો કોઈ મહત્ત્વનો લેખક નથી જેણે ભર્તુહરિને મતોને તેમના ખંડન માટે કે સ્વાભિપ્રાયને મંડન માટે સીધે કે આડક્ત ઉલેખ કર્યો ન હોય. દિગ્ગાગ, ભવ્ય, ધર્મકીતિ, શાન્તરક્ષિત અને ધર્મોત્તર જેવા બૌદ્ધ નૈયાયિક, મલવાદીથી પ્રભાચંદ્ર સુધીના જૈન દાર્શનિકો, જયત જેવા નાયિક, કુમારિક અને પ્રભાકર જેવા મીમાંસકે, ઉપથી અભિનવ સુધીના શપરંપરાના લેખકે અને આનંદવર્ધનથી મમ્મટ સુધીના આલંકારિકેના ગ્રંથ ભર્તૃહરિના વચનોથી સુમંડિત છે. વ્યાકરણશાસ્ત્ર અને વ્યાકરણદર્શનને તે ભતૃહરિ વિના ચાલે તેમ નથી. કારિકાઓને પ્રસ્તુત અનુવાદ શબ્દશઃ નહિ, પરંતુ વ્યાખ્યાનાત્મક છે. ભર્તુહરિના વિચારને સ્પષ્ટ કરવાનું તેનું ધ્યેય હોઈ પૂરક શબ્દો ઉમેરવાનું મેં આવશ્યક માન્યું છે. ટિપ્પણમાં તે તે કારિકાના વિચારને વિશદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જરૂર પડે ત્યાં હરિવિચારના નિબન્ધનરૂપ મુનિત્રયનાં વચનોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. છતાં અનુવાદ અને ટિપણમાં વિદ્વાન અભ્યાસીઓને ક્ષતિ જણાય તો તેમને સન્તવ્ય ગણવા વિનંતી છે; કારણ કે, હરિકારિકાઓ અનેક સ્થળે દુર્બોધ છે અને તેમના ઉપરની પ્રાચીન ટીકાએ કારિકાવિચારની હમેશાં પષ્ટતા કરતી નથી. અનુવાદ અને ટિપ્પણોમાં મુનિત્રયનાં વચને, વાક્યપદીયની યથાપ્રાપ્ત વૃત્તિ તથા પુણ્યરાજ અને હેલારાજની ટીકાઓનો સર્વત્ર અને અર્વાચીન ટીકાઓમાં પં. રઘુનાથ શાસ્ત્રીની અબકત્ર ટીકાને કેટલેક સ્થળે આધાર લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના કારિકાપાઠ માટે પ્રોફ. વિહેમ રાઉના જમીન સંપાદનને આધાર લેવામાં આવ્યો છે. આ અંગે પ્રોફે. રાઉનો અત્યંત આભારી છું. પ્રસ્તાવનામાં, વાકષપદીના મૂલપાઠ, કારિકાઓની કમવ્યવસ્થા, વાકય પદયના ટીકાકારો. ભર્તા હરિની અન્ય રચનાઓ. વાકયપદીયના વિષયોનું ઐતિહાસિક અને તોલનિક દૃષ્ટિએ મૂલ્યાંકન અને મુનિત્રયના તથા અન્ય દાર્શનિકોના સિદ્ધાંતો સાથે તેના વિચારોની સંગતિ વગેરેની ચર્ચા, અન્યવિસ્તારભયથી રજુ થઈ શકી નથી તે અંગે દિલગીર છું. એક સ્વતંત્ર પુસ્તક રૂપે તેમને રજૂ કરવાનું વિચાર્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] આ પુસ્તકનો પ્રકાશનની વ્યવસ્થા કરવા માટે, તેના મુદ્રણ દરમ્યાન સતત કાળજીપૂર્વકની દેખરેખ માટે અને પ્રવચન દરમ્યાન અનેક ઉપયોગી સૂચનો કરવા માટે મુ. pકે. દલસુખભાઈ માલવણિયા અને ડે. નગીનભાઈ શાહનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. મિત્રવર્ય હૈ. સલેમનબેનને તેમણે કરેલાં મહત્વનાં સૂચનો અંગે આભારી છું. મારા સમગ્ર લેખનકાર્ય દરમ્યાન પ્રસન્નતાપૂર્વક અનુકુળ થવા માટે મારાં પત્ની વસુમતીનો આભાર માનું છું. પૂજ્ય ગુરુવર્ય સ્વ. અત્યંકર સાહેબ અને આદ્યગુરુ સ્વ. પિતાશ્રીની પાવન સ્મૃતિને વંદન કરીને અભ્યાસીઓ સમક્ષ આ ગ્રંથ રજુ કરું છું જયદેવભાઈ મ. શુકલ મંગળવાર, વસંત પંચમી ૭-૨-૧૯૮૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રથમ કાંડ વિષય કા૨કાસખ્યા ૨-૪ ૫ ૭-૧૦ ૧૧-૧૨ ૨૪- ૨૬ २७ ૩૧ શબ્દતરવનું સ્વરૂપ ૨ અભિન્ન શબ્દતને ભેદરૂપે વ્યવહાર શબ્દતરવની પ્રાપ્તિના ઉપાય વેદ છે ૪ વેદના માહાસ્યનું કથન: વેદમાંથી પ્રાપ્ત થતી મૃતિઓ, દર્શનભેદ, પ્રણવસામ્ય અને વિદ્યાભેદો ૫ વ્યાકરણ પરિવ શબ્દાર્થ સંબંધનિયત્વ આઠ પ્રકારની શાસ્ત્રવ્યવસ્થા ૮ સાધુ અને અસાધુ શબ્દ ૯ વ્યવસ્થાનિત્યતા ૧૦ સાધુત્વવિષયક વ્યાકરણસ્મૃતિ તકથી ધર્મ નિષ્ણયજન બનતો નથી; ઋષિઓનું જ્ઞાન પણ આગમને અધીન છે ૧૨ ધર્મમાર્ગોને તક વડે બાધ થતો નથી પદાર્થની શકિતઓ અનુમાનગણ્ય નથી ૧૪ અભ્યાસજ્ઞાન ૧૫ વિશિષ્ટ કર્મોને આધારે સિદ્ધિઓની પ્રાપ્તિ ૧૬ જ્ઞાનીઓનું જ્ઞાન પ્રત્યક્ષથી જુદું નથી; તેમને અનુસરનારનાં વચનને તકની મદદથી દૂર કરી ન શકાય ૧૭ સામાન્ય વ્યક્તિને શાસ્ત્રનું કશું પ્રયોજન નથી (તે શિષ્ટાને અનુસરે છે) ૧૮ અનુમાનની નિષ્ફળતા ૧૯ વેદ અને સ્મૃતિ ઓને આધારે વ્યાકરણ વ્યવસ્થા ૨૦ બે પ્રકારના ઉપાદાનશબ્દ ૨૧ અવિભક્ત શબ્દની ઉત્પત્તિ શબ્દને ભેદભેદવિભાગ ૨૩ બુદ્ધિસ્થ શબ્દનું અર્થપ્રકાશક અને તે અંગે પ્રક્રિયા ૨૪ શબ્દમાં ક્રમને અને ભેદનો નિર્ભોસ ૨૫ ફેટ અને નાદ વચ્ચે સંબંધ; અનેક ઉદાહરણ ૨૬ શબ્દોની ગ્રાહ્યત્વરૂપ અને ગ્રાહકવરૂપ શક્તિઓ ૩૨-૩૪ ૩૫ ૩૭-૩૯ ૪૦ ૪૧-૪૨ ४४ ૪૫ ૨૨ ४७-४८ ૪૯ ૫૦-૫૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૯ o એ ૭૧ o o R વિષય કારિક સંખ્યા ર૭ અગૃહીત શબ્દ, તેનું સ્વરૂપગ્રહણ ૫૭-૫૮ ૨૮ શક્તિભેદનું ફળ ૨૮ વૃદ્ધિશના દષ્ટાન દ્વારા સૂત્રપ્રાપ્તિ અને પ્રયોગ પ્રાપ્ત શબ્દની ચર્ચા ૬ ૦-૬૧ ૩૦ ઉચ્ચરિત શબ્દ ૬ ૦-૬૩ ૩૧ ઉપમાન અને ઉપમેયનું ઉદાહરણ ૩૨ સંજ્ઞાશબ્દો અને સંજ્ઞી શબ્દો ૬૭-૭૦ ૩૩ શબ્દ અંગે મતાન્તર ૩૪ વ અને પદો ૭૨-૭૫ ૩૫ ફેરમાં વૃત્તિભેદો ૩૬ પ્રાકૃત ધ્વનિનો કાલ ૭૭ ૩૭ પ્રાકૃત ધ્વનિ અને વૈકૃત ધ્વનિ ૭૮-૭૯ ૩૮ વનિઓ વડે શબ્દની અભિવ્યક્તિ અને તેને અંગે ત્રણ મતો ૮ ૦-૮૨ ૩૯ અન્ય ત્રણુ મત અને ઉદાહરણ ૮૩-૮૫ બુદ્ધિમાં શબ્દનું ગ્રહણ ૮૬-૮૭ જ્ઞાન, વો અને શેય ૮૮-૮૯ ૪૨ શબ્દોનું જ્ઞાન વાસ્થજ્ઞાન માટે ઉપયોગી ૯૦ ૪૩ ભાગવાળા શબ્દો દ્વારા નિર્મંગ વાકથનું જ્ઞાન ૯૧-૯૫ ૪૪ જાતિટ ૯૬-૯૭ ૪૫ ફેટ અંગે અન્ય મતને ઉતર ૯૮-૧૦૪ ૪૬ કાર્યપક્ષમાં વનિ અને સ્ફોટનું સ્વરૂપ અને પ્રક્રિયા ૧૦૫-૧૬ ૪૭ અનિત્યશબ્દવાદીઓના મતાન્તર અને પ્રક્રિયા ૧૧૦–૧૨૧ ૪૮ ઉપાઘ શબ્દનાં ઉપાદાન કારણે અને પ્રક્રિયા; વાયુ પરમાણુઓ અને ૧૧૦-૧૨૧ જ્ઞાનની શરૂપતા વિશ્વન નિયમન, બધા અર્થપ્રકા રે, સમગ્ર સંસાર અને પ્રજાપતિનું ૧૨૨-૧૨૮ સ્વરૂપ શબ્દને આધારે છે ૫૦ કાર્યોના બધા પ્રકારે, બધું જ્ઞાન, શબ્દને આધારે છે. ૧૨૯-૧૩૧ ૫૧ જ્ઞાન સાથે રહેલી વારૂપતાના ઉછેદથી જ્ઞાનના પણ ઉદ થાય છે: ૧૩૨–૧૩૩ તે વિદ્યાઓ શિપ અને કલાઓને આધાર છે. પર સંસારી એની સંજ્ઞા, સર્વનું ચૈતન્ય, બધી વિદ્યા છે, છ દ્વારો, છ ૧૩૪–૧૩૯ અધિષ્ઠાને, છ પ્રતિભાઓ અને છ નિત્યતાઓના આધારરૂપે વાફ છે પક સર્વેશ્વર એ ભક્તા વાણીને આધારે પ્રવૃત્ત થાય છે. વાણી વડે જ ૧૪૦-૧૪૧ પદાર્થનું જ્ઞાન થાય છે ૫૪ અત્યંતભાવવાળા પદાર્થો માટે પણ શબ્દ ઉપયોગી ૧૪૨ ૫૫ શબ્દઋષભ સાથે ઐકય ઈષ્ટ છે ૧૪૩ ૫૬ શબ્દસંસ્કારના જ્ઞાતાને શબ્દબ્રહ્મની પ્રાપ્તિ અને તેની પ્રક્રિયા ૧૪૪–૧૪૭ ૫૭ આગમો પૌરુષેય અને વિનાશી છે, વેદ અવિનાશી છે ૧૪૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિષય કારિકાસ ખ્યા ૫૮ શ્રુતિસ્મૃતિવિહિત ધર્મનું લોકો દ્વારા અનુસરણ; ધર્મનું મૂળ શ્રુતિ છે ૧૫૦ ૫૯ વેદશાસ્ત્રને અવિરોધી તક અલ્પજ્ઞાનીઓ માટે ઉપયોગી; આ તર્કનાં ૧૫૧-૧૫૩ ઉદાહરણે ૬. આગમવચનોને નિષ્ફળ બનાવતો તર્ક અનુપયોગી ૧૫૪ ૬૧ સાધુ શબ્દોને પ્રયોગ જ આવશ્યક ૧૫૫-૧૫૭ ૬૨ સાધુ શબ્દનું જ્ઞાન વ્યાકરણસ્મૃતિને વિષય છે ૧૫૮ ૬૩ ત્રણ પ્રકારની વાણીનું ઉત્તમ સ્થાન વ્યાકરણ છે ૧૫ ૬૪ ત્રણ પ્રકારની વાણી ૧૬ ૦–૧૭૦ ૬૫ પ્રકૃતિપ્રત્યયવિભાગ દ્વારા વ્યાકરણની રચના ૧૭૧ ૬૬ શિષ્યો દ્વારા વ્યાકરણસ્મૃતિની રચના ૧૭૨ - ૧૭૩ ૬૭ વાણીની અશુદ્ધિઓ માટે વ્યાકરણ ઉપયોગી ૧૭૪ ૬૮ અપભ્રંશ શબ્દો અને તેમનું વાચકવું ૧૭૫-૧૮ ૩ દ્વિતીય કાંડ ૧-૨ ૫-૬ ૭-૧૪ ૧૫-૧૭ ૧૯ ૧ વીણ્ય અંગે આઠ મતો. ૨ વાસ્તિકકારના મતમાં વાકયનું લક્ષણ ૩ મીમાંસક મતમાં વાકયનું લક્ષણ ૪ વ્યાકરણશાસ્ત્રમાં વાકથનું લક્ષણ અખંડ વાક્ય અને વાકથાથી ૬ મીમાંસકાના ખંડ પક્ષને વિરોધ એક અને અનવથવ શબ્દ વાકય છે ૮ સંઘાતવતિની જાતિ વાય છે અક્રમ વાકય સક્રમ હોય તેમ સમજાય છે ૧૦ “પદસમૂહ વાકય છે' એવા મતનું ખંડન ૧૧ બુથનુસંહાર એટલે વાકય ૧૨ વાકથ અ ગે પદવાદીને મત ૧૩ પંદસંઘાત એટલે વાક્ય ૧૪. ઉપરના મતેનું પુનઃ કથન ૧૫ એક અનવયવ શબ્દ વાકય છે ૧૬ પદવાદીને મત અને તેમાં રહેલા દોષે ૧૭ પદવાદીના મતનો સ્વીકાર ન થવાથી પ્રાપ્ત થતા દો , ૧૮ પદને અર્થનું વાચક માનવામાં ન આવે તો પદ ઉપર આધાર રાખનારા ન્યાયો નિષ્ફળ બને છે ૧૯ ઉપરના અભિપ્રાયને ઉત્તર ૨૦ પદવીદીનું ખંડન ૨૦–૨૧ ૨૨-૨૭ ૨૮-૨૯ ૩૦-૩૩ ૩૪-૪૦ ૪૧-૪૮ ૪૯-૫૫ ૫૬ ૫૭-૬૩ ૬૪-૭૬ ૭૭-૮૭ ૮૮-૯૪ ૯૫-૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષય કારિકાસ'ખ્યા ૨૧ ૯૮-૧૧૨ ૧૧૩-૧૧૫ ૧૧૬ ૧૧૭-૧૧૮ ૧૧-૧૪૨ 9 Vy પ્રત્યાયક અને પ્રત્યાય અંગે એક અને ભેદ ૨૨ પ્રોજન એ વાક્ષાર્થ છે એવા મતનું ખંડન ૨૩ વાગ્યાના અર્થો અંગે વિકપમતોની શકયતા ૨૪ વાગ્યાથજ્ઞાન માટે પ્રતિભાને ઉન્મેષ કારણભૂત છે ૨૫ અદ્ધિારકલ્પનાથી પદવિભાગ સમજવામાં આવતાં પદોના અર્થ અંગે બાર મતો ૨૬ પ્રતિભા સ્વરૂપ ૨૭ પદાર્થવિચાર ૨૮ ૫દનાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે વિચાર ૨૯ જુદાં જુદાં અન્વાખ્યાનો ઉચ્ચારણભેદ પ્રમાણે શબ્દના ભેદાભેદ ૧ ધાતુઓ અને ઉપસર્ગોનો સંબંધ ૨ ઉપસર્ગોનું વાચકત્વ અથવા દ્યોતકત્વ અથવા સહકારીપણું; નિપાતાનું વાચકત અથવા દ્યોતકત્વ ૩૩ કમ પ્રવચનીયનું સ્વરૂપ ૩૪ અખંડવાકયપક્ષ ૩૫ % સમાસમાં અને નમ્ સમાસમાં અખંડ સંધાતાર્થ ૩૬ પદ અને પદાર્થવ્યવહાર કાલ્પનિક છે ૩૭ પ્રક્રિયાભેદ વડે અવિદ્યાનું વર્ણન પદવાદીનું ખંડન ૩૯ પદાર્થની ગૌણમુખ્યતા ૪૦ પદાર્થમાં સત્યાસત્યવિચાર ૪૧ ગૌણ અને મુખ્યાથી શબ્દોના અર્થોનાં નિર્ણાયક કારણો ૪૩ અખંડ વાકક્ષાર્થનું સત્વ ૪૪ શબ્દાર્થના સ્વરૂપનો વાકાર્ય ઉપર આધાર ૪પ મીમાંસક મતમાં મૃતાર્થપત્તિ અને તેનું ખંડન ૪૬ ઉસગ અને અપવાદ, વૈદિક ઉદાહરણો ૪૭ સંજ્ઞાશબ્દો ૪૮ વાકય પરિસમાપ્તિ, સમુદાયમાં અને પ્રત્યેકમાં અખંડ વાયાથરૂ૫ અર્ધીમા ૫૦ વાકાર્ય અંગે મતાન્તર ૫૧ અવયવવાકયોનું અખંડાઈવ ૫૨ ક્રિયાભેદોમાં પણ અખંડાયંત્વ ૫૩ ક્રમ અને યોગ પદ્ય ૧૪૩-૧૫૨ ૧૫૩-૧૬૩ ૧ ૬૪–૧૬૯ ૧૭૦–૧૭૫ ૧૬-૧૭૯ ૧૮ ૦–૧૮૭ ૧૮૮-૧૯૧ ૧૯૨-૧૯૬ ૧૯૭-૨૦૪ ૨૦૫-૨૨૦ ૨૨૧-૨૨૮ ૨૨૯-૨૩૨ ૨૩૩-૨૩૮ ૨૩૯-૨૪૯ ૨૫૦-૨૮૬ ૨૮૭-૩૦૧ ૩૦૨-૦૧૩ ૩૧૪-૩૧૮ ૩૧-૩૨૪ ૩૨૫-૩૩૫ ૩૩૬-૩૪૬ ૩૪૭-૩૫૩ ૩૫૪-૩૭૪ ૩૭૫-૩૭ ૩૯૮-૪૧ ૪૧૫-૪૪૦ ૪૪-૪૬૧ ૪૬ ૨-૪૬૭ ૪૬૮ ૪૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિષય કારિકાસખ્યા ૫૪ ભેદરહિત અને સમુદાયરૂપ અથ ૪૬૯-૪૭૨ પપ બે અર્થોમાં રહેલાં વાક ૪૭૩ પ૬ શક્તિભેદ પ્રમાણે વાક્યના વિભાગ ૪૭૪-૪૮ ૦ ૫૭ વ્યાકરણ આગમની પરંપરા ૪૮૧-૪૮૮ ૫૮ આગમનું એકાન્ત સક્રિય ૪૮૯-૪૯૦ તૃતીય કાંડ જાતિસમુદેશ ૧ પદવિભાગ ૨ બધા શબ્દોને જાતિ અને દ્રવ્ય એવા બે અર્થે ૩ જાતિપક્ષમાં વૈદિક ઉદાહરણ ૩-૫ ૪ શબ્દજાતિ અને અર્થ જાતિ ૬-૧૪ ૫ સામાન્ય ૧૫ ૬ અવયવો અને અવયવો ૧૬-૧૮ ૭ અનુપ્રવૃત્તિ રૂ૫ શાન એટલે જતિ - ૧૯ ૮ જાતિક૯પનાની આવશ્યકતા ૨૦-૩૨ ૯ મહાસત્તારૂપ જાતિ, પ્રકૃતિશબ્દો જાતિરૂપ અર્થ દર્શાવે છે. ૩૩-૪૯ ૧૦ લક્ષણ રૂપી શબ્દસંસ્કાર ૫૦ ૧૧ જાતિ અને સંખ્યા; વેદિક ઉદાહરણે અને મતાન્તરે ૫૧-૭૧ ૧૨ દ્રવ્ય, ગુણ અને જતિ; વૈદિક ઉદાહરણ ૭-૮૫ ૧૩ સમુદાયાથી ૮૬-૯૫ ૧૪ એકબુદ્ધવિષયક સામાન્ય જ્ઞાન અને જાતિ ૧ ૦ ૦-૧૧૦ દ્રવ્યસમુદેશ ૧ દ્રવ્યના પર્યા, દર્શનભેદે ૨ અસત્ય આકારો અને સત્ય દ્રવ્ય ૩ તવ અને અતવ ૭-૧૮ સંબંધસમુદ્રેશ ૧ નાને, બાહ્ય અથ અને શબ્દરૂપ ૧-૨ ૨ પઠી વિભક્તિ વડે વાચ્ય શબ્દાર્થ ૩-૪ ૩ સંબંધ, સોગ, સમવાય ૫-૧૬ ૪ શબ્દો અને અર્થો વચ્ચે સંગ કે સમવાય હોય છે એ મતનું ખંડન ૧૭-૩૧ ૫ ગ્યતા અને કાર્યકારણુભાવ ૩૨-૩૮ ૬ ઔપચારિકી સત્તા ૩૯-૫૧ ૭ સંબંધ અંગે મતાન્તર ૫૨-૬૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય કારિકા સંખ્યા ૬૧-૭૧ ૭ર ૭૩-૮૧ ૮૨-૮૮ ૧-૪ ભાવ અને અભાવ; અભાવનું ખંડન ૯ આગમપ્રમાણય ૧૦ વૈશેષિક મતમાં અભાવ ૧૧ ભાવરૂપ નિત્ય શક્તિ ભૂદ્રયસમુદ્રેશ ૧ વ્યાકરણશાસ્ત્રમાં પ્રકૃતિ પ્રત્યયવિભાગ ૨ દ્રવ્યનું વ્યાકરણશાસ્ત્રીય લક્ષણ ગુણસમુદ્રેશ ૧ ગુણનું લક્ષણ, ગુણનું અભિધાન દિસમુદ્દેશ ૧ દિફને ઉલ્લેખ અને લક્ષણ ૨ બધી વ્યવસ્થા દિને આધારે; દિભેદો ૩ અનેકવ કપનાનું મિથ્યાવ સાધનસમુદેશ ૧ સાધનનું લક્ષણ વ્યાખ્યાન ૨ સાયસાધન વ્યવસ્થા ૩ કર્તા, કરણ, હેતુ, પદાર્થોમાં રહેલી વિશિષ્ટ શક્તિ તે કારક ૪ કર્મ, તેના વિભાગ; સકર્મકવ, કર્મકતૃત્વ, કર્મસ્થભાવકત્વ ૫ કરણ; કર્યો અને કરણ ૬ કર્તા, તેનું સ્વાતંત્ર્ય ૭ પ્રયોજ્ય કર્તા સંપ્રદાન અપાદાન, અપાય ૧૦ અધિકરણ ૧૧ શેષ સંબંધ ૧૨ સાધન ૧૩ વિભક્તિનો દ્રવ્ય સાથે સંબંધ ૨૪-૨૮ ૧- ૭–૧૭ ૧૮-૪૫ ૪૬-૮૯ ૯૦–૧૦૦ ૧૦૧-૧૨૧ ૧૨૨-૧૨૮ ૧૨૯-૧૩૫ ૧૩૬–૧૪૭ ૧૪૮–૧૫૫ ૧૫૬–૧૬૨ ૧૬૩-૧૬૪ ૧૬ ૫-૧૬૭ ક્રિયાસમુદ્રેશ ૧ ક્રિયાનું લક્ષણ ક્રિયાનું સ્વરૂપ; ક્રિયારૂપ વ્યવહાર ૨ ક્રિયા અંગે મતાન્તર ક્રિયાતિ ૩ ભાવવિકારે ૧-૨૦ ૨૧-૨૫ ૨૬-૩૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪ નિત્યપ્રવૃત્તિ એટલે ક્રિયા; મતાન્તર ૫ ક્રિયા અને સંખ્યા, ક્રિયા અને સાધન; ક્રિયા અંગે વ્યાકરણુશાસ્ત્રમાં પ્રાપ્ત થતી પ્રક્રિયા કાલસમુદ્દેશ ૧ વૈશેષિક મતમાં કાલનું લક્ષણ ૨ ૩ ૪ કાલનું એકત્વ ૫ વર્તમાન કાલને નિષેધ } આ મતનું ખંડન ७ ભવિષ્યકાલ ' ભૂતકાલ, ભવિષ્યત્યી તેનું ભિન્નત્વ સર્વવ્યવહારાના આધાર રૂપે કાલ કાવિભાગ; કાલને કારણે કમપ્રાપ્તિ; વમાન કાલ પુરુષસમુદ્દેશ પુરુષ શબ્દનું લક્ષણ; ત્રણ પુરુષા; પ્રક્રિયા સભ્યાસમુદ્દેશ ૧ વ્યવહારમાં ભેટ્ટાભેદ માટે સંખ્યાના આધાર રે વૈરોષિક મતમાં સંખ્યા ૩ વિશતિ વગેરે સંખ્યા ઉપગ્રહસમુદ્દેશ ૧ ઉપગ્રહનું લક્ષણ ર્ ઉપગ્રહ અંગે મતાન્તરા ૩ ઉપગ્રહ અંગે શાસ્રનિષ્ટ પ્રક્રિયાઃ લૌકિક ઉદાહરણા उ ४ ૫ લિંગસમુદ્દેશ ૧ લિંગ અગે લેાકપ્રચલિત મતા ૨ ત્રણ પ્રકારની જાતિએ; લિંગભેદ આવિર્ભાવ, તિરાભાવ અને સ્થિતિ લિંગ અંગે વ્યવહારનું પ્રામાણ્ય શબ્દસંસ્કાર રૂપે લિંગ ૧૫ કારિકાસ ખ્યા ૩૫-૪૧ ૪૨-૬૪ ૧ ૨-૩૬ ૩૭-૬૧ ૬૨-૮૪ ૮૫-૮૮ ૮૯-૯૨ ૯૩-૯૪ ૯૯-૧૧૪ ૧-૯ ઓ ૧-૫ ૬-૧૮ ૧૯-૩૨ ૧-૪ 4- { ૭-૨૩ ૧-૩ ૪-૧૨ ૧૩-૨૮ ૨૯ ૩૦-૩૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય કારિકાસયા વૃત્તિસમુદેશ સમાનાધિકરણ તદ્ધિતવૃત્તિ ૨ ટૈકશેષ વૃત્તિ વૃત્તિ અને વાકય ૪ અભેદૈત્વ સંખ્યા ૫ વિશેષળાનાં વાકાતેઃ (૧ ૨ પ૨) મૂત્રવિચાર અને તેનું પ્રત્યાખ્યાન ૬ ને સમાસ વગેરે અંગે ઉલ્લેખ પ્રકર્ષવાચક શબ્દોનાં લિંગ અને વચન ૮ સ્ત્રીલિંગ શબ્દોનાં લિંગ અને વચન ૯ ઇન્દમાં લિંગ અને વચન ૦ બહુવ્રીહિ સમાસમાં લિંગ અને વચન નબ સમાસ ૧૨ જતિ અને દ્રવ્યના સંદર્ભમાં લિંગ અને વચન ૧૩ માનની વ્યાખ્યા ૧૪ ઉપમાનની વ્યાખ્યા ૧૫ ઉપમાન સમાસ ૧૬ ૩૧મિત કયાધ્રામિ: સામાવાવયોગે (૨.૧.૫૬) સૂત્રવિચાર ૧૭ તેન તુ ક્રિયા તિ: . (૫.૧.૧૫) સૂત્રવિચાર ૧૮ તત્ર સરોવ . (૫૧.૧૧૬) મૂત્રવિચાર ૧૯ તરમ (૫.૧-૧૧૭) સૂત્રવિચાર ૨૦ વરસછવિ ધાર્થે , (૫.૧.૧૧૮) સૂત્રવિચાર ૨૧ ઉપમાનોપમેયભાવમાં ઊવિચાર ૨૨ ઉપમાનેપમેયભાવમાં વાચસ્વવિચાર ૨૩ સમસ્ત ઉપમાન અને ભિન્ન ઉપમેય વિષે વિચાર ૨૪ જી વિધિ ૨૫ પ્રકારાર્થક વન વિધિ; પ્રકારસ્વરૂપ; પ્રકાર એટલે સદશ્ય ૧-૨૭ ૨૮-૩૬ ૩૬-૯૯ ૧૦૦–૧૩૩ ૧૩૪-૧૫૮ ૧૫૯ ૧૬ ૦–૧૬૮ ૧૬૯-૧૯૦ ૧૯૧-૨૧૦ ૨૧૧-૨૪૮ ૨૪૯-૩૧૬ ૩૧૭-૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૨-૪૨૮ ૪૨૮-૪૩૩ ૪૩૪–૫૨૪ પર૫-૫૫૧ ૫૫૨-૫૭૮ ૫૭૯-૫૯૦ ૫૯૧-૫૯૩ ૫૯૪-૬૦૧ ૬ ૦૨-૬૬ ૬ ૦૭-૬૧૫ ૬૧૬-૬૨૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભતૃ હિર અને તેની કૃતિએના આદ્ય પરિચય ચીની યાત્રિક ઈ-ચીંગ પાસેથી પ્રાપ્ત થાય છે. ભારતની યાત્રાએથી ઈ.સ. ૬૯પમાં સ્વદેશ પાછા ફર્યો પછી તેણે યાત્રાવૃત્તાંત લખ્યા. ઈ–ચીંગે ભતૃહરિ વિષે આપેલી વિગતામાંથી તેની કૃતિઓ અંગે કેટલીક અપૂર્ણ માહિતી મળે છે. ઈ–ચીંગ જણાવે છે કે ભર્તૃહરિએ ચૂર્ણિ અર્થાત્ મહાભાષ્ય ઉપર "૨૫૦૦૦ શ્લેાકપ્રમાણ ભર્તૃહરિશાસ્ત્ર' અને “વાય દીય’”ની રચના કરી હતી. ણિ ઉપરની ટીકાને ‘મહાભાષ્યદીપિકા' સમજી શકાય. ત્રીજા ગ્રન્થ પેઈ ન' (pei-na)ના ઉલ્લેખ ઉપરથી શું અનુમાન તારવી શકાતુ નથી. ભતૃહરિના અવસાનના સમય અંગે અને તેના ક્તિત્વ અંગે ઈ-ચીગના ઉલ્લેખે! વિશ્વસનીય નથી. મહાભાષ્ય ઉપર પ્રાપ્ત થતી ટીકામેમાં ભતૃહરિની ‘મહાભાષ્યદીપિકા' (પૂના. ૧૯૬૫) સવપ્રથમ છે. તેના આરબ મહાભાષ્યનાં વચના હોાિનાં વૈાિનાં શ્વ ! ઉપરની ચર્ચાથી થાય છે અને મહાભાષ્યના સાતમાં આહ્નિકમાં પા. પૂ. અનેાસ્ત્ર શિક્ષર્વચ । (૧. ૧. ૫૫) ઉપરના ભાષ્યવચન અર્થમ્યાચં સ્થાને મનિતિ । ઉપરની ટીકાથી અંત આવે છે. વચ્ચે વચ્ચે અનેક સ્થળેાએ તેમાં ગ્રન્થપાત થયા છે. આ ટીમની શૈલીની પ્રૌઢતા, તેમાં પ્રાપ્ત થતા વૃત્તિકાર અને ઘ્યાનગ્રહકારના ઉલ્લેખા અનેક વિકલ્પવ્યાખ્યાના, દાર્શનિક વિચારાની સૂક્ષ્મ છણાવટ અને ‘વાક્યપદીય’ના વિચારા સાથે કેટલુંક સામ્ય એના મહત્ત્વને વધારે છે. કેયટ અને બીજા વૈયાકરણા માટે ભાષ્યાબ્ધિને પાર કરવા માટે સેતુરૂપ બનેલી આ ટીકા, તેની વિશિષ્ટ શૈલીને કારણે ભતૃ હિરની રચના ન હોય એવી શંકા થાય છે. ભર્તૃહરિએ ‘વાકયપદીય'ના પ્રથમ એ કાંડા ઉપર વૃત્તિ રચી હતી. પ્રથમ ક્રાંડ ઉપરની સંપૂર્ણ વૃત્તિ (પૂના, ૧૯૬૬) અને દ્વિતીય કાંડ ઉપરની અપૂર્ણ વૃત્તિ, અત્યંત પ્રૌઢ, વ્યાખ્યાગમ્ય અને અનેક સ્થાએ દુર્માંધ હાવા છતાં, ભતૃહરિવિચારની સૂક્ષ્મ ચર્ચો, અનેક અવતરણા સાથે, તૌલનિક દૃષ્ટિએ કરતી હાવા છતાં, તેની શૈલીની ‘વાકયપઢીય’ની શૈલી સાથેની ભિન્નતાને કારણે તેના ભર્તૃહરિના કતૃત્વ અંગે શંકા જાગે છે. દ્વિતીય કાંડની પ્રકાશિત થયેલી વૃત્તિમાં ધણા ગ્રન્થપાત હાવાથી અને સુબ્રહ્મણ્ય ઐયરના, આ વૃત્તિના પ્રસિદ્ધ થયેલા પાઠ અંગે પણ નિશ્ચયેા થતા નહાવાથી, શ્રી અશાક અકલુજકરના વૃત્તિના સપાદનની આકાંક્ષા રાખવામાં આવે છે. શબ્દધાતુસમીક્ષા', ‘ભાગવૃત્તિ’ અને પાણિનિસૂત્રેા ઉપરના કોઈક વિવરણ' ગ્રન્થને ભર્તૃહરિની રચનાએ માનવામાં આવી છે. પરંતુ આ અંગે કરા નિણૅય થઈ શકતા નથી. આ ગ્રન્થા પ્રાપ્ત થયા પછી તેમને અંગે વિચારી શકાય. 3 Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાકાપડી, ભતૃહરિની સુપ્રસિદ્ધ રચના છે. તેનો પ્રથમ ઉલેખ વામનજ્યાદિત્ય (ઈ.સ. ૬૫૦)ની “કાશિકા' (પા સૂ. ૪૩.૮૮)માં “શબ્દાર્થ સંબંધીય પ્રકરણ રૂપે મળે છે. શબ્દ એટલે શબ્દસમૂહરૂપ અખંડ વાકય. તેની ચર્ચા દ્વિતીય કાંડ અર્થાત “વાક્યકાંડમાં કરવામાં આવી છે. પદ એટલે સાથે વિભકત્યન્ત વર્ણ સમૂહ. પદ સાથે જોડાયેલાં દ્રવ્ય, ગુણ, સાધન, ક્રિયા વગેરેની ચર્ચા ત્રીજા અર્થાત પદકાંડ'માં કરવામાં આવી છે. ભર્તુહરિએ પ્રવર્તાવેલા અક્ષર શબ્દતત્વ અંગેની પ્રાસ્તાવિક ચર્ચા પ્રથમકાંડ અર્થાત્ બ્રહ્મકાંડમાં કરવામાં આવી છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય કાંડમાં સાંગ અનુટુપમાં અનુક્રમે ૧૮૩, ૪૯૦, અને ૧૩૨૫ કારિકાઓ મળે છે. પતંજલિના મહાભાષ્યના પાઠની જેમ ભહરિના આ કારિકા ગ્રંથના પાઠનું પણ વિલાવન થયું હશે એમ લાગે છે. પદકાંડના ચૌદ સમુદેશે ઉપરાંત તેમાં લક્ષણસમુદેશ, બાધા સમુદેશ અને ઉપમાસમુદેશ નામના વિભાગો હતા, એવા ઉલ્લેખ પુણ્યરાજ અને હેલારાજે ક્યાં છે બાધા સમુદેશ અને લક્ષ સમુદેશ ત્રીજા કાંડના ભાગ રૂપે હશે. “વાક્યપદીય'ની (૨. ૧૨૬) પોતાની ટીકામાં પુણ્યરાજ ઉપમા મુદ્દેશને ઉલ્લેખ કરે છે. આ સમુદ્દેશનું સ્થળ ત્રીજા કાંડના વૃત્તિસમુદેશમાં હોઈ શકે. વૃત્તિસમુદેશમાં પ્રાપ્ત થતી ઔપય અંગેની ચર્ચા કારિકા (૩૬૧-૪૭૩) ઉપમાસમુદ્દેશ તરીકે જાણીતી હોવાનો સંભવ છે. ભર્તુહરિને તેના જેવા નામવાળા, શતકત્રયંકાર કવિ ભર્તુહરિ, દંતકથાના રાજવી, ભáમિત્ર જેવા કઈક અતવેદાંતી, “ભદિકાવ્ય'ના કર્તા કવિ ભદિ અને મધ્યેન્દ્રનાથના શિષ્ય યોગી ભર્તુહરિ સાથે એકરૂપ ગણવામાં આવે છે. આને અંગે વિશ્વસનીય પુરાવા નથી. મહાવૈયાકરણ ભતૃહરિને “વાક્યપદીય કાર ભતૃહરિ તરીકે જ આપણે સમજીશું. ભર્તુહરિના સમય અંગે મહાભાષ્ય' (ઈ.પૂ.૧૫૦)ને પૂર્વ સીમા ગણી શકાય. ભર્તૃહરિનાં નામ, કૃતિ અને વિચારાના ઉલેખ તથા કારિકા વચનનાં અવતરણો, “બ્લોકવાર્તિકકાર કુમારિક ભદ (ઈ.સ. ૫૫૦), “મૂલમ યમકકારિકા’ના ટીકાકાર ભવ્ય (ઈ.સ ૪૫૦), 'પ્રમાણવાર્તિકકાર ધર્મકીતિ (ઈ.સ. ૬૧૦), “શતપથબ્રાહ્મણના ટીકાકાર હરિસ્વામી (ઈ.સ. ૫૪૦), “અભિધમદીપ’ના કર્તા વિમલમિત્ર (ઈ.સ. ૪૫૦) અને પ્રમાણસમુચ્ચય'ના કર્તા દિગ્ગાગ (૪૮૦-૫૫૦)–રજૂ કરે છે. તેથી ભહરિ ઈ.સ. ૪૦૦ થી ૪૫૦ સુધીના સમયમાં થયા હશે એમ માની શકાય. વાકયપદીય'ની ટીકાએામાં વૃત્તિ મુખ્ય અને આદ્ય છે. ભર્તૃહરિનું કવ તેનામાં આરોપવામાં આવ્યું છે, પ્રથમ કાંડ ઉપર પૂરી અને દ્વિતીય કાંડ ઉપર અધૂરી વૃત્તિનું પ્રકાશન પૂના અને બનારસથી થયું છે. “કાવ્યપ્રકાશ', અને “લધુમંજૂષામાં આ વૃત્તિનાં હોય તેવાં ગદ્યવચનો ઉદધૃત કરવામાં આવ્યાં છે. હેનારાજ જણાવે છે કે તેના પ્રથમ બે કાંડ ઉપરની અત્યારે અનુપલબ્ધ ટીકા “શબ્દપ્રભા,” વૃત્તિને અનુસરે છે. ભર્તુહરિને અનેક સ્થળે તેણે ટીકાકાર કે ટીકાકૃત કહ્યા છે. “વાકયપદીય” અને “વૃત્તિના સમાન કર્તવનો વિરોધ ફ્રેંચ વિદુષી બિઅદેએ કર્યો છે. આ અંગે અનિશ્ચય પ્રવર્તતો હોવા છતાં “ટસિદ્ધિકાર મંડનમિશ્રને વાક્યપદીય' ઉપરને આ “વૃત્તિનો પરિચય હતો તે નિશ્ચિત છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વાકય પદયના ટીકાકારોમાં વૃષભદેવ તેમની “પદ્ધતિ ટીકાથી જાણીતા છે. “વાક્યપદીય'ના કારિયાભાગને તથા તેના ઉપરની વૃત્તિમાંનાં વચનોને તે સમજાવે છે. પૂના (૧૯૬૬)થી પ્રકાશિત થયેલી આ ટીકામાં પણ ઘણું અનિર્ણત વ્યાખ્યા સ્થાને છે. વૃષભદેવ તેની પહેલાંની, વાકયપદીય' ઉપરની ટીકાપ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે. વૃષભદેવ અથવા હરિવૃષભ અનુગુપ્ત વંશના છવિતગુપ્ત દ્વિતીયના પિતા વિષ્ણુગુપ્તના સમયમાં અર્થાત ઈ.સ. ૭૦૦ની આસપાસ થયા હશે એવો તર્ક કરી શકાય. ૧૯૮૧માં મુ-ચેન, જર્મનીમાંથી પ્રોફે. વિહેમ રાઉએ પ્રકાશિત કરેલી બીજી ટીકાનું નામ છે “વાક્યપદીયપ્રમેયસંગ્રહ.” દ્વિતીય કાંડ ઉપરની આ ટીકાને લેખક અજાણ્યો છે. આ ટીકા કારિકાના નિર્દેશ વિના અને પ્રતીકે નેપ્યા વિના સળંગ વ્યાખ્યાન રજ કરે છે. દ્રિતીય કાંડની ૪૬ ૮મી કારિકા સુધી તેનો વિસ્તાર છે. પુણ્યરાજની ટીકાનો તેમાં ઉપયોગ થયો હોવાથી તેને સમય અગિયારમી સદી પછીને ગણી શકાય. બનારસથી પ્રકાશિત થયેલા વાકય પદયના આદ્ય સંપાદનમાં પ્રથમ બે કાંડની કારિકાઓ સાથે ટીકા પણ રજૂ કરવામાં આવી છે. સંપાદકોએ તેને પુણ્યરાજની ટીકા કહી છે. વાસ્તવમાં પહેલા કાંડ ઉપરની આ ટીકા, વૃત્તિનો ઝડપથી કરેલો સાર છે. દ્વિતીયકાંડની ટીકાને પુણ્યરાજની કૃતિ માની શકાશે. આ ટીકા સરળ અને સ્પષ્ટ છે. અતિ સૂક્ષમ ચર્ચા કે ખંડનમંડનના ધટટેપ તેમાં દેખાતા નથી. તેમાં અનેક અવતરણે મળે છે. બીજા કાંડની કારિકાએ ૭૭ થી ૮૯માં ભામહના “કાવ્યાલંકાર ” (૨.૯૦). કનકના “વક્રોક્તિછવિ' (પૃ ૫૯), વામનના “અલંકારસર્વસ્વ' (પૃ.૪૩), હેમચન્દ્રના કાવ્યાનુશાસન (પૃ. ૩૯) અને ભતૃહરિના નીતિશતક (ફ્લોક ૩૫)નાં ઉદ્ધરણો તેના લેખકે આપ્યાં છે. ભતૃહરિના “વાકયપદીય'ની ટીકાઓમાં સુપ્રસિદ્ધ, હેલારાજની “પ્રકાશ ટીકા છે. “વાક્યપદીયના પદકાંડ' ઉપર તે પ્રાપ્ત થાય છે. ઈ.સ ના અગિયારમા સૈકા પછી થયેલા હેલારાજે “ક્રિયાવિવેક “વાર્તિકેમેષ, અયસિદ્ધિ અને વાકયપદીનાં પ્રથમ બે કાંડે ઉપરની ટીકા “શબ્દપ્રભાની રચના કરી હતી. ભર્તુહરિના તત્વવિચારની સર્વાગીણ ચર્ચા તેમાં મળે છે. તત્વદર્શન કરાવતાં તે કોઈ દર્શનવિશેષ કે સિદ્ધાન્તવિશેષની ચર્ચાનો આગ્રહ રાખતા નથી. તેમને મન શાબ્દવ્યવહાર એજ વ્યવહાર છે, અને શબ્દાર્થ એ જ અર્થ છે હેલારાજની વિદ્વત્તાનાં દર્શન પ્રકીર્ણ પ્રકાશમાં શબ્દ શબ્દ થયા વિના રહેતાં નથી. વ્યાકિ, વાજયાયન, નિરુક્તકાર અને વાર્તિકકાર તથા પતંજલિનાં વચનનો તે વારંવાર ઉલ્લેખ કરે છે. વૈશેષિક, સાંખ્ય અને મીમાંસાના સિદ્ધાન્તો તેમને જિદૂવાગે છે. કારિકાઓનું અર્થદર્શન કરાવતી વખતે તે અનેક પાઠાન્તરે ચર્ચે છે. પૂર્વાચાર્યોની ટીકા પદ્ધતિને તે લાભ લે છે. શબ્દાર્થ કરતાં, સિદ્ધાન્તાર્યનું જ સ્પષ્ટતાથી અનુશીલન કરવાની તેમની નેમ છે. પોતાના વાચકો પાસેથી વિષયના પૂર્ણ જ્ઞાનની તે અપેક્ષા રાખે છે, તેથી તે અવતરણોને અધૂરાં રાખે છે. પ્રકીર્ણ પ્રકાશમાંથી થયેલા પ્રખ્યપાતને કોઈક ફુલ્લરાજ નામના ટીકાકારની રચનાથી પૂર્ણ કરવામાં આવ્યો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ર . અર્વાચીન વિદ્વાનોની “વાક્યપદીય', ઉપરની ટીકાઓમાં બ્રહ્મકાંડ ઉપરની સૂર્યનારાયણ શુકલની ટીકા “ભાવપ્રદીપ' અને પં. રઘુનાથ શાસ્ત્રીની “અખાત્રી' જાણીતી છે. “ભાવપ્રદીપ’માં શબ્દા ઉપરાંત અન્યદર્શનમાંથી અવતરણે આપીને સિદ્ધાન્તને સ્પષ્ટ કરવાને પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ટીકાના વ્યાખ્યાનથી ઘણે સ્થળે કારિકાથં સ્પષ્ટ થતો નથી. અખાકત્રી સંપૂર્ણ વાકયપદીય ઉપર છે. મૂલ કારિકાઓની વૃત્તિ, પુણ્યરાજની પ્રકાશ” અને હેલારાજની “પ્રકાશને આધાર લઈને રચાયેલી આ ટીકા ઘણી ઉપયોગી છે અને કારિકાને સમજાવવામાં તેના મહત્વનો ફાળો છે. કેટલીકવાર-અલબત્ત આવાં સ્થળે એ છે–સ્વતંત્ર અર્થદર્શન કરાવવાને તેને પ્રયત્ન છે, તો કેટલીક વાર તૃતીયાકાંડની કારિકાએ ઉપરની હેલીરાજીય ટીકાનું માત્ર પુનઃકથન તેમાં પ્રાપ્ત થાય છે. વાક્યપદય’નાં સંપાદનમાં ચારુદેવશાસ્ત્રીનું, ત્રિવેન્દ્રમ નું તૃતીયાકાંડ (અપૂર્ણ)નું, સુહ્મણ્ય ઐયરનું, પૂનાના સંપાદક કેવી. અત્યંકર અને વી. પી. લૈમનું તથા વિહેમ રાઉનું સંપાદન જાણીતાં છે. ચારુદેવ શાસ્ત્રીનું બ્રહ્મકાંડ સુન્દર સંપાદનનો નમૂનો છે. બ્રહ્મકાંડ અને અપૂર્ણ વાકયકાંડ પૂરતું આ સંપાદન છે. સુબ્રહ્મણ્ય ઐયરનાં મૂલકારિકા અને ટીકાના સંપાદન ઘણુ પરિશ્રમે તૈયાર થયેલાં હોઈ ઉપયોગી છે. પૂનાનું અત્યંકરલિમનું સંપાદન વાક્યપદયની ત્રણેય કાંડની કારિકાઓની વિશ્વસનીય વાચના પૂરી પાડે છે. એને અંતે આપેલાં પરિશિષ્ટોનું અસામાન્ય મહત્ત્વ છે. વિહેમ રાઉ, પિતાના સંપાદન અંગે, તે શાસ્ત્રીય સંપાદન હોવાનું ગૌરવ લે છે. તેમણે હસ્તપ્રતોની સામગ્રીનો આધાર લીધા છે. વૃત્તિ, ટીકાઓ અને અનુભહરિકામાં પ્રાપ્ત થતા વાક્યપદીયની કારિકાઓના ઉખાના પાઠેને ધ્યાનમાં લીધા નથી. વાદ્યપદીયને તત્ત્વવિચાર બ્રહ્મકાંડ વન નિમિતરૂપે રહેલું અનાદિ અનંત શબ્દતત્ત્વરૂપ બ્રહ્મ અર્થરૂપે ભાસે છે. તેમાંથી જ જગતની ઉત્પત્તિ થાય છે. તે એક છે અને શક્તિ ઓના આશ્રયને કારણે તે તેમનાથી જુદું હોય એમ જણાય છે, (૧-૪) શબ્દબ્રહ્મની પ્રાપ્તિને ઉપાય વેદ છે. મહર્ષિઓએ તેને અનેક શાખાઓમાં વિસ્તાર્યો છે, અને જુદી જુદી સ્મૃતિઓ રચી છે. તે વેદનાં અથવાદ વચનોને આધારે અદેતવાદોએ અને દંતવાદીઓના અનેક પ્રવાદે સ્થાપિત થયા છે. શબ્દતસ્વરૂપ વિદ્યા પણ વેદમાં જણાવાઈ છે. બીજી વિદ્યાઓ પણ તેમાંથીજ વિસ્તરી છે. (પ-૧૦) નાનીએ વ્યાકરણને શબ્દબ્રહ્મ માટે સાક્ષાત્ ઉપકારક, ઉત્તમ તરૂપ, પવિત્રતમ જ્યોતિ અને મોક્ષપ્રાતિને ઉપાય સમજે છે. વાણીના ઉત્તમ રૂ૫ તરીકે જાણીતા, શુદ્ધ તિરૂપ, પરમપ્રકાશ રૂપે રહેલા અને જુદી જુદી દર્શનપરંપરાઓમાં જુદી જુદી રીતે પ્રાપ્ત થતા શબ્દતને સાક્ષાત્કાર વ્યાકરણના જ્ઞાનથી થાય છે. (૫-૨૨) Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ [ શબ્દતત્વ અને વ્યાકરણશાસ્ત્રના ગૌરવને નિરૂપતા આ વિચારનું મૂળ મહાભાષ્યનાં કેટલાંક વચન છે. ભર્તુહરિએ એમને વિસ્તાર અને સ્પષ્ટતા કર્યા છે. પછીના સમયમાં ધર્મ કીતિએ તેના પ્રમાણુવાર્તિક'માં અને “વાદન્યાય'માં વ્યાકરણશાસ્ત્રની નિન્દા કરી છે. કુમારિક અને જ્યન્તમાં આવા ઉલેખે પૂર્વોત્તર પક્ષે રૂપે મળે છે ] શબ્દ, અર્થ અને તેમની વચ્ચેનો સંબંધ નિત્ય છે. આ નિત્યત્વનો ઉલ્લેખ સૂત્ર, વાર્તિક અને ભાગ્યમાં થયો છે. વાકયપદીની વિષયવ્યવસ્થાનું સૂચન કરતાં ભતૃહ જણાવે છે કે અપોદ્ધાર અને સ્થિતલક્ષણ એવા બે પ્રકારના અર્થો અન્વાખ્યય અનેર પ્રતિપાદક એવા બે પ્રકારના શબ્દો, કાર્યકારણ અને યોગ્યતારૂપ એમ બે પ્રકારના સંબંધે અને ધર્મબોધ તથા અથધ એમ બે પ્રકારે પ્રયોજન-એમ આઠ પ્રકારનું શાસ્ત્રતત્ત્વ સમજવામાં આવે છે. આવા શબ્દાર્થસંબંધ શિષ્ટોથી પ્રાપ્ત થયેલા અને ધર્મસાધન હોય તો જ અર્થવાહક છે અને ધર્મસાધન બને છે. એથી વિપરીત સ્થિતિમાં રહેલાને અસાધુ સમજવા. શબ્દાર્થ સંબંધની નિત્યતાને વ્યવહારના સંદર્ભમાં પ્રવાહનિત્યતા કહે છે. (૨૩-૨૮). શબ્દોની સાધુત્વવ્યવસ્થા માટે વ્યાકરણસ્મૃતિની રચના થાય છે. આ વ્યવસ્થા આગમ અને શિષ્ટાનાં વચનો ઉપર આધાર રાખે છે. તર્ક અર્થાત્ અનુમાન તેને બાધ કરી શકતાં નથી. શાસ્ત્રમાં એકના તર્ક વડે બીજાને તને બાધ થાય છે. તેની કે ઝવેરીનું વિશિષ્ટ જ્ઞાન તને આધારે નહિ, પરંતુ વિશિષ્ટ અભ્યાસ પ્રત્યક્ષને આધારે છે. આવું પ્રત્યક્ષજ્ઞાન યોગીને સહજ છે. તેનો અનુમાનથી બાધ થતું નથી. આગમનું અનસરણ કરનારનો અનુમાનથી પરાજય થતો નથી. અપૌરુષેય વેદ અને પ્રમાણભૂત સ્મૃતિઓ ઉપર નિર્ભર વ્યાકરણશાસ્ત્રને શબ્દોના સાધુત્વ અંગે પ્રમાણભૂત સમજવામાં આવ્યું છે. (૨૯ થી ૪૩) શબ્દ, ફેટ અને નાદ અર્થાત સ્વનિ અંગેની ચર્ચા શરૂ કરતાં ભર્તુહરિ જણાવે છે કે બે પ્રકારના વાચક શબ્દો છે; તેમાંનો એક અભિવ્યક્તિનું કારણ બને છે અને બીજે અર્થ માટે પ્રયોજાય છે. તેમની વચ્ચે સ્વરૂપભેદ અથવા બુદ્ધિભેદને આધારે ભિન્નતા સમજવામાં આવે છે. પ્રયક્તાની બુદ્ધિમાં રહેલ શબ્દ, અરણિમાં રહેલા અગ્નિની જેમ, જુદા જુદા શબ્દનું કારણ બને છે. તે ક્રમહીન શબ્દ, નાદની ક્રમપૂર્વક ઉત્પત્તિને કારણે ક્રમવાનું હોય તે સમજાય છે. મોરના ઈડામાં રહેલા રસ જેવો આ શક્તિરૂ૫ શબ્દ, તેના વનવિભાગે પ્રમાણે સક્રમ બની ઉચરિત બને છે. શબ્દમાં ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવી બે શક્તિઓ રહેલી છે. જ્ઞાનને વિષય ન બનનાર શબ્દો વડે અર્થને પ્રકટ કરી શકતો નથી. સંજ્ઞા શબ્દો જેમ સંગીશબ્દ સાથે સંબંધ પામે છે તેમ અગ્નિ એવો શબ્દ તેના સ્વરૂપને જણાવીને અનેઢો (૪.૨.૩૩) સૂત્રમાંના શબ્દ વડે જણુતા, પ્રયોગમાંના અગ્નિ શબ્દ સાથે, સંબંધને પામે છે. ઉચ્ચારણ વખતે અભિધેય રૂપે પ્રાપ્ત થતા શબ્દનું રૂપ તેનાથી જ સમજવામાં આવે છે. હું 1 કથા સંat I (૧.૧.૬૮) સૂત્રમાં કેટલાક આચાર્યો શબ્દજાતિ માટે શબ્દવ્યક્તિ એવી સંજ્ઞા જણાવે છે અને આવી વ્યક્તિ સંસૃષ્ણ જતિ વ્યાકરણ કાર્યો માટે તે તે સ્થળેાએ પ્રાપ્ત થાય છે (૪૪-૭૦) Page #23 -------------------------------------------------------------------------- ________________ અને ! (૪.૨.૩૩) અને 4 હi૦ (૧.૧.૬૮) સૂત્ર ઉપરનાં કેટલાંક વાર્તિકભ વયને આધારે અ યંત સૂક્ષમતાપૂર્વક ઉપરની ચર્ચા કરવામાં આવી છે.] શબ્દને નિત્ય માનવામાં આવે કે ઉપાદ્ય માનવામાં આવે, પરંતુ, તે એક જ છે એવો એક મત છે તે જુદા જુદા છે એવો બી જે મત છે. મીમાંસક મતમાં જુદા જુદા શબ્દોમાં વર્ણનું એકત્વ છે, અને જુદાં જુદાં વાકમાં શબ્દનું એક છે; વર્ષથી જુદો કોઈ શબ્દ નથી અને શબ્દોથી જુદું કઈ વાકય નથી. ભર્તુહરિ આ બાબતને નિષેધ કરતાં જણાવે છે કે શબ્દોમાં વર્ષો હોતા નથી અને વર્ષોમાં તેમના અવયવો હોતા નથી. શબ્દોની વાકયથી ભિન્નતા નથી (૭૧-૭૫) ફેટ અને ધ્વનિ અંગે ચર્ચાની શરૂઆત કરતાં ભર્તુહરિ જણાવે છે કે ધ્વનિઓના અવસ્થાભેદને કારણે ફેટમાં પણ કુત, વિલબિત વગેરે વૃત્તિભેદ સમજાય છે શબ્દની અભિવ્યક્તિમાં પ્રાકૃત ઇવનિ કારણરૂપ છે. વૈકૃતધ્વનિ સ્થિતિભેદનું નિમિત્ત બને છે. વક્ત વનિઓ વૃત્તિભેદ જન્માવતા હોવા છતાં પ્લેટમાં કઈ ફેરફાર થતો નથી. વનિઓ વડે શબ્દની અભિવ્યક્તિ અંગે ત્રણ મત છે. ઈન્દ્રિયને સંસ્કાર થાય છે, શબ્દનો સંસ્કાર થાય છે અને બંનેનો થાય છે. વનિગ્રહણ અંગે પણ અભિવ્યક્તિવાદીએાના ત્રણ મતો છે: (૧) શબ્દ અને ધ્વનિને એકરૂપ સમજવા જેઈએ; (૨) દવનિ અવિજ્ઞાત છે અને (૩) વનિ સ્વતંત્ર છે. અન્ય વનિસહિત પૂર્વ ધ્વનિઓ વડે સ્થાપિત શક્તિઓવાળી અને સ્પષ્ટ ઉપલબ્ધિથી કાર્યલાભ વાળી બુદ્ધિમાં શબ્દનું ગ્રહણ થાય છે. જ્ઞાન અને શબ્દમાં ભેદનો જે આભાસ થાય છે તે કપના માત્ર છે. વ્યવહારમાં જેમ ય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમ ક્રમ પ્રાપ્ત ન કરનારી વાણુ વડે કશે અર્થ જણાવાતો નથી. જેમ પદાર્થને ગાઢ અંધકારમાં જુદી રીતે સમજીને પછી યથાવત્ અવલોકવામાં આવે છે તેમ વાકયની અભિવ્યક્તિ પહેલાં, વાક્યને વ્યક્ત કરવામાં કારણરૂપ અવનિએ વડે વર્ણ, પદ વગેરે ભાગેની કલ્પના થાય છે. (૭૬-૯૪) અનેક વ્યક્તિએ વડે અભિવ્યક્ત થતે સ્ફોટ જાતિ કહેવાય છે. અભિવ્યક્તિવાદીઓના મતને કારિકા ૬૮ થી ૧૦૪માં ઉતર આપતાં ભર્તુહરિ જણાવે છે કે અભિવ્યક્તિ કાંઈ અનિોમાં જ સીમિત નથી. નિત્ય જાતિઓની, તેમના આશ્રયો વડે થતી અભિવ્યક્તિ સ્વીકારી શકાય છે. ઇન્દ્રિો અને પદાર્થો વચ્ચેને નિત્ય સંબંધ નિશ્ચિત છે તેમ, ફેટ અને નાદને પણ તેવો સંબંધ નિશ્ચિત છે. પોતાનામાં રહેલા અને પિતાના જેવા ગુણો વડે ગ્રાહ્ય બનતા ગન્ધ વગેરેને અભિવ્યક્ત કરનાર નિમિત્ત નિશ્ચિતપણે હોય છે. તેથી કાલભેદ વિનાનાં વર્ણ, પદ અને વાકયમાં નાદભેદને કારણે વૃત્તિકાલ અને સ્વ કાલ જુદાં હોય તેમ જણાય છે. (૯૫-૧૦૪) કાર્યપક્ષમાં ફેટ અને નાદના સ્વરૂપની ચર્ચા કરતાં ભર્તુહરિ જણાવે છે કે કરણના સંગ અને વિભાગ વડે ઉપન્ન થનારને સ્ફટ કહે છે અને ફેટથી ઉતપન્ન થયેલા શો દન એ છે. શબ્દ નાનું હોય કે મોટો હોય, ફેટના કાલમાં ફેરફાર થતો નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જેમ દૂરથી દીવાને પ્રકાશ દેખાય તેમ દૂરથી માત્ર દવનિ જ સમજાય છે. કરીના સ્થાનો સાથેના સંયોગથી તીવ્ર બનેલ દીર્ઘ અને હુત પણ જુદા સમજાય છે. સ્થાનો અને કરણોના અભિપાતથી ઉત્પન્ન થયેલે કંપ બંધ થતાં સ્કેટમાંથી બીજા વનિ ઉત્પન્ન થાય છે. (૧૦૫-૧૦૯) શબ્દનાં ઉપાદાનકારણે વિષે જણાવતાં ભતૃહરિ કહે છે કે વાયુ, અણુઓ અથવા જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે. આ અંગે પ્રાચીન શિક્ષાકારને મત છે કે આત્મા, બુદ્ધિ વડે અર્થોનું ગ્રહણ કરીને, મનને ઉચ્ચારણની ઈચ્છા સાથે જે છે. મન કાયાગ્નિને પ્રજવલિત કરે છે. તે કાયાગ્નિ પ્રાણવાયુને પ્રેરે છે. વક્તાની ઈચ્છાને અનુસરતા પ્રયત્ન વડે ગતિ પ્રાપ્ત કરનાર વાયુ (ઉચ્ચારણ)સ્થાનમાં અભિઘાત પામીને શબ્દરૂપ પ્રાપ્ત કરે છે. (૧૧૦-૧૨૧) વિશ્વની નિયામક શક્તિ શબ્દોને આધારે રહેલી છે. પડજ, અષભ, વગેરેને ભેદ પણ શબ્દને કારણે છે. વાચવાચકભેદ વાળે આ સંસાર શબ્દનું પરિણામ છે. શબ્દબ્રહ્મરૂ૫ ાતિનું પ્રકાશમાન રૂપ શબ્દવિદ્યામાં પ્રવિલીન બને છે. જગતમાં એવું કઈ જ્ઞાન નથી, જે શબ્દની સહાય વિનાનું હોય. જ્ઞાન સાથે અવિભાજ્ય રૂપે રહેલી વાગરૂપતાં જે ઉછેદ પામે તે જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશતો નથી. તે નિત્ય અને એક વરૂપ શબ્દત જ જ્ઞાનનું પ્રકાશક છે. તે વારૂ પતા બધી વિદ્યાઓ, બધાં શિપ અને બધી કલાઓના આધાર રૂપે છે. તે સંસારી જનનું ચૈતન્ય છે. છ ધારાવાળી, છ અધિષ્ઠાનોવાળી, છ પ્રબોધવાળી અને છે અવ્યવો વાળી વાણની ઉપાસના કરે છે તે મૃત્યુને ઉલંઘી જાય છે. સર્વ પ્રાણીમાત્રને જે રીતે વ્યક્ત કરવામાં આવે છે તે રીતે તેને સમજવામાં આવે છે. અસત્ય પ્રવૃત્તિનિમિત વાળા અલાતચક્ર વગેરેમાં પણ વાણીને આશ્રયે આકાર સમજવામાં આવે છે. શબ્દસ સ્કાર, પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે. તેની પ્રવૃત્તિના તત્વને જાણનાર અમૃત શબ્દબ્રહ્મને પામે છે. શબ્દબ્રહ્મ સાથે એકત્વની પ્રક્રિયા સમજાવતાં ભરિ જણાવે છે કે પ્રાણવૃત્તિની પિલે પાર રહેલા શબ્દતત્ત્વ સાથે એકત્વ પામીને, આન્સર જ્યોતિ પ્રાપ્ત કરીને અને અવિદ્યારૂપી બંધન દૂર કરીને જ્ઞાની પરમ કારણરૂપ શબ્દોતિ સાથે એકત્વ પામે છે. (૨૨-૧૪૭) અપૌરુષેય આગમ અંતે પ્રવર્તમાન રહે છે. શાસ્ત્રો અને દર્શન તથા તેમના રચયિતા ન હોય તે પણ શ્રુતિ અને સ્મૃતિએ પ્રબોધેલા ધર્મનું લોકો ઉ૯લંધન કરતા નથી. તકે અર્થાત્ મીમાંસામાં જણાવેલા ન્યાયની મદદથી અનેક બાબતે જાણી શકાય છે, પરંતુ આગમોમાંના આવા ન્યાયો જ પ્રમાણભૂત છે. આ વ્યાકરણસ્મૃતિ શબ્દના સાધુત્વને જાણવા માટે છે. તે વૈખરી, મધ્યમ અને પશ્યન્તી એમ અનેક ભિન્ન માર્ગોમાં વ્યાત બનેલી વાણુનું અદભુત અને ઉત્તમ સ્થાન છે. વૈખરી વાફ દિવ્ય અને અદિવ્ય રૂપે શોભે છે. પ્રાણુ અને અપાનથી દૂર બીજી, મયમા વાફ, સર્વમાં રહેલી છે. વૈખરી જોષવતી છે અને મધ્યમ અને પશ્યન્તી નિષા છે. વિભાગ વિનાની અને સર્વત્ર ક્રમ વિનાની તથા સૂક્ષ્મ એવી પશ્યન્તી સ્વયંપ્રકાશ અને અવિનશ્વર છે. વ્યાકરણની રચના પ્રકૃતિપ્રત્યય વિભાગ અને સ્વરૂપનિર્દેશરૂપી અવિભાગને આધારે થયેલી છે. (૧૪૮૯-૧૭૪) Page #25 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ શબ્દો અંગે ચર્ચા કરતાં ભર્તુહરિ જણાવે છે કે શુદ્ધ શબ્દને બદલે જે અશુદ્ધ શબ્દને પ્રયોગ થાય છે તેને અપભ્રંશ કહે છે. પ્રવૃત્તિનિમિત્તને કારણે સર્વત્ર સાધુત્વ નક્કી થાય છે. આ પદ્મ શ શબ્દો સાધુ શબ્દોના અનુમાનથી અર્ધબોધનું કારણ બને છે. તેઓ સાક્ષાત્ વાચક બનતા નથી. (૧૭૫-૧૮૩) વાક્યકાંડ વાકયપદીયના દ્વિતીયકાંડ અર્થાત વાકયાકાંડમાં મુખ્ય ચર્ચા વાય અને તેના વાચકત્વ અંગે છે. વાકયની ચર્ચાની સાથે શબ્દના ગૌમુખ્ય અર્થે, પ્રતિભા વગેરે વિષયો પણ ચર્ચવામાં આવ્યા છે. વાક્ય અંગે મીમાંસકો અને વૈયાકરણના મતાનો સાર સંગ્રહ કરતાં ભર્તુહરિ જણાવે છે કે આખ્યાત, શબ્દસંધાત, સંઘાતવતિની જાતિ, એક અનવયવ શબ્દ, ક્રમ, બુદ્ધિયનુ સંહાર, પહેલું પદ અને દરેક સાપેક્ષ પદ એમ આઠ વિક૯પ વાક્ય અંગે જાણીતા છે. વ્યાકરણશાસ્ત્ર પ્રમાણે વાકયની “અવ્યય, કારક અને વિશેષણ સાથેનું ક્રિયારૂપ અને “એક ક્રિયાપદ(વાળા શબ્દસમૂહ)” એવી વ્યાખ્યા, મહાભાગ્યમાં રજૂ કરવામાં આવી છે. આ વ્યાખ્યા, મીમાંસાની વાક્યની વ્યાખ્યા, "વાક્યમાંથી છુટા પડયા હોય ત્યારે આકાંક્ષાવાળા અવયવાળે, બીજા વાકયના શબેની આકાંક્ષા વિનાને, ક્રિયાપ્રધાન, વિશેષણ પટાવાળા, અને એક પ્રોજનવાળા શબ્દસમૂહ વાકય કહેવાય છે” સાથે બંધબેસતી નથી. (૧-૯). [ટીકાકાર પુણ્યરાજ ઉપર જણાવેલા આઠ મતની વ્યવસ્થા કરતાં જણાવે છે કે ખંડપક્ષ અને અખંડ પક્ષ માં સંઘાતવતિની જાતિ, એક અનવયવશબ્દ અને બુદ્ધયનું સંહાર એમ ત્રણ લક્ષણ પ્રાપ્ત થશે. ખંડ પક્ષમાં શબ્દસંઘાત, અને ક્રમ એવાં બે લક્ષણે અભિહિતાવન્ય પક્ષમાં અને આખ્યાત શબ્દ, આદ્યપદ અને સર્વ પૃથફ સાકાંક્ષ પદ એમ ત્રણ લક્ષણે અન્વિતાભિધાન પક્ષમાં પ્રાપ્ત થશે. ભર્તુહરિ મીમાંસકાને, અભિહિતાન્વયનો અને અન્વિતાભિધાનને ઉલેખ કરતા નથી, અખંડ વાકય અંગે ચર્ચા કરતાં ભતૃહરિ જણાવે છે કે પદમાં જેમ પ્રકૃતિ અને પ્રત્યયને જુદા પાડવામાં આવે છે તેમ વાકયમાં પદેનું વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. શબ્દને વિભાગ હેતો નથી તે અર્થનો કયાંથી હોય. અજ્ઞાનીઓ માટે જ પ્રક્રિયાભેદ હોય છે. (૧૦-૧૪) વાક્ય અંગે મીમાંસકોને મત દર્શાવતાં ભતૃહરિ જણાવે છે કે કેઈપણ પદને અર્થ પ્રાપ્ત થયા પછી તેને ત્યાગ સંભવતો નથી. વાકયાથું જે શબ્દને આધારે ન હોય તો શબ્દાર્થ પણ વર્ગોને આધારે પ્રાપ્ત થશે નહિ. ક્રમવાન જેવો દેખાતો શબ્દ વાસ્તવમાં અક્રમ છે. વર્ણ, પદ અને વાકયમાં સમાન સ્થાન, કરણ અને અભિધાન વાળા અભિવ્યંજક ધ્વનિઓ એકસરખા હોય તેમ દેખાય છે. અક્રમ અને નિવિભાગ વાક્ય સક્રમ અને સભાગ ભાસે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જેમ હૃદયમાં રહેલું જ્ઞાનરૂપ શબદતત્વ અવય વડે સ્પષ્ટ બને છે, તેમ વાકક્ષમાં પણ શબ્દતરત જ્ઞાનરૂપે રહેલું છે. આને બુધવનસંહાર અર્થાત આન્તર એક સ્વરૂપ વાક્ય કહે છે. આ શદાત્મા પ્રકાશકપ્રકાશ્ય રૂપે છે. તેની અસ્તિત્વ અને નાસ્તિત્વ એવી બે શક્તિઓ માત્ર વ્યવહારકાર્ય માટે છે. ભતૃહરિ પરીવાર પદસંઘાત અને ક્રમ વાય છે એવા મતને જણાવતાં કહે છે કે દેવદત્ત વગેરે પદોમાં જે વિશેષો રહેલા છે તે ક્રમે ક્રમે વ્યક્ત થાય છે. ક્રમ કાલને ધમ છે, તેથી ક્રમથી અતિરિક્ત વાક્યનું અસ્તિત્વ નથી. માત્ર ક્રમમાં જ પ્રાપ્ત થનારા વર્ગોને અને પદોને પદ અને વાક્ય એવી સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. (૧૫-૧૬) - અશ્વેદ પ્રાતિશાખ્ય(ર.)માં પ્રાપ્ત થતી સંહિતાની વ્યાખ્યા વકૃતિ: સંદિતા માં અખંડ પક્ષ સમજવામાં આવતાં વાનાં પ્રતિ: | એમ સમજવું જોઈએ. ખંડ પક્ષમાં qafa gıતિઃ શહ્યા છે એમ સમજવું. પદના અર્થનું જ્ઞાન જેમ તેના દરેક વણ ઉપરથી પ્રાપ્ત થતું નથી તેમ વાકષના અર્થનું નિરૂપણ તેના દરેક જુદા પદમાંથી પ્રાપ્ત થતું નથી. પદવાદીના મતનો વિરોધ કરતાં કેટલીક મુશ્કેલીઓ પ્રાપ્ત થશે તેને અંગે વૈદિક પ્રયોગોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. “વનમાંથી કાયલ લાવો” અને “ફાટેલો ખેસ શદ્ર નોકરને અપ' એવા પ્રયોગોમાં જે અખંડ વાક્ય સમજવામાં આવે તે વિશ (કોયલ) અને વા૨જી જેવા અજ્ઞાતાર્થ શબ્દ વિષે પૂછવામાં નહિ આવે; પરંતુ આમ બનતું નથી. (૫૭-૭૬) પદને અર્થનું વાચક ન માનવામાં આવે તો વાકાર્ય માટે પદ ઉપર આધાર રાખનારા ન્યાયો નિષ્ફળ બનશે. તે ન્યાય પ્રાસંગિક, તંત્ર, આકૃતિ, ભેદ, બાધા, સમુચ્ચય, ઊહ, સંબંધબાધ, સામાન્યાતિદેશ, વિશેષાતિદેશ, અવિ , સામર્થ્ય વગેરે છે. (૭૭-૮૭) પદવાદીના પૂર્વપક્ષનો ઉત્તર આપતાં જણાવવામાં આવ્યું છે કે શક્તિભેદને કારણે વિશ્લેષણ થતાં જુદાં જુદાં વાક બનતાં હોવાથી અખંડવાક્યાથે પક્ષ જ યોગ્ય છે. પદવાદીએ રજૂ કરેલાં ઉદાહણોનું ખંડન ભર્તુહરિએ કર્યું છે. જેમ ફૂલ, ચંદન વગેરે જુદાં જુદાં દ્રવ્યમાં રહેલી એક જ સુવાસ જુદી જુદી રીતે સમજાય છે તેમ અખંડ વાકયમાં પણ અવાર વાકયે, શબ્દસમૂહો વગેરેમાંથી અર્થભેદને સમજાવી શકાય છે. (૮૮-૯૭). પ્રત્યાયક શબ્દ અને પ્રત્યાચ્ય અથ અંગે જર્ણવવામાં આવ્યું છે કે બન્નેને એક સમજવામાં આવે છે અને ભિન્ન પણ સમજવામાં આવે છે. ભહરિએ આને અંગે વૈદિક ઉદાહરણ અને પાણિનિસૂત્રમાંથી ઉદાહરણ આપ્યાં છે. પ્રોજન વાયા છે એવા મતનું પણું ખંડન કરવામાં આવ્યું છે.(૯૮-૧૧૬) વાકયાર્થજ્ઞાન માટે પ્રતિભાને ઉન્મેષ આવશ્યક છે. આવો ઉમેષ અભ્યાસરૂપ સંસ્કાર દ્વારા અથવા અનાદિ સંકેત દ્વારા થાય છે. (૧૧૭-૧૧૮). પદોના અર્થને અદ્ધિારક૯૫નાથી પ્રવિભક્ત માનવામાં આવે તે વિભક્તાર્થ અંગે બાર વિક૯પમ પ્રાપ્ત થશે. વિશિષ્ટ આકારના જ્ઞાન વિનાનું અર્થસામાન્ય, અનુનિષ્પાદી અર્થ, ક્રિયાશબ્દોના સાધન સાથેના નિયત સંબંધો, વિકલ્પ કે સમુચ્ચય વિનાને સમુદાય, Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનો જાતિ સાથેનો અસત્યરૂપ સંસર્ગ, અભિજ ૯૫, અર્થમાં જુદી શક્તિને અભાવ અને તેનું શબ્દાધીનત્વ, અર્થમાં બધી શક્તિઓની પ્રાપ્તિ અને તે બધીનું શબ્દાધીનત્વ, બુદ્ધિવિષય બનેલ અને બાહ્ય પદાર્થ ઉપર આધાર, બાહ્ય પદાર્થ રૂપે સમજવામાં આવેલા તેની શબ્દાર્થ રૂપે સમજણ, અર્થસંકેત અને ચક્ષુ ઈન્દ્રિય વડે વિવિધ આકારની પ્રાપ્તિની જેમ શબ્દમાંથી અનેક પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ, એવા આ બાર મત છે. ઉપરના વિકલ્પ મતોને રજૂ કરીને ભતૃહરિ તેમનું એકાન્ત ખંડન કરતા નથી. શાસ્ત્રસિદ્ધાન્તના વૈવિધ્યને કારણે શબ્દના અર્થને જુદી જુદી રીતે સમજવામાં આવે છે. ઋષિઓના જ્ઞાન સાથે તવદર્શનની હંમેશાં સંગતિ હોય છે. તેથી પ્રત્યક્ષને પણ અનુમાન વડે નિરખવું જોઈએ. (૧૧૭–૧૪૨) હવે પ્રતિભા અંગે વિશેષ વિચાર રજૂ થયો છે. જુદા જુદા અર્થોના પ્રહણ વખતે એક વિશિષ્ટ પ્રતિભારૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને વાકયાર્થી કહે છે. તે સ્વયંસિદ્ધ અને અનાગ્યેય છે. શબ્દપ્રહણ વડે અથવા પૂર્વજન્મની ભાવનારૂપ જ્ઞાન વડે ઉત્પન્ન થયેલી હોવાથી તે અનુલ ઘનીય છે. તેને સમસ્ત જગત પ્રમાણભૂત માને છે. પશુપંખીએના વ્યવહારો જેવા કે પંકિલનું ગીત, કરોળિયાનું જાળનિર્માણ, પશુઓનાં આહાર, પ્રીતિ અને દેશ વગેરે, પ્રતિભામૂલક છે. સ્વભાવ, ચરણ, અભ્યાસ, યોગ અને અદષ્ટથી તે ઉત્પન્ન થાય છે અને વિશિષ્ટ વ્યક્તિઓમાં તે રહેલી છે. (૧૪૩-૧૫૨) પદાર્થવિચાર અંગે ભતૃહરિ જણાવે છે કે ગુણ, ક્રિપા વગેરે સંભવિત અર્થોને શબ્દ વડે બંધ થતો હોવા છતાં, શબ્દથી વિમુક્ત થતા જાતિરૂપ અર્થાત્ સામાન્યરૂપ અર્થ તેના વાચ્ય તરીકે સમજાય છે. આકાર, વર્ગો અને અવયવોથી વિશિષ્ટ અર્થમાં પ્રયોજાતા શબ્દની પ્રવૃત્તિ તેના અવયવોના અર્થને દર્શાવવામાં દેખાતી નથી. (૧૫૩-૧૬ ૩) પદોનાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે જણાવવામાં આવ્યું છે કે નામ અને ક્રિયાપદના પ્રત્યયે વાચક છે અને ઘાતક છે. પ્રકૃતિપ્રત્યયન સમુદાયરૂપ શબ્દ, સંખ્યાના અભિધાન વિના પણ સંખ્યાવિશેષને જણાવે છે. આવા શબ્દનો અર્થ અન્વય અને વ્યતિરેક વડે સમજાય છે. શાસ્ત્રમાં લાઘવ માટે શબ્દનો ઉપદેશ, શબ્દસામાન્ય વડે કરવામાં આવે છે. (૧૬૪–૧૭૯) ધાતુઓ અને ઉપસર્ગોના સંબંધ અંગે જણાવવામાં આવ્યું છે કે વ્યાકરણશાસ્ત્રમાં મદ્ વગેરે આગમોની વ્યવસ્થા માટે ધાતુઓ અને ઉપસર્ગોને જુદા કપ્યા છે. વાસ્તવમાં અનેક ઉદાહરણેમાં ધાતુ ઉપસર્ગ સાથેનો જ હોય છે, જેમ કે સંગ્રામતિ. ધાતુ અને ઉપસળીના સધાતથી વાયુ બનતી ક્રિયા કારકો સાથે સંબંધને પામે છે. અમે ધાતુન પહેલાં ઉપસર્ગ સાથે યોજાવું અને ધાતુને પહેલાં કારક સાથે વેગ એવા બે પક્ષમાં પહેલો પક્ષ વધારે સ્વીકાર્ય છે. (૧૮૦–૧૮૭) ઉપસર્ગો ક્રિયાવિશેષોના વાચક અથવા દ્યોતક હોય છે અથવા ધાતુની શક્તિ પ્રગટ કરવા માટે સહકારી તરીકે વપરાય છે. ઉપસર્ગોની જેમ ૨ વગેરે નિપાત ક્રિયાના ઘતક બને છે. તેઓ સમુચિત અભિધાન વડે વિશિષ્ટ અર્થ દર્શાવતા હોવા છતાં પરત-ત્ર છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ક્રિયાની નિવૃત્તિ પછી ઉત્પન્ન થયેલા સંબંધને કર્મ પ્રવચનીય વડે સ્પષ્ટ કરવામાં આવે છે. કમ પ્રવચનીય ક્રિયાનું ઘાતક બનતું નથી, સંબંધનું વાચક બનતું નથી. તે ક્રિયાપદનો આરંભ કરતું નથી, પરંતુ સંબંધવિશેનું સ્થાપન કરે છે. (૧૮૮-૨૦૪). અખંડ વાકય પક્ષ પ્રમાણે અર્થવાન વર્ગોના સંઘાતરૂપ પદ અર્થવાન હોય છે. પદોમાંથી આ વિશિષ્ટ અર્થવાળે પદસંપાત ઉત્પન્ન થાય છે. અર્થાવત્તા અંગે પ્રસિદ્ધ અર્થ જ જણાવવામાં આવે છે, કારણ કે એકલા ધાતુ, પ્રત્યય વગેરેને લૌકિક અર્થ પ્રાપ્ત થતું નથી. 1 % સમાસમાં તેના દરેક પદ સાથે ક્રિયા સંબંધને પામે છે, જેમકે ધવલકિરવઠા: સિકતાના આમ સમુદાયમાં પ્રાપ્ત થતા ક્રિયાવિશેષને સમુદાયના અવયવમાં પ્રવતતા માનવામાં આવે છે. દ્વન્દ સમાસના અવયવ અંગે પણ આવી જ સ્થિતિ છે. સમાસ, ધાતુ. પ્રત્યય વગેરેને સંઘાત કેવી રીતે અખંડ વાકય પક્ષનું સમર્થન કરે છે તેની સૂક્ષ્મ ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં પ્રકૃતિપ્રત્યયના વિક૯પ વિનાની વિદ્યા પોતાની મેળે જ પ્રગટ થાય છે. વિદ્યાની પ્રાપ્તિ વ્યાકરણશરિત્ર રૂપી ઉપાય વડે થાય છે. શાસ્ત્રનો અભ્યાસ આત્યંતિક રીતે મિશ્યા હોવા છતાં પ્રકૃતિ પ્રત્યયના જ્ઞાન માટે ઉપયોગી છે. (૨૦૫-૨૩૮) પદસમૂહ એટલે વાકય અને વાકયનો અર્થ એટલે પદનો અર્થ એવો મત નિરાધાર છે. એક પદ અનેક અર્થો દર્શાવે છે; એક પદ તેના જુદા જુદા અર્થો સાથે જુદુ જુદું સમજાય છે. પદે અને તેમનો અર્થ મિથ્યા છે અને પદો અને તેમનો અર્થ સત્ય છે એવા ચાર મતેના દરેકના શબ્દોપચાર, સ્વરૂપા અને બાહ્યર્થ એમ ત્રણ વિભાગ સમજતાં શબ્દાર્થ અંગે બાર વિકલ્પ મતે થયા. એક શબ્દના અનેક અર્થો છે એવા પક્ષનો આશ્રય કરીને ગૌણુ અને મુખ્યાથને સમજાવવામાં આવ્યા છે. . શબ્દોના અર્થોના વપરાશ પ્રમાણે તેમનું ગૌમુત્વ અને મુખ્યત્વ સમજવામાં આવે છે. શબ્દોના અનેકત્વને સ્વીકારતાં ગૌણા શબ્દો અને મુખ્યાર્થી શબ્દો વચ્ચે ભેદ હોવા છતાં, તેમને એક સમજવામાં આવે છે. એક શબ્દના અનેક અર્થો હોય છે એવા મતમ અર્થની પ્રસિદ્ધિ અને અપ્રસિદ્ધિ પ્રમાણે એકત્વની કપની થાય છે. અર્થ, સ્થાન સંદર્ભ અથવા બીજા શબ્દો સાથેના સંબંધને કારણે જે શબ્દ અર્થબંધ કરાવે છે તેને બીજા આચાર્યો ગૌણ અથ દર્શાવતો શબ્દ કહે છે. એકલો ઉચ્ચારાતાં, જેને પોતાનો જાણીતો અથ સમજાય છે તે માત્ર સ્વરૂપ ઉપર આધાર રાખનારા શબ્દને મુખ્ય અર્થ દર્શાવતો કડેવામાં આવ્યો છે. મુખ્ય અને નિમિત્ત અને ગૌણુ અને નિમિત્તી કહે છે. પદાર્થના ધર્મ વિશેનું અધિક વ કે ન્યૂનતા ગૌણમુખ્યભાવને નક્કી કરતાં નથી. જ્યારે જેવા શબ્દનો અર્થ ભૂલથી જુદે સમજવામાં આવે ત્યારે તે શબ્દને કાઈક રથળે ગૌણ અથવાળો સમજવામાં આવે છે. ગૌમુખ્ય વ્યવહાર પદાર્થના રૂપ અને તેની શક્તિ ઉપર અવલંબે છે. મુખ્ય અર્થથી તદ્દન વિરુદ્ધ એવો જે અર્થ જ્યારે શબ્દ વડે જણાવવામાં આવે છે ત્યારે તેનો તે પ્રમાણે બોધ થતું હોવાથી, તે મુખ્યાર્થમાં પ્રયોજવામાં આવે છે; (૨૩૯-૩૧૩) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શબ્દોના અર્થો વાક્ય, પ્રકરણ, અર્થ, ઔચિત્ય, દેશ અને કાલ પ્રમાણે નક્કી થાય છે, માત્ર તેમના સ્વરૂપ ઉપરથી નહિ. સંસર્ગ, વિપ્રયાગ, સાહચર્ય, વિરેાધિતા, લિંગ, અન્ય શબ્દની સંનિધિ, સામર્થ્ય, વ્યક્તિ, સ્વર વગેરે, શબ્દનો અર્થ એક્કસ થતો ન હોય ત્યારે વિશિષ્ટ અર્થ માટે નિર્ણાયક કારણ બને છે (૩૧૪-૩૪૧) - પારકે નોંધેલ ઔદુમ્બરાયણ આચાર્યને મત ભારપૂર્વક જણાવે છે કે શ્રેતાની બુદ્ધિમાં વાક્યનું નિત્યત્વ છે. તેથી પદોનો ચાર પ્રકારે વિભાગ કરવો જોઈએ નહિ. તેથી અખંડ વાકયથી જુદું કશું નથી. (૩૪૨–૩૪૯) ઉત્સર્ગ અને અપવાદને અનેક ક્રિયાપદો સાથે સંબંધ હોવા છતાં, જુદા જુદા રૂપવાળું વાકષ એક સમજવામાં આવે છે. ઉત્સર્ગનિયમને અપવાદનિયમની આકાંક્ષા હોવાથી આ૫વાદનયમ રૂપી શેષ વાકયનું અનુમાન થાય છે. પ્રતિષય વિષયની બાબતમાં ઉત્સર્ગનિયમ અપવાદનિયમના જેવી જ અપેક્ષા રાખતા હોવાથી બંનેની અપેક્ષા સરખી છે. (૩૫૦-૩૫૩). દેવદત્ત જેવા સંજ્ઞાશબ્દના દત્ત એવા અવયવનો લોપ થતો નથી. આવા જુદા અવયવ. શબ્દને કારણે તેનો અવયવી એવો દેવદત્ત શબ્દ જુદે સમજાતું નથી. દેવદત્તને અવયના સમુદાય રૂપે અને દેવદત એવા સ્વતંત્ર શબ્દ રૂપે જણાવાય છે. સંજ્ઞાશબ્દના ધણીનું અર્થવવ સંdીઓ વડે પ્રાપ્ત થશે. સમાન સ્વરૂપને કારણે સંદિગ્ધ અર્થવાળા પરંતુ સામર્થ્યને કારણે નિયત અર્થના વાચક તે શબ્દોમાંના શુદ્ધ શબ્દો માટે શાસ્ત્રમાં લેપ વગેરેનું વિધાન થયું છે. થે, દ્રા, ઘા એવા અવયથી શેકા, માત્ર, માનું સ્મરણ થતું નથી. તે અવવશબ્દો અસાધુ છે. વ્યાકરણશાસ્ત્રમાં વૃદ્ધિ વગેરે સંજ્ઞાઓને તેમના નિયત સંgીઓમાં અર્થશક્તિનું નિયમન કરનાર સંબંધ, વિશેષણ અને વિશેષ્ય જે નિયત છે. લૌકિક સંજ્ઞાઓ તેમના પ્રવૃત્તિનિમિત પ્રમાણે પ્રવર્તે છે. ક્યાંક કૃત્રિમ અથત શાસ્ત્રીય સંજ્ઞા વિષયની ભિન્નતા પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. સંખ્યા સંજ્ઞામાં કૃત્રિમ તેમજ અકૃત્રિમ એમ બંનેની એકસરખી વિષયવ્યવસ્થા સમજાય છે. (તિ દ્વારા યુદ્ધ (૧.૨.૩૩) જેવા સૂત્રમાં બને પ્રકારની સંજ્ઞાઓનું ગ્રહણ થાય છે. (૩૫૪-૨૭૪) કાર્યપરિસમાપ્તિ અંગે બે પક્ષ પ્રવર્તે છે. એક છે પ્રત્યેકમાં કાર્યપરિસમાપ્તિ અને બીજે છે સમુદાયમાં કાર્યપરિસમાપ્તિ. સમૂહ, એકશેષ અને ૮૬માં અર્થસામર્થ્યને કારણે ક્રિયાઓનો સંબંધ પ્રત્યેક વ્યક્તિ સાથે થાય છે. ભજન, અનિદાન, પ્રક્ષાલન, વગેરે પ્રત્યેકમાં સમાપ્ત થાય છે. દર્શન ક્રિયા, રસેઈ રૂપી કાર્ય, વગેરેમાં સમુદાયમાં કાપરિસમાપ્તિ થાય છે. વૃદ્ધિ જેવી સંજ્ઞાઓ પ્રત્યેકમાં પરિસમાતિ પામે છે. આ બન્ને પક્ષે અંગે ભતૃહરિએ લૌકિક અને શાસ્ત્રીય ઉદાહરણે આવ્યાં છે (૩૭૫ - ૩૯૭). અખંડ વાવાર્થ અંગે અનેક પુરાવાઓ રજૂ કરી શકાય. અખંડ વાકયરૂપ અર્થાત્મા સમૂહમાં તેમજ અવયવોમાં રહેલો છે. અર્થવના સંદર્ભમાં વર્ણો, પદો અને વાક્યોમાં કશી ભિન્નતા નથી. એક શબ્દથી જયારે અનેક અર્થો દર્શાવાતા હોય અને અનેક શબ્દો જ્યારે એક અર્થ દર્શાવતા હોય ત્યારે પ્રતાના નિદેશ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ અને પાઠ સમયે નિરર્થક મનાતા વૈદિક શબ્દ જુદા જુદા કાર્યોને લીધે અર્થવાન જણાય છે, જેમ અનર્થક વર્ગો વડે પદના વિશિષ્ટ અર્થનું અભિધાન થાય છે તેમ અનર્થક પદો વડે વાક્યને વિશિષ્ટ અર્થ સમજાય છે. (૩૯૮-૪૪). વાકય અને વાજ્યા માટે મતાન્તર રૂપે કેટલીક ચર્ચા કરવામાં આવી છે જેમ પૂર્વ અર્થો વડે અનુસરતા પછીના શબ્દોના અર્થોરૂપ અર્થાત્માને વાક્ય કહેવાય છે તેમ ઉત્તરોત્તર અર્થોને બોધ થતાં સપષ્ટ થતો પદના સંસર્ગરૂપ વાકયાર્થી પ્રારંભમાં જ સમજાય છે. વળી એક બીજા મત પ્રમાણે ક્રમવાન વણે કે પદો વડે પ્રાપ્ત થતું વણે અને પદના ક્રમ વિનાનું નિવિભાગ વાક્ય વાક્યર્થને વ્યક્ત કરે છે. જુદા જુદા અર્થોમાં રહેલા પણ વાકયથી જુદા રહેલા બધા શબ્દોની અર્થવતા પ્રાપ્ત થશે નહિ. વાકયાથ માટેનો પદના અર્થોમાં સંબધ વાકયના કોઈ એક વિભાગમાં રહેતા નથી. વ્યવહારમાં તે વાકયાથને પદેના અર્થોનું સર્વસ્વ કહે છે-આવ વાગ્યાથી પદના અર્થમાં કે તેમના સમુદાયના અર્થમાં કદાપિ સમાપ્ત થતો નથી; તે વાકક્ષાર્થને સમજાવવા માટે દર્શાવાતા પદના જુદા જુદા અર્થે વાયાર્થના બોધ માટે જ છે. એક હોવા છતાં અનેક શક્તિ એવાળા વાક્યાથને પદેના અર્થે રૂપે વિભાગ સમજવામાં આવે છે. વાકયનું એકાÁત્વ નાના વાક્યાંશેમાંથી સ્પષ્ટ થાય છે. તે અભિયરૂપ વાયાર્થમાંથી બાહ્યર્થ વિભક્ત રૂપે સમજાય છે. એકબીજા માટે આકાંક્ષાવાળાં અનેક ક્રિયાપદ હોવા છતાં તેમના વડે એક જ વાક્ય બને છે. લેક અને વેદમાંથી આને અંગે ઉદાહરણ આપી શકાય. આ બધા ઉપરથી પ્રાપ્ત થાય છે કે અનેક અર્થેવાળું અને અવયવવાના આધાર અને ઉપાદાનરૂપ અભિન્ન સ્વરૂપવાળું વાકય, તેમનાથી જુદું ન હોય તેમ રહેલું છે. (૪૧૫–૪૬૧) ક્રિયાભેદોમાં પણ અખંડાથત્વ રહેલું છે. કેઈક સ્થળે ક્રિયા વિશેષરૂપે રહેલી છે, તો કેઈક સ્થળે તે સામાન્ય રૂપે અર્થની સાધક બને છે. (૪૬૨-૪૬ ૬) શબ્દના પ્રયોગ અંગે ક્રમ અને રોગપદ્ય એવા બે ઉપાયો નક્કી થયેલા છે. લોકવ્યવહાર તેને ઉસંધ નથી ક્રમમાં શબ્દનું જુદું રૂપ સમજાય છે, પરંતુ યૌગપમાં તે અભિન્ન હોય છે. ભેદ અને સંસર્ગ એવી બે શક્તિ બે શબ્દથી જાતે જડી હોય તેમ રહેલી છે. અનેક શબ્દોના એકસાથે ઉચ્ચારણમાં ક્રિયાપદ સાથેના તેમના ભેદપૂર્વક સંબંધને લીધે તેમનું શ્રવણ જુદું સમજાય છે. અક્ષા: પ્રવેગનું ઉદાહરણ લઈ શકાય. અહીં અવયવરૂપ અને સમદાયાથ તરીકે સમજવામાં આવે છે, આવું જ્ઞાન પ્રત્યેકમાં સમાપ્ત થતા વાકયાથ દ્વારા થાય છે. તે ધાવત એવા લૌકિક વાકયમાંથી ધોળ (ઘડો) દોડે છે અને કુતરા અહીંથી દોડે છે (વા તે ધાવતિ ) એવા બે અર્થેવાળાં બે વાક પ્રાપ્ત થશે. શબૅકત્વ મતમાં અખંડ વાગ્યાની શક્તિ અર્થશક્તિની ભિન્નતા પ્રમાણે જુદી જુદી સમજાય છે. સામાસિક શબ્દોમાં એકના અર્થની વિરક્ષા હેાય ત્યારે બીજો ઉતરત્ર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સંપ્રસારણમાં અને દ્વિવચનમાં પણ વર્ણ અને વાક્ય એવા બે સંજ્ઞાઓનો ભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે. (૪૭-૪૮૦). Page #31 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ આગમની પ્રાપ્તિ અંગે ભતૃહરિએ કેટલાંક મહત્તવનાં વિધાન કર્યા છે. મૂળ ગ્રંથોના અભ્યાસ તરફ ઉપેક્ષાવાળા અને સંક્ષેપમાં રુચિવાળા વૈયાકરણ અભ્યાસીએ રૂપે મળ્યા હોવાથી સંગ્રહ મહાગ્રંથ અસ્ત પામ્યો. ત્યાર પછી જુદા જુદા આગમવિશેના સૂક્ષ્મ જ્ઞાતા પતંજલિ ગુરુએ બધા અર્થદર્શક નિયમોના મૂળ સમું મહાભા રચ્યું. ગાંભીર્યને કારણે અગાધ અને છતાં શૈલીના સૌષ્ઠવને કારણે અત્યંત વિશદ એવા આ મહાભાષ્યમાંના સિદ્ધાન્તાથ અંગે અપબુદ્ધિવાળાઓને નિશ્ચય થતો ન હતો. શુષ્ક તકને અનુસરનારા વૈજિ, સૌભવ અને હર્યક્ષે સંગ્રહગ્રંથના સારરૂપ પતંજલિગ્રંથને વિછિન્ન કર્યો. સમય જતાં વ્યાકરણ આગમ દક્ષિ | ભારતના પ્રદેશમાં જ માત્ર ગ્રંથરૂપે રહ્યો. પર્વત મુનિ પાસેથી આગમને મેળવીને, ભાષ્યવચનને અનુસરીને ચન્દ્રાચાર્ય વગેરેએ તેને અનેક શાખાઓમાં વિસ્તાર્યો. જુદા જુદા શાસ્ત્રીય સિદ્ધાંતો અને વ્યાકરણદર્શનનો અભ્યાસ કરીને અમારા ગુરુએ આ આગમસંગ્રહ એ. અહીં બે કાંડમાં કેટલાક સિદ્ધાન્તાના મૂળ રૂપને રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજા કાંડમાં સૂક્ષ્મતાથી વિચાર થશે. જધા જ દા આગમો અને દર્શને વડે પ્રજ્ઞાને વારંવાર વિશદતા પ્રાપ્ત થાય છે. માત્ર પિતાના સિદ્ધાંતને જ અનુસરતા અભ્યાસ વડે અન્ય પક્ષના ખંડન દ્વારા કેટલા ઉત્કર્ષ સાધી શકાય ? પોતાના જ તર્કને અનુસરનારા અને પ્રાચીન આર્યોના મના અભ્યાસ રૂપી સેવા નહિ કરનારાઓને વિદ્યાની અતિપ્રસન્નતા મળતી નથી, (૪૮૧-૪૯૦) પદકાપડ જાતિસમુદ્રેશ : વાકષપદયનું તૃતીય કારડ પદકાંડ અથવા પ્રકીર્ણકાંડ અથવા પ્રકીર્ણક એવા નામે જાણીતું છે. તેમાં ચૌદ વિભાગો અર્થાત સમુદંશે છે. પહેલો સમુદેશ જાતિસમુદેશને નામે જાણીતો છે. પદને ચાર પ્રકારે અથવા પાંચ પ્રકારે જ સમજવામાં આવ્યું છે. નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એવા ચાર પ્રકારો ઉપરાંત પાંચમે કર્મ પ્રવચનીય પ્રકાર પણ સમજવામાં આવે છે. પદનો અર્થ જાતિ અથવા દ્રવ્ય સમજવામાં આવ્યું છે. શબ્દ, પહેલાં શબ્દજાતિનું અભિધાન કરે છે; ત્યાર પછી અર્થ જાતિનાં સ્વરૂપમાં તેને આરેપ કરવામાં આવે છે. બધા જાતિ, ગુણ, ક્રિયા, અને સંજ્ઞા શબ્દ જાતિનું જ અભિધાન કરે છે. નવીન ઉત્પન થનાર કર્મમાં, વિધિમાં કે પ્રતિષેધમાં અને સંખ્યામાં પણ જાતિ રહેલી છે, જેની જાતિ ન હોય તેવું કશ ઉત્પન્ન થતું નથી. જાતિ પિતાને આશ્રયે રહેલાં કારણોની પ્રાજક બને છે. પ્રત્યેક પદાર્થમાં સત્યરૂપ જાતિ અને અસત્યરૂ૫ વ્યક્તિ રહેલાં છે. પદાર્થોની ભિન્નતા પ્રમાણે ભિન્ન સમજાતી મહાસત્તા જ જાતિ છે, તેને જ પ્રાતિ પદિકનો અર્થ અને ધાવર્થ કહે છે. તે નિત્ય છે, મહાન આત્મા છે, તેને જ , ત૬ વગેરે પ્રત્યય લાગે છે. ક્રમ પ્રાપ્ત કરનારી તેને ક્રિયા કહે છે અને ક્રિયારૂપ અદષ્ટ થતાં જાતિને દ્રવ્ય કહે છે. તે જાતિરૂપ સત્તા ભાવવિકારોની છ અવસ્થાએ પ્રાપ્ત કરે છે. બધા પદાર્થોમાં જાતિઓ રહેલી છે તેમ બધાં જ્ઞાનોમાં પણ જાતિઓ છે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મહાભાષ્યમાં અનેક સ્થળે એ પ્રાપ્ત થતા જાતિ અંગેના ઉલ્લેખોની મદદથી તેમ જ વૈદિક ઉદાહરણોની મદદથી જાતિસમુદેશના વિયયને સમજાવવામાં આવ્યો છે. આકૃતિ અને સામાન્યને પણ કોઈક વાર જાતિના પય તરીકે ભર્તુહરિ વાપરે છે. જાતિને મહાસત્તા અને શાબ્દતત્ત્વ માનીને અદ્વૈતવિચાર તરફનો અભિગમ ભર્તુહરિએ દર્શાવ્યો છે. દ્રશ્યસ મુદ્દેશ : જાતિ અંગેની ચર્ચા પછી બીજા સમુદેશમાં દ્રવ્યની ચર્ચા પ્રાપ્ત થાય છે. અત્યંત સંક્ષેપમાં દ્રવ્યને ફરીવાર ઉલ્લેખ ચોથા સમુદેશમાં કરવામાં આવ્યો છે; આ સમુદ્દેશમાં જાતિની જેમ દ્રવ્યને નિત્ય અને એકતમ માનવામાં આવ્યું છે. દર્શનોના ભેદ પ્રમાણે દ્રવ્યને, આત્મા, વસ્તુ, સ્વભાવ, શરીર અને તત્વ(સમુદાય) કહેવામાં આવે છે. સત્યરૂપ દ્રવ્યનો તેને અસત્ય આકાર વડે સત્ય બોધ થાય છે. સદ્ અને અસદ એવા ભેદ નથી. દ્રવ્ય સદ છે. તેમાં બાહ્ય ધર્મો અને કાલ વગેરે વિકટ ન હોવા છતાં વિકલ્પને આભાસ સમજવામાં આવે છે. આકૃતિનો નાશ થતાં જે અંતિમ રૂ૫ રહે છે, જેને માટે નથી”, “છે', ‘એક છે', “અનેક છે', 'પૃથફ છે', “સસૃષ્ટ' છે, “અસંસૃષ્ટ' છે, “વિત છે', “અવિકૃત છે, તેમ કહી શકાતું નથી, જે દૃશ્ય, દર્શન અને દ્રષ્ટા તથા દર્શનનું પ્રયોજન છે, તે દ્રવ્ય છે અને શબ્દો વડે તે વાચ્ય બને છે. સંબંધસમુદેશ : ઉચ્ચરિત શબ્દ વડે વક્તાનો અભિપ્રાય, બાહ્ય અર્થ અને શબ્દનું સ્વરૂપ, એમ ત્રણ બાબતે સમજવામાં આવે છે, તેથી તેમની વચ્ચે સંબંધ નિયત હોય છે. શબ્દ અને અથ વચ્ચેનો વાચવાચકમાવરૂપ સંબંધ ષષ્ઠી વિભક્તિ વડે જણાવાય છે. શબ્દો અને અર્થો વચ્ચે સંયોગ કે સમવાય રૂપી સંબંધ કટપી શકાય નહિ. વયાકરણ શબ્દ અને અર્થો વચ્ચે અનાદિ યોગ્યતા રૂપી સંબંધને સ્વીકારે છે. યોગ્યતાને બોધ સંતને કારણે થાય છે. શબ્દો દ્વારા પદાર્થોના બંધ માટે ઉપચાર સત્તા અને બાહ્ય સત્તા એમ બે સત્તાઓ જાણીતા છે. તે સત્તાએ પદાર્થોના સ્વરૂપને દર્શાવે છે. ઉપચાર સત્તાને બુદ્ધિનિ કહે છે. પતંજલિ બોદ્ધી સત્તા માટે ભૂતભવિખ્યત્સત્તા શબ્દ અને બાહ્ય સત્તા માટે સંપ્રતિ સત્તા શબ્દ વાપરે છે. બાહ્યસત્તાને ભતૃહરિ મુખ્યસત્તા કહે છે અને બૌદ્ધસત્તાને ઉપચારસત્તા કહે છે. બધા શબ્દોની પ્રવૃત્તિના કારણરૂપ ઔપચારિકી સત્તા છે. બાહ્યસત્તાથી તે જુદી છે અને કોઈ ક્રિયા કે કારકરૂપ પદાર્થ તેને ઉલંઘતો નથી. સત્તાની ચર્ચાના અનુસંધાનમાં ભર્તુહરિ જણાવે છે કે અર્થ, શબ્દ અને જ્ઞાનને, બાહ્ય આકારની અશુદ્ધિઓના સંદર્ભમાં, ભાવ અને અભાવ રૂપે વ્યવહાર પ્રાપ્ત થાય છે. વયાકરણે અભાવને સ્વીકારતા નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભૂપેદ્રવ્યસમુદેશ : | શબ્દો અને અર્થોના સંસર્ગરૂ૫ વાકક્ષાર્થમાંથી ઉત્પન્ન થયેલા, વ્યાકરણશાસ્ત્રમાં પ્રકૃતિ અને પ્રત્યયની જેમ જુદા પાડવામાં આવેલા, અને શબ્દસાધુત્વ અંગે નિમિતરૂપ એવા કેટલાક દ્રવ્ય, ગુણ, સંખ્યા, વિંગ વગેરે પદાર્થોને આ તૃતીયાકાંડમાં ચર્ચવામાં આવ્યા છે. આ અત્યંત નાના સમુદેશમાં દ્રવ્યની શાસ્ત્રીય વ્યાખ્યા રજુ કરવામાં આવી છે. જેને અંગે પદાથમાત્રનું અભિધાન કરનારુ સર્વનામ પ્રયોજાય છે તે અર્થને દ્રવ્ય કહે છે. તે વિશિષ્ટરૂપે વિવક્ષિત હેય છે. ગુણસમુદેશઃ આશ્રય સાથે સંસર્ગવાળું, તેને જુદું સમજાવનારું અને તેના જેવા વ્યાપારવાળું જે સમજાય છે તેને વ્યાકરણશાસ્ત્રમાં ગુણ કહે છે. બધા પ્રકૃષ્ટ અથવા નિકૃષ્ટ પદાર્થો, તેમની સાથે સંસર્ગવાળા પ્રકૃષ્ટ અથવા નિકૃષ્ટ ગુણરૂપ નિમિત્તને આધારે, નિયત પ્રકર્ષને હંમેશાં દર્શાવે છે. પોતાના પ્રકર્ષ માટે કારણરૂપ ગુણ, દ્રવ્યના પ્રક માટે કાર્ય બનીને, તે દ્રવ્યને પોતાના પ્રકર્ષ સાથે જીને, બીજા દ્રવ્યથી જુદું જાહેર કરે છે. દિમુદેશઃ દિફ શક્તિરૂપ છે, દ્રવ્યરૂપ નથી. “આનાથી' એવી અવધિ અને ‘આ’ એવા અવધિમાન વચ્ચેના અર્થભેદનું કારણ, “સીધું એવી સપષ્ટતા કરનાર, ક્રિયાના જાતિભેદની અભિવ્યક્તિ માટે જવાબદાર અને પિતાની ઉપાધિઓને કારણે ભિન્ન રૂપે સમજતી શક્તિને, કહેવાય છે. આકાશના તેના પ્રદેશ સાથેના અને બીજા ઘટાદિ દ્રવ્યોના વિભાગ સાથેના પરસ્પર સંયોગ અને વિભાગ માટે તે (દિફ) આધારરૂપ બને છે. વિભાગો વિનાના પરમાણમાં દિકને કારણે વિભાગોની કલપના થાય છે. દિકને જ વિભાગે ક૯૫વા માટેની પહેલી શક્તિ કહે છે. પદાર્થો દેશ વિનાના, ભાગ વિનાના, ક્રમ વિનાના અને ઉપાધિ વિનાના છે. પરંતુ તેમની સાથે સંસર્ગવાળાં દ્રવ્યોને કારણે દિગરૂપ શક્તિભેદ સમજવામાં આવે છે. દિગ વિભુ છે. જગતમાં દઢપણે સ્થાપિત થયેલી દિકની કપનાને અસ્વીકાર થાય તે લોકવ્યવહારમાં અવ્યવસ્થા થશે. સાધનસમુદેશ : પિતાના અને બીજા આશ્રયો સાથે સમવાયમાં રહેલી અને ક્રિયાઓની સિદ્ધિ માટે જવાબદાર પદાર્થ શક્તિને સાધન કહે છે. કર્તા, કર્મ વગેરે સાધને અંગેને વ્યવહાર વક્તાની બુદ્ધિમાં પ્રાપ્ત થનારી વિવક્ષારૂપ અવસ્થા ઉપર આધાર રાખે છે. બુદ્ધિની પ્રવૃત્તિઓના સ્વરૂપને પદાર્થોમાં આરોપીને જુદી જુદી શક્તિઓની કલ્પના કરવામાં આવે છે. ક્રિયાની સિદ્ધિ માટેનું કર્તુત્વ બધાં કારકામાં હોય છે. જુદા જુદા વ્યાપારોની અપેક્ષા હોય ત્યારે કરણ વગેરે કારકે સંભવે છે. કારક સામાન્યરૂપ છે. તેના કમ વગેરે જુદાં નામથી ઓળખાતા છ ભેદો અને સાતમે શેષ નામનો ભેદ છે. ઈસિતતમ કર્મને નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ય એમ ત્રણ પ્રકારે સમજવામાં આવ્યું છે. અનીસિત કર્મના, ઔદાસી પ્રાપ્ત, કર્તાને અનીસિત, સંજ્ઞાઓ જેને લાગુ પડતી ન હોય અર્થાત્ અકથિત અને બીજી સંજ્ઞાવાળું, એમ ચાર વિભાગે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉત્પત્તિ, વિક્રિયા, આભાસ વગેરે ક્રિયાઓમાં પહેલાં સ્વતંત્રતા અનુભવીને બીજા કર્તાઓના કાર્યના સંદર્ભમાં, કારકે, કર્મ તરીકે પ્રવૃત્ત બને છે. કર્તાને વ્યાપારથી મુક્ત બનેલું કર્મ પોતાના કાર્યને કર્તા રૂપે પ્રાપ્ત થાય છે. કનિષ્ઠ પ્રયોજક વ્યાપાર નિવૃત્ત થતાં કમ, પિતાના અગાઉના કર્તાનું પ્રયોજક બને છે. કર્તાના વ્યાપારથી જુદા વ્યાપાર સાથે સંબંધમાં આવતાં પ્રેરક પ્રયોગ વડે, તે આત્મને પદ દ્વારા જણાવાય છે. ઋતિ' 41 સૂત્ર ૧.૪.૫૧ ઉપરના ભાષ્યનાં વચનોનો ભતૃહરિએ કારિકા ૬૮થી ૮૦ સુધીમાં અવતાર કર્યો છે. ક્રિયાના પ્રોજક કમને પ્રધાન કર્મ કહ્યું છે. પ્રધાનકર્મની સિદ્ધિ માટે ક્રિયા સાથે સંબદ્ધ, બીજ કર્મને, અકથિત કર્મ કહ્યું છે. પરિપૂર્ણ થયેલા આશ્રયવાળા, કોઈક વિશેષની આવશ્યક્તા વિનાના, અને ભક્ષણ વગેરે ક્રિયાઓના વિષય રૂપે હોવાથી જુદા સમજાવતા કર્મને ઇસિત કર્મ કહે છે. જ્યારે ધાતુ તેના અર્થથી જુદા અર્થમાં વપરાયો હોય, જ્યારે કર્મ ધાતુના અર્થમાં સમાઈ તું હેય, જ્યારે કમ પ્રસિદ્ધ હોય અને જ્યારે તે કર્મની વિવેક્ષા ન હોય ત્યારે ધાતુ વડે દર્શાવાતી ક્રિયા અકર્મક કહેવાય છે. જે કારના વ્યાપાર પછી જ્યારે ક્રિયાની સમાપ્તિ જણાવાય છે ત્યારે તેને કરણ સમજવામાં આવે છે. કોઈ પણ પદાર્થ કરણ રૂપે નિશ્ચિત નથી. કર્તાએ સ્વતંત્ર હોવા છતાં ક્રિયાસિદ્ધિ માટે દૂરથી જ તે ઉપકારક બને છે. તલવાર જ્યારે કર્તા હોય છે ત્યારે તીક્ષણતા કરણ રૂપે સમજાય છે. પરંતુ તીક્ષ્ણતા જ્યારે સ્વતંત્ર કર્તા હોય ત્યારે તેમને બે સ્વરૂપે સમજવામાં આવે છે. જેમ પદાર્થની હાજરીથી કરણત્વ સમજાય છે તેમ તેની ગેરહાજરીથી પણ સમજાય છે. કત સ્વતંત્ર કહેવાય છે કારણ કે બીજા કારકોની પ્રવૃત્તિ પહેલાં તે શક્તિ પ્રાપ્ત કરે છે, બીજા કારકોને ગૌણ બનાવે છે, બીજા કારની પ્રવૃત્તિ તેને અધીન છે, બીજા કારકાને તે અટકાવી શકે છે, તેનો કોઈ પ્રતિનિધિ નથી અને તે એકલો પણ પ્રવૃત્તિ કરે છે. આજ્ઞા અથવા વિનંતીને કારણે પ્રયોજય ક્રિયાને અનુકુળ કાર્યો કરતો કર્તા હેતુ કહેવાય છે. ક્રિયાનું પ્રેરક કર્મ છે. હેતુ કર્તાને પ્રયોજક છે, કારણ કે ઉત્પત્તિ, વિકૃતિ અને પ્રાપ્તિ વડે ઉપકારક બનતી ક્રિયા કમને અર્થે છે. ત્યાગ કરનારને નિષેધ ન હોવાને લીધે, તેની વિનંતીને કારણે અને તેની સંમતિને કારણે, ત્યાગરૂપી કમ વડે કર્તાને ઈષ્ટ એવા ત્યાગના નિમિત્ત બનનારને સંપ્રદાન કહે છે, - જ્યાં અપાયરૂપી વિષયને સ્પષ્ટ જણાવવામાં આવ્યો હોય, જ્યાં તેને અન્તભૂત ગો હેય અને જ્યાં અપાયની ક્રિયાની વિવક્ષા હેય, એમ ત્રણ પ્રકારે અપાદાનને જણાવવામાં આવે છે. ભિન્નતા દર્શાવનારા નિશ્ચયના અર્થમાં અને ભય પામવું વગેરે અર્થના ધાતુઓના સંબંધમાં અપાદાનનું વિધાન, અપાયના નિર્દેશ અને અપાયની અપેક્ષાના સંદર્ભમાં જ થયું છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્તા અથવા કમર ની મપ દ્વારા ક્રિયાને રોક્ષ રીતે ધારણ કરીને તે ક્રિયા ની સિદ્ધિમાં મદદરૂપ થનારને વ્યાકરણશાસ્ત્રમાં અધિકરણ કહ્યું છે. ક્રિયાનો ઉલ્લેખ થયો હોય કે થયો હોય તો પણ કર્મ વગેરે છ કારકેથી જે જુદા સમજાય છે તેને શેવ કહે છે. આ શેષ સંબંધ, બે સંબંધીઓમાં રહ્યો હોવા છતાં ગૌણ પદાર્થના વાચક શબ્દોમાં વિશેષતા દર્શાવનાર બને છે. કર્મ વગેરે કાર કો વડે ઓળખાતા અને ક્રિયાને ઉલેખવાળા શેષરૂપ સંબંધ અંગે દરેક પદમાં ઘી વિભક્તિનું વિધાન સભાસની નિવૃત્તિ માટે છે. સિદ્ધ થયેલા સાધનવાળા પદાર્થને પિતાની સંમુખ બનાવવું તેને સંબોધન કહેવાય છે. સંમુખતા પ્રાપ્ત કરનારો કર્તા ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. સંબોધન વાકયના અર્થના ભાગરૂપે નથી. - પાણિનિનાં કારક વિભાગનાં સૂત્ર ઉપરનાં ભાષ્યવચનો ભતૃહરિએ રજૂ કરેલી ચર્ચાના મૂળમાં છે. ક્રિયાસમુદેશ સાધન અર્થાત કારકને સાધ્ય અર્થાત ક્રિયાની અપેક્ષા હોવાથી હવે ક્રિયાની ચર્ચા કરવામાં આવે છે. જ્યારે સિદ્ધ અથવા અસિદ્ધને સાધ્ય તરીકે જણાવવામાં આવે છે ત્યારે (તેણે) ક્રમનું રૂ૫ પ્રાપ્ત કર્યું હોવાથી તેને ક્રિયા કહે છે. ગૌણભાવને પામેલા અવયવો વડે સમજાત, બુદ્ધિ વડે અભિન્નપણે જર્ણવાયેલો અને ક્રમપૂર્વક ઉત્પન્ન થનારા વ્યાપારને સમૂહ ક્રિયા કહેવાય છે. આવો સમૂહ દરેક અવયવમાં આપવામાં આવે છે. ક્રિયાનું કાલ સાથે સંબંધવાળું જે રૂ૫ છે તે “છે” (અસ્તિ) વડે સમજાય છે. જે ક્રિયાની પછી તરત જ ફળની કપના કરવામાં આવે છે તેને મુખ્ય ક્રિયા કહે છે, ક્રિયા પૌર્વાપર્યા વિનાની અને ક્રમ વિનાની હાઈ તેને માટે અસ્તિત્વવાળા પૂર્વ અને પર ક્રિયાશાને તે અનુસરે છે. ક્રિયાને વ્યક્તિ નહિ પરંતુ જાતિ સમજવામાં આવે છે; અથવા પોતાના વ્યાપારથી વિશેષતા પામેલ કર્તા અને કર્મ સાથે સંબંધ ધરાવતી સતા એટલે ક્રિયા. ધાતુને અર્થ ભાવ દે અવૈદિક પરંપરામાં, બુદ્ધિમાં પ્રાપ્ત થતી અને પદાર્થો ઉપર આપવામાં આવતી સત્તાને, ક્રિયા કહેવામાં આવે છે. ક્રિયા બધા સાધનોની પ્રકૃતિ છે. તે આદ્ય કારક છે. આખ્યાતાર્થમાં કેટલાક અર્થો ગોણું હોય છે અને એક અર્થ પ્રધાન હોય છે. ક્રિયાથ સાથે સંબંધવાળા કર્તા, કરણ વગેરે અર્થો સાધન તરીકે પ્રસિદ્ધ હોવાથી ક્રિયાને સાધન ઉપર આરોપ થાય છે. કાલસમુદેશ કાલ અંગે વૈશેષિક મતને દર્શાવ્યા પછી ભતૃહરિ જણાવે છે કે કાલ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણ રૂપે છે. તેને આ વિશ્વપત્નને મૂત્રધાર કહે છે, પ્રતિબધ અને અશ્વનુજ્ઞા અર્થાત્ અવરોધ અને અનુમતિ વડે તે વિશ્વનું નિયમન કહે છે. કાલ વિના ઉત્પત્તિની અવસ્થાઓમાં પીપય પ્રાપ્ત થતું નથી. પિતાની શક્તિ એના યોગ્ય વ્યાપારના Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કારગ રૂપે તે રહે છે. કાલ સાથે સંબદ્ધ ક્રિયાવિશેપોના પરિણામને કારણે જુદાં જુદાં મૂર્ત દ્રવ્યોના વૃદ્ધિ અને હાસ સમજાય છે. કાલના સંબંધને લીધે પ્રેરણ રૂપ કર્મને કારણે, શક્તિઓમાં નિત્ય ક્રિયા વ્યક્ત થાય છે. નિત્ય ક્રિયામાં ફલવ્યક્તિ ઉત્પન્ન થાય છે. કાર્ય કારણના ભેદની બાધક સમવાય નામે શક્તિ ફલવ્યક્તિઓને એકત્વ પ્રાપ્ત કરાવે છે. અવરોધ અને અનુમતિ વડે તેની હમેશની પ્રવૃત્તિ દ્વારા વિભક્ત બનતો કાલ પોપર્વને પામે છે. કાલના વિભાગો ભૂત, ભવિષ્યત અને વર્તમાન રૂપે સમજવામાં આવ્યા છે. પાંચ પ્રકારનો ભૂતકાળ છે, ચાર પ્રકારનો ભવિષ્યકાળ છે અને બે પ્રકારને વર્તમાન છે. અયનના વિભાગ, નક્ષત્રોની નિશ્ચિત ગતિ અને પ્રાણીઓનાં વિનાશ અને ઉત્પત્તિ કાલને આધારે છે. વિશ્વની કમરૂપતા તથા દૂર અને પાસેનું એવા નિશ્ચયની જેમ ધીમું અને ઝડપી અંગેનો નિશ્ચય કાલને આધારે છે. ભૂત અને ભવિષ્ય અંધકાર રૂપે રહેલા છે. કાલ અંગે એક મત એવો છે કે કાલ બુદ્ધયનુસંહાર અર્થાત્ બુદ્ધિસંકલન રૂપે છે. સૂર્ય, ચહે અને નક્ષત્રોની ગતિને કાલ કહે છે. વર્તમાન કાળ જેવું કશું નથી એવા મતના અનુસંધાનમાં ભર્તુહરિ જણાવે છે કે ભૂત અને ભવિષ્યને છોડીને વર્તમાન જેવું કશું હોતું નથી. ક્ષણિકવાદીઓના આવા પૂર્વ પક્ષ મહાભાષ્યમાં પણું, વર્તમાને ઃ 1 સૂત્ર ૩, ૨. ૧૨ ની ચર્ચા કરતાં, જણાવવામાં આવ્યા છે. ભર્તુહરિ તેને અહીં ઉલ્લેખ કરે છે. ભાગ્યકારને અનસરીને વતમાનવને સ્વીકારતાં તે જણાવે છે કે એક જ્ઞાનામામાં સક્રાન્ત આકારવાળું ક્રિયાક્ષણના સમૂહનું રૂપ બુદ્ધિમાં પુરેપુરુ ગ્રહણ કરવામાં આવે ત્યારે તેને વર્તમાનત્વ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં સૂચવાતા દાર્શનિક વિચારોને વ્યવસ્થિત કરીને, સિદ્ધાંતની કક્ષાએ તેમને રજૂ કરીને સૂવાર્તિકના ગત વિધાન સાથે, તેમની એક વાકયતા કરવાનો ભર્તુહરિ પ્રયત્ન કરે છે. પુરુષસમુદેશ અહંભાવ અને પરભાવ, કર્યા અને કર્મ નાં વિશેષ રૂપે છે. પહેલો પુરુષ અને બીજો પુરુષ તેમના વાચક બને છે. આ બે પુરુષમાંથી જ સ્વાભાવિક અને આરેાપિત ચૈતન્ય સમજાય છે. ચૈતન્ય રૂપી ભાગને ત્રીજો પુરુષ દર્શાવતો નથી. એક મત પ્રમાણે મધ્યમ પુરુષમાં બધે સંબોધનના અર્થની અપેક્ષા હોય છે. સંખ્યાસ મુદ્દેશ - બધા દ્રયરૂપ પદાર્થો સંખ્યાવાળા છે; વ્યવહારમાં ભેદ અને અભેદ એવા વિભાગે સંખ્યાને આધારે હોય છે. સંખ્યારૂપ ધર્મ ભેદને દર્શાવવાના કારણરૂપ હોઈ સંખ્યા એવા નામે ઓળખાય છે. ગુણમાં પણ ભેદ દર્શાવવા સંખ્યા વપરાય છે. ઉપગ્રહસમુદ્દેશ લકારના આદેશરૂપ આમને પદ દ્વારા અથવા પર પદ દ્વારા પ્રાપ્ત થતા ક્રિયાના અથની ભિનતાને દર્શાવનારને ઉપગ્રહ માનવામાં આવે છે. કોઈવાર તે સાધનરૂપે હોય છે, કઈવાર તે સાધનના વિશે પણ રૂપ હોય છે. આમને પદના અને પરસ્મપદના પ્રત્યે વડે ક્રિયા અને તેની વિશિષતાને કેાઈ કવાર ઉપગ્રહ તરીકે જવાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ લિંગસમુદ્દેશ લેકવ્યવહારમાં લિંગ અંગે સાત વિકટ જાણીતા છે, જેમકે સ્તન અને કેશ સાથે સંબંધ, સ્તન વગેરે ચિહ્નો, લિંગચિહ્નોથી વ્યક્ત થતી જાતિ, ત્રણ ગુણેની ત્રણ અવસ્થાએ, આવી અવસ્થાઓવાળા ત્રણ ગુણ, શબ્દથી ઉત્પન્ન થયેલ અર્થાત્મા અને શબ્દસંસ્કાર. વ્યાકરણશાસ્ત્રમાં પણ લિંગ અંગે સાત મતે જણાવ્યા છે, જેમકે પુલિંગ અને નપુ સકલિંગ એમ બને જાતિના શબ્દો, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ બને જાતિના શબ્દો, સ્ત્રીલિંગ અને પુંલિંગ એમ બે જાતના શબ્દો, ત્રણેય જાતિના શબ્દો, માત્ર પુલિંગ, માત્ર સ્ત્રીલિંગ, અને માત્ર નપુંસક. દરેક દ્રવ્યમાં દ્રવ્ય જાતિ અને લિંગજાતિ રહેલી છે. બુદ્ધિ વડે જ્યાં લિંગના સ્વરૂપની કલ્પના થાય છે ત્યાં પણ ત્રણ લિંગ સમજવામાં આવે છે. બધા પદાર્થોમાં આવિર્ભાવ, તિરભાવ અને સ્થિતિ એવા અવિનાશી ધર્મોને લિંગ રૂપે સમજવામાં આવ્યા છે. બધા પદાર્થોમાં રહેલા શબ્દ, સંપર્શ વગેરે દરેક ગુણમાં, સર્વ વગેરે ત્રણ ધર્મો રહેલા છે. પદાર્થોના ઉપચય અને અપચયના સાયને સ્થિતિ કહે છે. તે નપુંસકલિંગના આધાર રૂપે છે. શબ્દમાં લિંગન નિમિત રૂપે રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધમ તેમનાં લિંગનો વાચક બને છે. શિષ્ટ, શબ્દના અર્થોનું ચોક્કસ જ્ઞાન ધરાવીને ધર્મના જ્ઞાનરૂપે જે લિંગ પ્રાપ્ત થતું હોય તેને જ લિંગ તરીકે જાહેર કરે છે. બધા શબ્દોમાં બધાં લિંગો છે એ ની સ્થિતિમાં, કેઈક શબ્દના શુદ્ધ વપરાશમાં વિવક્ષાના નિયમ પ્રમાણે લિંગ વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. શિષ્ટપ્રયોગથી સિદ્ધ થયેલા નિશ્ચિત લિંગને કારણે શબ્દોના સાધુત્વનું જ્ઞાન થાય છે. સાદિ ગુણમાને કોઈ એક ધર્મ, શબ્દના લિંગના સાધુત્વનું નિમિત્ત અને વિવક્ષાનો વિષય બને છે. મતાન્તર રજૂ કરતાં ભર્તુહરિ જણાવે છે કે ઉત્પત્તિ, પ્રસવ છે, નાશ સંસ્થાન છે, અને સ્વાભાવિક સ્વરૂપને સ્થિતિ કહેવામાં આવે છે. જ્યાં એકત્વને નિશ્ચય હોય તેવા પાણુ, રેતી, વર્ષાઋતુ વગેરે શબ્દ બહુવચનને ભાવ ઉત્પન્ન કરતા હોવાથી મા, વિક્તા:, વર્ષા: એમ બહુવચનમાં વપરાય છે. લિંગ અંગે પણ આવી સ્થિતિ છે. લિંગ માત્ર શબ્દસંસ્કાર અર્થે છે. [ત્રિાન્ ! સૂત્ર ૪.૧.૩ ઉપરનાં વાર્તિકવચનો અને ભાગવચનને આધારે આ અશમાં હિંગ અંગે ચર્ચા કરવામાં આવી છે. ભાગ્યકારને અનુસરીને લિંગ અંગે વ્યા પ્રયોગો અને શાસ્ત્રીય સ્થિતિ દર્શાવીને, શાસ્ત્રીય લિંગ માટે સાંખ્ય મતને અનુસરીને ચર્ચા કરવામાં આવી છે. વિશેષિક મતનો ઉલ્લેખ પણ વાક્યપદીયકારે કર્યો છે.]. વૃત્તિસમુદેશ પદકાંડને તેના બીજા સમુહેશોની સરખામણીમાં સૌથી મોટો ૬૨૫ કારિકાઓવાળે વિભાગ, વૃત્તિસમુદ્દેશ છે. અત્યાર સુધીમાં અસમસ્ત અર્થાત્ એકલા પદના અર્થો જેવા કે દ્રવ્ય, કાલ, દિફ, સંખ્યા, ઉપગ્રહ, લિંગ વગેરે વિષે ચર્ચા કરવામાં આવી. હવે સમસ્ત પદ અથત વૃત્તિગત અર્થોને વિચાર કરવામાં આવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૭ વૃત્તિને કૃદન્ત, તદ્ધિતાન, સમાસ, એકશેષ અને ધાતુ એમ પાંચ પ્રકારે સમજવામાં આવે છે. આ સમુદેશમાં વિષયોનું નિરૂપણ જે પ્રકારે થયું છે તે ઉપરથી કહી શકાય કે પાંચ વૃત્તિઓમાંથી તદ્ધિતાત, સમાસ અને એકશેષ અંગે વાર્તિકકાર અને ભાગ્યકારનાં વચનોના વ્યાખ્યાન રૂપે ભર્તુહરિએ, કારિકાઓ દ્વારા, પિતાના વિચારો રજૂ કર્યો છે. તેમાં વિષયના સંદર્ભમાં એકસૂત્રતા કે ક્રમબદ્ધ રજૂઆત, વાજિંકકાર અને ભાષ્યકારની આ વિષયની ચર્ચાના અનુલક્ષ્યમાં છે. સમગ્ર વિભાગ વાર્તિક અને ભાષ્યમાંના અર્થવિચાર અંગેના મુદ્દાને ધ્યાનમાં રાખીને રજૂ થયો છે. તે તે સ્થળામાંની ચર્ચાના કેટલાક વિષયને પસંદ કરીને તેમને વિષે વિગતથી વિચાર કરવામાં આવ્યો છે. આ સમુદેશમાં તદ્ધિત, એકશેષ અને સમાસની ચર્ચા, તથા ઓપસ્ય અંગે ચર્ચા રજૂ થઈ છે. સમાનાધિકરણ તદિતવૃત્તિ સત્તાવીસ કારિકાઓમાં, % અને એકશેષ વૃત્તિ નવ કારિકાઓમાં અને સમાસ, ૭૭ થી ૩૧૬ સુધીની કારિકાઓમાં ચર્ચવામાં આવ્યાં છે. સમાસ અંગે પણ વૃત્તિ અને વાકયને ભેદ, અભેકિત્ર સંખ્યા અને સમાસ પ્રયોગોમાં લિંગ અને વચનના અતિદેશ અંગે ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સમાસ અંગેની ચર્ચાને સંદર્ભ ન” સમાસ, બહુવ્રીહિ, અને દ્વન્દ્રમાં લિંગ અને વચનના અતિદેશની ચર્ચા કરવા તરફનો છે. વૃત્તિસમુદેશમાં બીજે મેટે વિભાગ ઉપમાન અને તેની સાથે સંકળાયેલા વિષયની ચર્ચાનો છે. તેને માટે ૩૬૧ થી ૬૨૫ સુધીની કારિકાઓ રજૂ કરવામાં આવી છે. દ્વિતીય કાંડ ઉપરની પોતાની ટીકામાં પુરુરાજ જણાવે છે કે “ અર્થવિચારના પ્રસંગે, ઉ૫માસમુદેશમાં આ બાબત વિસ્તારપૂર્વક જણાવવામાં આવશે.” ઉપમાસમુદ્દેશ અંગેની ચર્ચાનું સ્થાન પદકાંડમાં જ અને કદાચ વૃત્તિસમુદેશમાં હોઈ શકે. અહીં એક તર્ક કરવાનું મન થાય છે કે ઓપગ્ય અંગેની સમગ્ર ચર્ચા ઉપમા સમુદેશ તરીકે પ્રસિદ્ધ હોય અને ભતૃહરિના અવસાન પછી વાક્યપદીયના વિચારો વિપ્લાવિત થતાં આ સ્વતંત્ર ઉપમા સમુદેશ વૃત્તિસમુદેશને ભાગ બની ગયો હોય. અલબત્ત આ તકને કશે આધાર નથી, કારણ કે, ઉપમાસમુદેશ હેલારાજની પહેલાં જ નષ્ટ થયો હતો. હેનારાજ આ અંગે કશું કહેતા નથી અને હસ્તપ્રતો આ અંગે ઉપયોગી નથી. વૃત્તિસમુદેશમાં ચર્ચાની શરૂઆત સમાનાધિકરણ તદ્ધિતવૃત્તિથી થાય છે. પરિપૂર્ણ અર્થેવાળા પદોને જ નિન્દા, પ્રશંસા અને પ્રાર્થને દર્શાવતા પ્રત્યય લાગે છે. નિન્દા માટે જ પ્રત્યય અને પ્રકા માટે તરફૂ અને તમ પ્રત્યય લાગે છે. તદ્ધિતાન શરૂપમાં સમાનાધિકરણમાં રહેલાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ એવા કુરિત શબ્દને નિન્દાના અર્થ માં # પ્રત્યય લાગે છે જેમ કે યુતિ : એવી રીતે પ્રકો અર્થ દર્શાવવા માટે તર અથવા તમ પ્રત્યયો લાગે છે, જેમ કે ગુરુ તર:, સુરતમ:. સમાનાધિક ગુ પદે, સમાન અધિકરણમાં હોય કે વ્યધિકરણમાં હોય, તેઓ દ્રવ્યનો અર્થ દર્શાવે છે અને તેથી તેમની વચ્ચે સંબંધ પ્રાપ્ત થાય છે. (૧-૧) (ઉપરની ચર્ચાના મૂળમાં તદ્ધિત પ્રત્યયો અંગેના વિભાપના, અષ્ટાધ્યાયીના સૂત્ર હિતે ! (૫.૩.૭૪) ઉપરનાં કેટલાંક ભાગવચના છે.] Page #39 -------------------------------------------------------------------------- ________________ સામાનાધિકરણયને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યું છે કે દ્રવ્યને કઈક વિશિષ્ટ ગુણ સાથેના સંસગને લીધે જુદુ સમજવામાં આવે છે, જેમ કે cળતા: પ્રગ. જુદાં જુદાં નિમિત્તાને કારણે દ્રવ્યનું એકવ સમજવામાં આવે છે. આવું એક સ્વરૂપ જ્ઞાન કે તેથી વિરુદ્ધનું અનેકવરૂપ જ્ઞાન વિશિષ્ટ બુદ્ધિને કારણે સમજવામાં આવે છે. શબ્દ તેમજ અર્થ, એમ બન્નેના સંદર્ભમાં સામાનાધિકરણયને સમજવામાં આવે છે. (૧૨-૭) [ઉપરની ચર્ચાના મૂળમાં વિશેષનનાં વાઝાતેઃ I ૧.૨.૫૨ સૂત્ર ઉપરનાં કેટલાંક ભાગ વચનો છે]. ઇન્દ્ર અને એકશેષ અંગે નિર્દેશ કરતાં જણાવવામાં આવ્યું છે કે અવયવો વડે યાત એવા સમુદાયનું જ્ઞાન જ્યારે ઉતપન્ન થાય છે ત્યારે તેને દઅને એકશેષમાં પ્રાપ્ત થનારી સહવિવા કહે છે. ઇતરેતરોગમાં સમુદાય દરેક અવયવમાં રહેલો છે. 6% સમાસમાં એક અર્થ દર્શાવનાર શબ્દો, બીજો અર્થ પણ દર્શાવે છે. જે બે શબ્દો વડે એક પદ અનેક અર્થો દર્શાવે છે, તે બે પદો વડે બીજું પદ અનેક અર્થો દર્શાવે છે. આને યુગપવાચિતા કહે છે. ભાગ્યમાં તેને દુઃખા અને દુરુપપદા કહી છે. પરંતુ દ્વન્દના વ્યવહાર માટે તેનો આશ્રય કરવામાં આવ્યો છે. (૨૮-૩૬) [વાર્થે દુ; ' સૂત્ર (૨.૨.૨૯) ઉપરના ભાષ્યમાં વિસ્તારથી ચર્ચવામાં આવેલા યુગપદધિકરણવચનતાના સિદ્ધાંતને ઉલ્લેખ ભતૃહરિએ સંક્ષેપમાં કર્યો છે.]. કેટલાક અર્થભેદો વાક્યમાં, કેટલાક વૃત્તિમાં અને કેટલાક બનેમાં નિયત હેાય છે. સામર્થના સંદર્ભમાં તેમને જણાવવામાં આવે છે. સામર્થ્યને સમાસમાં એકાથી ભાવ રૂપે અને વાક્યમાં વ્યાપેક્ષા રૂપે સમજવામાં આવે છે. સાપેક્ષ એવો સંબંધી શબ્દ, સમુદાય સાથે સંબંધવાળા શબ્દો, શોર, ઘા, પટારા: નઠોરૂમ્, સાત વર્ષ:, કુરૂક્ષનટશન, મદા અિત:, મદારગાસે, ઋતપૂર્વ વગેરેમાં વ્યવહાર પ્રાપ્ત અર્થશક્તિનાં વિવિધ પાસાં નજરે ચડે છે. વિભક્તિ ના લોપનું વિધાન અને સર ની વ્યવસ્થા શાસ્ત્ર દ્વારા થાય છે; પરંતુ નોરથ જેવા પ્રયોગોમાં, વ્યવહાર દ્વારા જ, વાકયમ કે સમાસમાં યુ શબ્દના વપરાશને અભાવ સમજવામાં આવે છે (૩૭–૪૮) વૃત્તિ અને વાક્યની ચર્ચા અંગે કેટલીક સૂમ બાબતો રજૂ કરતી વખતે ભતૃહરિ, શાસ્ત્રનિયમોના ઉપકારકત્વ અંગે કેટલીક સ્પષ્ટ બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે? (1) શબ્દોના જદા જુદા અવયની કપરાએ ધારા થતા વિભાગે અંગે શાસ્ત્રમાં અન્વાખ્યાન કરવામાં આવે છે. વ્યવહા૨પ્રાગ અને શાસ્ત્રનયમે એકબીજાથી દર છે. (૨) વ્યવહારમાં અર્થની હંમેશની પ્રાપ્તિને વિચારીને જ વાક્યમાં પદની, પદમાં ધાતુની, અને ધાતુમાં અવયવોની કલ્પના કરવામાં આવી છે. વ્યાકરણગત વ્યુત્પત્તિ અનિશ્ચિત હોઈ, શાસ્ત્રકારોએ યોજેલા ઉપ સાચા માનવા જોઈએ નહિ. (૩) શિષ્ટ માટે શાસ્ત્ર નથી. શિષ્યોએ કરેલા વિભાગોને શાસ્ત્ર અનુમતી આપે છે. (૪) શાસ્ત્રના જ્ઞાન અંગે અનિશ્ચિતતા હોય ત્યારે શાસ્ત્રને નિર્ણાયક માનવું જોઈએ નહિ. શિષ્ટ પ્રયોગોને ન સમજનાર માટે શાસ્ત્ર તેત્ર સમાન છે. [ઉપરની ચર્ચાના મૂળમાં સમર્થઃ વિધિ સુત્ર ૨.૧.૧ ઉપરનાં કેટલાંક ભાષ્યવચને છે] Page #40 -------------------------------------------------------------------------- ________________ સમાસમાં એકાથી ભાવની કલ્પના હોય તે વિશેષણવિશેષ્યભાવ તેમાં કેવી રીતે હાઈ શકે એવા સ્વાભાવિક પ્રશ્નના ઉત્તર રૂપે જણાવવામાં આવ્યું છે કે વિશેષણના બધા પછી, તેના અર્થના વિશેષ્યના અર્થ સાથે સમુચ થાય છે. ત્યાર પછી વિશેષણના અથની | નિવૃત્તિ થાય છે. આવી નિવૃત્તિ થતાં એકાથભાવરૂપ વૃત્તિ પ્રાપ્ત થાય છે. આ અંગે મુશ્કેલી એ છે કે નિમિત્ત અર્થાત વિશેષણ અને નિમિત્તી અર્થાત્ વિશેષ્ય એક સાથે રહેતાં નથી. તેથી તેમની વચ્ચે સંબંધ થતો નથી. આ ઉપરાંત પૂર્વ સંસ્કાર સાથેના ઉત્તર જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ દ્વારા તેમનું સંયોજન પણ થતું નથી. તેથી વિશેષણવિશેષ્યભાવ સિદ્ધ થતો નથી. ભર્તુહરિનો ઉત્તર એવો છે કે વિશેષણ અને વિશેષ પરસ્પર સંયુક્ત હેવાથી તેમને અંગેનું જ્ઞાન પણ જાણે સંસૃષ્ટ હોય એમ ઉત્પન્ન થાય છે. માત્ર પ્રક્રિયાને અથે તેમને વિભક્તપણે સમજવામાં આવે છે. વાસ્તવમાં તેમનું જ્ઞાન અભિન્ન છે. સમાસમાં જુદાં જુદાં પતી ક૯પના, સમાસને સમજવામાં માત્ર ઉપાય રૂપે જ છે (૮૯-૯૯) [સમર્થ: વવિધિ: ( સૂત્ર ૨.૧.૧ ઉપરનાં કેટલાંક ભાળ્યવચનો ઉપરની ચર્ચાના આધાર રૂપે છે.] સમાસમાં ગૌણ પદના અર્થમાં એક સંખ્યાથી વિલક્ષણ એવી અભેદૈત્વ સંખ્યા પ્રાપ્ત થાય છે. તે બધી સંખ્યાના સમુચ્ચય રૂપે અભિનપણે રહેલી છે. જેમ મધમાં અનેક પુના રસો રહેલા છે તેમ અનેક સંખ્યાઓ આ સંખ્યામાં સમાયેલી છે. ઉપસર્જન પદને અર્થ સંખ્યા સામાન્ય રૂપે સમજવામાં આવે છે. સ્થા: વતિ , ગોઢ ગ્રામ અને દ્રિપુત્ર વગેરે પ્રયોગો આનાં ઉદાહરણો છે. અભેદૈવ સંખ્યાને સ્વીકારતાં ચૌદમા, તાવ, નાર્થ, ચંચળ વગેરે શબ્દરૂપે સિદ્ધ થશે નહિ. આવો વિપક્ષ બરાબર નથી. ઉપસર્જન પદમાં એકત્ર સંખ્યા માનતાં તે સ ખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થશે. અભેદૈવ સંખ્યાને ચોક્કસ સંખ્યાવાળી એકત્વ સંખ્યા અને સંખ્યાઓ રૂપી ભેદ વિનાની અભેદૈવ સંખ્યા એમ બે રીતે સમજવી જોઈએ. આ વિચાર અંગે ભર્તુહરિને અભિગમ બન્ને પક્ષે છે. વૃત્તિમાં અભેદકત્વ સંખ્યા અને વાકયમાં ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થતી હોવા છતાં બધે આવો વિશિષ્ટ સંખ્યાબેદ હોતો નથી. (૧૦૦-૧૩૪). [મારવ | સૂત્ર ૬.૩.૧ ઉપરના વાર્તિક-ભાષ્યમાં મળી આવતાં કેટલાંક વિધાનો આ ચર્ચાના આધાર રૂપે છે.]. સમાસમાં જેમ ઉપસર્જનપદમાં સંખ્યા વિશેષ કોઈવાર જણાતો નથી તેમ લિંગવિશેષનો પણ પરિચય થતું નથી. લિંગની અને સંખ્યાની વિશિષ્ટતાને જણાવવા માટે વિશેષળાનાં વાગાલે. સુત્ર ૧.૨.પરને રજૂ કરવામાં આવ્યું છે. આ સત્રનું પ્રત્યાખ્યાન ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે. આ સૂત્રવચન દ્વારા કરવામાં આવેલી શાસ્ત્રવ્યવસ્થાને લીધે આવનાં લિંગ અને વચન પ્રમાણે આશ્રિતનાં લિંગ અને વચનને પણ જણાવવામાં આવે છે. ( ૩૫-૧૫૮). Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ષવાચક શબ્દ, સ્ત્રીલિંગવાળા શબ્દો, ૮%, બહુવ્રીહિ અને ન સમાસ અંગે વાર્તિક અને ભાવમાં પ્રાપ્ત થનારી, વિશેષળાનાં વાકાતે: ૧.૨.૫૨ સૂત્ર ઉપરની ચચોને હવે રજૂ કરવામાં આવે છે. (૧૫૯) પ્રકર્ષવાચક શબ્દોનાં લિંગ અને વચન અંગેની ચર્ચા પ્રમાણમાં ઓછી હોવાથી તેને પહેલાં, મતિજ્ઞાને તમવિટનૌ : સૂત્ર ૫.૩.૫૫ ના સંદર્ભમાં રજુ કરવામાં આવે છે. ભર્તુહરિએ આ સૂત્ર ઉપરનાં કેટલાંક ભાષ્યવચનોને પોતાના શબ્દોમાં રજુ કર્યો છે. (૧૬ ૦-૧૬૮). ત્રિયાના સૂત્ર ૪.૧.૩ ઉપરના ભાષ્યમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓને આ ચર્ચામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિની પહેલાં વપરાતા અને સ્ત્રીત્વનો અર્થ દર્શાવતા સંસ્થાન શબ્દને કેન્દ્રમાં રાખીને આ કારિકાસમૂહમાં ચર્ચા કરવામાં આવી છે. વિયાત્ સૂત્ર ઉપરનાં વાસ્તિકો અને ભાગ્યમાં સ્ત્રી શબ્દ કયા અર્થમાં પ્રયોજાય છે એ અંગે ત્રણ પક્ષે, પ્રત્યયાર્થવિશેષણપક્ષ, સ્ત્રીસમાનાધિકરણપક્ષ અને પ્રકૃયર્થવિશેષણપક્ષ, હેલારાજ અને કેવટે સૂચવ્યા છે. (૧૬૯-૧૯૦) ૧ (અને અવ્યય હોવાથી અને ૨ના અર્થમાં દ્વન્દ સમાસ પ્રાપ્ત થતો હોવાથી સમાસમાં લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થવી જોઈએ નહિ. છતાં પણ આવાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય છે તેને અંગે અહીં ચર્ચા કરવામાં આવી છે. ૨, વા વગેરે શબ્દ વિકલ્પ, સમુચ્ચય, પ્રતિષેધ વગેરે અર્થે દર્શાવે છે. આવા અર્થે સત્ત્વરૂપ દ્રવ્યને હાઈ તેમને લિંગ અને સંખ્યા સાથે સંબંધ હોઈ શકે. (૧૯૧-૨૧૦) બહુત્રી હિ સમાસમાં લિંગ અને વચનના અતિદેશ અંગે ચર્ચા કરતાં જણાવવામાં આવ્યું છે કે “આ તે છે એવા અભેદ સંબંધને કારણે વિશિષ્ટ આશ્રયનાં વાચક બહુ વીહિપદનાં લિંગ અને સંખ્યા વિશેષળાનાં વાકાતે: ' સૂત્ર ૧.૨.૫૨ ના નિયમને કારણે પ્રાપ્ત થશે. આ પ્રમાણે બત્રીહિ સમાસ લિંગ અને સંખ્યા સહિત દ્રવ્યનું અભિધાન વાં લિંગ અને સંખ્યાનું અભિધાન કરનારા પ્રત્યેનો પ્રયોગ થતો નથી. ભાષાનુસારી મત દર્શાવતાં ભર્તુહરિ જણાવે છે કે દ્રવ્યરૂપ ધર્મો સાથેના બહુત્રાહિ સમાસમાં દ્રવ્યરૂપ વિશેષ સાથે રહેલાં લિંગ અને સંખ્યાને આ સમાસ પ્રાપ્ત કરે છે. (૨૧૧-૨૪૮) [અને મચવા | સૂત્ર ૨.૨.૨૪ ઉપરનાં વાર્તિકવચનો અને ભાષ્યવચનો આ ચર્ચાને આધાર રૂપે છે. વાર્તિકભાષ્યવચનોમાંથી અન્ય પદાર્થ અને વિભકત્યર્થ એવા બે પક્ષે પ્રાપ્ત થાય છે. ભર્તુહરિને બંને પક્ષે સ્વીકારાઈ લાગ્યા છે એમ જણાય છે.] - ન- સમાસ અંગે ત્રણ પક્ષે વિચારવામાં આવ્યા છે. ત્રા: માં ઉત્તર પદને અર્થ મુખ્ય, પૂર્વ પદને અર્થ મુખ્ય અને અન્ય પદનો અર્થ મુખ્ય એમ ત્રણ પક્ષો નમ્ ૨.૨.૬ ઉપરના ભાગ્યમાં ભાષકારે રજૂ કર્યો છે. આ પક્ષે અંગે ભતૃહરિએ મુશ્કેલીઓ સૂચવી છે અને માવ: તેમજ મસા એવા સમાસ પ્રયોગોનાં ઉદાહરણ આ અંગે આપ્યાં છે. આ મુશ્કેલીઓ ભહરિ દૂર કરે છે અને ભાષ્યકારને અનુસરીને પૃ પદ અને ઉત્તર પદના અર્થના પ્રાધાન્યને સ્વીકારે છે. (૨૪૯-૩૧૬) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જાતિ અને દ્રવ્યના સંદર્ભમાં લિંગ અને વચન અંગે ચર્ચા કરતાં ભતૃહરિ જણાવે છે કે શબ્દના વાય અર્થ રૂપે જાતિને સમજવામાં આવતાં તેને માટે લિંગ અને વચન નિશ્ચિત હોય છે, અને આશ્રયનાં લિંગ અને વચન સાથે તે જોડાય છે. શબ્દોના લૌકિક લિંગને બદલે શાસ્ત્રીય લિંગ વીકારવું જોઈએ. પદનો અર્થ દ્રવ્ય સમજવામાં આવતાં લિંગવિષયક કે વિરોધ નથી, જાતિ તેમજ વ્યક્તિ પક્ષમાં શબ્દો નિયતલિંગવાળા હોય છે. તેથી લિંગ અંગે, લિંગસમુદેશમાં ક૯પેલા સાત વિકપ બનેને લાગુ પડે છે. વચન અંગે પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. દ્રવ્ય અને જાતિ વચ્ચે, નામ અને આખ્ય તની જેમ, ગૌણપ્રધાનભાવને સ્વીકારી શકાય. ગૌણુ દ્રવ્યો અનેક હોવાને કારણે આકૃતિ માટે એક શબ્દ વપરાય છે. જુદાં જુદાં દ્રવ્યો સાથેના સંબંધને કારણે જુદી જુદી સંખ્યાઓ સિદ્ધ થાય છે. (૩૧૭–૩૫૮) ( [ સવાણામેશેષ વિમ! સૂત્ર ૧. ૨. ૬૪ અને નાયાક્યાયામેજમવદુવનમન્યતરચામ્ | સૂત્ર ૧. ૨ ૫૮ ઉપરનાં કેટલાંક વાર્તિકવચનો અને ભાષ્યવચનો, ઉપરની ચર્ચાને આધાર રૂપે છે ] ઔષમ્ય અંગેનો નવો વિભાગ કારિકા ૩૬૧ થી શરૂ થાય છે. માન અને ઉપમાનને સમજાવીને રાત્રીશ્યામ જેવા તત્પુરુષ સમાસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જુદા જુદા આશ્રયમાં રહેલા ગુણે વચ્ચે ભેદ હોવા છતાં તે એક જ છે એમ સમજવામાં આવે છે. આશ્રયને કારણે ગુણેમાં ભેદ અને જાતિને કારણે ગુણેમાં અભેદ હોવાથી ઉપમાન, ઉપમેયને નક્કી કરવામાં કાર્યશીલ બને છે. પિતાના બીજા વિશિષ્ટ ગુણને કારણે જુદા વિશિષ્ટ ગુણોવાળા આશ્રયો સાથે સંબંધને પામનારને ઉપમાન કહેવાય છે. ઉપમાન અને ઉપમેયમાંથી કેઈકમાં રહેલા સાધારણ ધર્મને જણાવતે શબ્દ સામાન્યવચન તરીકે ઓળખાય છે. સામાન્ય ધમ ઉપર આધાર રાખનારું અને પદાર્થને પૂરેપૂરું નહિ માપી શકનારું નિમિત્ત ઉપમાન, સદશ્યને કારણે ઉપમેયની પાસેનું સમજવામાં આવે છે. ઉપમાન અને ઉપમેયમાં અભેદની વિવેક્ષા હોય ત્યારે ઉપમા પ્રાપ્ત થશે નહિ જ્યાં કાંઈક સામાન્ય હોય અને કેટલાક ભેદો હોય ત્યાં ઉપમાનેપમેયભાવ હેાય છે. જેમ ગુરુ, શિષ્ય, પિતા, પુત્ર, ક્રિયા, કાલ વગેરે વ્યવહાર બીજાની અપેક્ષા રાખે છે તેમ ઉપમાનેપમેયભાવ પણ બીજાની અપેક્ષા રાખે છે. (૩૫૯-૪૨૦) [ ૩૧માનારિ રામાવતૈ: | સૂત્ર ૨. ૧. ૫૫ ઉપરનાં વાર્તિક અને ભાષ્યવચન ઉપરની ચર્ચાના આધાર રૂપે છે.) ૩૫મિત કથાઘામિ: સામાચારો . સૂત્ર ૨. ૧. ૫૭ના વિચારના અનુલક્ષ્યમાં ભાષાનુસારી ચર્ચા કરતાં બતૃહરિ જણાવે છે કે પુરુષયાગ્ર: સમાસમાં વાઘ શબ્દ શૌર્યના સંદર્ભમાં પુરુષનો અર્થ દર્શાવે છે, પરંતુ જે ગુરઃ શબ્દ વાપરવામાં આવે તો સમાસ પ્રાપ્ત થતું નથી. (૪૨૮-૪૩૩) તેન તુલ્ય ક્રિયા દ્વતિઃ સૂત્ર ૫.૧.૧૧૫ના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે સાધારણ ધર્મના ઉલેખ વિનાના દ્રવ્યમાં દઢ બનેલા સંબંધવાળા સાધારણ ધર્મરૂપી ક્રિયા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અથવા ચુણા ઉપમાને પમેયરૂપ સંબધમાં નિમિત્ત તરીકે સમજવામાં આવે છે. ઉપમાન અને ઉપમેય, બન્નેમાં સાધારણ ધમ રૂપે રહેલા વિશેષને ક્રિયાશીલ સમજવામાં આવ્યે છે. વૃત્તિના અવાળા તુલ્ય શબ્દ ક્રિયા સાથે સમાન અધિકરણમાં છે. (૪૩૪-૫૨૪) ૭ तेन तुल्यं । (પ. ૧. ૧૧૫) સૂત્ર ઉપરનાં ભાષ્યવચનનું વિગતપૂર્ણ વ્યાખ્યાન પૂરું કરીને હવે તેના પછીના સૂત્ર તંત્ર તસ્યેય । (પ. ૧, ૧૧૬) ઉપરનાં ભાષ્યવચનાની રજુઆત કરવામાં આવે છે. ભાષ્યકાર જણાવે છે કે તુલ્ય અને રૂપ શબ્દ સમાનાક છે. તેન તુલ્ય સૂત્ર પ્રમાણે બે ક્રિયાએ અંગેના સાદૃશ્યને દર્શાવતા તૃતીયાન્ત શબ્દને વૃત્તિ ઉમેરવામાં આવે છે. આ સૂત્ર એ સત્ત્વવાચક શબ્દો વચ્ચે સાદશ્ય દર્શાવતા ષયન્ત શબ્દને વૃત્તિ ઉમેરવાનું વિધાન કરે છે. આ બાબત અગાઉના સૂત્રથી સિદ્ધ થાય છે એટલે તત્ર તસ્યેવ । સૂત્ર રજૂ કરવાની જરૂર નથી. આવા પૂર્વ પક્ષ અંગે ઉદાહરણા રૂપે મોયતે માઘળ इच । पश्यति ब्राह्मणं इव ।, ब्राह्मणेनेव विज्ञातम् । दीयतां ब्राह्मणाय इव ब्राह्मणादिव वैश्यात् ત્વમ્ । પ્રયાગા ભતૃ રિએ રજૂ કર્યાં છે. આ બધા પ્રોગામાંની વિભક્તિને ખલે તૃતીયાના પ્રયાગ તુત્ય સાથે થઈ શકે. આ પ્રકારની દલીલનેા વિરે!ધ કરતાં જણાવવામાં આવે છે કે તુર્ત્ય મધુરયા ધીતે અને માત્રા તુલ્ય સ્મામિ તામ્ । પ્રયાગામાં મધુરા અને અધ્યયનક્રિયાનુ તથા માતા અને સ્મરણક્રિયાનું` સાદશ્ય સમજવુ પડશે. પરંતુ ખાવું સાદૃશ્ય પ્રાપ્ત થતું નથી, તેથી તેન તુલ્ય ! સૂત્રથી કાનિર્વાહ થશે નહિ. અધ્યયન અને મરણના આશ્રયેા ભિન્ન હેાવાથી તેમની વચ્ચે સાદશ્ય પ્રાપ્ત થાય છે એમ જો માનીએ તા આશ્રયેાને કર્તા રૂપે સમજવા પડશે અને વૃત્તિ પ્રત્યય કર્તા શબ્દને લાગુ પડશે, અધિકરણ કે કતે નહિ. વૃત્તિ દ્વારા સામાન્ય અભિધાન અંગે ક્રિયાના પ્રયેાગના વિધાન અંગેના નિયમમાં કે પછીના સૂત્રમાં પ્રાપ્ત થતા અભિધાનમાં ક્રિયા શબ્દના વપરાશ અંગે કશે। તાવત સમજવામાં આવતા નથી. વૃત્તિનું ફરીવાર વિધાન દ્રવ્ય કે ગુણુના સાદશ્યને દર્શાવવા માટે થયુ` છે. મધુરાયાં રહા; । અને ત્રાજ્ઞાળધ્યેય પાપુરા: । પ્રયાગેામાં સાદૃશ્ય દ્રવ્ય અને ગુણ દર્શાવે છે. તેથી તેન તુછ્યું ! સૂત્રથો કામ ચાલશે નહિ. (પરપ-૫૫૧) તમ્ । (૫.૧.૧૧૭) સૂત્ર અંગે વિચારતાં જણાવવામાં આવ્યુ છે કે, જો રાઞવર્ વૃત્તમ્ । પ્રયેાગમાં રાગવત માટે રાનાં અતિ । અને રાજ્ઞા મુજ્યં એવાં એ વિગ્રહવા યેા સમજવામાં આવે તેા તદું અથમાં વૃત્તિ ની પ્રાપ્તિ તેન તુલ્ય | સૂત્રથી ચશે. ઉપમાનની વિવક્ષા ન હોય ત્યારે અર્હતિ (લાયક બને છે) ક્રિયાના કર્તારૂપ ધમ અન્યની નિવૃત્તિને નિશ્ચય કરાવે છે. તેને માટે તર્ફ્યુમ સત્ર રજૂ કરવામાં આવ્યુ છે. રાગટ્ દ્યુતં અલ્ય । માં ભેદની કલ્પના કરીને ઔપમ્ય સમજવામાં આવે તે! તેન તુi । સૂત્રથી વૃત્તિ પ્રાપ્ત થશે, તેથી પાણિનીતર વ્યાકરણામાં આ પ્રકારનું સૂત્ર મળતું નથી. પરંતુ ચેાગ્યતા અને ઉપયેગતા તે અથ જણાવવાના હોય ત્યારે ર્દર્ । સૂત્ર આવશ્યક છે (૫૫૨-૫૭૮) કૃતિ પ્રત્યયના વિધાનની ચર્ચા પછી બાકીની ક્રમ પ્રાપ્ત ચર્ચા, કવસર્પાન્છસિ ધાવશે । (૫૧.૧૧૮) સૂત્રની રજૂઆત દ્વારા કરવામાં આવે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રમાં મળે શબ્દ એટલા માટે મૂક્યો છે કે ધાતુ એ શબ્દ છે અને વ્યાકરણકાર્ય શબ્દના સંદર્ભમાં નહિ પરંતુ અર્થના સંદર્ભમાં થાય છે. ધાતુ શબ્દનો અર્થ ક્રિયા સમજવો જોઈએ. ધાતુ: અર્થ: ધાત્વર્થ એ વિગ્રહ ધારવર્ષ નો સમજતાં ઉત્તરપદ તઃ ના લેપ માટે સમર્થ પદ મૂક્યું છે એમ પણ સમજી શકાશે. ધાત્વર્થને ક્રિયા માનતાં અને ક્રિયાને સાધન સાથે સંબંધ થતાં સાધનના અર્થમાં ઉપસર્ગ પછી વતિ મૂકવામાં આવે છે. આમ થતાં વતિ પ્રથયાન્તને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. - ઉપમાન અને ઉપમેય અંગે વિશેષ ચર્ચા કરતાં ભતૃહરિ જણાવે છે કે જ્યાં ઉપમેયવાચક બીજા શબ્દનો પ્રયોગ થતો નથી ત્યાં બીજા વયાકરણના મતમાં જુદાં જુદાં ઉપમાનો સમજવામાં આવે છે. કોઈવાર એકસાથે રહેલાં અનેક ઉપમેયો માટે એક ઉપમાન સમજવામાં આવે છે અને કઈવાર જુદાં જુદાં ઉપમેયોમાંના દરેકને માટે અકેક જુદુ ઉપમાને સમજવામાં આવે છે. આને માટે શ્યવાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. (૫૮૦-૬૦૬) ઉપમાનના સંદર્ભમાં સમાવાવ તષિયાત્ (૫ ૩.૧૦૧) સૂત્રના વિચારને સમજાવતાં ભહરિ જણાવે છે કે ફુવના અર્થમાં થનારા સમાસને સ્વાર્થી છ પ્રત્યય લાગે છે. આના ઉદાહરણરૂપે વિતાવ૬ પ્રયોગની ચર્ચા કરવામાં આવી છે. (૬ ૦૭-૬૧૫) છૂટાઢિય: પ્રારવચને વર્L (૫ ૪. ૩) સૂત્ર “તેના પ્રકારને” એવા અર્થમાં ન પ્રત્યયન વિધાન કરે છે એવો નિર્દેશ કરીને પ્રકારનો અર્થ સદશ્ય છે એવા મતને ૨જ કરવામાં આવ્યો છે. પ્રકારને અર્થ ભિનતા પણ કરી શકાય, એમ જણાવવામાં આવ્યું છે. આને અંગે ચર્ચા, વૃઢ, જેવા ઉદાહરણ સમજાવવામાં આવ્યાં છે. સદશ્યને અર્થ જણુવનારા થયા અને સદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૬૧ ૬-૬૨૫) વાકયપદયમાં ભતૃહરિના તત્ત્વવિચાર અંગે નીચેની બાબતો ધ્યાન ખેંચે છે : (૧) ભતૃહરિનું દર્શન પ્રાચીન વૈદિક પરંપરા સાથે સંધાનવાળું છે. (૨) પ્રામાણ્ય અંગે ભતૃહરિનો કશે એકાન્ત આગ્રહ નથી. (૩) લેકવ્યવહારમાં પ્રચલિત શબ્દયવહારની સઘળી પ્રક્રિયામાં શબ્દનું એકવ, નિત્યત્વ અને સ્વયંપ્રકાશકત્વ રહેલાં છે. તેમને ઉચ્ચરિત શબ્દની વ્યવસ્થા કરનાર વ્યાકરણ સિદ્ધાન્તના પરિપ્રેક્ષ્યમાં તપાસવાં જોઈએ. આવી તપાસને અંતે વ્યાકરણનિષ્ઠ પ્રક્રિયાના અનેકત્વની બુદ્ધિ દૂર થતાં શબ્દ, અર્થ અને તેમના સંબંધમાં રહેલા અક્ષર શબ્દતત્ત્વની સાથે વક્તાનું તાદાઓ થાય છે. તાદામ્યની પ્રાપ્તિ એટલે પરમ તત્વરૂપ પશ્યની વાણીને સાક્ષાત્કાર. આનું નામ મેક્ષ. શબ્દ અંગેના દાર્શનિક તત્ત્વવિચારનાં મૂળ ઋવેદમાં પ્રાપ્ત થતા વાફ અંગેના ઉલેમાં છે. વર્ષોના યોગ્ય ઉચ્ચારણુથી બોલાતી શુદ્ધ પાણીનું યજ્ઞકાર્યમાં મહત્ત્વ અને સર્વવ્યાપકત્વ વાફસૂક્તમાં રજૂ થયું છે. ચાર પ્રકારે વિભક્ત થયેલી આ વાણુને બ્રાહ્મણ ગ્રંથોમાં દેવી વક, અમૃતની નાભિ, ઋતજાત, સત્ય અને પ્રાણ તથા એકારની સમકક્ષ ગણવામાં આવી છે. ઉપનિષદોમાં વાયુને સર્વની વિશાત્રી, તિર્મય રૂપવાળી તથા જ્ઞાનમય અને દર્શનમય સમજવામાં આવી છે. ઉપનિષત્કાલમાં જ ત્રણ વાણી, પશ્યન્તી, મધ્યમાં અને વૈખરીની કપના થઈ હતી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શબ્દા અંગેની દાનિક ભૂમિકાની સાથે સાથે વ્યાકરણુમૂત્રક ભૂમિકા પણ યાકની પહેલાંના સમયથી શરૂ થઈ. શબ્દાર્થ સબ,નિત્યત્વ અને અખંડ વાકયા ા વિચાર નિરુક્ત (૧ ૨)માં તૈાંધેલા ‘ફન્દ્રિયનિય' વચનમ્' (શ્રેાતાની સ’ગ્રાહક બુદ્ધિમાં વાકય નિત્ય છે) એવા ઔદુમ્બરાયણુના કથનમાંથી પ્રાપ્ત થાય છે. ભતૃહરિના અખંડ વાકયા પ્રથમ સેાાન છે. એ . ભતૃ હિરનું દર્શીન-વ્યાડિ અને પતંજલિના દર્શનને વિસ્તાર છે એટલુ જ નહિ પરંતુ વૈશેષિકા અને સાંખ્યાના રાખ્વાસ બંધ, પદસ ધાતરૂપ વાકય, દ્રવ્ય, ક્રિયા, સાધન, સંબંધ, કાલ વગેરેના વિચારાના વિરાધ રૂપે છે. સમવાય અને સ યેાગ સબ ધને નકારીને શબ્દા વચ્ચે તે વાચ્યવાયકભાવ અને નિત્ય યેાગ્યતારૂપ સંબંધની સ્થાપના કરે છે. જુદી જુદી વ્યક્તિએામાં, પ્રકૃત્યમાં, પ્રત્યયામાં અને ગૌમુખ્યામાં પણ તેમને સામાન્ય અથવા જાતિને મેધ થાય છે. શબ્દ, ધ્વનિ, વાકય અને સ્ફેટ અંગેની ભર્તૃહરિની સિદ્ધાન્તસ્થાપના પતંજલિના વિચારાના સંદર્ભોમાં જ છે. પદ્મકાંડનેા આધાર તે તે વિષયેા અંગેની મહાભાષ્યમાં પ્રાપ્ત થતી ચર્ચા છે. વસુરાત ગુરુના વ્યાકરણાગમ કેવા હતા અને ભતૃ રિએ તેમાં ફેરફાર કર્યો કે કેમ તે જાણવાનું કશું સાધન નથી. ક્રેવિત્, અરે, કાર્ચે વગેરે શબ્દોથી પ્રાપ્ત થયેલાં અથ દર્શીતાના કેાઈક ચેસ સ્થાપકા હતા કે તે ભર્તૃહરિની પ્રજ્ઞાથી પ્રાપ્ત થયેલાં માત્ર વિકલ્પ અદના છે તેના નિય મુશ્કેલ છે. સર્વાસિદ્ધાન્તના સંદેહના આદશ રાખનારા ભતૃહરિની મૌલિક કૃતિને સારસ ગ્રહ કહી શકશે નહિ. · અમારા ગુરુએ આ આગમસંગ્રહ રચ્યા ' એવા શબ્દે તે એક સુશિષ્યની ગુરુઋણ અદા કરવાની નમ્ર પતિ જ છે. પ્રમાણવિનિશ્ચય અંગે ભર્તૃહરિના વિચારે મધ્યમમાં ગ્રહણ કરે છે. વેદને તે અપૌસ્ત્રેય, પ્રમાણભૂત અને બધાં શાસ્ત્રો, દના અને વિદ્યાએના આધારરૂપ સમજે છે. અનુમાનનું પ્રમાણ સ્વીકારવા છતાં આગમવિરુદ્ધ તર્કને તે નકારે છે. અભ્યાસ પ્રત્યક્ષ અને યેાગજ પ્રત્યક્ષને તે આવકારે છે છતાં પ્રત્યક્ષને પણ યુક્તિથી નીરખવુ જોઈએ એમ તે (વા. ૫.૨.૧૪૧) માને છે. પ્રતિભાના ઉન્મેષને અને શિષ્યના શબ્દબ્યવહારને તે પ્રમાણુભૂત મનાવે છે. શિષ્ટા વડે અપુરસ્કૃત અને ધમ સાધનમાં વિક્ષેપરૂપ શબ્દોને તે અપભ્રંશ અથવા અશુદ્ધ ગણે છે. તેમને મતે અપભ્રંશ શબ્દેનુ વાયકવ સાક્ષાત્ નહિ પરંતુ શુદ્ધ શબ્દોના અનુમાન દ્વારા સિદ્ધ થાય છે શબ્દ, ધ્વનિ, નાદ અને સ્ફોટ અ ંગે ભર્તૃહરિએ બ્રહ્મકાંડમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમના મતે અક્ષર શબ્દતત્ત્વ અનાદિ અને અનંત છે અને સ લેકવ્યવહારના મૂળમાં છે. બધા વેદા, સ્મૃતિએ, દના, વિદ્યાએ, કલાઓ અને વ્યાકરણુસ્મૃતિના આધાર રૂપે તે શબ્દતત્ત્વ છે. આવા અદ્વૈત દનની પૂર્વભૂમિકારૂપે સમગ્ર શબ્દવ્યવહાર અર્થાત્ ઉચ્ચરિત અને સુશ્રુત શબ્દો, અને તેમના સમૂહુરૂપ અખંડ વાકય છે શબ્દને અંગે વિચારતાં ભર્તૃહરિ જણાવે છે કે ઉપાદાન અથવા વાચક શબ્દ છે પ્રકારના છે. એક, શબ્દનું નિમિત્ત છે અને બીજો અર્થ માટે પ્રયેાજાય છે. મહાભાષ્ય. Page #46 -------------------------------------------------------------------------- ________________ દીપિકા(પૃ. ૩, પૂના ૧૯૬૫)માં જણાવ્યું છે કે "ઉચ્ચરિત શબ્દ ક્રમવાન છે અને અર્થ પ્રાપ્તિ કરાવનાર બુદ્ધિસ્થ શબ્દાત્મા અક્રમ છે. તે અર્થરૂપે છે. તે સ્ફટ છે અને નિત્ય અર્થાત્મા છે. ક્રમપૂર્વક ઉત્પન્ન થયેલા ધ્વનિએ વ્યક્તિરૂપે છે.” (યો વાચમુવાચેતે #Hવાન વિર: રિન્ય: ગન: શરામ યુથો વિનાતે તસ્મા પ્રતિતિ: ... एतच्चा स्वरूपम् । स्फोटोऽयमेव शब्दात्मा नित्यः । દીપિકાનાં આ વચનો અને ફેટ અંગેનાં વાક્યપદીમાં પ્રાપ્ત થતાં કથને અંગે વિવાદ પ્રાપ્ત થાય છે. કોડિલાદના “નિર્ણયના પિતાના સંપાદન (પૂના, ૧૯૬૭)ની પ્રસ્તાવનામાં પ્રેફ. એસ. ડી. જોષીએ વાકયપદયની બ્રહ્મકાંડની નવ કારિકાઓ-બીજાં કાંડમાં સ્ફોટને ઉલ્લેખ નથી-તપાસીને નિષ્ક રજુ કર્યો છે કે પતંજલિના ફેટ અંગેના ઉલ્લેખની જેમ ભતૃહરિના સ્ફોટના વિચારોમાંથી “ટ એક અને અખંડ ધ્વનિતત્વ રૂપે (sound-pattern) અને વનિસમૂહની પ્રકૃતિ રૂપે છે એવો નિશ્ચય પ્રાપ્ત થાય છે. તે અર્થવાહક તત્ત્વ નથી અને કેટ તથા પછીના વૈયાકરણો માને છે તેમ તે શબ્દબ્રહ્મ પણ નથી.” વાક્ય પદયનું શ્રી જેવીનું ફેટ અંગેનું અર્થદર્શન અપરિહાર્ય માનીએ તો, 'દીપિકા' જેમાં ફેટનો નિત્ય અર્થાત્મા” રૂપે વિચાર, એક મતાન્તર અથવા દીપિકાકારના પિતાના વિકલ્પ અથદન તરીકે રજૂ થયો છે, તે ભહરિની કૃતિ નહિ, પરંતુ અનુભર્તુહરિકાલની કઈક કૃતિ હોવી જોઈએ એમ સ્વીકારવું પડે. શૈલીની ભિન્નતાને બાદ કરતાં ભdહરિના દીપિકાના કવના વિરોધમાં કશે નિશ્ચય થતો નથી. આ ઉપરાંત કુમારિ, પ્રભાકર, ધમકીર્તિ અને મંડમિશ્રની કૃતિઓમાં ફેટને અર્થવાહક તત્વ તરીકે સમજવા તરફને અભિપ્રાય દઢ થાય છે. સંભવ છે કે કુમારિક વગેરેને ભર્તુહરિનો ફેટ, તેણે શબ્દતત્વના કરેલા ઉલેખોને કારણે અર્થવાહક, નિત્ય અને અક્ષરરૂપે સમજાયો હોય. આ સમથ દાર્શનિકોમાં આવો વિશ્વમ કેટલે અંશે યોગ્ય છે એ વિચારવું રહ્યું. પદવાદી મીમાંસકની દલીલ તરફ સતત અણગમો અને વિરોધ દર્શાવવાની તેમની પ્રવૃત્તિ છે. વાકયને તે જાતિરૂપ અખંડ વાક્ય સમજે છે. આવું અખંડત્વ પ્રતિભાના ઉન્મેષ વડે પ્રાપ્ત થાય છે. પદોના અપોસ્કૃત અર્થના પ્રહણ વખતે વિશિષ્ટ પ્રતિભારૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ પ્રતિભાને વાક્યર્થ કહે છે. માનવી, પશુ અને પંખીઓના સર્વે વ્યવહારે તેને આધીન છે. શબ્દના ગૌણુમુખ્યભાવમાં, દ્રવ્યમાં, ગુણમાં, ક્રિયામાં, અને આ બધાના અર્થોમાં, તેમજ સમાસના ઉપસર્જન પદના વચનમાં અખંડાર્યતા અને અભેદૈત્વ રહેલાં છે. ઉપર સૂચવ્યું તેમ વ્યાકરણ બધા વાદે અને દર્શનભેદના સમન્વયરૂપ છે. વ્યાકરણમાં વસ્તુનો અર્થ એ અર્થ નથી પરંતુ શબ્દાર્થ એ જ અર્થ છે. આ વાત વારંવાર જણાવતાં પતંજલિ કંટાળતા નથી. તેમને પગલે ચાલીને ભર્તુહરિએ પણ વાયપદીયના વિચારોની ચર્ચામાં સર્વમતનિદર્શનને આદર્શ અપનાવ્યો છે. ભહરિના આ વલણની પુષ્ટિ કરતાં હેલારાજે જણાવ્યું છે કે “શાસ્ત્રચર્ચા અમારું ધ્યેય છે; દશનો વચ્ચે વિવેક સ્થાપિત કરવાનું કામ અમારું નથી. અમે દર્શનાતરની પ્રક્રિયાને રજૂ કરતા નથી પરંતુ પ્રમાણુ વડે જે સિદ્ધ થાય તેને દશનને યોગ્ય માનીએ છીએ.” (વાક્યપદીય, હેલારાજ ટીકા, ૩.૧.૧૪) Page #47 -------------------------------------------------------------------------- ________________ ४६ શબ્દપસંદગી, વાકયેજના, રજૂઆત અને વૃત્તરચના અંગે ભર્તુહરિની કારિકાઓને નાગાર્જુન(ઇ.સ. ૨૧૦)ની મધ્યમકવૃત્તિની, દિગ્ગાગ (૪૫૦-પર૦)ના “પ્રમાણ સમુચ્ચય'ની, કુમારિક (ઈ.સ. ૫૫૦)ના “શ્લોકવાર્તિક”ની; ધર્મકીર્તિ (ઈ.સ. ૬૦૦)ના પ્રમાણવાતિકની અને મંડન મિશ્ર (ઈ.સ. ૬૬૦)ના “સ્ફટસિદ્ધિ'ની કારિકા સાથે તેમજ વ્યાડનાં પડ્યો અને મહાભાષ્યમાં મળતાં પદ્યો સાથે સરખાવી શકાય. નાગાર્જુનની તર્કબદ્ધતા અને અપરિહાર્ય દલીલની સ્પષ્ટતા, દિગ્ગાગની કારિકાઓની સુધદતા અને સર્વગ્રાહિતા, કુમારિસના કટાક્ષ અને નર્મ, ધર્મકીર્તિની દુર્બોધતા, દલીલેનું અણઉકેલ ગુંફન અને ઉચ્ચતમ તર્ક શક્તિ અને મંડનની પ્રસન, ગંભીર અને વિશદ રજુઆતને બદલે ભતૃહરિની કારિકાઓમાં સરલતા, કવચિત દુર્બોધતા અને વિચારપૌઢી જણાય છે. તે પ્રાચીન પારિભાષિક શબ્દોથી સુમંડિત છે અસ્પષ્ટ મુદ્દાને કે દુર્બોધ તત્ત્વવિચારને પુન:કથન દ્વારા ઉદાહરણ આપીને તે સમજાવે છે. સિદ્ધાંતનિરૂપણ માટે લૌકિક અને વૈદિક પ્રયોગોની તે મદદ લે છે. એક અર્થ દર્શાવવા માટે અનેક શબ્દો તે વાપરે છે, જેમ કે સમજવામાં આવે છે' માટે પ્રતિ, વિપીરસે મમધીરે, ૩૧વર્યો, રસે, વાહિશ્યતે, ગ્રતીયતે, લતે જેવા પ્રયોગ તે કરે છે. તોમરચમિસરૂપઃ ને વારંવાર વાપરવામાં તેમને વાંધો નથી. આમ ભતૃહરિની વાણીમાં આર્ષ સરલતા, સુબદ્ધ અર્થવિચાર અને તત્ત્વદષ્ટિની સમતુલા સિદ્ધ થઈ છે. વિપુલ વનરાજ દ્વારા આચ્છન્ન એકાંત જળાશયનાં નિર્મળ સલિલ જેવી વિમલા તેમની તત્વપ્રજ્ઞા છે. ઋષિના ચિત્ત જેવું શાંત તેમનું ચિત છે. આ ચિત્તનું ઉત્તમ પ્રતિબિંબ વાકયપદીય છે. બાહ્ય પ્રકાશની પણ પ્રકાશિકા વાગરૂપતા ન હોય તે જ્ઞાનરૂપી પ્રકાશ ઝળહળતો નથી. वापता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । ન કાશ: કારોત ના દિ પ્રચવમર્શની || વાકય પદીય ૧.૧૩૨ આ પ્રકાશને ઝળહળતો રાખનારા ભતૃહરિના કાર્યને પુનરુદ્ધાર થઈ રહ્યો છે તે આનંદપ્રદ અને સંતોષપ્રદ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વાકચપદીય Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________ I શ્રી . भर्तृहरिकृतं वाक्यपदीयम् प्रथमं काण्डम् ભર્તુહરિકૃત વાકચપદીય પ્રથમ કાંડ अनादिनिधनं ब्रह्म शब्दतत्त्व यदक्षरम् । वितर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥१॥ एकमेव यदाम्नातं भिन्नशक्तिव्यपाश्रयात् । अपृथक्त्वेऽपि शक्तिभ्यः पृथक्त्वेनेव वर्तते ॥२॥ अध्याहितकलां यस्य कालशक्तिमुपाश्रिताः । जन्मादयो विकाराः षड् भावभेदस्य योनयः ॥३॥ एकस्य सर्वबीजस्य यस्य चेयमनेकधा । भोक्तृभोक्तव्यरूपेण भोगरूपेण च स्थितिः ॥४॥ प्राप्त्युपायोऽनुकारश्च तस्य वेदो महर्षिभिः । एकोऽप्यनेकवर्मेव समाम्नातः पृथक्पृथक् ॥५॥ આદિ અને અંત વિનાનું, શબ્દતત્ત્વરૂપ બ્રહ્મ, જે વર્ષોના નિમિત્ત રૂપે છે, જે (ઘટાદિ, અર્થરૂપે ભાસે છે, જેમાંથી જગતની ઉત્પત્તિ વગેરે) પ્રક્રિયા થાય છે, જે એક જ છે એમ વેદમાં કહ્યું છે, અને જે, જુદી જુદી (કાર્યજનક) શક્તિઓને આશ્રયને કારણે, (આવી) શક્તિઓથી જુદું ન હોવા છતાં, જુદુ હેય તેમ દેખાય છે, જેની, નિમેષાદિ ક્રિયારૂપી) ભેદના આપવાળી, કાલશક્તિને આશ્રયે રહેલા જન્મ વગેરે છ વિકારે પદાર્થોની ભિન્નતાનાં કારણે બને છે; અને સર્વના બીજરૂપ એવા જે શબ્દબ્રહ્મની ભક્તારૂપે, ભક્તવ્યરૂપે અને ભેગરૂપે એમ અનેક પ્રકારે સ્થિતિ છે; તે (શબ્દબ્રા)ની પ્રાપ્તિને ઉપાય અને તેની પ્રતિમા રૂપ વેદ એક હોવા છતાં, મહર્ષિઓએ તેને અનેક શાખાઓવાળ હેય તેમ અવતાર્યો છે. (૧૫) વા-૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ વાષ૫દીય ૧.૧. અનાદિ અને અવિંનાણી બ્રહ્મમાં કાલકૃત અને દેવકૃત વિભાગોનો અભાવ છે. તે કાયરૂપે અને કારણરૂપે એમ બે રીતે રહેલ છે. ૧૨. પદાર્થોનું ગ્રહણ હમેશાં શબવડે થાય છે (શબ્દો પગાહી) અને જ્ઞાન હમેશાં શબ્દો સાથે જોડાયેલું (શબ્દોપગ્રાહ્ય) હોવાથી પરમતત્ત્વ શબ્દતસ્વરૂપે સમજાય છે. ૧.૩. અક્ષર અથત વણનું તે નિમિત્ત હેવાથી શબ્દતત્વને અક્ષર કહ્યું છે. ૧.૪. સ્વરૂપમાંથી પ્રચુત નહિ થનારું અર્થાત એકત્વનો ત્યાગ નહિ કરનારું છે શબ્દતત્ત્વ છે તે ભેદના આભાસને કારણે બીજા અસત્ય અને વિભક્ત એવાં રૂપને સ્વીકારે છે. આને વિવર્ત કહે છે. સ્વપ્નમાં પ્રાપ્ત થતા વિષયોના આભાસ જેવું આ છે. દેશભેદ અને ક્રિયાભેદ કેવળ અવિદ્યાની પ્રવૃત્તિને કારણે છે. વર્લ્સ તરવાયાગ્રુતક્ષ્ય भेदानुकारेणासत्यविभक्कान्यरूपोपग्राहिता विवर्तः। स्वप्नविषयप्रतिभासवत् । स्वोपज्ञ-गलो. १. અહીં વિવર્તતે એ શબ્દપ્રયોગ અને પરિણામઃ અમે એવા પ્રયોગ ઉપરથી ભહરિને વિવતવાદ અભિપ્રેત હતો કે પરિણામવાદ એમ વિચારવું યોગ્ય થાય. કારિકાઓ અને તેમના પરની પક્ષત્તિ બંનેને ભર્તુહરિની કૃતિ માનવામાં આવે તે ભતૃહરિ વિવતવાદી હતા એમ સિદ્ધ થશે, કારણ કે ઢોવાવૃત્તિમાં તે “વિચા” શબ્દ વાપરે છે અને આ શબ્દ તૃતીયકાંડની કલસમુદેશની કારિકા ૬રમાં પણ વપરાય છે. અહીં વિદ્યા “અજ્ઞાન” એવા સામાન્ય અર્થમાં નથી. હેલારાજ ભર્તુહરિને વિવવાદી ગણાવે છે. “છન્દોમાંથી પહેલીવાર આ વિશ્વ ઉત્પન્ન થાય છે (વર્તતે)”, એવા શબ્દો (વી.વ. ૧.૧ ૨૪)માં વિવર્તની સ્પષ્ટતા નથી. આ ઉપરથી કલ્પના કરી શકાશે કે ભહરિને મન વિતર્ત નો અર્થ “આભાસ' હતો અને પરિણામ અથવા ‘વિકાર ન હતો. કારિકાગ્રંથમાં આવી સ્પષ્ટતાને અભાવે શાન્તરક્ષિત અને તેના ટીકાકાર કમલશલે તરવાં અને તેની ટીકામાં “બ્રહ્મવાની ચર્ચા કરતાં પરિણામ અર્થમાં અને વિવત અર્થમાં એમ બે રીતે પહેલી કારિકાને ઘટાવી છે aોવજ્ઞત્તિ ભતૃહરિની રચના નથી એમ માનવામાં આવે તો પણ ભતૃહરિએ કરેલા “વિવા'ના ઉલ્લેખને કારણે તે વિવતવાદી છે એવી દલીલનો વિરોધ કરે સહેલે નથી. ૧.૫. કમ અર્થાત્ પૌર્વાપર્યા વિનાના શબ્દબ્રહ્મમાંથી જગતના પદાર્થોરૂપ વિકારો ઉત્પન્ન થાય છે. બધા વિકારને બ્રહ્મમાં ઉપસંહાર (સંવર્ત) થયો હોઈ તે આકૃતિરહિત (મનાત) અને વ્યક્ત ન કરી શકાય તેવું (મગવશ્ય) છે. સરખાવો થ્રોપજ્ઞમાંના સંગ્રહશ્લોક : બધા (રૂપાદિ વિષય) વિકલ્પ વડે (સામાન્યરૂપે ગેચર હોવા છતાં જે (વિશેષરૂપે) અગોચર રહે છે, જે તક આગમ અને અનુમાન વડે જુદી જુદી રીતે સમજાય છે, તે (શબ્દતત્ત્વરૂપી) વિશ્વાત્મા ભેદ અને સંસર્ગ, ભાવ અને , ક્રમ અને ક્રમનો અભાવ તથા સત્ય અને અમૃત વડે અસ્પષ્ટ છે. આવાં ઇન્દોના પ્રવિકથી તેનું જ્ઞાન થાય છે. (૧-૨) સવ પ્રાણીઓનો અંતર્યામી તે પાસે તેમજ દૂર દેખાય છે. તે અત્યંત મુક્ત છે અને મુમુક્ષુ જન મેક્ષ માટે તેની ઉપાસના કરે છે. (૩) Page #52 -------------------------------------------------------------------------- ________________ ઝથમ કાંડ ઋતુઓના સારરૂપ તેજવાળે સૂર્ય જેમ ઉનાળાને અંતે વાદળસમૂહને ઉત્પન્ન કરે છે તેમ તે (મહત વગેરેની) પ્રકૃતિ તરીકે રહેલા (પ્રધાન, પરમાણુ વગેરે) વિકારોને ઉત્પન્ન કરે છે. (૪) (ઉકાપતન જેવા) ઉત્પાત વખતે સમુદ્રનાં જળ જેમ અંગારાંકિત દેખાય છે તેમ તેનું ચૈતન્ય એક હોવા છતાં અનેક પ્રકારે વિભક્ત બને છે. (૫). પવનથી જેમ વૃષ્ટિ લાવનારાં વાદળે ઉત્પન્ન થાય છે તેમ જાતિરૂપે રહેલા તેનામાંથી વ્યક્તિઓરૂપી વિકારે ઉત્પન્ન થાય છે. (૬) તે પરમ જ્યોતિ પહેલાં ત્રણ વેદરૂપે જણાય છે. જુદા જુદા દર્શનવિવાદમાં જુદી જુદી પરંપરાઓનું તે કારણ બને છે. (૭) તે (ચૈતન્ય)નો શાંત અને વિદ્યાત્મિક અંશ, જેનું વિવેચન કરવું સાચે જ શકય નથી એવી અવિદ્યાવડે હમેશાં વીંટળાયેલે છે. (૮) તે (અવિદ્યા)ના સર્વત્ર (રહેલા) વિકારનું (કેઈ) પરિમાણ નથી, તેની સંસ્કાર પામેલી શક્તિઓનું (પછી) અસ્તિત્વ રહેતું નથી. (૯) આંખે ઝાંખવાળો માણસ ચાખા આકાશને જેમ અનેક રૂપોથી ઘેરાયેલું માને છે તેમ આ વિકાર વિનાનું નિત્ય બ્રહ્મ, અવિદ્યાથી કલુષિત થયેલું અને ભેદવાળું ભાસે છે. (૧૦.૧૧) શબ્દરૂપ અને શબ્દશક્તિના કારણરૂપ આ બ્રહ્મ શબ્દમાત્રામાંથી પ્રગટીને તેમનામાં જ વિલીન થાય છે. (૧૨) यः सर्वपरिकल्पानामाभासेऽप्यनवस्थितः । तांगमानुमानेन बहुधा परिकल्पितः || व्यतीतौ भेदसंसगौ भावाभावी क्रमाक्रमौ । सत्यानृते च विश्वात्मा प्रविवेकारप्रकाशते ॥२॥ अन्तर्यामी स भूतानामाराद्दूरे च दृश्यते । सोऽत्यन्तमुक्तो मोक्षाय मुमुक्षुभिरुपास्यते ॥३॥ प्रकृतित्वमिव प्राप्तान्विकारानाकरोति सः । ऋतुधामेव ग्रीष्मान्ते महतो मेघसंप्लवान् ॥४॥ तस्यैकमपि चैतन्यं बहधा प्रविभज्यते । अङ्गाराक्तिमुत्पाते वारिराशेरिवोदकम् ॥५॥ तस्मादाकृतिगोत्रस्थाद् व्यक्तिग्रामा विकारिणः । मारुतादिव जायन्ते वृष्टिमन्तो बलाहकाः ॥६॥ त्रयीरूपेण तज्ज्योतिः परमं परिवर्तते । पृथक्तीर्थप्रवादेषु दृष्टिभेदनिबन्धनम् ||७|| Page #53 -------------------------------------------------------------------------- ________________ વાકયપકીય शान्तविद्यात्मको योऽशः तदु हैतदविद्यया । तया ग्रस्तमिवाजस्र या निर्वक्तुं न शक्यते ।।८।। सर्वतः परिवर्तानां परिमाण न विद्यते । तस्या या लब्धसंस्कारा न स्वात्मन्यवतिष्ठते ॥९॥ यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्रा भिश्चित्राभिरभिमन्यते ॥१०॥ तथेदमृत ब्रह्म निर्विकारमविद्यया । कलुषत्वमिवापन्नं भेदरूपं विवर्तते ॥११॥ બ્રહ્મä રાનમાં રાત્રશનિતનવધનમ્ | विवृतं शब्दमात्राभ्यस्तास्वेव प्रविलीयते ॥१२॥ છેલા બે શ્લોક માટે સરખાવો : દિનાગકૃત શૈાચવરક્ષા મા રૂ-રૂર. ૨.૧. શબ્દ બ્રહ્મના એકત્વ અંગે ભર્તુહરિ ઋતિવચનો આધાર લે છે. “તે સલિલ (બ્રહ્મ), દ્રષ્ટા, એક અને અદ્વિતીય છે” (રારોપનિષદ્ ૪.રૂ.૩૨). “હે સૌમ્ય, શરૂઆતમાં આ (બ્રહ્મ) એક અને અદ્વિતીય હતું” (છાંદ્રોય ઉપનિવટૂ) ૬.૨.૧, શબ્દતત્ત્વરૂપ બ્રહ્મમાં પરસ્પર વિરોધવાળી શક્તિઓ એકત્ર થઈ છે અને તેની સાથે એકરૂપ છે. યનું અનેકત્વ જ્ઞાનના અનેકત્વનું વિરોધી નથી. પદાર્થોના ભિન્ન ભિન્ન આકારે જ્ઞાનના એક આકારના વિરોધી નથી, કારણકે બધી શક્તિઓને જુદે આભાસ શબ્દતત્વમાં અપૃથક દેખાય છે. ૨૨. અપૃયત્વ એટલે એકત્વ નહિ પણ ભેદપ્રતિષેધ અને પૃથકત્વ એટલે એકવા પ્રતિષેધ (વઢતિ). મિનં શકિતવ્યપાશ્રયાત એવું પાઠાન્તર છે. મધ્યાતાં અને અવ્યાહતા: વહા: એવાં પાઠાન્તરો પણ છે. ૩.૧. બ્રહ્માની કશક્તિ એટલે કાલ. પદાર્થોનાં ઉત્પત્તિ અને વિનાશ માટે તે જવાબદાર છે. પ્રત્યેક પદાર્થમાં અનેક રૂપ હોય છે, જેમકે એક જ વૃક્ષમાં કુંપળ, પાંદડું, ફળ વગેરે જોવા મળે છે; એકજ પળમાં રતાશ, મૃદુતા વગેરે વિશેષ પ્રાપ્ત થાય છે. કાલ શક્તિ આ બધાંનું સહકારી કારણ છે; જેમકે, એક જ વૃક્ષમાં કુંપળ બનતી વખતે કુંપળ માટે આવકાર (કમ્પનુજ્ઞા) અને પાંદડું અથવા ફળ માટે વિરોધ (કવિ) થાય છે. એવી રીતે જયારે પાંદડુ બને છે ત્યારે તેને માટે આવકાર અને હૂંપળ તથા ફળ માટે વિરોધ થાય છે. પદાર્થોનું આવું વૈશ્વરૂપ્ય કાલને આધારે છે શબ્દબ્રહ્મની આ શક્તિ તેનામાં અન્તર્લિંત છે. ૩૨. ઉત્પન્ન થાય છે, છે, ફેરફાર પામે છે, વધે છે, ક્ષય પામે છે અને નષ્ટ થાય છે એવા છ વિકાર પદાર્થોના ક્રિયાભેદનું કારણ બને છે. આ વિકારો કાલને આશ્રયે રહ્યા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ “પદાર્થોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશમાં ક્રિયાવાન કાલ જ નિમિત્ત છે. તે કાલને આ યંત્રનો સૂત્રધાર કહે છે. વિશ્વની વિવિધ ક્રિયાઓ તેનાથી પ્રતિબદ્ધ છે. જેમ દોરી, (નચાવવા માટેનાં) પંખીઓને બરાબર જાણે છે, તેમ તેમને તે બરાબર જાણે છે.” तमस्य लोकयन्त्रस्य सूत्रधार प्रचक्षते ।। प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां तेन विश्व विभज्यते ॥ वा.प. ३.९.४ प्रतिबद्धाश्च यास्तेन चित्रा विश्वस्य वृत्तयः તા: pવાનુગાનાતિ યથા તખ્ત: શકુનિતા: 1 વા.વ. ૩.૬.૧પ ૪.૧ ભક્તા એટલે કર્મો કરનાર અને ફળ ભેગવનાર વ્યક્તિ. ભક્તવ્ય એટલે જેના દ્વારા આનંદ પ્રાપ્ત થાય તે વિષય અને ભેગ એટલે સુખદુઃખાદિ અનુભવ. ૫.૧. બ્રહ્મપ્રાપ્તિ એટલે (૧) હું, મારું, એવી અહંકાર ગ્રંથિ(વાસના)નું દૂર થવું, (૨) વિકારોનું મૂળ પ્રકૃતિમાં લીન થવું, (૩) ઈન્દ્રિયોને તેમના કાર્યમાંથી નિવૃત્ત કરવી (ારFા નિયાળાં વૃદ્ધિમનસોશ્વ નિવૃત્તિ –ટૂતિ), (૪) બાહ્ય સાધનો વિનાની આંતરતૃતિ, (૫) આત્મપરિતેષ, (૬) પરમતત્ત્વની ઝંખના, (૭) બાહ્યાથ તરફ અનાસક્તિ, (૮) પરિપૂર્ણ શક્તિનો અનુભવ, (૯) કાલની પ્રતિબંધ (રોકવું) અથવા અનુજ્ઞા (આવકાર) જેવી વૃત્તિઓમાંથી મુક્તિ અને (૧૦) નૈરામ્ય. મેક્ષની આવી દસ સ્થિતિએના ઉલ્લેખમાં બીજી અને નવમી સ્થિતિના ઉલ્લેખો વૈયાકરણમાં વધારે જાણીતા છે. કારિકા ૧.૧૪૩ની વોપજ્ઞતિ માં અને ત્રીજા કાંડના કાલસમુદ્દેશમાં અનુક્રમે તેમને વિષે ચર્ચા મળે છે. ૫.૨. ધમ ( =સત્ય )નો સાક્ષાત્કાર કરનાર મન્નદ્રષ્ટા ઋષિઓએ, સૂક્ષ્મ, નિત્ય અને અતીન્દ્રિય વેદરૂપી વાણીનો સાક્ષાત્કાર કર્યો અને તેમણે ધર્મને જેમને સાક્ષાત્કાર થયો નથી તેવા અન્ય ઋષિઓને મન્ત્રોનો ઉપદેશ કર્યો. ૫.૩. વેદપી શતત્ત્વ એક જ છે. આ શબ્દતત્ત્વ એક છતાં તેનામાં અભિવ્યક્તિના ક્રમ પ્રમાણે અનેકત્વ પ્રાપ્ત થતું હોવાથી, એકત્વને બાધ ન આવે તેમ સંહિતા, પદ, ક્રમ વગેરે વિભાગમાં અને જુદી જુદી શાખાઓમાં તે વિભક્ત બન્યું છે, જેમ આયુર્વેદ એક હોવા છતાં અષ્ટાંગરૂપે વિભક્ત બન્યો છે તેમ. भेदानां बहुमार्गत्वं कर्मण्येकत्र चाङ्गता । शब्दानां यतशक्तित्व तस्य शाखासु दृश्यते ।।६।। તેના (ગ્યદાદિ) ભેદની ઘણી શાખાઓ છે છતાં એક કર્મમાં (જ) તેમનું ઉપકારકત્વ છે. તેની શાખાઓમાં શબ્દોના (અથબધ માટેની) શક્તિઓની ચેકસાઈ છે. (૬) ૬.૧. ચાર વેદમાં દરેકની અનેક શાખાઓ છે, જેમ કે યજુર્વેદની એકસે. એક, સામવેદની એક હજાર, વેદની એકવીસ અથવા પંદર અને અથર્વવેદની નવ. (મામાણ્ય, વઘાદ્ધિ, 9 ) Page #55 -------------------------------------------------------------------------- ________________ વાયદોય ૬.૨. બધી શાખાઓમાં યજ્ઞકાર્યની વ્યવસ્થા સરખી હોય છે. ૬.૩. વેદની જે શાખામાં યજ્ઞ અંગે વિધાનો હોય છે તે વિધાનો તેમનો ચોક્કસ અર્થ જણાવે છે જ; અર્થાત એક વિધિવોકળ્ય વેદમાં ( તેની એક શાખામાં ) તેને અમુક નિશ્ચિત અથ દર્શાવે તો તેની જ જેવું વિધિવાકર્ષ થતુવેરની શાખામાં પણ અમુક નિશ્ચિત અથ દર્શાવશે જ; જેમકે, યજુર્વેદની વાટક્કસંદિતામાં યક્ પ્રયય લાગતાં પહેલાં તેa (દેવ) અને (ઉદાર) એ પદના અંત્ય એ કારને બદલે મા કાર મૂકાય છે (પા.સુ. ૭.૪.૨૮). અથવા અથર્વવેદમાં સિમને અંત્ય વણું ઉદાત્ત હોય છે ( fસૂત્ર ૭૧.) स्मृतयो बहुरूपाश्च दृष्टादृष्टप्रयोजनाः । तमेवाश्रित्य लिङ्गेभ्यो वेदविद्धिः प्रकल्पिताः ॥७॥ વેદાર્થને જાણનારા (ઋષિઓએ તે જ વેદને આધારે મન્ટોના નિદેશે ઉપરથી દષ્ટપ્રોજનવાળી અને અષ્ટપ્રયોજનવાળી એમ જુદી જુદી સ્મૃતિઓ ચી છે. (૭) ૭.૧. કેટલીક (ચરક, સુશ્રુત વગેરેના ગ્રંથરૂપે રહેલ) સ્મૃતિઓનાં પ્રયોજનો ઉલેખ પામેલાં હોય છે, જેમકે, ચિકિત્સા વગેરે પ્રજને. કેટલીક સ્મૃતિઓનાં પ્રયોજનો માત્ર શિષ્યના આચાર ઉપરથી નક્કી થાય છે, જેમકે ભક્ષ્યાભઢ્ય, ગમ્યાગમ્ય કે વાચ્યાવાસ્યના નિયમો. (૭૨. વેદમાં જણાવેલ લિંગ ( = સૂચનો કે નિયમ ) અર્થાત વિધિવાકળ્યો ઉપરથી શ્રુતિવિહિત અને સ્મૃતિવિહિત કાર્યોને બોધ થાય છે. “ગભથી આઠમે વર્ષે બ્રાહ્મણને ઉપનયન સંરકાર કરવા ” એવી સ્મૃતિ દષ્ટ પ્રયોજન છે. સં પાસના અથવા વેદાધ્યયન કરનારે માંસભક્ષણ ન કરવું” એ અદષ્ટપ્રયોજન સ્મૃતિ છે. શિષ્યોને સમુદાચાર ઉપરથી તે નક્કી થઈ છે. “(બ્રહ્મચારીએ) ખાખરાનો દંડ ધારણ કરવો ” આને દૃષ્ટાદષ્ટ સ્મૃતિ કહી શકાય આ ત્રણ પ્રકારની સમૃતિઓ ઉપરાંત ન્યાયમૂલા અને અનુવાદ સ્મૃતિ એમ બે પ્રકારે માથપુરાનમાં પ્રાપ્ત થાય છે. तस्यार्थवादरूपाणि निश्रिताः स्वविकल्पजाः । एकत्विनां द्वैतिनाञ्च प्रवादा बहुधा गताः ॥८॥ તેનાં અર્થવાદરૂપ વચનને આધાર લઈને પોતાની બુદ્ધિની કલપના પ્રમાણે અદ્વૈતવાદીઓના અને દૈતવાદીઓના અનેક પ્રકારના પ્રવાદે સ્થાપિત થયા છે.(૮) ૮.૧ પ્રાચીન તત્ત્વચર્ચાએ વેદનાં અર્થવાદ વચનાને આધારે રચાઈ છે, જેમકે રાતબ્રાહ્મણનું અર્થવાદવચન “પહેલાં આ અસત્ હતું,” અગ્નિ પ્રગટાવવાના સ્થાનની પ્રશંસા કરનારું વચન છે. તેના ઉપરથી અતની કલ્પના થઈ, જેમકે, “અસતમાંથી અસત, ક્રિયાહીનમાંથી કિયા વિનાનું, અવસ્તુમાંથી અવસ્તુ, અવાચમાંથી અવાચ્ય થયું.” અદંતની આવી Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ અત્યંત પ્રાથમિક કલ્પનામાંથી આગળ વધ્યા અને કહ્યુ, આ એક તત્ત્વ (આત્મા) જે પૂર્વ નથી તેમ પર પણ નથી તે સત્ત્વ અને અસત્ત્વથી વિભક્ત બને છે, તેા પછી આ તત્ત્વ વાચ્ય અને અવાચ્ય એમ તે કેવી રીતે હોઈ શકે ?” ‘“તે અસત્ પણ ન હતું, સત્ પણું ન હતું. તે પહેલાં અંધકારરૂપ હતું.” (લેવ ૧૦, ૧૨૧, ૧) એમાંથી કપના થઈ, કે આ જગત ફીણ જેવુ છે, તે કંઈ નથી; તે પરપોટા જેવુ છે, તે કંઈ નથી; તે પાર ન પામી શકાય તેવી માયા છે. એમ જ્ઞાનીએ સમજે છે’ इदं फेनो न कश्चिद्वा बुद्बुदो वा न कश्चन । मायैषा बत दुष्पारा विपश्चिदिति पश्यति ॥ હરિષભને મતે (વતિ રૃ. ૬૨) આ કારિકા ષષ્ટિતન્ત્ર ની છે. આ કારિકા માટે સરખાવા : फेनपिण्डोपमं रूपं वेदना बुदबुदोपमा । મરીચિલરશી સંજ્ઞા સારા: વહીનિમા: " પ્રસન્નવરા (વૈદ્યસ`પાદન. પૃ. ૧૩) फेनपिण्डूपमं रूपं वेदना बुब्बुलूपमा । ચીકૂમા સન્ના સઁવારા વમાં ॥ (સંયુત્તનિાય રૂ. ૧૪૨) વેવ (૧.૧૬૪.૨૦) અને શ્વેતાશ્ર્વતરોપનિષત્ (૪.૬)માં સાથે કાયવાળા, મિત્ર સમાં એ પખીએ એક જ વૃક્ષ ઉપર એઠાં છે; તેમાંનું એક સ્વાદિષ્ટ ટેટા ખાય છે.’ તેના ઉપરથી દૈતીએના સિદ્ધાન્તા વિસ્તર્યાં છે. આ કારિકામાં નિશ્ચિત્ય એવેા પાઠ લેવામાં આવે તે (અથવાદરૂપ વચનેાના) નિશ્ચય કરીને” એવા અ થશે. નિશ્ચિંતાઃ એવેા પાઠ પણ મળે છે. सत्या विशुद्धिस्तत्रोक्ता विद्येवैकपदागमा । युक्ता प्रणवरूपेण सर्ववादाविरोधिना ॥ ९॥ સત્ય (સ્વરૂપ), વિશુદ્ધ અને એક પદ્ય (=એમ) થી સમજાતી તથા બધા વાદીના અવિધી એવા પ્રણવ સાથે એકરૂપ તે વિદ્યા (બ્રહ્મ) વેદમાં કહી છે. ૯.૧ સર્વવાહાવિરોધિતી એવા પાઠ લેતાં, “(તે વિદ્યા) બધા વાદાની અવિરાધી છે” એવા અનુવાદ થશે. પ્રણવ સ તત્ત્વવિચારેને સમાવે છે. તે વેતુ મૂળ છે, બધા સિદ્ધાન્તાના ઉદય અને અસ્ત માટે જવાબદાર છે અને બધા વિરાધી ભાવાને તે સ્વીકારનાર છે. તે એક છે અને અનેક છે, બને છે અને બંને નથી. કને મહત્ત્વ આપનારા તેમાં અનેકત્વ જુએ છે અને જ્ઞાનીએ તેમાં એકત્વ નિહાળે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ८ विधातुस्तस्य लोकानामङ्गोपाङ्ग निबन्धनाः । विद्याभेदाः प्रतायन्ते ज्ञानसंस्कारहेतवः ॥ १०॥ (ત્રણ) લેાકને સર્જનારા તે (વે)નાં અગા અને ઉપાંગા ઉપરથી જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કરાવનાર જુદી જુદી વિદ્યાએ વિસ્તાર પામી છે. (૧૦)૧ ૧૦.૧. બધી વાણી વેદમાં અન્તભૂત છે, વેદને નહિ જાણનારા બ્રહ્મને જાણતા નથી જ. “વેદ એટલે બ્રાહ્મણુગ્રંથા(નાં વચના), મન્ત્ર અને મીમાસા” વિધિવચના એટલે બ્રાહ્મણપ્રથાનાં વચનેા, કાઈ વિશિષ્ટ યજ્ઞકાની વિગતે આપીને વિધેય એટલે વેદમન્ત્રને ચાક્કસ વિનિયેાગ નક્કી કરે છે. આ અંગેના નિયમેા ત અર્થાત્ મીમાંસા દર્શાવે છે. અંગેપાંગ એટલે વ્યાકરણાદિ છ અંગે અને શકુનજ્ઞાનશાસ્ત્ર વગેરે ઉપાંગા, હરિવૃષભ ખીજો અથ આપતાં જણાવે છે કે શ્રુતિ એટલે પ્રણવ, સ્મૃતિ એટલે વ્યાકરણાદિ સ્મૃતિ અને ત્રષ્યન્ત એટલે ઉપનિષદે એમ શ્રુતિ, અંગ અને ઉપાંગના સમસ્ત સમૂહ એટલે પ્રણવના વિસ્તાર. आसन्नं ब्राह्मणस्तस्य तपसामुत्तमं तपः । प्रथमं छन्दसामङ्गमाहुर्व्याकरणं बुधाः ॥ ११॥ प्राप्तरूपविभागाया यो वाचः परमो रसः । यत्तत्पुण्यतमं ज्योतिस्तस्य मार्गोऽयमाज्जसः ॥ १२ ॥ अर्थप्रवृत्तितत्त्वानां शब्दा एव निबन्धनम् । तत्त्वावबोधः शब्दानां नास्ति व्याकरणादृते ||१३|| तद् द्वारमपवर्गस्य वाङ्मलानां चिकित्सितम् । पवित्रं सर्वविद्यानामधिविद्य प्रकाशते ॥ १४॥ यथार्थजातयः सर्वाः शब्दाकृतिनिबन्धनाः । तथैव लोके विद्यानामेषा विद्या परायणम् ॥ १५ ॥ इदमाद्यं पदस्थानं सिद्धिसोपानपर्वणाम् । इयं सो मोक्षमाणानामजिहूमा राजपद्धतिः ।। १६ ।। अत्रातीतविपर्यासः केवलामनुपश्यति । छन्दस्य छन्दसां योनिमात्मा छन्दोमयीं तनुम् ॥१७॥ प्रत्यस्तमितभेदाया यद्वाचो रूपमुत्तमम् । यदस्मिन्नेव तमसि ज्योतिः शुद्ध विवर्तते ॥ १८ ॥ वैकृतं समतिक्रान्ता मूर्तिव्यापारदर्शनम् । व्यतीत्यालोकतमसी प्रकाश यमुपासते ॥ १९ ॥ વાકયપદીય Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ यत्र वाचो निमित्तानि चिह्नानीवाक्षरस्मृतेः । शब्दपूर्वेण योगेन भासन्ते प्रतिबिम्बवत् ||२०|| अथर्वणामङ्गिरसां साम्नामृग्यजुषस्य च । यस्मिन्नुच्चावचा वर्णाः पृथकूस्थितिपरिग्रहाः ||२१|| यदेकं प्रक्रियाभेदेर्बहुधा प्रविभज्यते । तद्व्याकरणमागम्य परं ब्रह्माधिगम्यते ॥ २२ ॥ * જ્ઞાનીઓએ વ્યાકરણને તે (શબ્દ)પ્રશ્ન માટે સાક્ષાત્ ઉપકારક', (બધાં) તપમાં ઉત્તમ તપરૂપ અને વેદનુ પહેલું અંગ કહ્યું છે. (વણ, પદ્મ, વાકય એવા) રૂપવિભાગ પ્રાપ્ત' કરનારી વાણીના જે ઉત્તમ સાર૪ છે અને જે ચૈાતિઓમાં પવિત્રતમ જ્ગ્યાતિ છે, તેને (પહાંચવા) માટેને આ સરળ ઉપાયપ છે. અના વ્યવહારના નિમિત્ત બનેલ પદાર્થાને વ્યક્ત કરવાનું સાધન શબ્દો જ છે, શબ્દોના તત્ત્વનું યથાર્થ જ્ઞાન વ્યાકરણ સિવાય થતું નથી. તે મેાક્ષ(પ્રાપ્ત કરવા )ને ઉપાય છે અને વાણીની અશુદ્ધિએ માટે ઉપચાર છે. સવ વિદ્યાએને પાવન કરનાર તે દરેક વિદ્યામાં પ્રકાશે છે. જેમ (ઘટ, પટ વગેરે) બધી અજાતિએ (તેમના અધ માટે) શબ્દજાતિ ઉપર આધાર રાખે છે તેમ જગમાં આ (વ્યાકરણ) નિદ્યા બધી વિદ્યાઓને આશ્રય છે. મેક્ષ પ્રાપ્ત કરનાર નિસરણીનું આ પહેલુ પગથિયું છે. મુક્તિને ઝંખનારાઓ માટે આ સીધે રાજમાગ છે, અહીં ભ્રમમુક્તઃ વેદાભ્યાસી (વ્યક્તિ) વેદોના મૂળ કારણરૂપ અને વેદમય શરીરવાળા (વાણીના) શુદ્ધ રૂપને નિહાળે છે. વિલીન થયેલા ભેદવાળી વાણીનુ જે ઉત્તમરૂપ છે, જે આ (પ્રકાશના પ્રતિબધક) અંધકારમાં શુદ્ધ જયેતિરૂપે પરિણમે છે; પદાર્થો અને ક્રિયાઓના વિકારરૂપ અનુભવને ઉલ્લંઘી ગયેલા(યેગીએ) વિદ્યા અને અવિદ્યાથી અગોચર ૧૧ - એવા જે પ્રકાશને ઉપાસે છે; (સાધુ) શબ્દોના (જ્ઞાનપૂવક) વપરાશને કારણે જ્યાં અક્ષર સમાસ્નાયનાં ચિહ્ના જેવાં૧૨ વાણીની અભિવ્યક્તિનાં સાધને (= ક, ખ વગેરે વર્ણો) પ્રતિબિંબરૂપે ભાસે છે; જે (બ્રહ્મ)માં અથવવેદ, ઋગ્વેદ અને યજુવેદના (ઉદાત્ત, અનુદાત્ત વગેરે) જુદા જુદા સ્વરા જુદું જુદું' અસ્તિત્વ ધારણ કરીને રહ્યા છે; અને દનપર પરાઓની ભિન્નતાને કારણે જે ભિન્ન ભિન્ન રીતે વ્યવસ્થિત થયું છે તે શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર વ્યાકરણનું જ્ઞાન થવાથી થાય છે. (૧૧-૨૨) 0 વા-૨ k Page #59 -------------------------------------------------------------------------- ________________ થાકષ૫દીય * કારિકાઓ ૧૧ થી ૨૨ને વ્યાકરણસ્મૃતિના ગૌરવને વણવતી કારિકાઓ સમજવી જોઈએ. આ કારિકામાં માત્રા : મા: (૧૨), તત્ (૧૪), gષા વિઘા (૧પ), a[, $યમ્ (૧૬) અને મત્ર (૧૭) વ્યાકરણનો ઉલ્લેખ કરે છે. ચત,..ગત (૧૮), ચમ્ (૧૧), ચત્ર (૨૦), યદમન (૨૧), ટૂ (૨૨) શબ્દબ્રહ્મને ઉલ્લેખ કરે છે, પરંતુ કારિકાઓ ૧૮થી ૨૨માંના આ ઉલેખેને તત્ વર વ્રહ્મ કથાવામાખ્યા અધિપતે એમ સંદમાં જોડવા જોઈએ. કારિકા ૨રૂમાંનું તત્ર પદ આ બાબતની પૂતિ કરે છે. प्रधानं च षडङ्गेषु व्याकरणम् । प्रधाने च कृतो यत्नः फलवान् भवति।-म.भा. १, पृ. 1. ૧. આસન એટલે પાસેનું, તેથી સાક્ષાત્ ઉપકારક, ૨. બ્રહ્મચર્ય, અધઃશયન, ચાન્દ્રાયણ, જલવાસ વગેરે તપ કાર્યોમાં ઉત્તમ ત૫રૂપે આ વ્યાકરણ છે, કારણ કે તે શબ્દનાનરૂપી દૃષ્ટફળ અને મેક્ષરૂપી અદૃષ્ટ ફળ આપનારું છે પતંજલિ પણ જણાવે છે (મદામાણ ૧, પૃ. ૩ દ) કે અક્ષરસમાપ્નાયના જ્ઞાનમાત્રથી, વેદમાં નિર્દિષ્ટ પુણ્ય અને ફળની પ્રાપ્તિ થાય છે. ૩. અભિન્ન, ક્રમ વિનાના, આંતરશબ્દતત્ત્વમાંથી વર્ણ પદ અને વાકયરૂપ વિભાગને પ્રાપ્ત થયેલી વાણીને ઉત્તમ સાર એટલે વ્યાકરણ. અથવા “ ” શબ્દના ગાય એવા અર્થરૂપી વિભાગવાળી વાણીને ઉત્તમ સાર એટલે વ્યાકરણ. વાણીના ઘર, પટ, ગાય વગેરે પદાર્થો તે તે શબ્દરૂપે વિભક્ત બને છે. “ નામ રૂ૫ તરીકે પ્રગટ થયું અને રૂ૫, નામ તરીકે જાહેર થયું. કેટલાકને મતે નામ અને રૂપ પહેલાં એક હતાં. પછી જુદાં થયાં. બીજા કેટલાક માને છે કે તે પહેલેથી જ નામ અને રૂ૫ એમ જુદી અવસ્થાએ રૂપે હતાં.” ભર્તુહરિ પિતાની સ્વોપજ્ઞવૃત્તિ માં આ પ્રકારનાં પ્રાચીન અને આપણે જેનો સંદર્ભ જાણી શક્યા નથી એવાં અવતરણો રજૂ કરીને પિતાના સિદ્ધાંતની ભૂમિકા બાંધે છે. ભર્તુહરિ પહેલાંની શબ્દતત્ત્વજ્ઞાનની ચર્ચા પરંપરાને જાણવા અને સમજવા માટે તે ઉપયોગી છે. ૪. બધે પ્રવર્તમાન એવા શબ્દસમૂહ વાણુનો ઉત્તમ સાર છે, કારણ કે તેનું સાધુત્વ અને અભ્યદય પ્રાપ્ત કરાવવાની તેની શક્તિ નિશ્ચિત છે. સારી રીતે સમજવામાં આવે અને સારી રીતે પ્રયજેલે એક શબ્દ પણ સ્વર્ગલોકમાં ઈચ્છાઓને પૂર્ણ કરે છે, જ્યારે (સાધુત્વ) સંસકાર વિનાનો શબ્દ કેવળ કૂચા (નીષમ) છે. જાતવેદમ્ અગ્નિ, મનુષ્યમાં રહેલ આંતરપ્રકાશ અને સજીવ તેમજ નિર્જીવન પ્રકાશક એવો શબ્દરૂપી પ્રકાશ એમ ત્રણ પ્રકારના તિઓ છે. શબ્દરૂપ પ્રકાશમાં આ સર્વ પ્રાણી માત્ર, જડ અને ચેતન, સ્થાપિત થયેલું છે (ઢોવ, પૃ. ૪૩). ૫ શબ્દબ્રહ્મને જાણવાનો ઉપાય વ્યાકરણ છે જે સામાન્ય નિયમો અને અપવાદ નિયમરૂપી લક્ષણસમૂહથી પ્રાપ્ત કરી શકાય છે. આમાં ઉત્સર્ગોપવાદ, વિધિપ્રતિષેધ, વિધિનિપાતન, વિધ્યતિદેશ, સ્થાન્યાદેશ, લિંગમાં સામાન્ય વિશેષ અને વિધિનિયમ " "" } : Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ જેવા સાત પ્રકારથી પણ વ્યાકરણનો બેધ થાય છે. વ્યાકરણ વડે ન સમજાતે કૃષોહરારિ શખસમૂહ રાષ્ટો ના અનુમાનથી સમજાવે છે; કારણ કે શિષ્ટ કેઈ વિશિષ્ટ ઉપદેશ વિના સાધુ શબ્દોનું જ્ઞાન ધરાવે છે અમ વ્યાકરણ શબ્દવની પ્રાપ્તિનો લઘુ ઉપાય છે. ૬ (ક) વિચક્ષા શબ્દોના અર્થની પ્રવૃત્તિનું મૂળ છે. આ વિવક્ષાનો આધાર એગ્ય ( = સાધુ ) શબ્દ ઉપર છે. પદાથને જોવા જેમ નેત્રને કામે લગાડવામાં આવે, સુંધવા માટે ઘાણ અને સાંભળવા માટે કાનને, તેમ યોગ્ય વચન ઉચ્ચારવા માટે ચોગ્ય શબ્દોને ઉપયોગ કરવામાં આવે છે. - (ખ) અથની પ્રવૃત્તિનું તત્વ એટલે પદાર્થને જાણવા માટે કેઈક ચેકસ શબ્દ પ્રયોજવાનું કારણ. આવા કારણને લીધે તે પદાર્થના વપરાશ માટે અર્થાત તેને જાહેર કરવા માટે યોગ્ય શબ્દ પસંદ થાય છે. (ગ) સંસર્ગ (પરસ્પર અનુપ્રવેશ) એ અર્થની પ્રવૃત્તિમાં તત્ત્વ અર્થાત્ નિમિત્ત છે. “ ગાય ” એવા પદાર્થને તથા તેના વાચક “ગાય” એવા શબ્દને પરસ્પર સંસર્ગ હોય છે, (ઘ) અર્થનું પ્રવૃત્તિતત્વ એમ સમાસ સમજીએ તો અર્થનું પ્રવૃત્તિતત્વ સંસર્ગ થશે, કાર ) કે અથS સાથે સંસવાળે શબ્દ વાપ્ય બનશે. (ડ.) અર્થની પ્રવૃત્તિનું તત્ત્વ એમ વિગ્રહ સમજીએ તે પ્રવૃત્તિ એટલે જન્માદિ ક્રિયા, તેનું તત્વ એટલે કંઈક સિદ્ધ કરવું. તે સિદ્ધ કડવા સાધનની જરૂર, તેમાં ક્રમની પ્રાપ્તિ અને તેનાથી થતી કાલની અભિવ્યક્તિ, આ બધાની સાથે અર્થનો સંબંધ એટલે અર્થપ્રવૃત્તિતત્વ. (ચ) અથવા અર્થ પ્રવૃત્તિનું તત્વ એટલે બાહ્ય પદાર્થના રૂપાદિની અભિવ્યક્તિ કરાવનાર જ્ઞાન ( = પ્રત્યય). આ અથરૂપકાર જ્ઞાન બાહ્ય વસ્તુઓને આવરી લે છે અને આ કાર્ય શબ્દ ઉપર નિર્ભર છે. અર્થપ્રવૃત્તિતત્ત્વની આવી છ વ્યાખ્યાઓ ભતૃહરિની સૂક્ષ્મ પ્રતિભાની નીપજ છે કે પ્રાચીન મતાન્તરે છે તે કહેવું મુશ્કેલ છે. મહાભાષ્ય દીપિકામાં પણ આવાં વિક૯પવ્યાખ્યાનો અનેક સ્થળે મળે છે. ૭. આ વિચારની હાંસી ઉડાવતાં કુમારિલ ભટ્ટ (તત્રવાર્ત, કે. ટૂ, મા. ૨.૮.૨૪ જણાવે છે કે શબ્દોના તત્ત્વનો બોધ શ્રોન્દ્રિય વિના થતો નથી. (તરવાવવો: રવાનાં नास्ति श्रोत्रेन्द्रियाहते।) ૮, સાધુ શબ્દો અને તેમના પ્રયોગના જ્ઞાનવાળી વ્યક્તિ શબ્દોના પૌર્વાપર્યને ઉલ્લંઘને શબ્દતત્ત્વના સ્વરૂપ સાથે જોડાય છે. તેથી તે વૈકરણ્યને અર્થાત ઈન્દિના કાર્યમાંથી મુક્તિને પામે છે. ત્યાર પછી તે બધા વાગ્વિકારોની પ્રકૃતિ એવી પ્રતિભાને પામે છે. તે પ્રતિભામાંથી સવે વિકારથી અત્યંત મુક્ત એવી શબ્દબ્રહ્મરૂપી પરા પ્રકૃતિને પામે છે, વૈયાકરણ પાપની પ્રાપિત કરાવે તેવા અપભ્રંશ (અસાધુ) શબ્દોનો પ્રયોગ કરો નથી. કારણ કે “(શુદ્ધ શબ્દોનું) જ્ઞાન તેનો આશ્રય છે ” (મામાવ્ય ૧, . ૨). Page #61 -------------------------------------------------------------------------- ________________ વાષપદીય ૯. ૧૫થી ૨૨ સુધીની કારિકાઓ ઉપર વપજ્ઞત મળતી નથી, તેથી આ કારિકાએ વાકયપદીયનો અંતગત ભાગ હોવાને બદલે કારિકા ૧૪ની વૃતિમાંના સંગ્રહો છે એવો મત પ્રચલિત બનવાનો સંભવ છે, પરંતુ કારિકા ૨૩માંનો તૈત્ર શબ્દ ૨૨મી કારિકામાં ઉલ્લેખ પામેલ વ્યાકરણનો વાચક છે, તેથી આ શ્લેકસમૂહને ભતૃહરિની કૃતિ માનવામાં વાંધો આવો જોઈએ નહિ. ૧૦. શબ્દ અંગેના બમ નિરાસ થતાં અર્થ અંગેના ભ્રમનો પણ નિરાસ થાય છે. આવી ભ્રમમુક્તિ વ્યાકરણથી જ થાય છે. અવશ્ય એટલે વેદગ્રહણ માટે સમર્થ વ્યક્તિ. તત્ર સાધુ: એવા સૂત્ર (૧૫. . .૪.૧૮)થી વત્ પ્રત્યય લાગીને છહ્ય શબ્દ બન્યો. પરંતુ ત્રાહ્મળમાળવવાઢવાન્ ! એવા સૂત્ર (૧. સૂ. ૪ ૨.૪ ૨)થી થન્ પ્રયત્ન લાગીને ઇન્દોનો સમૂહ એવો અર્થ પણ થશે. ૧૧. આલેક, તમ અને પ્રકાશ એવા શબ્દો અને તે અંગેના ઉલ્લેખો પ્રત્યભિજ્ઞા. દશનમાં પ્રસિદ્ધ છે. અહીં આ દર્શનનો ઉલ્લેખ છે એમ કહી શકાય નહિ. પરંતુ “અવબાધ માટે નિત્ય ઉપકારક એવી વારૂપતા જે અદષ્ટ બને તે શબ્દરૂપી પ્રકાશ પ્રકાશે નહિ, કારણકે વાગરૂપતા અર્થાત શબ્દતત્વ પ્રકાશનું પણ પ્રકાશક છે ” એવી ભતૃહરકારિકા ૧.૧૨૪)ને લીધે કેઈક ઉપનિષત્કાલીન પ્રાચીન પ્રણવદનપદ્ધતિ તેમને જાણીતી હતી એમ કહેવાનું મન થશે. જે “યોગીઓ આલેક અને તમમ્ અર્થાત વિદ્યા અને અવિદ્યાને ત્યાગ કરીને પ્રકાશ અર્થાત્ પરમ શબ્દબ્રહ્મને ઉપાસે છે” (પદ્ધતિ). રૂપ અને ક્રિયાને વ્યક્ત કરતી વૈખરી વાણી” અથવા “દેશભેદ અને કાલભેદને વ્યક્ત કરતી વૈખરી વાણું' એવો અર્થ પણ મૂર્તિાપારન'ને કરી શકાય. ૧૨. અક્ષરસમૃતિ એટલે અક્ષરસમાસ્નાય અથવા વર્ણમાળા. તેનાં ચિહ્નો એટલે અરવ્યંજનાદિ વણે. આ વર્ષે વાણીને વ્યક્ત કરવાનાં નિમિત્ત અર્થાત્ સાધનો છે. જેને સાધુ શબ્દનું જ્ઞાન અને તેમના ચગ્ય પ્રયોગનું જ્ઞાન થયું છે તેવા ઋષિએ તે શબ્દબ્રહ્મમાં પ્રતિબિંબ રૂપે જુએ છે. नित्याः शब्दार्थसंबन्धास्तत्राम्नाता महर्षिभिः । सूत्राणां सानुतन्त्राणां भाष्याणाञ्च प्रणेतृभिः ॥२३॥ સૂત્ર, વાજ્ઞિક અને ભાગ્યના પ્રણેતા મહર્ષિઓએ શબ્દ, અર્થ અને તેમના) સંબંધને નિત્ય કહ્યા છે. (૨૩) ૨૩.૧. સૂત્રોના પ્રણેતાઓ એટલે વ્યાકરણનાં સૂત્રોના પ્રણેતાઓ. સૂત્રની રચનાનો આરંભ જ શબ્દનું નિત્યત્વ દર્શાવે છે, કારણ કે, જે શબ્દો અનિત્ય હોય તે સૂત્રારંભનું પ્રોજન રહે નહિ. આ ઉપરાંત “ ( શબ્દોની) સંજ્ઞાઓ ( વ્યવહારમાં ) પ્રમાણભૂત હોવાથી આ લિંગ અને સંખ્યા અંગે યુક્તવભાવનો ઉપદેશ કરવાની જરૂર નથી ? ( તાિથે સાઘમાળવાતુ | વા. સૂ. ૧.૨.૫૧ ) એવાં સૂત્રો પણ શબ્દનિત્યનું Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ સમર્થન કરે છે. * શબ્દ, અર્થ અને સંબંધ નિત્ય હાઈને'' (મહામાય, પદનાનિઝ તા. ૧) એવું વાર્તિક અને “ શબ્દ ફેટ (જ) છે અને ધ્વનિ તેના પ્રયતનથી ઉત્પન્ન થાય છે ? જેવા બ્લેકવારિકે પણ આના સમર્થન રૂપે મળે છે. ભાગ્યમાં પણ જણાવ્યું છે કે “સંગ્રહ(2)માં આની વિશેષરૂપે ચર્ચા મળે છે કે શબ્દ નિત્ય છે” (મદ્દામણ ૧, ૬) અને “શબ્દો નિત્ય હોય તો વર્ષે પણ કૂટસ્થ અને અવિચાલી હોવા જોઈએ (મામાદા ૧.૧૮ ); આવાં સૂત્રવાર્તિકભાષ્યનાં વચનો ઉપરથી પણ શબ્દાર્થસંબંધનિત્યત્વ સ્પષ્ટ થાય છે. આ કારિકા ઉપરની વોવજ્ઞવૃતિમાં જાતિ, આકૃતિ અને સામાન્ય અંગે ભહરિ સૂક્ષ્મ ચર્યા કરે છે. પ્રાચીન દાર્શનિકે, જૈમિનિ, શબર, કુમારિ, પ્રભાકર, શંકર વગેરે આકૃતિ શબ્દને જાતિના અર્થમાં પ્રયોજે છે (જ્ઞાતિવાઝુર્તિ પ્રાદુ: ( મો. ટૂ. મા. જસ્ટેવાતિ, મતિ, મો. ૩). ભર્તુહરિને મતે શબ્દ એટલે શબ્દાકૃતિ અથવા શબ્દજાતિ. આ શબ્દજાતિ એટલે શબ્દસ્વસામાન્ય નહિ. શબ્દમાં શબ્દસ્વસામાન્ય છે અને વૃક્ષ શબ્દમાં વૃક્ષશત્વસામાન્ય છે. જેમ ઘટમાં દ્રવ્યત્વ, પૃથિવીત્વ અને ઘટવ એકસાથે રહે છે તેમ વૃક્ષ શબ્દમાં ગુણત્વ શબ્દત્વ અને વૃક્ષશબ્દ પણ સાથે રહેલાં છે. અવયવી એવા વૃક્ષ શબ્દના એકસાથે નહિ ઉત્પન્ન થયેલા અને એક સાથે અવસ્થિત નહિ રહેલા અવયવો અર્થાત્ ૧, ૨, ઉ વૃક્ષ શબ્દનું રૂપ કેવી રીતે અભિવ્યક્ત કરી શકશે એવા પ્રશ્નોના જવાબમાં કહી શકાય કે ઉક્ષેપણ, આકુંચન વગેરે ક્રિયાઓની અભિવ્યક્તિ વખતે જે ક્રિયાસામ્ય પ્રાપ્ત થાય છે તેનાથી થતા પ્રયત્નવિશેષથી ઉત્પન્ન થયેલ વણે, પૂર્વ પૂર્વ વણથી સંસ્કાર પામીને અંતિમ વર્ણના બેધથી અભિવ્યક્ત થતા શબ્દરૂપે પ્રાપ્ત થાય છે. શબ્દાગૃતિ અર્થાત્ શબ્દજાતિ અંગેનો આ સિદ્ધાન્ત અને પ્રક્રિયા અન્ય શાસ્ત્રોમાં જાણીતી જાતિની અભિવ્યક્તિથી જુદાં છે. જે દાર્શનિકે આકૃતિને સ્વીકારતા નથી તેઓ અનેક ધ્વનિઓથી અભિવ્યક્ત નિત્ય શબ્દ વ્યક્તિને સ્વીકારે છે. બીજા દાર્શનિકે, શબ્દો વ્યવહારનિત્યતાને કારણે નિત્ય છે એમ સમજાવે છે. अपोद्धारपदार्था ये ये चार्थाः स्थितलक्षणाः । अन्वाख्येयाश्च ये शब्दा ये चापि प्रतिपादकाः ॥२४॥ कार्यकारणभावेन योग्यभावेन च स्थिताः । धर्मे ये प्रत्यये चाङ्ग संबन्धाः साध्वसाधुषु ॥२५।। ते लिङ्गश्च स्वशब्दैश्च शास्त्रेस्मिन्नुपवर्णिताः । स्मृत्यर्थमनुगम्यन्ते केचिदेव यथागमम् ॥२६।। પદોના પ્રકૃતિ પ્રત્યયવિભાગથી પ્રાપ્ત થતા અર્થો તથા નિશ્ચિત સ્વરૂપવાળા ૨ અર્થો (વ્યાકરણ દ્વારા પ્રકૃતિપ્રત્યયવિભાગથી વિશ્લેષણ પામીને ) સ્પષ્ટ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાકપષધીય બનવાને યોગ્ય એવા શબ્દો ૩ તથા અન્ય પદસમુદાયનો ) બોધ કરાવનાર શબ્દો અને સાધુ શબ્દો માટે તેમના પ્રવેશ દ્વારા) ધર્મપ્રાપ્તિમાં તેમજ અર્થબોધમાં ઉપકારક અને અસાધુ શબ્દો માટે (માત્ર) અર્થબંધમાં ઉપકારક એવા કાર્યકારણુભાવરૂપ અને ગ્યતા ર રૂપ સંબંધે, આ શાસ્ત્રમાં ચકકસ નિદેશે વડે અને પ્રત્યક્ષ વ્યાખ્યાન વડે વણવાયા છે. ( વ્યાકરણ) આગમને અનુસરીને આવા કેટલાકને જ સ્મૃતિ(માં દઢબદ્ધ થવા) માટે અહીં રજૂ કરવામાં આવ્યા છે. (૨૪-ર૬) ૨૪.૧ આ ત્રણ કારિકાઓ ઉપરની વવજ્ઞવૃત્તિમાં જણાવવામાં આવ્યું છે કે આ ત્રણ શ્લોકમાં પ્રસ્તુત અર્થાત્ વાક્યપદીય રૂપી શાસ્ત્રમાં જે વિષયો જાણવા ઇષ્ટ છે તેમનો ઉલ્લેખ થયો છે. પ્રથમ કાંડના ટીકાકાર હરિવૃષભ અને તૃતીય કાંડના ટીકાકાર હેલારાજ પણ આ જાતનો ઉલ્લેખ કરે છે. આ ત્રણ લેકમાં અદ્ધિાર પદાર્થ અને સ્થિતલક્ષણ પદાથ એવા બે પ્રકારના અર્થો, અન્વાખ્યય અને પ્રતિપાદક એમ બે પ્રકારના શબ્દો, કાર્યકારણ અને યોગ્યતા એમ બે પ્રકારના સંબંધો અને ધર્મબોધ અને અર્થ બોધ એમ બે પ્રકારનાં પ્રયોજનો, એમ આઠ પ્રકારનું શાસ્ત્ર શરીર કલ્પવામાં આવ્યું છે. અદ્ધિાર પદાર્થ અર્થાત પ્રતિપાદિકાર્થ, ધાત્વર્થ અને પ્રત્યયાર્થની ચર્ચા બીજા અને ત્રી કાંડમાં વિસ્તારથી કરવામાં આવી છે. સ્થિતલક્ષ અર્થ એટલે વાકક્ષાર્થની ચર્ચા બીજા કાંડમાં કરવામાં આવી છે. કાર્યકારણરૂપ સંબધ અને ચોગ્યતારૂપ સંબંધની ચર્ચા ત્રીજા કાંડમાં સંબંધ સમુદ્રદેશમાં કરવામાં આવી છે. અન્વાખેય શબ્દો અને પ્રતિપાદક શબ્દોની ચર્ચા તૃતીય કાંડમાં કરવામાં આવી છે. ધમધ અને અર્થબોધની ચર્ચા પહેલા કાંડની શરૂઆતમાં કરવામાં આવી છે. અદ્ધિાર એટલે વિશ્લેષણ. બીજી રીતે કહીએ તો ગાઢ જોડાયેલા (કાન્ત સંસ્કૃષ્ટમ) એવા પદનું પ્રકૃતિ અને પ્રત્યયરૂપે વિભાજન અને સંસૃષ્ટ એવાં વાક્યનું પદમાં પૃથક્કરણ. પદરૂપ કે વાક્યરૂપ શબ્દાત્મા સંસૃષ્ટરૂપે હોય તેનું અન્વયવ્યતિરેકથી પ્રકૃતિ પ્રત્યયરૂપે અને જુદાં જુદાં પરૂપે વિશ્લેષણ માત્ર શાસ્ત્રમાં જ ઈષ્ટ છે, એટલું જ નહિ પણ, આવશ્યક છે. એક પત્રમાં પ્રાતિપતિકાઈ, ધાત્વથ, પ્રત્યાર્થ એમ વિભક્ત રીતે આપણે વિચારીએ છીએ. તે પ્રમાણે સમાસમાં પૂર્વ પદાથ, ઉત્તર પદાર્થ, અન્ય પદાર્થ અને જુદાં જુદાં પદ અંગે વિચારીએ છીએ. ૨૪ ૨ સ્થિત અર્થાત નિશ્ચિત લક્ષણવાળા એટલે તિલક્ષણ પદાર્થો અને વાક્યર્થો. પદના અર્થના જ્ઞાન માટે પ્રકૃત્યથ અને પ્રત્યયાથ નિમિત્તરૂપ બને છે અને તે પદના અથનો બોધ થતાં અદષ્ટ થાય છે વાકયાર્થના જ્ઞાન માટે પદોના અર્થી નિમિત્તરૂપ બને છે અને વાયાથી પ્રાપ્ત થતાં પદેના અર્થો અદષ્ટ થાય છે. ૨૪.૩. અન્વાખ્યાન એટલે શિષ્યો વડે પ્રયોજાયેલા શબ્દોનું વ્યાકરણના નિયમો વડે પ્રકૃતિપ્રત્યયવિભાગથી જ્ઞાન પ્રાપ્ત કરવું. અન્યાખ્યાન પદનું તેમજ વાકાનું હોઈ શકે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ S ૨૫.૧. કાર્યકાણુભાવ સંબંધ અભેદ સંબંધ મૂલક છે. ઘટ શબ્દમાં દરેક ધ્વનિ ઘટપદફેટનો વ્યંજક બને છે. આ ધ્વનિઓ અર્થાત અવયવો અર્થનિર્ભસરૂપે સમગ્ર ઘટપદના અર્થના પ્રત્યાયક બને છે. તેવી રીતે વાક્યમાં પણ તેને અવયવો અર્થાત પદે વાગ્યાથના પ્રત્યાયક બને છે. બીજી રીતે કહીએ તો જેમ શબ્દ અર્થનું નિમિત્ત બને છે તેમ અથ પણ શબ્દનું નિમિત્ત બને છે. અર્થાકાર બુદ્ધિ શબ્દાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. આમ બુદ્ધિ અને વિષયનું તાદામ્ય થતાં અર્થ કારણ બને છે અને શબ્દ કય બને છે. શબ્દ અને અથ વચ્ચે આવો કાર્યકારણભાવ રૂ૫ સંબંધ પ્રાપ્ત થાય છે. ૨૫.૨. ગ્યતા લક્ષણ સંબંધ ઇન્દ્રિય અને વિષય વચ્ચેના સંબંધની જેમ પ્રકાશકપ્રકાશ્યભાવરૂપે છે. વ્યવહારમાં ગાય એવા અર્થને હંમેશાં દર્શાવનાર “ જો ” વગેરે સાધુ શબ્દ જાતિ, ક્રિયા વગેરેથી વિશિષ્ટ એવા અર્થમાં નિત્ય યોગ્યતા ધરાવે છે. આવી યોગ્યતા સાધુ શબ્દો માટે નિત્ય છે, પરંતુ અસાધુ શબ્દો માટે વૃધવ્યવહારરૂપ સંકેતથી પ્રાપ્ત થાય છે. ૨૬.૧. વ્યાકરણશાસ્ત્રમાં પ્રાપ્ત થતા નિદેશે અને સ્પષ્ટ કથનો (લિંગ અને સ્વશબ્દ) શબ્દાર્થ સંબંધનું સ્પષ્ટીકરણ કરે છે, જેમકે બ્રિયા[ (૪.૧.૨) સૂત્રથી દુરી અને માપૂ જેવા સ્ત્રીલિંગપ્રત્યે દર્શાવવામાં આવ્યા છે, અહીં સ્ત્રી-અથના અભિધાન માટે આવા પ્રત્યે પ્રાપ્ત થાય છે કે સ્ત્રી–અર્થવૃતિવાળા પ્રાતિપાદિકને સ્વાર્થમાં પ્રાપ્ત થાય છે એવો સંશય થતાં ચોક્કસ કથનો વડે એવા સંશયે દૂર કરવામાં આવે છે. ગ્રાહ્મળ: એવા નગ્ન સમાસમાં પૂર્વપદના નગ્નો અર્થ મુખ્ય છે કે ઉત્તરપદનો અર્થ મુખ્ય છે એવા વિક પ્રાપ્ત થતાં ચોકકસ નિર્દેશો વડે નિશ્ચય કરવામાં આવે છે. આવી સ્થિતિ શાસ્ત્રવ્યવહારમાં પ્રાપ્ત થાય છે, લૌકિક વ્યવહારમાં નહિ, કારણ કે લૌકિક વ્યવહારમાં શબ્દનો સમુદાયાથ લેવાતો હોવાથી કોઈ વિકપે સંભવતા નથી. शिष्टेभ्य आगमात्सिद्धाः साधवो धर्मसाधनम् । अर्थप्रत्यायनाभेदे विपरीतास्त्वसाधवः ॥२७॥ नित्यत्वे कृतकत्वे वा तेषामादिर्न विद्यते । प्राणिनामिव सा चैषा व्यवस्थानित्यतोच्यते ॥२८॥ શિષ્ટ પાસેથી અવિછન્ન પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલા સાધુ શબ્દો ધર્મ પ્રાપ્તિનું સાધન છે. અથધ કરાવવા અંગે અસાધુ શબ્દા જુદા ન હોવા છતાં તેઓ (સાધુ શબ્દોથી) વિરુદ્ધ (સ્વભાવવાળા) છે. (૨૭) શબ્દોને નિત્ય માનવામાં આવે કે ઉત્પાદ્ય, તેમનો આરંભ જાણવામાં આવતો નથી. પ્રાણીઓની બાબતમાં હોય છે તેમ આ (નિત્યતાને (શબ્દો ઉત્પાઘ છે એ પક્ષમાં) વ્યવહારનિયતા કહેવામાં આવે છે. ૧ (૨૮) Page #65 -------------------------------------------------------------------------- ________________ વાકષપદીય ૨૭.૧. મીમાંસકોની અસર નીચે વૈયાકરણો પણ, શુદ્ધ શબ્દના પ્રયોગથી ધર્મપ્રાપ્તિ અને પુણ્યપ્રાપ્તિ થાય છે તેમ માને છે. વૈયાકરણે જણાવે છે કે એક શબ્દ પણ બરાબર જામ્યો હોય અથવા સારી રીતે પ્રયોજ્યો હોય તે સ્વર્ગલોકમાં ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવે છે. અથ પ્રાપ્ત કરાવવાની દૃષ્ટિએ “ગે' એવો શુદ્ધ શબ્દ અને ‘ગાવી ” એવો અપભ્રંશ શબ્દ સરખા છે પરંતુ પુણ્ય પ્રાપ્તિ અંગે બંને પરસ્પર વિરોધી છે. ૨૮.૧. પ્રાણીઓનો દેહ અનિત્ય હોવા છતાં મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી, સતત દેહ ધારણ કરવાની પ્રક્રિયા નિત્ય થતી હોવાથી તેને પ્રવાહ નિત્યતા કહીશું. તે પ્રમાણે શબ્દોને કતક અર્થાત ઉત્પાદ્ય માનવા છતાં પ્રવાહ રૂપે તેમનું અસ્તિત્વ હોવાથી તેમની પ્રવાહ નિત્યતા માનીશું. આ પ્રવાહ નિત્યતા અથવા પ્રવૃત્તિનિત્યતા કહી શકાય. ભર્તુહરિ તેને માટે વ્યવસ્થાનિત્યતા શબ્દ વાપરે છે. હરિવૃષભને મતે સ્વપજ્ઞટામાં બે મતોનો ઉલ્લેખ છે: (૧) શબ્દ નિત્ય છે અને તેથી તેમના ઉપયોગ વખતે તે અભિવ્યક્ત થાય છે. આ મત સાંખ્ય દાર્શનિક વાર્ષગણ્યનો છે. (૨) શબ્દો અનિત્ય છે અને તેથી ઉપયોગ વખતે ઉત્પન્ન થઈ પછી નષ્ટ બને છે. આ મત તૈયાયિકને છે. વ્યવસ્થાનિત્યતા કૂટસ્થનિત્યતાથી જુદી છે. નિત્ય શબ્દોની ધ્વનિઓ વડે અભિવ્યક્તિમાં કૂટસ્થનિત્યતા સમજવી. સાંખ્યોનો પરિણમીનિયતા પક્ષ છે. ક્ષણિકત્વવાદી (બૌદ્ધો)ને મતે અવિચ્છિન્ન પ્રવૃત્તિ એટલે નિત્યતા. सा चेयमनादिरविच्छिन्ना प्रवृत्तिनित्यता । तथा ह्यक्तम् तदपि नित्य यस्मिंस्तत्व न વિજેતે ! મ. માં. ૧. p. ૭. नानार्थिकामिमां कश्चिद्वयवस्थां कर्तुमर्हति । तस्मान्निबध्यते शिष्टैः साधुत्वविषया स्मृतिः ॥२९॥ न चागमाहते धर्मस्तर्केण व्यवतिष्ठते । ऋषीणामपि यज्ज्ञानं तदप्यागमपूर्वकम् ॥३०॥ આ (સાધુશબ્દ)વ્યવસ્થાને કોઈ નિપ્રયોજન કરાવી શકે નહિ; તેથી (શબ્દોના) સાધુત્વરૂપી વિષયવાળી આ (વ્યાકરણ) સ્મૃતિને શિષ્ટ વડે રચવામાં આવી છે.(૨૯) આગમની મદદ વિના (કેવળ શુષ્ક) તર્કથી ધર્મનો નિશ્ચય થતો નથી. ત્રષિઓનું જે જ્ઞાન છે તે પણ આગમમૂલક છે. ૨૯.૧. વ્યાકરણસ્મૃતિ અનાદિ, ગુરુપૂવક્રમથી પ્રાપ્ત થનારી, નિષ્ફળ નહિ જનારી, શિષ્ટ વડે અનુમાનનું કારણ, નિશ્ચિત શબ્દોના નિર્દેશવાળી અને વિદ્વાનેમાં પ્રમાણભૂત છે. હરિકૃષભ જણાવે છે કે આ સાધુશબ્દવ્યવસ્થા શિષ્ટો વડે અવિચ્છિન્નરૂપે પાપ્ત થયેલી છે. તેથી પ્રમાણભૂત છે. શિષ્ટ અર્થાત્ વૈયાકરણે સ્મૃતિને સપ્રયોજન સમજે છે. તે અર્થવ્યવસ્થા ઉપરાંત ધર્મવ્યવસ્થા પણ કરે છે Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ. ૩૦, ૧, બધા તત્ત્વજ્ઞો તકને અંતિમ તબકકે પહોંચતાં અનુત્તર બની વસ્તુસ્વભાવને જ બધાનું મૂળ અને અંતિમ કારણ સમજાવે છે. આ સ્વભાવ કેવળ આગઅગમ્ય જ છે. સાધવિધવાળા અને જેમને વિષે કદાપિ નિશ્ચય થઈ શકે નહિ એવા માનવતર્કોમાં કણુ વિશ્વાસ મૂકે? અતીન્દ્રિય જ્ઞાનવાળા અને તર્કતીત અવસ્થાએ પહોંચેલા મહાપુરુષોનાં અસામાન્ય વ્યક્તિત્વ અને લોકોત્તર ગુણો પણ આગમને અનુસરવાથી પ્રાપ્ત થતાં હોય છે. धर्मस्य चाव्यवच्छिन्नाः पन्थानो ये व्यवस्थिताः । न ताल्लोकप्रसिद्धत्वात्कश्चित्तर्केण बाधते ॥३१॥ વિચ્છેદરહિત અને ( શિષ્ટસંમત હેવાથી) નિશ્ચિત બનેલા જે (શ્રતિસ્મૃતિરૂપી) ધર્મના માર્ગો છે તે લોકપ્રસિદ્ધ હેવાથી તર્ક વડે તેમનો કઈ બાધ કરી શકતું નથી.' (૩૧) ૩૧.૧. શિષ્યોના સિદ્ધાન્તોમાં અનેક વિકલ્પ હોવા છતાં કેટલાક સર્વસાધારણ આચરણનિયમે છે, તેમને કેવળ તકે વડે વિરોધ કરી શકાતો નથી. કેટલીક વાર એવું છે કે “કેઈને છોડવી નહિ” (ન વિન વરિત | છાન્દ્રોપનિષદ્ ૨,૧૩) એવા વેદાન્તવચનમાંથી અન્યથા અર્થ (કે ઈપણ પારકી સ્ત્રીને) સમજીને વામમાગ જેવા માર્ગોનું અનુસરણ કરવામાં આવે છે. પરંતુ આવા અનુસરણનો પણ આગમને અનુસરીને વિરોધ કરવામાં આવે છે.. अवस्थादेशकालानां भेदाद्भिन्नासु शक्तिषु ।' भावानामनुमानेन प्रसिद्धिरतिदुर्लभा ॥३२॥ અવસ્થા. દેશ અને કાલની ભિન્નતાને કારણે ભિન શક્તિઓવાળા પદાર્થોના સ્વભાવ વિષે અનુમાન વડે નિશ્ચય કર અત્યંત મુશ્કેલ છે. (૩૨) ૩૨.૧. અવસ્થા, દેશ અને કાલની ભિન્નતાને કારણે સ્વાભાવિક રીતે પદાર્થોની શક્તિઓમાં ફેરફાર થાય છે; જેમકે, પીપર જે લીલી લેવામાં આવે તો કફકારક બને અને સૂકી પીપર ત્રિદોષનું શમન કરે. આ થયો અવસ્થાભેદ. હિમાલયનાં જળ અત્યંત શીતળ હોય છે, વાદળ અને અગ્નિકુંડનાં અથવા લેખંડના પીપમાંનાં જળ એટલાં શીતળ હોતાં નથી. આ દેશભેદ થયો. હેમન્તમાં કૂવાનું પાણું ઉષ્ણ અને ગ્રીષ્મમાં શીતળ હોય છે. આ છે કાલભેદ. (સરખા : શાંતરક્ષિત : તરવસંગ્રહ ૧૪ ૬ ૦, ૧૪ ૬૧ અને રામાણ, ગ્રહ્મસૂત્ર ૨.૧.૧૭; અચંટ વિત્યુટીા વૃ.૧પ૨; અચંટ પ્રસિદ્ધિને બદલે પ્રતીતિ એવો પાઠ આપે છે. नितिशक्तेर्द्रव्यस्य तां तामर्थक्रियां प्रति । વિશિષ્ટદ્રવ્યસંવષે ના શરિર પ્રતિવર્ત પુરૂ રૂા વા-૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ વાલપટ્ટીય તે તે પાતાને(અનુરૂપ) અથ કાય માટે નિશ્ચિત શક્તિવાળા પદાર્થોની તે શક્તિ કાઇક ચાક્કસ દ્રવ્યનેા સબંધ થતાં (કાર્ય માટે) નિષ્ફળ બને છે. (૩૩) 4 ૩૩.૧. મન્ત્ર, ઔષધિ અથવા રસના કાર્યને પરિણામે અગ્નિની દાહજનનશક્તિને પ્રતિબંધ થાય છે. - તેથી કેવળ અનુમાનથી વસ્તુસ્વભાવ જાણવા શક્ય નથી, પરંતુ માગમથી જાણવા શક્ય બને છે. यत्नेनानुमितोप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपद्यते શર્કરા કુશળ તાર્કિકા વડે અનુમાનગમ્ય ખતાવવામાં આવેલ અર્થ વધારે કુશળ અનુમાતાએ વડે તેથી 'વિરુદ્ધ અર્થ'માં સમજાવવામાં આવે છે. (૩૪) परेषामसमाख्येयमभ्यासादेव નાચતે । मणिरूप्यादिविज्ञानं तद्विदां नानुमानिकम् ||३५|| હીરા, સિક્કા વગે૨ે (સાચા હોવા) અંગેનું, ખીજાઆને સારી રીતે સમજાવવું અશકય એવું વિશિષ્ટ જ્ઞાન, તેના જ્ઞાતાઓને અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તે અનુમાનગમ્ય હોતું નથી. (૩૫) ૩૫ ૧. અહીં અભ્યાસત્તાનના ઉલ્લેખ છે. હીરાપારખુઓ અને સેાની હીરા અને સિક્કાઓ સાચા છે કે ખાટા તે તેમના હંમેશના અભ્યાસ ઉપરથી જાણી શકે છે તેમનું જ્ઞાન આનુમાનિક નથી. ષડ્જ, ઋષભ વગે૨ે રાગા તેના અભ્યાસીને જ સમજાય છે, સ ંગીતના અભ્યાસ વિનાના મહાવિદ્વાનને કે મહાતાર્કિકને સમજાતા નથી प्रत्यक्षमनुमानश्च व्यतिक्रम्य व्यवस्थिताः । पितॄरक्षः पिशाचानां कर्मजा एव सिद्धयः ||३६|| પ્રત્યક્ષ અને અનુમાનને પણ ઉત્ક્રમીને (લેાક)પ્રસિદ્ધ બનેલી પિતૃ, રાક્ષસેા અને પિશાચાની સિદ્ધિએ કર્મોથી ઉત્પન્ન થયેલી હાય છે.૧ (૩૬) ૩૬.૧. દૂરના કે ઢાંકેલા પદાર્થોનુ દર્શીન, દીવાલની પેલે પાર રહેલી વસ્તુઓનુ જ્ઞાન, ભવિષ્યમાં બનનારા પ્રસ ંગેાતુ પૂર્વજ્ઞાન, આ બધું. પૂર્વ જન્મમાં કરેલાં વિશિષ્ટ કર્મોથી પ્રાપ્ત અદૃષ્ટને કારણે હોય છે. અદૃષ્ટની શક્તિ અચિત્ત્વ છે. આને અદૃષ્ટજ જ્ઞાન કહીશું. आत्रिभूतप्रकाशानामनुपप्लुतचेतसाम् । अतीतानागतज्ञानं प्रत्यक्षान्न विशिष्यते ||३७|| Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ જેમનામાં (જ્ઞાનરૂપી) પ્રકાશ પ્રગટ થયા છે અને જેમનાં મન (અજ્ઞાનરૂપી અંધકારથી ) ઘેરાયેલાં નથી તેવા (ગીઓ)નું જ્ઞાન પ્રત્યક્ષથી કઈ રીતે જુદુ પડતું નથી. (૩૭) ૩૭.૧. ઈન્દ્રિયાર્થસંનિકર્ષથી પ્રાપ્ત થતું લૌકિક પ્રત્યક્ષ અલૌકિક પ્રત્યક્ષથી જ છે. અલૌકિક પ્રત્યક્ષને અદષ્ટજન્ય જ્ઞાન અથવા યોગીજ્ઞાન કહી શકાશે. તપ વડે દેને ક્ષીણ કરીને અને અપરિમિત જ્ઞાન પ્રાપ્ત કરીને શિષ્ટો બધું આપનેત્રથી સર્વત્ર સ્પષ્ટ જુએ છે. અભ્યાસજ્ઞાન આ બંને જ્ઞાનથી ભિન્ન છે. ___अथ च तपसा निर्दग्धदोषा निरावरणख्यातयः शिष्टाः प्रतिबिम्बकल्पेन प्रत्यक्षमिव स्वासु ख्यातिषु संक्रान्ताकारपरिग्रहमव्यभिचरितं सर्व पश्यन्ति ।-स्वोपज्ञ अतीन्द्रियानसंवेद्यान्पश्यन्त्यारेण चक्षुषा । ये भावान्वचन तेषां नानुमानेन बाध्यते ॥३८॥ જે (ગીઓ) ઈન્દ્રિયો વડે અગ્રાહ્ય અને (મન વડે) અજ્ઞાત ભાવોને આ દર્શનથી જુએ છે તેમનાં વચનોનો અનુમાન વડે બાધ કરી શકાતો નથી. (૩૮) ૩૮. ૧. આદિત્ય, પ્રહ, ચન્દ્ર, નક્ષત્રો વગેરેના પ્રવર્તક અતન્યમી, જગદુત્પત્તિ માટે જવાબદાર ચાર પ્રકારનાં પરમાણુઓ, શબ્દબ્રહ્મ, (વાયુ, સૂર્ય, અગ્નિ જેવા ) મૂર્તી અને ઇન્દ્રાદિ અમૂત દેવ, સૂક્ષ્મ શરીર વગેરેને યોગીઓ આર્ષજ્ઞાનથી નિહાળે છે. અગાઉ કદી નહિ જોયેલા રંગને અંધ પણ ઓળખે છે. આ બધું આનુમાનિક નથી. यो यस्य स्वमिव ज्ञान दर्शनं नातिशङ्गकते। स्थितं प्रत्यक्षपक्षे तं कथमन्यो निवर्तयेत् ॥३९॥ (શિષ્ટોનું અનુસરણ કરનાર) જે વ્યક્તિ પોતાના પ્રત્યક્ષની જેમ જેના (પ્રત્યક્ષરૂ૫) જ્ઞાન વિષે શંકા કરતો નથી, તેને, પ્રત્યક્ષ પક્ષમાં સ્થિર રહેલાને, (અનુમાનનો આશ્રય કરનાર) બીજે કઈ કેવી રીતે દૂર કરી શકે ? (૩૯) ૩૯.૧. જેમ આગમરૂપ શિષ્ટ વચનોને તકથી બાધ કરી શકાતું નથી તેમ શિષ્ટવચન પ્રમાણે પ્રવૃત્ત થનાર વ્યક્તિનાં વચનનો પણ તે શિષ્ટાનુસારી હોવાથી બાધ કરી શકાતો નથી. इदं पुण्यमिदं पापमित्येतस्मिन्पदद्वये । आचण्डालमनुष्याणामल्पं शास्त्रप्रयोजनम् ॥४०॥ આ પુણ્ય (છે) કે આ પાપ (છે) એવા બે (અર્થવાન ) શબ્દોમાં ચાંડાલ સુધી, મનુષ્યને, શાસ્ત્રનું પ્રયોજન અલ્પ હોય છે. ૧ (૪૦) Page #69 -------------------------------------------------------------------------- ________________ વાક૫ડીય ૪૦.૧. સામાન્ય માનવીઓના મનમાં શાસ્ત્રોએ નક્કી કરી આપેલી પાપપુણ્યની વ્યવસ્થા કરતાં શિષ્ટએ નક્કી કરેલી પાપપુણ્યવ્યવસ્થા વધારે મહત્વની હોય છે. પરિણામે ઋષિઓનું અનીત અને અનાગત વિષેનું જ્ઞાન અને અતીન્દ્રિય તથા અસંવેદ્ય વિષયે અંગેનું આર્ષજ્ઞાન પ્રમાણભૂત છે. તેની સાથે જે અનુમાનનો વિરોધ આવે તે અનુમાનનો ત્યાગ કરે. અનેક દર્શનગ્રંથમાં અને સમૃતિગ્રંથમાં પ્રાપ્ત થતી આ કારિકા મોઢવાતિમાં (લોક ૩, મીમાંસાસુત્ર ૧.૧.૧, 9 ૨૦૬) અને ન્યાયમૂંગરી (g. ૨૫૧માં પારાશર્ય વ્યાસને નામે પ્રાપ્ત થાય છે. વાર્તાના ટીકાકારો ઉપેક અને પાર્થસારથિમિશ્રને તથા અભિનવગુપ્તનો (શ્વર ત્રત્યfમજ્ઞાવિકૃતિવિમીિની રૂ. ૧૦૨) પણ આવો મત છે. aોવજ્ઞમાં આ કારિકા ઉપર સિદ્ધાન્તચર્ચા કે વ્યાખ્યાન પ્રાપ્ત થતાં નથી પરંતુ તેને બદલે “પ્રત્યક્ષ અને આપજ્ઞાન અનુમાનનું બાધક બને છે” એટલા શબ્દો છે. चैतन्यमिव यश्चायमविच्छेदेन वर्तते । आगमस्तमुपासीनो हेतुवादैर्न बाध्यते ॥४१॥ ચૈતન્યની જેમ અખંડપણે રહેલે આ જે આગમ છે, તેને અનુસરનાર તર્કવાદથી વિચલિત થતો નથી. (૪૧) ૪૧.૧. કાર્યાકાય બાબતે, ભક્ષ્યાભઢ્ય અન્ન અને ગમ્યાગમ્ય સ્ત્રીઓ અંગેનાં આગમવચનોને જુદા જુદા સંપ્રદાયના તાર્કિકે પણ ઉલ્લંઘતા નથી. આમ શિષ્ટ વડે અનુસરાયેલ માગને સ્વીકારનાર વ્યક્તિ કેઈ પણ પ્રકારના તાર્કિક પ્રવાદની અસર નીચે ન્યાય માર્ગથી વિચલિત બનતી નથી, અને જગતમાં અનિન્દ રહે છે. हस्तस्पर्शादिवान्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न दुर्लभः ॥४२॥ હાથ વડે સ્પર્શ કરતાં કરતાં દુગમ માર્ગે ચાલતા આંધની જેમ અનુમાનને જ મહત્ત્વનું માનનાર માટે વિનિપાત દુર્લભ નથી. (૪૨) ૪૨.૧. નાગાર્જુન (ઈ.સ. ૧૫૦ આસપાસ)ની મૂઝમઝમરાના ટીકાકાર ભવ્ય (ઈ.સ. ૬૦૦ આસપાસ) તેમની પ્રજ્ઞા પ્રવૃત્તિમાં આ કારિકાને અવતારે છે. ભવ્યના ટીકાકાર અવલોકિતવ્રત આ કારિકાને ભર્તુહરિની રચના જણાવે છે. तस्मादकृतकं शास्त्र स्मृतिं च सनिबन्धनाम् । आश्रित्यारभ्यते शिष्टैः साधुत्वविषया स्मृतिः ॥४३॥ તેથી અપૌરુષેય (આમ્નાયરૂપ) શાસ્ત્ર અને (શિષ્ટ પરંપરા વડે સ્વીકાર્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ ગથમ કાંડ હેઈને) પ્રમાણભૂત સ્મૃતિઓને આધારે યાકરણ વડે શબ્દોના સાધુત્વ અંગેની સ્કૃતિ આરંભવામાં આવે છે. (૪૩) ૪૩.૧. વિધિનિષેધ અંગેનાં વિધાન દ્વારા મનુષ્યના હિત માટે પ્રવૃત્ત થયેલા આમ્નાયને પ્રમાણભૂત સમજીને પાણિનિ વગેરે આચાર્યોએ આ શબ્દાનુશાસન રચ્યું છે. આ શબ્દાનુશાસનમાં ઉત્સગ અને અપવાદના નિયમે, વિરેાધ આવે ત્યાં બંનેને કવચિત સ્વીકાર (દા.ત. ચાદ્દવમ્ અને નૈવE) અને પૂર્વકાલીન વ્યાકરણસ્મૃતિ વગેરેને ધ્યાનમાં ખવામાં આવ્યાં છે. द्वावुपादानशब्देषु शब्दौ शब्दविदो विदुः । एको निमित्त शब्दानामपरोथें प्रयुज्यते ॥४४॥ વાચક શબ્દોમાં બે શબ્દો વૈયાકરણ સમજે છે, એકર શબ્દોની (અભિવ્યક્તિ)નું કારણ છે (અને) બીજો અર્થ (ધ) માટે પ્રયોજાય છે. (૪૪) ૪૪.૧. ઉપાદાન શબ્દ એટલે વાચક શબ્દ. તે અર્થને પ્રાપ્ત કરીને પિતાના ઉપર તેનો આરોપ કરે છે અર્થાત અર્થ સાથે એકરૂપ બને છે. વજ્ઞવૃત્તિ આ વાતને સ્પષ્ટ કરવા માટે ઘણી સૂક્ષ્મતાઓ રજૂ કરે છે. સંપ્રદનો સંદર્ભ આપી તેમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગે બે પક્ષ સમજવા, એક વ્યુ પક્ષ અને બીજો અવ્યુત્પત્તિ પક્ષ. જ્યારે શબ્દને તેના ભાગરૂ૫ વર્ણોમાં સમજીને તેવા વર્ણો ઉપરથી અર્થપ્રાપ્તિ સમજવામાં આવે ત્યારે તેને વ્યુત્પત્તિ પક્ષ કહીશું. નિભગ શબ્દ ઉપરથી અક્રમ અને ભાગાથ સાથે સંબંધ વિનાનું અથરૂપે પ્રાપ્ત થાય ત્યારે તેને અયુત્પત્તિપક્ષ કહીશું. અવ્યુત્પત્તિ પક્ષમાં ઉપાદાન શબ્દ એટલે સ્વરૂપવાન એવો વાચક શબ્દ. આ સ્વરૂપ જ શબ્દની વ્યુત્પત્તિ માટે નિમિત્તરૂપ બને છે. વ્યુત્પત્તિ પક્ષમાં સ્વરૂપ નહિ પણ સ્વરૂપથી જ કેઈ બીજુ તત્ત્વ, –જેમકે ગાય એવા શબ્દમાં ગમનક્રિયા રૂપી તત્ત્વ – કાર્યમાં પ્રયોજક બને છે. ' શબ્દ અને અર્થ વચ્ચે વાચવાગ્યભાવ સંબંધ છે એમ માનો તો તે અભેદરૂપ સંબંધ બને નહિ. વાસ્તવમાં શબ્દ અને અર્થ વચ્ચે અભેદ સંબંધ છે, તેથી ઉપાદાનનો અર્થ વાચક નહિ પણ ઘાતક સમજવો. ૪૪.૨. મામાદથમાં વર્ણ, સફોટ, શબ્દ, ધ્વનિ એવા શબ્દો જુદે જુદે સ્થળે જુદા જુદા અર્થમાં વપરાયા છે. ભતૃહરિ પણ આ શબ્દોને વાગ્યવઢીચમાં અને મહામારીfવામાં જુદે જુદે સ્થળે જુદા જુદા અથોંમાં પ્રયોજે છે. ભર્તુહરિ પછીના વયાકરણ ફેટમાં અનેક અર્થોને આરોપ કરી તેને શબ્દબ્રહ્મરૂપે અને અર્થ માટે જવાબદાર એક અને અવિભાજ્ય તથા અક્રમ શબ્દતત્વ રૂપે સમજે છે. ૧ ૨૫તત્ત્વ –વ્યુત્પત્તિ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વાકષપદીય १. एको निमित्तं शब्दानाम् । यदधिष्ठाना यदुपाश्रया यदाधारा श्रुतयः प्रत्याय्यमर्थ प्रतिपद्यन्ते तस्य निमित्तत्वम् । अपरोऽथे। कारणव्यापारात्त प्रतिलब्धक्रियाविशेषः श्रोत्रानुपाती प्रकाशकभावेन नित्यं प्रत्याय्यपरतन्त्रोऽर्थेषु प्रयुज्यते । लब्धानुसंहारो निमित्तम्, उपजनितक्रमस्तु प्रत्यायक इत्येके ।-स्वोपज्ञवृत्ति अत्राने दर्शनम् । केचिन्मन्यन्ते । यो वाऽयमुच्चार्यते क्रमवानवरः कश्चिदन्य : शब्दात्मा बुद्धिस्थो विगाहते तस्मादर्थप्रतिपत्तिः । कुतः यथैवार्थान्तरनिबन्धनो नार्थान्तरं प्रत्याययति एवं स्वरूपनिबन्धनो नोत्सहते प्रत्याययितुम् । अन्ये मन्यन्ते। यथा वर्णेषु वर्णतुरीया भागा वर्णजाति व्यञ्जयन्ति एवं वाक्यान्तरेषु ये क्रम जन्मानः अयुगपत्कालास्ते तां पदस्थां वर्णजातिमभिव्यजयन्ति। एतच्चार्थस्वरूपं स्फोटोऽयमेव शब्दात्मा नित्यः। ये तु कमजन्मानः अयुगपत्काला व्यक्तयो ध्वन्यात्मानस्ते इति । अन्ये मन्यन्ते । द्विशक्तिः शब्दः आत्मप्रकाशने अर्थप्रकाशने च સમર્થ: –મામાઢીfવા. વાપીમાં ફેટ અંગેની ચર્ચા અને ઉલ્લેખને વિચારતાં તથા સ્વાવણમાં પ્રાપ્ત થતાં અને અન્ય મતોને ભાસ આપતાં વૈકલ્પિક વ્યાખ્યાનોનો અને મટ્ટામાઇલીપિન્નt માંનાં વચનોનો વિચાર કરતાં એવા નિકષ પર આવી શકાય કે ફેટ એટલે પ્રયત્નવિશેષને કારણે ઉચ્ચારણુસ્થાનો સાથે અભિપાત થતાં ઉચ્ચરિત થતું અક્રમ અને નિભંગ વણતત્ત્વ. આ સ્ફોટરૂ૫ વણતત્ત્વ શબ્દનું નિમિત્ત છે. aોપત્તિ આ મુદ્દાને સમજાવતાં જણાવે છે કે આ પ્લેટમાં અધિષ્ઠાન પામીને તથા આશ્રય અને આધાર પ્રાપ્ત કરીને ધ્વનિવિશેષ અર્થમાં નિમિત્ત બને છે. ૪૪. ૩. અપર અથવા બીજો શબ્દ એટલે ધ્વનિ; તે ચક્કસ સ્થાનમાં થતી અભિઘાતની પ્રવૃત્તિને શ્રોતાના કાન પાસે પહોંચાડીને અર્થબોધ કરાવે છે. બે પ્રકારના શબ્દો માટે પ્રાકૃત ધ્વનિ અને વિકૃત ધ્વનિ અર્થાત ફેટ અને વૈખરીરૂપ ધ્વનિ એવું અર્થદર્શન વૈયાકરણમાં પ્રચલિત છે. વવજ્ઞમાં મતાન્તરરૂપે અવતારેલી કારિકાને આધારે વક્તાના સંદર્ભમાં અક્રમ એ સ્ફટ સક્રમ ધ્વનિનું નિમિત્ત છે અને શ્રોતાના સંદર્ભમાં સક્રમ એવો વનિ અક્રમ એવા ફોટનું નિમિત્ત છે એમ સમજી શકાય. अविभक्तो विभक्तेभ्यो जायतेऽर्थस्य वाचकः ।। शब्दस्तत्राथेरूपात्मा सम्भेदमुपगच्छति ॥४५॥ (વણ) વિભાગ વિનાને શબ્દ વિભક્ત (વર્ષોથી ઉત્પન્ન થાય છે (અને) અને વાચક બને છે. અહીં અર્થરૂપ પ્રાપ્ત કરનારે શબ્દ (તેની સાથે) સંબંધને પામે છે. (૪૫) ૪૫,૧. કારિકા ૪૪ ઉપરની ઢોવજ્ઞમાં ga ઘાદ શબ્દોથી આ કારિકા ઉધૂત કરવામાં આવી છે. બે ઉપાદાન શબ્દો અંગે રોષજ્ઞમાં જુદા જુદા મત ચર્ચવામાં આવ્યા છે. એક ' મત પ્રમાણે કમ વિનાને ઉપાદાન શબ્દ પ્રત્યાયક શબ્દની અભિવ્યક્તિમાં નિમિત્ત બને છે અને ક્રમવાન શબ્દ પ્રત્યાયક બને છે. બીજા મત પ્રમાણે ક્રમવાનું શબ્દ અક્રમનું નિમિત્ત બને છે. ત્રીજા ચરણને સઢ સાથે જોડવાથી મામેરું એ પાઠ મળતાં, મણકમેન્ટ્સનો પદ્ધતિને ઈષ્ટ gઋત્યમ્ અર્થ મળશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ आत्मभेदं तयोः केचिदस्तीत्याहुः पुराणगाः । बुद्धिभेदादभिन्नस्य भेदमे के તે કા તે બે (સ્ફાટ અને ધ્વનિ ) વચ્ચે સ્વરૂપભેદ છે એમ કેટલાક પ્રાચીન (આચા) જણાવે છે; બીજા કેટલાક (વાસ્તવમાં) અભિન્ન એવા તે(શબ્દાઝ્મા)માં, બુદ્ધિભેદને કારણે ભેદને જાહેર કરે છે.૧ (૪૬) ૪૬.૧. અહી કા કારણ વચ્ચે ભેદ સમજનારા અને અભેદ સમજનારા એમ એ પક્ષાના મત નિરૂપ્યા છે. પહેલા મતમાં સ્માટ અને ધ્વનિ અર્થાત્ નિમિત્ત અને પ્રત્સાયક વચ્ચેને સ્વરૂપભેદ સ્પષ્ટ છે, અભેદ સમજનારાએને મતે એકજ શબ્દાત્માના નિમિત્તત્વ અને પ્રત્યાયકત્વ એવા એ શક્તિભેદો રૂપે સ્વરૂપભેદો છે, અને તેથી ભિન્નત્વની કલ્પના કરવામાં આવે છે. વાસ્તવમાં આવુ નાનાત્વ નથી. पक्षान्तरे तु एकस्यैवात्मनः शक्तिद्वय प्रविभागरूपपरिग्रहकृताद् बुद्धयवच्छेदान्नानात्वकल्पना । ક્વોવજ્ઞ. अरणिस्थं यथा ज्योतिः प्रकाशान्तर कारणम् । तद्वच्छब्दोऽपि बुद्धिस्थः श्रुतीनां कारणं पृथक् ||४७|| ૨૩ અરણિમાં રહેલ અગ્નિ જેમ બીજા (=પછી પ્રગટતા) અગ્નિનુ` કારણ અને છે તેમ (પ્રયાક્તાની) બુદ્ધિમાં રહેલ શબ્દ જુદા જુદા પ્રતિપાદક શબ્દોનું કારણ અને છે. (૪૭) ૪૭.૧. પ્રત્યેાતાનુ બુદ્ધિતત્ત્વ જ્યારે ભિન્ન ભિન્ન શબ્દભાવનાઓનું અનુસરણ કરે છે ત્યારે બુદ્ધિમાં ખીજભાવે રહેલ વર્ણતત્ત્વ સ્થાનપ્રયત્ન વગેરેથી અનુગૃહીત બનીને, અક્રમ હોવા છતાં જાણે પૌર્વોપ વાન હોય તેમ અર્થાત્મક એવા અન્ય રૂપનું પ્રકાશક અને છે, वितर्कितः पुरा बुद्ध्या क्वचिदर्थे निवेशितः । करणेभ्यो विवृत्तेन ध्वनिना सोऽनुगृह्यते ॥ ४८ ॥ (ઉચ્ચારણની) પહેલાં બુદ્ધિ વડે નિરૂપિત ખનીને, (પછી) કાઈક અર્થમાં પ્રાપ્ત થઈને, તે (શબ્દ), ઉચ્ચારણકારકા (કરા) વડે ઉત્પન્ન થયેલ ધ્વનિ વડે અભિવ્યક્ત મને છે. ૧ (૪૮) ૪૮.૧. કારિકા ૪૭માંનેા 'શબ્દ', આ કારિકામાંના ધ્વનિ' અને કારિકા ૪૯માંના એમ ત્રણ શબ્દોને સમજાવતાં ફ્લૉવજ્ઞમાં જણાવવામાં આવ્યુ છે કે પહેલાં તા પ્રયેાક્તાની બુદ્ધિમાં શબ્દ એક સળંગ, અક્રમ નિવિભાગ તરૂપે ઉદય પામે છે, ત્યાર પછી ‘નાદ’ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વાકષ૫દીય કોઈક અથને ધ્યાનમાં રાખીને ઉચ્ચારણસ્થાનો દ્વારા તે ઉદય પામે છે. ઉચ્ચારણસ્થાને માંથી ઉત્પન્ન થયેલા તેને ધ્વનિ કહીશું. આ ધ્વનિ પરમાણુરૂપ હોય છે. આકાશમાં છૂટાં છૂટાં સૂમ વાદળે એકઠાં થઈ એક સ્થળ મેઘસમૂહ ઉત્પન્ન થાય છે તેમ સૂક્ષ્મ પરમાણુરૂપ ધ્વનિઓ નાદરૂપે પરિણામ પામે છે. આ નાદ સભાગ અને સક્રમ છે, તેથી તેના વડે વ્યક્ત થતું અર્થરૂપ પણ, વાસ્તવમાં નિભંગ હોવા છતાં સક્રમ અને સભાગ ભાસે છે અહીં શબ્દ એટલે અર્થધ કરાવનાર તત્ત્વ. ધ્વનિઓ સર્વવ્યાપી અને પરમાણુરૂપ હોય છે. કરણના ઉચ્ચારણસ્થાને સાથેના સંયોગવિભાગથી આ સૂક્ષ્મ ધ્વનિપરમાણુઓ ધૂળરૂપ ધારણ કરે છે. તેમને નાદ કહીશું. नादस्य क्रमजातत्वान्न पूर्वो न परश्च सः । अक्रमः क्रमरूपेण भेदवानिव जायते ।।४९।। નાદની ઉત્પત્તિ ક્રમ પ્રમાણે થતી હોવાને કારણે, પૂર્વ નહિ તેમ પર નહિ એવો અને ક્રમ વિનાને તે (શબ્દ), ક્રમવાળો અને ભેદવાળો હોય તેમ વ્યક્ત થાય છે. (૪૯) પ્રસિવિશ્વે થથાવત્ર થિતં તોગથિયાવરાત ! तत्प्रवृत्तिमिवान्वेति स धर्मः स्फोटनादयोः ॥५०॥ જેમ બીજે (અર્થાત જળમાં રહેલું પ્રતિબિંબ જળની ક્રિયા (=હલનચલન)ને કારણે જાણે તે ક્રિયાને અનુસરતું (=હલનચલનવાળું) હોય તેમ દેખાય છે, તે ફેટ અને નાદ વચ્ચેનો સંબંધ છે. (૫૦) ૫૦.૧. સ્વોપલ્લવૃત્તિ સૂક્ષ્મ ચર્ચા કરતાં જણાવે છે કે જળ અને તેમાંના આપણું મુખના પ્રતિબિંબને ત્રણ રીતે સમજી શકાય : (૧) જળ અને પ્રતિબિંબ જુદાં નથી, (૨) બંને જુદાં છે અને પ્રતિબિંબનું ઉપાદાનકારણ જળ છે. (૩) જળ જેવા ભાસ્કર પદાથ માંથી પાછાં ફરતાં કિરણે જળમાં મુખ જુએ છે. વાયુ સાથે તેને સંગ ન હોવાથી પ્રતિબિંબ નિરિક્ય રહે છે. આ ત્રણેય મતનો નિષ્કર્ષ એટલો જ છે કે જળની ક્રિયાને કારણે મુખપ્રતિબિંબ ક્રિયાવાન ભાસે છે, તેમ વૈકૃત ધ્વનિઓની સમતા કે સભાગતને કારણે ફેટ સક્રમ અને સભાગ ભાસે છે. आत्मरूपं यथा ज्ञाने ज्ञेयरूपश्च दृश्यते । अर्थरूपं तथा शब्दे स्वरूपञ्च प्रकाशते ।।५।। જેમ જ્ઞાનમાં તેનું પોતાનું રૂપ અને રેયનું રૂપ દેખાય છે તેમ શબ્દમાં પદાર્થનું રૂપ અને તેનુ પિતાનું રૂપ વ્યક્ત થાય છે. (૫૧) ૫૧.૧. જ્ઞાન 3ય (=દ્રવ્ય) ઉપર આધૂત છે કારણકે તે યનું પ્રકાશક છે. જ્ઞાન જેમ સ્વરૂપ અને વિષયરૂપનું પ્રકાશક છે તેમ શબ્દ અર્થ અને સ્વરૂપનો પ્રકાશક છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ आण्डभावमिवापन्नो यः क्रतुः शब्दसंज्ञकः । वृत्तिस्तस्य क्रियारूपा भागशो भजते क्रमम् ॥५२॥ મેરના ઈંડામાં જેમ રસ રહેલ હોય તેમ (અવયનો ઉપસંહાર કરીને) રહેલ શબ્દ નામે જે શક્તિ છે તેની (ઉત્પત્તિ અને વિનાશ એવી) ક્રિયાઓ રૂ૫ કાય તેના (ધ્વનિ) ભાગે પ્રમાણે ક્રમને પ્રાપ્ત કરે છે. (પર) પર.૧. જુદા જુદા વનિઓવાળે એક શબ્દ જેમ શ્રોતાના કર્ણમાં પ્રવિલીન થાય તેમ વેદની ઋચાઓ પણ એક અખંડ વેદમાં પ્રવિલીન બને છે. વેદાન્તમાં ક્રતુનો અર્થ બુદ્ધિ થાય છે. જેના વડે અર્થનો શબ્દમાં અધ્યારોપ કરવામાં આવે તે બુદ્ધિ એટલે ક્રતુ. હરિવૃષભ ક્રતુનો અર્થ અર્થનું અતિક્રમણ ન કરે તે શબ્દશક્તિ (૫ ધાતુ ઉપરથી નામ તુ:) એવો કરે છે. જે આંતરશક્તિ સ્થાનપ્રયત્નના અભિઘાતથી વણતત્વને ઉત્પન્ન કરે છે તે ક્રતુ એમ પણ સમજી શકાય. બધા વિભાગોનો પ્રતિસંહાર કરીને મોરના ઈ ડામાંના રસની જેમ અગાઉની વિભાગો ઉપગ્ન કરવાની ભાવનાનું વ્યતિક્રમણ કર્યા વિના જે શબ્દ પ્રવિલીન બને છે તે ક્રતુરૂપી શબ્દ છે. सर्वविभागोग्राहप्रतिसंहारेण बाह्यो व्यावहारिकः शब्दोऽन्त:करणे मयूराण्डरसवत्पूर्वविभागोग्राहभावनामात्रामव्यतिक्रामन्प्रविलीयते ।।-स्वोपज्ञ यथैकबुद्धिविषया मूर्तिराक्रियते पटे । मूर्त्यन्तरस्य त्रितयमेवं शब्देऽपि दृश्यते ॥५३॥ જેમ મનમાં જેને વિષે એક (સળંગ આકૃતિરૂપે છે એવો નિશ્ચય થયે છે તેવી (દેવદત્ત વગેરે પુરુષ) મૂર્તિની વસ્ત્ર ઉપર દોરવામાં આવતી પ્રતિકૃતિ ત્રણ અવસ્થાઓને પ્રાપ્ત થાય છે તેમ શબ્દ અંગે પણ ત્રણ અવસ્થામાં દેખાય છે. (૫૩) ૫૩.૧. પહેલાં અવયવોવાળી પુરુષ મૂતિની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પછી અવયવો અને ક્રમ વિનાની પુરુષમૂનને સળંગ ખ્યાલ આવે છે, અને છેલ્લે કરી સાવયવ મૂર્તિનું જ્ઞાન થાય છે તેમ શબ્દમાં પણ પહેલાં સક્રમત્વ, પછી અક્રમ અને છેલ્લે સક્રમ પ્રાપ્ત થાય છે ___यथा सावयवा पुरुषा दिमूर्तिराचिकीर्षिता क्रमोपलब्धावप्येकबुद्धिनिबन्धनत्वं प्राप्ता पटकुड्यादिषु क्रमेणाक्रियते तथा व्यावहारिकोऽपि क्रमग्राह्यः शब्दः प्रतिसंहतक्रम एकबुद्धि निबन्धनो भूत्वा निरवयवक्रम बुद्धिरूपं तस्यामात्मप्रत्यवभासमात्रायां पृथग्भूतायामिव प्रत्यस्य तदभावमिवोपनीय पुनरपि व्यवहारमवतरति ।-स्वोपज्ञ यथा प्रयोक्तुः प्राग्बुद्धिः शब्देष्वेव प्रवर्तते । व्यवसायो गृहीतृणामेवं तेष्वेव जायते ॥५४॥ જેમ ઉચ્ચારણ કરનારની બુદ્ધિ પહેલાં શબ્દોમાં જ પ્રવર્તે છે તેમ શ્રોતાઓનું (મન) તેમનામાં જ પ્રવર્તમાન બને છે. (૫૪) વા Page #75 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય ૫૪ ૧. પ્રયોક્તા કઈ શબ્દવશેષનું ઉચ્ચારણ કરવા માટે પિતાનું મન તે તરફ વાળે અને તેની આજુબાજુ રહેલા બીજા શબ્દો તે શબ્દને જુદા પાડે છે, તે પ્રમાણે શ્રોતા(=અનુગૃહીતા) પણ શબ્દના રૂપના પ્રહણને કારણે જ અર્થ પ્રાપ્ત થતું હોવાથી અનેક વિશેષણોવાળા તે શબ્દ અંગે નિશ્ચય કરે છે. यथैव प्रयोक्ता शब्दविशेषविषयं प्रयत्नमभिपद्यमान: प्रतिशब्द परितः परिच्छिन्नान् शब्दात्मनः संस्पृशन्निव मनः प्रणिधत्ते, तथैव प्रतिरत्तापि शब्दरूपपरिच्छेदाधीनमर्थग्रहणं मन्यमानस्तं तं शब्दं सर्वे: संबन्धिभिः विशेषणेराश्रित संसर्गानुग्रहं निर्धारयति । स्वोपज्ञ अर्थोपसर्जनीभूतानभिधेयेषु केषुचित् । चरितार्थान्परार्थत्वान्न लोकः प्रतिपद्यते ।।५५।। કેટલાક અભિધેયોની બાબતમાં અર્થ અંગે ગૌણ બનેલા (શબ્દને) તેમનું પ્રયેાજન સિદ્ધ થયું હોવાથી, તે બીજા માટે હોઈને, લોક (વ્યવહાર તેમને ક્રિયાના સાધન રૂપે) સ્વીકારતો નથી. (૫૫) ૫૫ ૧. સફેદ ગાયને જે” અને “સફેદ ગાયને ઘાસ નીર' એ બે વાકમાંથી પહેલા વાક્યમાં શકત્વ ગુણનો જોવાની ક્રિયા સાથે સંબંધ છે. સફેદ એ ગાયનું વિશેષણ છે. બીજામાં ગાયને ચાર નીરવાની છે. સફેદ એ ગુણ ક્યા સાથે જોડાયેલ નથી. અહીં સફેદ એ ગાયનું ઉપલક્ષણ છે. સ્વરૂપ તેમજ ક્રિયા એમ બંને સાથે સંબંધવાળા શબ્દોને જગતના વ્યવહારમાં સ્વીકારવામાં આવે છે. અથવસનીમૂનાના એવો પાઠ હરિવૃષભ સૂચવે છે. તેનો અર્થ થશે “કેટલાક અભિધે સંબંધે ચરિતાર્થ હોય અને તેથી ગૌણ બનેલ”. ग्राह्यत्वं ग्राहकत्वं च द्वे शक्ती तेजसो यथा । तथैव सर्वशब्दानामेते पृथगवस्थिते ॥५६॥ જેમ તેજની ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવી બે શક્તિ છે, તેમ બધા શબ્દોની આવી બે શક્તિઓ જુદી રહેલી છે. (૫૬) ૫૬.૧. પ્રકાશ નેત્રના સહકારથી ઘટાદિ દ્રવ્યોને પ્રગટ કરે છે. ઘટાદિનું ગ્રાહક એવું તેજ પિતાનું પણ પ્ર હક બને છે, અર્થાત્ તેજ ઘટાદિનું જ્ઞાન કરાવવાની સાથે જ પોતાને પણ પ્રગટ કરે છે. તેજની જેમ શબ્દ પણ પિતાને પ્રગટ કરવાની સાથે સાથે તે શબ્દવાચ્ય અથ (દ્રવ્ય)ને પણ પ્રગટ કરે છે. विषयत्वमनापन्नैः शब्दैर्नार्थः प्रकाश्यते । न सत्तयैव तेऽर्थानामगृहीताः प्रकाशकाः ।।५७।। अतोऽनितिरूपत्वात्किमाहेत्यभिधीयते । नेन्द्रियाणां प्रकाश्येर्थे स्वरूपं गृह्यते तथा ॥५८।। Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ २७ (જ્ઞાનના વિષય ન બનનાર શબ્દો વડે અર્થને પ્રકટ કરી શકાતો નથી. (શ્રોતાને) અજ્ઞાત એવા શબ્દો (માત્ર અસ્તિત્વથી અર્થોના પ્રકાશક બનતા નથી; તેથી શબ્દના રૂપનું નિર્ધારણ થયું ન હોય ત્યારે (તમે) શું કહ્યું એમ પૂછવામાં આવે છે. અર્થને પ્રકટ કરવાનો હોય ત્યારે ઇન્દ્રિયેના સ્વરૂપનું તે પ્રમાણે પહેલેથી ગ્રહણ થતું નથી. (૫–૫૮) ૫૭-૫૮.૧. શબ્દોના સ્વરૂપનું ગ્રહણ થાય તો જ તે અને પ્રગટ કરે છે. પણ અર્થ પ્રગટ થવામાં ઇન્દ્રિયોના સ્વરૂપનું પહેલાં ગ્રહણ જરૂરી નથી. ઈન્દ્રિયે સત્તા માત્રથી અર્થની ગ્રાહક બને છે રચતોડનિસ્તૃતપરવાર્ એવો પાઠ લેતાં “પિતાની મેળે (શબ્દના) રૂપનું નિર્ધારણ થતું ન હોય ત્યારે' એવો અર્થ થશે. भेदेनावगृहीतौ द्वौ शब्दधर्मावपोद्धृतौ । भेदकार्येषु हेतुत्वमविरोधेन गच्छतः ।।५९।। (શબ્દ સ્વરૂપથી) જુદા છે એવા આરોપને કારણે જુદા છે એમ જાણેલા આ (ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવા) બે શબ્દધર્મો ભેદ ઉપર આધાર રાખનારા (સંજ્ઞાસંગ્નિસંબંધ જેવા) વ્યવહારનું, વિરોધ વિના, કારણ બને છે. (૫૯) ૫૯૧. આ કારિકાને કારિકા ૫૬ પછી તરત જ લેવી જોઈએ, તેથી અર્થવ્યવસ્થા બરાબર થશે. એક જ “અગ્નિ ' શબ્દમાં ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવા બે શબદધર્મો, જુદા સમજાતા હોવા છતાં, તે એક જ અગ્નિ શબદ અંગે સંજ્ઞા અને સંજ્ઞી એમ બે રીતે કાર્ય કરે છે. મને (પા સ.૪ ૨.૩ ) માંનો અગ્નિ શબ્દ સંજ્ઞા છે અને વ્યવહારમાંના અગ્નિ શબ્દ સંની છે. * વરી. वृद्धथादयो यथा शब्दाः स्वरूपोपनिबन्धनाः । आदेच्प्रत्यायितैः शब्दैः संबन्धं यान्ति संज्ञिभिः ॥६०॥ अग्निशब्दस्तथैवायमग्निशब्दनिबन्धनः । अग्निश्रुत्येति संबन्धमग्निशब्दाभिधेयया ॥६१॥ જેમ “વૃદ્ધિ વગેરે સંજ્ઞાશબ્દ સ્વરૂપના બાધક બનીને. “આહૈ' પ્રત્યાહાર વડે જણાવાયેલા મા વગેરે સંજ્ઞી શબ્દો સાથે સંબંધને પામે છે, તેમ (ચર્ય ! પા.સૂ. ૪.૨.૩૩માંનો) અનિ શબ્દ અગ્નિ એવા) સ્વરૂપનો બંધ કરાવીને સૂત્રમાંના અનિ શબ્દ વડે જણાવાયેલા પ્રગમાંના અગ્નિ શબ્દ સાથે (સંજ્ઞાસંગ્નિભાવ) સંબંધને પામે છે. (૬૦-૬૧) Page #77 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય ૬૦.૬ ૧. મને ! (પા.ટુ ૪.૨ .૩૩) માન મનિ શબ્દ સંજ્ઞા છે અને વ્યવહાર મનો અગ્નિ શબ્દ સંતી છે. બંને વચ્ચે સંજ્ઞાસંગ્નિભાવ સંબંધ છે. यो य उच्चार्यते शब्दो नियतं न स कार्यभाक् । अम्यप्रत्यायने शक्तिर्न तस्य प्रतिबध्यते ॥६२।। જે જે શબ્દ (જય અને જયારે) ઉચ્ચારવામાં આવે ત્યાં અને ત્યારે તે અવશ્ય (વ્યાકરણ) કાર્યનો વિષય બનતું નથી. તેના જેવા બીજા શબ્દનો બંધ કરાવવાની તેની શક્તિને બાધ થતો નથી. (ર) ૬૨.૧ શબ્દને બે પ્રકારનો સમજીશું : પ્રત્યાયક અને પ્રત્યાય. મનેáજ(પા. સૂ ૪. ૨ ૩૩) માંનો બનિ શબ્દ પ્રત્યાયક છે, વ્યવહારમાંનો અગ્નિ શબ્દ પ્રત્યાય છે. વ્યવહાર માંના અગ્નિ શબ્દને ઢ વગેરે પ્રત્યય લાગે છે પ્રત્યાય શબ્દ સાંભળનારના કાનમાં થઈને તેના મનમાં સ્થાન પામે છે. (તેથી) તેના જેવા બીજા શબ્દને જણાવવાની તેની શક્તિનો બાધ થતો નથી. ઉરચારણું પામતા શબ્દોને આવો સ્વભાવ હોય છે. उच्चरम्परतन्त्रत्वाद् गुणः कार्यर्न युज्यते । तस्मात्तदर्थैः कार्याणां संबन्धः परिकल्प्यते ॥६३॥ (સૂત્રમાં) ઉચ્ચારાતો શનિ શબ્દ, (પ્રયોગમાંના-અગ્નિ શબ્દનો બંધ કરાવવા માટે) ગૌણ હેઈને પરતન્ત્ર હોવાથી (ઢ પ્રત્યય વગેરે) કાર્યો સાથે સંબંધને પામતે નથી. તેથી તે સૂત્ર શનિ વગેરે) શબ્દોના અર્થો સાથે (તે ઢટ્ટ પ્રત્યય વગેરે) કાર્યોને જોડવામાં આવે છે. (૬૩) सामान्यमाश्रितं यद्यदुपमानोपमेययोः । तस्य तस्योपमानेषु धर्मोऽन्यो व्यतिरिच्यते ॥६४॥ ઉપમાન અને ઉપમેય વચ્ચે રહેલ સાધારણ ધર્મ જ્યારે તે) ઉપમિતિ કાર્યોમાં પ્રાપ્ત થાય છે ત્યારે તેનાથી જુદે કેઈ (બીજો) સાધારણ ધર્મ સમજવામાં આવે છે. (૬૪) ૬૪.૧ ઉપમિતિ કાર્યમાં ઉપમાન, ઉપમેય અને સાધારણ ધર્મ એમ ત્રણ બાબતો પ્રાપ્ત થાય છે. (૧) “બ્રાહ્મણની જેમ ક્ષત્રિય અધ્યયન કરે છે.', અહીં અધ્યયન સાધારણ ધર્મ છે. (૨) “ બ્રાહ્મણના અધ્યયન જેવું ક્ષત્રિયનું અધ્યયન છે. અહીં અધ્યયનસૌષ્ઠવા સાધારણ ધર્મ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ ૨૯ (૩) “ બ્રાહ્મણના અધ્યયનના સૌષ્ઠવ જેવું ક્ષત્રિયને અધ્યયનનું સૌષ્ઠવ છે. અહીં અધ્યયનની પરિસમાત સાધારણ ધર્મ છે. પહેલા ઉદાહરણમાં જે સાધારણ ધર્મ હતો તે બીજા ઉદાહરણમાં ઉપમાન અને ઉપમેય બને છે. અધ્યયન, સૌષ્ઠવ અને પૂર્ણતા વાસ્તવમાં અધ્યયનનાં જ અંગે હોઈ એક હોવા છતાં તેમને જુદાં સમજવામાં આવ્યાં છે. तत्र ब्राह्मणवदधीते क्षत्रिय इत्युपमेये श्रयमाणं सामान्यमुपमानेऽपि प्रतीयते । यदा तु ब्राह्मणा. ध्ययनेन तुल्यं क्षत्रियाध्ययनमित्यध्येतारौ उपमानोपमेययोः संबन्धित्वेनोपादीयेते तदाध्ययनयोराશ્રાવિશેષમિનનયો: ઝવય ધમાંઃ સાધા૨ાન પ્રતીકસે –સ્વવત્ત અને .મા. ૧, p. ૧૩ ૪. गुणः प्रकर्षहेतुर्यः स्वातन्त्र्येणोपदिश्यते । तस्याश्रिताद् गुणादेव प्रकृष्टत्वं प्रतीयते ॥६५।। (દ્રવ્યમાં) વિશેષતાનું કારણ એ (સફેદ વગેરે) ગુણ જ્યારે સ્વતંત્ર રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે તે (દ્રવ્ય)માંની પ્રકૃષ્ણત્વ વિશેષતા તેને આશ્રયે રહેલા બીજા ગુણમાંથી સમજાય છે. (૬૫) ૬૫.૧. “આ વસ્ત્ર વધારે ધોળું છે એ વાક્યમાં વસ્ત્ર દ્રવ્ય છે અને વધારે ધોળું' એવા શબ્દો પ્રકર્ષ અર્થાત વિશિષ્ટતાનું કારણ એવો સફેદ ગુણ દર્શાવે છે. આ વસ્ત્રનું રૂપ વધારે સફેદ છે એમાં સફેદ રંગ ગુણ નહિ પણ દ્રવ્યરૂપે છે. તેમાં પ્રકષ દર્શાવાય છે. આ પ્રકર્ષ સફેદ રંગમાં રહેલ ભાસ્વરત્વ વડે દર્શાવાય છે. तस्याभिधेयभावेन यः शब्दः समवस्थितः । तस्याप्युच्चारणे रूपमन्यत्तस्माद्विविच्यते ॥६६॥ (ઉચ્ચારણ વખતે) અભિધેયરૂપે જે શબ્દ સ્વીકારાયે છે, તેનું જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે (અભિધેયરૂપે જે હતું તેનાથી જુદું તે (બીજા તેના જેવા શબ્દનું રૂપ સમજાય છે. (૬૬) ૬૬.૧. સૂત્રમાં અગ્નિ શબ્દ અને પ્રયોગ માંનો અગ્નિ શબ્દ વાસડાવમાં તે એક જ છે. બીજી રીતે કહીએ તો સૂત્રસ્થ પ્રત્યાયક શબ્દ અને પ્રયોગને પામેલ પ્રત્યાય શબ્દ એક જ છે. તેમની વચ્ચેનો ભેદ માનસિક ક૯૫ના માત્ર છે. પ્રત્યાયક શબ્દ ઉચ્ચારાતાં પ્રત્યાયને બોધ થાય છે. પરંતુ જયારે આ પ્રત્યાયનું પણ ઉદાહરણ માટે ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે તે પ્રત્યાયક બને છે. તેનું રૂપ જુદું છે એમ ધ્યાનમાં આવે છે प्रासंज्ञिनाभिसंबन्धात्संज्ञा रूपपदार्थिका । . षष्ठथाश्च प्रथमायाश्च निमित्तत्वाय कल्पते ॥६॥ સંજ્ઞા સાથે સંબંધ પામ્યા પહેલાં સંજ્ઞા તેના સ્વરૂપાથ (સાથે જોડાયેલ) હોય છે (અને તેથી) તે ષષ્ઠી અને પ્રથમાનું નિમિત્ત બને છે.૧(૬૭) Page #79 -------------------------------------------------------------------------- ________________ વાચકીય ખ ૬૭.૧. ‘જ્ઞાત અને તેષ વૃદ્ધિ છે' (વૃદ્ધિાવૈજ્. । વા.મૂ.૧.૧.૧) એ સૂત્રમાં ‘વૃદ્ધિ’સ’જ્ઞા છે અને આર્ સની છે. સાવૈશ્ ને ઉલ્લેખ થયે તે પહેલાં વૃદ્ધિ શબ્દ પ્રથમાન્ત હતેા. ‘વૃદ્ધિ’ એવી સત્તાનું સ્વરૂપ વૃદ્ધિ' શબ્દ; તેનેા અથ એટલે વૃદ્ધિ પદ. ‘વૃદ્ધિ' અવાન્ પદ્મ હોઈ તે પ્રાતિપદિક કહેવાયુ અને પ્રાતિદિક હાઈ તેને પ્રથમા વિભક્તિ પ્રાપ્ત થઈ. रूपग्रहणं किमर्थम् न स्वं शब्दस्याशब्दसंज्ञा भवतीत्येव रूप शब्दस्य संज्ञा भविष्यति । न ह्यन्यत्स्वं शब्दस्यास्ति अन्यदतो रूपात् । -- म.भा. १.१.७५. ૩૦. तत्रार्थवत्त्वात् प्रथमा संज्ञाशब्दाद्विधीयते । अस्येति व्यतिरेकश्च तदर्थादेव जायते || ६८ || તે (સંજ્ઞા શબ્દ)નુ સ્વરૂપ અભેધક હાવાને કારણે (સૂત્રમાં–વૃત્તિ: એમ) પ્રથમા પ્રાપ્ત થાય છે. (વૃદ્ધિ એવા) સત્તા શબ્દને તે(માનેવૂ વર્ણ)ની (વૃદ્ધિ સંજ્ઞા) એવુ ભેદકથન (વૃદ્ધિ શબ્દના) અથ માંથી જ ઉત્પન્ન થાય છે. (૬૮) स्वं रूपमिति कैश्चित्तु व्यक्तिः संज्ञोपदिश्यते । जातेः कार्याणि संसृष्टा जातिस्तु प्रतिपद्यते ॥ ६९ ॥ ': संज्ञिनीं व्यक्तिमिच्छन्ति सूत्रे ग्राह्यामथापरे । जातिप्रत्यायिता व्यक्तिः प्रदेशेषूपतिष्ठते ॥७०॥ તું હતું. શચારા સંજ્ઞા (૫.મૂ.૧.૧,૬૮; વ્યાકરણશાસ્ત્રમાં શબ્દની સંજ્ઞા સિવાય શબ્દથી તેનુ પેાતાનું સ્વરૂપ સમજવુ) એ સૂત્રમાં કેટલાક (આચાર્યો) વડે (શબ્દ સ્વરૂપ) જાતિ (સંસી)ને (શબ્દ)વ્યક્તિ એવી સારૂપે ઉપદેશ કરવામાં આવ્યે છે. (શબ્દ)જાતિ વડે આશ્રિત બનીને (મનિ શબ્દવરૂપ)જાતિ (વ્યાકરણુકાયના) પ્રદેશામાં (જૂ પ્રત્યયરૂપી) કાર્યોને પામે છે; પરંતુ બીજા કેટલાક, (અગ્નિશબ્દ) વ્યક્તિને સ`જ્ઞી તરીકે, આ સૂત્ર વડે સ્વીકારવામાં આવે છે, એમ સમજે છે. (અગ્નિ શબ્દવરૂપ જાતિ વડે જણાવાયેલ અગ્નિ શબ્દ રૂપ) વ્યક્તિ, ( વગેરે વ્યાકરણ) કાર્ય માટે તે તે સ્થળેએ પ્રાપ્ત થાય છે. (૬૯-૬) ૬૯.૧. ૬૯મી કારિકાને બરાબર સમજવા માટે અન્વય આવે! થશે : સ્વ` ' (કૃતિ સૂત્રે) કેશ્ચિમ્ (માચાઐ : સદ્દવ) નાતે: (શરૂ) fh: કૃતિ સંજ્ઞા નિયતે । (યંતિ)સંસૃષ્ટા (अग्निशब्दत्वादि) जातिः ढगादीनि कार्याणि प्रतिपद्यते । કારિકા પહમાં શબ્દોના સંદર્ભમાં સત્તા નિભાવની ચર્ચા કરવામાં આવી હતી. આ છે કારિકાઓમાં બે પ્રકારના મતેાનેા ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વોક્ષ પહેલા એ મતાને રજૂ કરતાં જણાવે છે કે કેટલાક ટીકાકારાને મતે શબ્દનુ રૂપ શબ્દમાં રહેલ જાતિનુ ગ્રાહક, દ્યોતક અને પ્રત્યાયક છે. ખીજા ટીકાકારાને મતે તે ગ્રાહ્ય. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ ૩૧ ઘોય અને પ્રત્યાય છે. બીજા મતદય પ્રમાણે (1) શબ્દ વ્યક્તિ સંજ્ઞા છે અને શબ્દજાતિ સંસી છે અને (૨) શબ્દ વ્યક્તિ સંજ્ઞી છે અને શબ્દજાતિ સંજ્ઞા છે વ્યક્તિ વિષેના આપણું દર્શન સારૂપ્યથી જાતિનો બંધ થાય છે. વ્યક્તિમાં અંતઃસ્થિત જાતિના સ્પષ્ટ ધ વિના પણ વ્યક્તિને બેધ થાય છે. અલબત્ત વ્યક્તિ અંગેના આપણા દર્શનસારૂપ્ય (Uniformity of cognitions) નો એવો અર્થ થતો નથી કે વ્યક્તિમાં રહેલ જાતિનો સીધો બોધ થાય છે. આપણે જાતિનું માત્ર અનુમાન કરીએ છીએ. બીજા મતમાં શબ્દો હમેશાં શબ્દજાતિને બેધ કરાવે છે. જાતિ સાથે એકરૂ૫ રહેલ વ્યક્તિનું પણ તેઓ સાથે સાથે, જ્ઞાન કરાવે છે. ચોતે: સંજ્ઞા વરિરજો અને બકતે: fી સંસ્કૃષ્ટા. એવો પણ પાઠ છે. कार्यत्वे नित्यतायां वा केचिदेकत्ववादिनः । कार्यत्वे नित्यतायां वा केचिन्नानात्ववादिनः ॥७१।। શબ્દને ઉત્પાઇ (માનવામાં આવે) કે નિત્ય (માનવામાં આવે), કેટલાકને મતે તે એક જ છે; બીજા કેટલાકને મતે તે અનેક (નાના) છે, (ભલે પછી) શબ્દને ઉત્પાદ્ય માનવામાં આવે કે નિત્ય (માનવામાં આવે). (૭૧) ૭૧ ૧. શબ્દ અંગે કુલ ત્રણ મતો છેઃ (૧) શબ્દ નિત્ય છે અથવા ઉત્પાદ્ય છે; (૨) શબ્દ વ્યક્તિ અથવા જાતિ છે અને (૩) શબ્દ એક છે અથવા અનેક છે. શબ્દોના અનેકત્વના મતને સ્વીકારતાં પણ શબ્દનિત્યત્વને સ્વીકાર થઈ શકે છે, કારણકે જુદાં સ્થળ અને દ્રવ્યમાં પ્રાપ્ત થતો શબ્દ એકત્વનો ત્યાગ કરતો નથી पदभेदेऽपि वर्णानामेकत्वं न निवर्तते । वाक्येषु पदमेकं च भिन्नेष्वप्युपलभ्यते ॥७२॥ શબ્દો જુદા જુદા હોવા છતાં તેમનામાંના વર્ષોના એકત્વને બાધ આવતો નથી. જુદાં જુદાં વાક્યમાં મળ શબ્દ પણ એકસરખે પ્રાપ્ત થાય છે. (૭૨) ૭૧. “અ”, “અક”, “અર્થમાં અ વણ એકસરખે છે. न वर्णव्यतिरेकेण पदमन्यन्न विद्यते । __ वाक्यं वर्णपदाभ्यां च व्यतिरिक्तं न किञ्चन ।।७३।। વર્ષોથી જુદો કોઈ શબ્દ હોતો નથી અને વર્ણ તથા શબ્દથી જુદું કઈ પણ વાક્ય હેતું નથી. (૭૩) ૭૩.૧. કારિકા ૭૨ અને ૭૩ માં વર્ષે એટલે જ શબ્દો. વર્ષોથી જુદુ પદનું અસ્તિત્વ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વાયદીય નથી એ મીમાંસક મત રજૂ કરવામાં આવે છે. ક્રમ પૂર્વક ઉચ્ચારાયેલા ઉચ્ચારણ પામીને નાશ પામેલા, એક સાથે નહિ ઉચ્ચારાયેલા અને અવયવોવાળા વર્ણો પદેનું નિર્માણ કરી શકે નહિ, તેથી વર્ષોથી જુદો શબ્દ હોઈ શકે નહિ તે જ પ્રમાણે શબ્દોથી જુદું વાકય હોઈ શકે નહિ; ઉપવર્ષ આયાયનો મત રજૂ કરતાં શબરસ્વામી (મીમાંસા સૂત્ર ભાષ્ય ૧.૧.૧.) જણાવે છે કે ની: પદમાં ન, ય અને વિસ એવા વર્ષે જ શબ્દ છે. ન વર્ષાતિ ૦ ને બદલે તત્ વર્ણવ્યતિ | એ પાઠ છે. पदे न वर्णा विद्यन्ते वर्णेष्ववयवा न च । वाक्यात्पदानामत्यन्तं प्रविवेको न कश्चन ।।७४।। શબ્દમાં વર્ષો હેતા નથી અને વર્ગોમાં વર્ણવશ્ય હેતા નથી. વાકયથી શબ્દોની કોઈ અત્યંત ભિન્નતા નથી. (૭૪) - ૭૪.૧. શબ્દમાં વર્ષો હેતા નથી અને વર્ષોમાં વર્ણવયવો હોતા નથી અર્થાત પદો અકમ, પર્યાપર્યા વિનાનાં, નિત્ય, અભેદ્ય અને એકાત્મ હોય છે. વર્ષોના અવયવો કપિત છે. પરિણામે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દનું એક પ્રસિદ્ધ જ છે. વાકય એક પદનું હોય કે અનેક પદનું, પદોના અર્થનું જ્ઞાન વાક્યાથનું નિમિત્ત બને છે. ग्रामशब्दोऽय बहूवर्थः । तद्यः सारण्यके ससीमके सस्थंडिलके वर्तते तस्येदं ग्रहणम् । (મામાથ, પા.ટૂ. ૧.૧.૭, તા. ૮) भिन्नदर्शनमाश्रित्य व्यवहारोऽनुगम्यते । तत्र यन्मुख्यमेकेषां तत्रान्येषां विपर्ययः ।।७।। (શબ્દોનું એકત્વ અને શબ્દોનું નાના– એવાં) બે ભિન્ન દશનો આશ્રય કરીને શાસ્ત્રવ્યવહાર કરાય છે. કેટલાકને મતમાં જે (=શબ્દોનું એકત્વ અથવા નાનાત્વ) મુખ્ય છે, તે, બીજાઓના મતમાં, તેથી ઊલટું (ગૌણ) છે. ૧ (૫) ૫૧. શબ્દોમાં જે સમાન ધ્વનિઓ હોય અને અર્થે જુદા જુદા હોય (જેમકે “હરિ શબ્દ) તે તેને એક શબ્દ માનવો રહ્યો. આ મતથી જુદો કેટલાકનો મત છે. આવી સ્થિતિમાં શબ્દનું એકત્વ માની શકાય નહિ. પતંજલિ (મદામાણ ૧.૨,૪૫, વા.૧) પણું અક્ષ (બહેડાં) શબ્દના પાસે, ઈન્દ્રિય, રથની ધરી અને પાશ એવા અર્થો છે. શબ્દોના નાનાત્વપક્ષમાં પતંજલિ ગ્રામ શબ્દનો, અરણ્યવાળું, સીમવાળું અને ટેકરીઓવાળું તે ગામ, એવો અર્થ સમજે છે. અહીં પ્રામના બીજા અર્થો જેમકે “સ્વરે, સમૂહ વગેરે સમજવાના નથી. મહાભાષ્યના વિચારમાં પૂર્તિ કરતાં ભર્તુહરિ (મદામાણીપિવા . ૨૭, . ૧૩) જણાવે છે : પ્રામશલ્ય શ્ચિરર્થવિશેષપરિઘસે તત્ર ચંદુવર્થતામાં વિવિપત્તિઃ વિકમ સે | शब्दा एवं प्रविभक्तरूपा अनेकवाक्यविषयाः सारूप्यात् तत्त्वाध्यवसायः । अपरे एक एव शब्दोऽनेकशक्तिः तस्य तु अर्थवशात् काचिदेव शक्तिः कस्मिंश्चिदेव वाक्ये आधीयते । यथा तु માથે તથા રાજા ઇવ વિમા ઉતિ સૂક્ષ્મત્તે | Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ स्फोटस्याभिन्नकालस्य ध्वनिकालानुपातिनः । ग्रहणोपाधिभेदेन वृत्तिभेदं તે ।।।। કાલકૃત પરિચ્છેદ વિનાના પણ (ક્રમ પ્રમાણે ઉચ્ચારાતા) ધ્વનિએના કાલને અનુસરતા (હાય તેવા ભાસતા) સ્ફાટમાં, (તે સ્ફેટને) વ્યક્ત કરતા નાના અવસ્થાર્ભેદને કારણે ક્રુત, વિલંખિત વગેરે વૃત્તિભેદ જણાવવામાં આવ્યા છે. (૬) ફાટ અભિન્ન અને કાલકૃત પરિચ્છેદ વિનાના છે, પરંતુ તે ફેટને વ્યક્ત કરતા ધ્વનિએમાં ક્રમ. પૌર્વોપ વગેરે કાલકૃત પરિચ્છેદ હાવાથી સ્ફેટમાં દ્રુત, મધ્યમ અને વિચ્છિત એવા વૃત્તિભેદ જણાવવામાં આવ્યા છે. મહેણુ એટલે સ્ફોટનું ગ્રહણ કરનારી બુદ્ધિ અથવા સ્ફેટનુ ગ્રહણ કરનારા ધ્વનિએ. ઉપાધિભેદ એટલે અભિવ્યક્તિ કરતા ધ્વનિની ભિન્નતા. અહીં ગ્રહણ અને ઉપાધિને હરિવૃષભ સમાના કે ગણે છે. (વૃદ્ઘતેઽનેનેત્તિ પ્રદશં વનયસ્ત ોપાય: તમેàન વૃત્તિમેર્; !—પદ્ઘતિ) तेन च स्फोटविषयेण ग्रहणोपाधिना भिन्नकालेन प्रकल्पितभेदाः स्फोटस्य द्रुतमध्यमविलम्बिता वृत्तयस्त्रिभागोत्कर्षेण युक्ताः समाख्यायन्ते । —स्वोपज्ञ 33 स्वभावभेदान्नित्यत्वे ह्रस्वदीर्घप्लुतादिषु । प्राकृतस्य ध्वनेः कालः शब्दस्येत्युपचर्यते ॥७७॥ (શબ્દ) નિત્યત્વ પક્ષમાં હસ્વ, દ્વીધ અને પ્યુતમાં સ્વભાવભેદને કારણે પ્રાકૃત ધ્વનિને (જે) કાલ (તે) શબ્દના છે એવે આરાપ કરવામાં આવે છે (૭૭) વા-૫ અહીં પ્રાકૃત ધ્વનિ એટલે શબ્દ અર્થાત્ ફેટની અભિવ્યક્તિનું કારણ બનત ધ્વનિ. તેમાં કાલકૃત પરિચ્છેદ હાવાથી તેનેા સ્ફોટ ઉપર આપ કરવામાં આવે છે. અહીં શબ્દ એટલે ફેટ સમજવાના છે. સંગ્રહકારને અનુસરીને ફ્લોપજ્ઞમાં જણાવવામાં આળ્યું છે કે ધ્વનિને પ્રાકૃત ધ્વનિ અને વૈકૃત ધ્વનિ એમ એ રીતે સમજવાના છે. પ્રાકૃત નિ વિના ફેટનું રૂપ અભિવ્યક્ત થશે નહિ તેમજ સ્ફોટની તે પ્રકૃતિ હાવાથી તેને પ્રાકૃત નિ કહ્યો છે. પ્રાકૃત ધ્વનિ વડે અભિવ્યક્ત થયેલ સ્ફેટનું રૂપ જે ધ્વનિ વડે સતત પ્રાપ્ત થાય છે તેને વૈકૃત ધ્વનિ કહીશું. સ્ફેટની અભિવ્યક્તિ પહેલાં ઉત્પન્ન થયેલ પ્રાકૃત ધ્વનિ સ્ફોટની અભિવ્યક્તિ માટે કારણરૂપ બને છે. સ્ફોટની અભિ વ્યક્તિ થયા પછી ઉત્પન્ન થતા વૈકૃત ધ્વનિ શબ્દના ચિર (લાંબા સમયનુ), ક્ષિપ્ર (ઝડપી) વગેરે અવસ્થાભેદનું કારણ બને છે. इह द्विविधो ध्वनि: प्राकृतो वैकृतश्च । तत्र प्राकृतो नाम येन विना स्फोटरूपमनभिव्यक्तं न परिच्छिद्यते । वैकृतस्तु येनाभिव्यक्त स्फोटरूपं पुनः पुनरविच्छेदेन प्रचिततरं कालमुपलभ्यते । शब्दस्य ग्रहणे हेतुः प्राकृतो ध्वनिरिष्यते । स्थितिभेदनिमित्तत्वं वैकृतः प्रतिपद्यते ॥७८॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વાકયપદીય શબ્દની અભિવ્યક્તિમાં પ્રાકૃત વનિ કારણરૂપ બને છે. વિકૃત (ધ્વનિ ચિર, અચિર, વગેરે) સ્થિતિભેદનું નિમિત્ત બને છે. (૭૮) કારિકા ૭૭ ઉપરની વોવજ્ઞવૃત્તિમાં પૂર્વ દિ સહારઃ પઠતિ ! એવા શબ્દોથી આ કારિકા રજૂ કરવામાં આવી છે. તેમાં બે પ્રકારના સ્વનિએ, પ્રાકૃત ધ્વનિ અને વૈકૃત ધ્વનિનો ઉલ્લેખ છે. પ્રાકૃત ધ્વનિ વિના સ્ફોટ અભિવ્યક્ત બનતો નથી અને તેથી તેનો નિશ્ચય થતો નથી. વિકૃત ધ્વનિ વડે ફેટસ્વરૂપ વારંવાર અવિચ્છિન્નપણે પ્રાપ્ત થતું રહે છે. शब्दस्योर्ध्वमभिव्यक्तेर्वृत्तिभेदं तु वैकृताः । ध्वनयः समुपोइन्ते स्फोटात्मा तैर्न भिद्यते ॥७९॥ શબ્દની અભિવ્યક્તિ થયા પછી ઉત્પન્ન થતા વૈકૃત વનિઓ (કૂતાદિ) વૃત્તિભેદ જન્માવે છે, પરંતુ તે (વૃત્તિભેદ) વડે ફેટતવમાં ફેરફાર થતો નથી. (૭૯) વૃષભદેવ જણાવે છે કે સ્ફોટની અભિવ્યક્તિ કરનાર પ્રાકૃત ધ્વનિ પહેલાં ઉત્પન્ન થાય છે અને વિકૃત સ્વનિ ફેટની અભિવ્યક્તિ પછી ઉત્પન્ન થાય છે. તેથી ફેટ અને વિકૃત ધ્વનિ વચ્ચેનો ભેદ શ્રેતા માટે સ્પષ્ટ થતો હોવાથી વૈકૃત ધ્વનિના કુતાદિ વૃત્તિભેદો સ્ફોટમાં આપવામાં આવતા નથી. इन्द्रियस्यैव संस्कारः शब्दस्यैवोभयस्य वा । क्रियते ध्वनिभिर्वादास्त्रयोऽभिव्यक्तिवादिनाम् ।।८।। વનિઓ વડે શબ્દની અભિવ્યકિત થાય છે એમ માનનારા ઇન્દ્રિયને, શબ્દનો અને બંનેને સંસ્કાર થાય છે, એમ ત્રણ મત દર્શાવે છે.(૮૦) આ કારિકામાં શબ્દની અભિવ્યક્તિની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. પછીની બે કારિકાઓમાં ઉદાહરણે રજુ કરીને પ્રક્રિયા સાબિત કરવામાં આવી છે. ધ્વનિઓ શબ્દને અભિવ્યક્ત કરે છે એવા મતને ત્રણ રીતે સમજાવવામાં આવે છે : () ઉત્પન્ન થતો ધ્વનિ કણેન્દ્રિયને સંસ્કાર કરે છે અર્થાત્ કણેન્દ્રિયમાં તે ધ્વનિને ગ્રહણ કરવા ની યોગ્યતા (fitness) પ્રાપ્ત થાય છે. સંસ્કાર પામેલ કર્ણેન્દ્રિય શબ્દની ઉપલબ્ધિમાં મદદરૂપ થાય છે. (૨) શબ્દ પિતે જ ધ્વનિના સંસર્ગથી સંસ્કાર પામીને બ્રોન્દ્રિયનો વિષય બને છે. (૩) ધ્વનિ કર્ણદ્રિા તેમજ શબ્દ એમ બંનેને સંસ્કાર કરે છે. અહી સંસ્કાર એટલે ગ્રહણ માટે અસમર્થ એવી શ્રોત્રેન્દ્રિયમાં અગાઉ નહિ પ્રાપ્ત એવા ગ્રહણસામર્થ્યનું પ્રાપ્ત થવું અર્થાત્ ગ્રહણુ માટે યોગ્યતા પ્રાપ્ત થવી. ઈન્દ્રિયના સંરકાર અગે સૂક્ષ્મતા દર્શાવતાં વૃષભદેવ જણાવે છે કે શ્રેન્દ્રિયમાં જે ગ્રહણસામર્થ્ય ન હતું તેને ધ્વનિએ નવેસરથી પ્રાપ્ત કરાવે છે; અથવા ગ્રહણસામર્થ્ય શ્રેન્દ્રિયમાં અવ્યક્ત હતું, ધ્વનિએ તેને જાગ્રત કરે છે. બSS ' Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ ૩પ इन्द्रियस्यैव संस्कारः समाधानाञ्जनादिभिः । विषयम्य तु संस्कारस्तद्गन्धप्रतिपत्तये ॥८१॥ चक्षुषः प्राप्यकारित्वे तेजसा तु द्वयोरपि । विषयेन्द्रिययोरिष्टः संस्कारः स क्रमो ध्वनेः ॥८२।। એકાગ્રતા વડે અને અંજનના ઉપયોગ વડે ઈન્દ્રિયને જ સંસ્કાર થાય છે. વિષયને સંસ્કાર તો તેમાંની વાસના જ્ઞાન માટે છે; નેત્ર વિષયપ્રદેશમાં પહોંચીને વિષયનું) ગ્રહણ કરે છે (એ પક્ષમાં) તેજ, વિષયનો તથા ઇન્દ્રિયનો એમ બંનેનો સંસ્કાર કરે છે એમ સ્વીકારવામાં આવ્યું છે. ઇવનિઓ વડે શબ્દના ગ્રહણ અંગે પણ આ જ ક્રમ છે. (૮૧-૮૨). સમાધાન એટલે એકાગ્રતા. તે મનનો સંસ્કાર છે. આવી એકાગ્રતા લૌકિક અર્થાત આપણા જેવાની અને અલૌકિક એટલે દિવ્ય દૃષ્ટિવાળા યોગીની હોઈ શકે. અંજન નેત્રનો સંસ્કાર કરે છે. એકાગ્રતા જેમ પદાર્થમાં કોઈ વિશિષ્ટતા પ્રાપ્ત કરાવતી નથી, તેમ અંજન પણ પદાર્થમાં કશી વિશિષ્ટતા જન્માવતું નથી. યોગીઓની એકાગ્રતા દૂરના કે અત્યંત સૂકમ પદાર્થોનું જ્ઞાન કરાવે છે, પરંતુ પદાર્થમાં કશો ફેરફાર કરતી નથી. અંજન નેત્રને સૂક્ષ્મ દ્રવ્ય જેવાની વિશેષ શક્તિ આપે છે. તેલ જેવા દ્રવ્યનો સંસ્કાર અર્થાત તડકાથી કે અગ્નિ વડે તપાવવાનો સંસ્કાર તે તેલની વાસને જાણવા માટે થાય છે. માટી ઉપર પાણી છાંટવાથી તેમાં રહેલી વાર પ્રાપ્ત થાય છે. વિષયના સંસ્કારમાં ઇન્દ્રિયના સંસ્કારને સ્થાન નથી. ચક્ષુનું પ્રાકારિત્વ એટલે ચહ્ન વિષયપ્રદેશમાં પહોંચીને વિષય સાથે જોડાઈ વિષયનુ ગ્રહણ કરે છે તે. स्फोटरूपाविभागेन ध्वनेर्ग्रहणमिष्यते । कैश्चिद् ध्वनिरसंवेद्यः स्वतन्त्रोऽन्यैः प्रकल्पितः ॥८३॥ કેટલાકના મતમાં, વનિનું ગ્રહણ સફેટ સાથે અભિન્નરૂપે થાય છે એમ સ્વીકારવામાં આવ્યું છે; (બીજા) કેટલાકે વનિને અવિજ્ઞાત (માન્ય) છે અને હવળી) કેટલાકે તેને સ્વતંત્ર (તસ્વરૂપે) માન્ય છે. (૮૩) આ કારિકામાં અભિવ્યક્તિવાદીઓના અન્ય ત્રણ મતનો ઉલ્લેખ થયો છે. (૧) શબ્દ સાથે અભિન્નરૂપે રહેલ ધ્વનિને શબ્દ સાથે એકરૂપ સમજવો જોઈએ. (૨) જેમ ઈન્દ્રિો પતે અસંવેદ્ય રહીને દ્રવ્યનું જ્ઞાન કરાવે છે તેમ ધ્વનિએ અસંવેદ્ય રહે છે છતાં શબ્દના જ્ઞાનનું કારણ બને છે. (૩) ધ્વનિએ સ્વતંત્ર રહે છે. ત્રપિતા ને બદલે કાશિતઃ એવો પાઠ મળે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૬ यथानुवाकः श्लोको वा सोढत्वमुपगच्छति । आवृत्त्या न तु स ग्रन्थः प्रत्यावृत्ति निरूप्यते ॥ ८४ ॥ प्रत्ययैरनुपाख्येयै हणानुगुणैस्तथा । ध्वनिप्रकाशिते शब्दे स्वरूपमवधार्यते ॥ ८५ ॥ જેમ વેદને અનુવાક કે મન્ત્ર (છેલ્લા) આવ નથી મરણના દૃઢપણે વિષય અને છે, પરંતુ (શરૂઆતના દરેક) આવન વખતે પૂરેપૂરા સમજાતા નથી, તેમ (‘ આ તે છે’ એમ ) અવર્ણનીય પરંતુ ( સ્ફેટના આકારના ) ગ્રહણ માટે અનુકૂળ એવાં (પૂર્ણાં) જ્ઞાનેા વડે, શબ્દ, છેલા વણુથી અભિવ્યક્ત બનતાં, (તેના) સ્વરૂપને નિશ્ચય થાય છે. (૮૪-૮૫) સેદ્ધત્વ એટલે સ્મૃતિમાં એકવાર વિષય બનવાની સ્થિતિ અથવા યેાગ્યતા. બીજી રીતે કહીએ તે। સ્મૃતિમાં દૃઢપણે સ્થાપિત થવું તે. વર્ણ, પદ અને વાક્યના ધ્વનિ વર્ણ, પદ અને વાકયરૂપ સ્ફોટાને વારંવાર જન્માવીને બુદ્ધિમાં આરેાપે છે. ધ્વનિઓના અત્યાવયવાની અભિવ્યક્તિ ક્રમ પ્રમાણે થાય તેા તેમને સમુદાય થઈ શકે નહિ અને શબ્દેના સ્વરૂપતે નિશ્ચય થાય હિ. આ વાત સ ંહિતાસૂત્ર (૫૨: સંનિષ્ઠ : કુંદિતા । વા.મૂ. ૧.૪.૧૦૧) ઉપરના ભાષ્યના વિવરણમાં અનેક રીતે વિચારવામાં આવી છે, અષ્ટાધ્યાયી ઉપરના કેાઈક વિવરણગ્રંથના અથવા ભાષ્ય ઉપરના વિવરણુગ્રંથનો આ ઉલ્લેખ છે. શું તે મહામાયાવિા હાઈ શકે ? તે ભર્તૃહરિની કૃતિ હતી કે અન્યની તે સ્પષ્ટ થતું નથી. તેમાંના સંદર્ભી જોતાં શબ્દતત્ત્વ વિષે તેમાં ચર્ચા હશે એમ લાગે છે. नादै हितबी जायामन्त्येन ध्वनिना सह । आवृत्तपरिपाकायां बुद्धौ शब्दोऽवधार्यते ॥८६ અન્ય ધ્વનિસહિત (પૂર્વ) ધ્વનિએ વડે જેમાં ખીજરૂપ શક્તિએ સ્થાપિત કરાઈ છે અને જેણે સ્પષ્ટ ઉપલબ્ધિરૂપી કા લાભ પ્રાપ્ત કર્યો છે તેવી બુદ્ધિમાં શબ્દનુ ગ્રહણ થાય છે. (૮૬) વાચીય શબ્દને અભિવ્યક્ત કરવાની પ્રક્રિયામાં લાગેલા ધ્વનિએ સ્પષ્ટ પ્રતીતિ માટે અનુકૂળ સંસ્કારખીજો અર્થાત્ ભાવનાખીને મૂકતા જાય છે. હવે ફેટના સ્વરૂપને વ્યક્ત કરવાની શક્તિ જેણે પ્રાપ્ત કરી છે એટલું જ નહિ પણ તે માટેની યાગ્યતા પણ જેનામાં આવી છે તેવા અન્ય ધ્વનિ, શબ્દ (=સ્ફેટ)ના સ્વરૂપનું ગ્રહણ કરાવે છે. असतश्चान्तराले याच्छब्दानस्तीति मन्यते । प्रतिपत्तुरशक्तिः सा ग्रहणोपाय एव सः ॥ ८७॥ (આદ્ય અને અન્ય ધ્વનિની ) વચ્ચે અસ્તિત્વ વિનાના ધ્વનિઅવયવાને તે Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ ૩૭ (અવયા) છે એમ જે માને છે, તે તે શ્રોતાની અશક્તિને કારણે) છે. તે (વહિઅવયવ છે એવી સમજણ) તે શબ્દના બેધનું (માત્ર) સાધન જ છે. (૮૭) અન્તરાલ એટલે પહેલા અને છેલ્લા ધ્વનિની વચ્ચેની સ્થિતિ. બીજી રીતે કહીએ તે અન્ય ધ્વનિ વડે અભિવ્યક્ત બનતા સમસ્ત શબ્દનું ગ્રહણ થાય તે પહેલાંની સ્થિતિ શબ્દનું ગ્રહણ કરનારે શ્રેતા એમ માને છે કે સ્પષ્ટ શબ્દપ્રહણ થયા પૂર્વે પૂર્વ પૂર્વના ધ્વનિવડે - ફેટનો એક ભાગ અભિવ્યક્ત થાય છે. આ માન્યતા બરાબર નથી. તે તો શ્રેતાની અશક્તિ છે. इह निर्भागेष्वपूर्वापरेवभेद्येषु वर्णपदवाक्येषु ध्वनिनाभिव्यज्यमानेषु वणे तावद्वर्णावयवसरूपाः भागाभिनिवेशिन्य इव बुद्धय उपजायन्ते पदे वर्णग्रहणरूपा; वाक्ये पदग्रहणसरूवाः । ताभिश्च बुद्धिभिरुपलब्धारो भागभूतानसत: शब्दानस्तित्वेनाभिमन्यते ।-स्वोपज्ञ भेदानुकारो ज्ञानस्य वाचश्चोपप्लवो ध्रुवः । क्रमोपसृष्टरूपा वाग् ज्ञानं ज्ञेयव्यपाश्रयम् ॥८८॥ જ્ઞાનમાં અને શબ્દમાં ભેદને જે આભાસ થાય છે તે ક૯૫ના (માત્ર) છે. જ્ઞાન જેમ ય સાથે સંબદ્ધ છે તેમ શબ્દ પણ ક્રમ સાથે જોડાયેલા સ્વરૂપવાળ છે (૮૮) જ્ઞાન વાસ્તવમાં અભિન્ન અને નિરાકાર હોઈને અરૂપ હોવા છતાં ભિન્ન અને રૂપવાન દેખાય છે. તેવી રીતે આન્તર શબ્દાત્મા બધા ક્રમનો ઉપસંહાર કરીને રહ્યો હોય છતાં વ્યંજક ધ્વનિએના ભેદથી જાણે કે રંગાઈને ભેદવાન અને રૂપવાન હોય તેમ ભાસે છે. લૌકિક વ્યવહારમાં પણ શેય વિના જ્ઞાન ટકતું નથી; અને ક્રમને પામ્યા વિના શબ્દ અર્થને પ્રગટ કરી શકતો નથી. ज्ञेयेन न विना ज्ञानं व्यवहारेऽवतिष्ठते। नालब्धकमया वाचा कश्चिदर्थोऽभिधीयते ।। ८९।।* વ્યવહારમાં ય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કમને પ્રાપ્ત નહિ કરનારી વાણી વડે કશે અર્થ જણાવાતું નથી. (૮૯) કારિકા ૮૮ ઉપરની વવજ્ઞાત્તિમાં માતર તરીકે પૂર્વ ઘાદ એવા શબ્દોથી આ કારિકા રજૂ કરવામાં આવી છે. જ્ઞાન અભિન્ન અને અરૂ૫ છે, છતાં યરૂપની વિવિધતાને કારણે શાન ભિન્ન અને રૂપવાન હોય તેમ ભાસે છે. यथाद्यसंख्याग्रहणमुपायः प्रतिपत्तये । संख्यान्तराणां भेदेऽपि तथा शब्दान्तरश्रुतिः ॥९०॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વાકયપદીય જેમ પહેલાંની સંખ્યાઓનું જ્ઞાન, તે સંખ્યાઓ, પછીની સંખ્યાઓ કરતાં જુદી હોવા છતાં, (ઈષ્ટ) સંખ્યાના જ્ઞાન માટે ઉપાયરૂપ હોય છે તેમ (દેવદત્ત વગેરે) અન્ય શબ્દોનું જ્ઞાન (વાકયજ્ઞાન માટે ઉપાયરૂપ બને) છે. (૯૦) “” વર્ણને અભિવ્યક્ત કરતે ધ્વનિ “ગાય” શબ્દને અભિવ્યક્ત કરતા ધ્વનિએથી જુદ હોય છે. તે જ પ્રમાણે “ગાય” શબ્દને વ્યક્ત કરતા ધ્વનિ ઓ “ગાયને લાવ” એવા વાક્યને અભિવ્યક્ત કરતા ધ્વનિઓ કરતાં જુદા હોય છે. પરંતુ તે ધ્વનિઓ એકરૂપ ભાસતા હોવાથી તેમને એકબીજા જેવા ગણવામાં આવે છે. વર્ણ, પદ, અને વાક્યને ઉપન્ન કરનારા ધ્વનિએ કારણની દૃષ્ટિએ અને કાર્યની દૃષ્ટિએ જુદા જુદા હોય છે. આવી ભિન્નતા હોવા છતાં તેમને કપનામાં એકરૂપે સમજવામાં આવે છે. વણ, પદ અને વાક્યને વ્યક્ત કરવાની તેમની શક્તિઓ પરસ્પર સંમિશ્ર થઈ ગઈ હોય એવો આભાસ થાય છે. प्रत्येक व्यञ्जका भिन्ना वर्णवाक्यपदेषु ये । तेषामत्यन्तभेदेऽपि संकीर्णा इव शक्तयः ।।९१॥ વર્ણ, પદ અને વાક્યને વ્યક્ત કરતા એકબીજાથી ભિન્ન જે (વનિએ છે તે) અત્યંત ભિન્ન હોવા છતાં તેમની શક્તિઓ એક બીજા સાથે મિશ્ર થઈ હોય તેમ દેખાય છે. (૧) यथैव दर्शनैः पूर्वरात्संतमसेऽपि वा । अन्यथाकृत्य विषयमन्यथैवाध्यवस्यति ॥९२॥ व्यज्यमाने तथा वाक्ये वाक्याभिव्यक्तिहेतुभिः । भागावग्रहरूपेण पूर्व बुद्धि : प्रवर्तते ॥९३॥ જેમ પદાર્થને દૂરથી કે ગાઢ અંધકારમાં, પહેલાં અવકનોને લીધે જદી રીતે સમજીને પછી તેનાથી જુદી રીતે (યથાવત ) અવલેકે છે તેમ વાકયને વ્યક્ત કરવામાં કારણરૂપ બનેલા ધ્વનિઓ વડે જ્યારે વાયની અભિવ્યક્ત થાય છે ત્યારે પહેલાં (વણ, પદ વગેરે) ભાગોના જ્ઞાન રૂપે બુદ્ધિ પ્રવર્તમાન બને છે. (૨-૯૩) यथानुपूर्वी नियमो विकारे क्षीरबीजयोः तथैव प्रतिपतॄणां नियतो बुद्धिषु क्रमः ॥९४॥ જેમ દૂધ અને બીજના વિકાસમાં ક્રમનો નિયમ હોય છે તેમ (વાયના જ્ઞાન અંગે) વિજ્ઞાતાઓની બુદ્ધિમાં પણ નિશ્ચિત કેમ હોય છે. (૯૪) જેમ દૂધમાંથી દહીં, છાશ, ઘી વગેરે વિકારોનો ક્રમ નિયત હોય છે, જેમ બીજ અંકુર, પણું, પુષ્પ, ફળ એવો ક્રમ નિયત હોય છે, તેમ વાગ્યાથના જ્ઞાન માટે પણ જ્ઞાતાની બુદ્ધિમાં વર્ણ, પદ, વગેરેને ક્રમ નિશ્ચિત બને છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ भागवत्स्वपि तेष्वेव रूपभेदो ध्वनेः क्रमात् । निर्भागेष्वभ्युपायो वा भागभेदप्रकल्पनम् ॥९५॥ (વર્ણોરૂપી) ભાગવાળા તે શબ્દોમાં જ તેમને વ્યક્ત કરતા) દવનિઓના કમને કારણે રૂપભેદ પ્રાપ્ત થાય છે; અથવા ભાગ વિનાના તેમને માટે (ધ્વનિઓના ક્રમને કારણે) થતી ભાગકલ્પના તેમને જાણવાનો માત્ર ઉપાય છે લ્યા अनेकव्यक्त्यभिव्यङ्गया जातिः स्फोट इति स्मृता । कैश्चिद्व्यक्तय एवोस्या ध्वनित्वेन प्रकल्पिताः ॥९६।। કેટલાક વિદ્વાનોએ ફેટને અનેક વ્યક્તિઓ વડે અભિવ્યક્ત થતી જાતિ કહી છે અને ધ્વનિઓને તે (જાતિ)ની વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. (૬) કારિકા ૭૦માં જણાવ્યું હતું કે “અગ્નિ” શબ્દથી જે જાતિનો બોધ થાય છે તે સંજ્ઞા છે અને વ્યક્તિ સંજ્ઞી છે. આ કારિકામાં અગ્નિશબ્દ વડે વાય જાતિને ફેટ કહ્યો છે. પાણિનિએ શબ્દ, જાતિ છે કે વ્યક્તિ તે અંગે સ્વતંત્ર અભિપ્રાય આપ્યો નથી. ભાષ્યકાર જણાવે છે ( 1શાદ્ધિવા) કે ગ્રાન્ચાક્યાયામેમિહુવચનમસ્થતરહ્યા ! સત્ર (ા. ૨. ૧.૨૦૧૮) જાતિનો નિર્દેશ કરે છે. અને સાગામેષ પ્રવિમરતી (૧.ફૂ. 1 ૨.૬૪) વ્યક્તિ અર્થાત્ દ્રવ્યનો નિર્દેશ કરે છે. વ્યાકિનો મત શબ્દ અંગે દ્રવ્યની તરફેણ કરે છે. પતંજલિ શબ્દજાતિની તરફેણ કરતા હોય એમ લાગે છે. સમય: wોટમાત્ર નિશ્યિતે ર બ્રતિર્મયતીત " ( મા. શિવસૂત્ર રૂ.૪.વા.૧૧) એવા ઉલ્લેખ ઉપરથી સૂચવાય છે કે પતંજલિને સ્ફટ, ધ્વનિતત્ત્વ તરીકે અભિપ્રેત છે. તેને પછીના વૈયાકરણ અર્થગ્રાહક તત્વ તરીકે સ્વીકારે છે. તેને તેઓ પરમ શબ્દતત્ત્વ કહે છે. અહીં સ્ફોટ એટલે ઉચ્ચરિત ધ્વનિને પ્રગટ કરનાર શક્તિ એમ સમજવું જોઈએ. अविकारस्य शब्दस्य निमित्तैर्विकृतो ध्वनिः । उपलब्धौ निमित्तत्वमुपयाति प्रकाशवत् ॥९७॥ (દીવાનો) પ્રકાશ (જેમ પદાર્થના જ્ઞાનની) પ્રાપ્તિ માટે (કારણરૂપ બને છે) તેમ, (સ્થાનકરણસંસ્પર્શરૂ૫) કારણે વડે ઉત્પન્ન થયેલ વનિ (આવા સ્થાનકરણસંસ્પર્શરૂપી) વિકિયા વિનાના શબ્દની પ્રાપ્તિનું કારણ બને છે. (૯૭) આ કારિકાને સમજાવતાં વૃષભદેવ જણાવે છે કે અહીં સફેટ અંગે અન્ય મત રજુ થયું છે. આ મત પ્રમાણે જે એક, નિત્ય અને વિભુ શબ્દવ્યક્તિ અવકાશમાં રહેલ છે. તે ફોટ છે. न चानित्येष्वभिव्यक्तिर्नियमेन व्यवस्थिता । आश्रयैरपि नित्यानां जातीनां व्यक्तिरिष्यते ॥९८॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ વાકય પકીય અભિવ્યક્તિ (કાંઈ) અનિમાં જ અનિવાર્યપણે સીમિત નથી. નિત્ય એવી જાતિઓની તેમના આશ્રયે વડે (થતી) અભિવ્યક્તિ સ્વીકારી શકાય છે. (૯૮). ધ્વનિઓ શબ્દ અર્થાત્ ફેટને અભિવ્યક્ત કરે છે એવા મતનો વિરોધ કરનારી દલીલેનો કારિકાઓ ૯૫થી ૧૦૧માં ઉત્તર આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિવાદના વિરોધીઓ જણાવે છે કે દીવાના પ્રકાશ વડે ઘટ વગેરે અનિત્ય પદાર્થો અભિવ્યક્ત થાય છે તેમ શબ્દ પણ ધ્વનિઓ વડે અભિવ્યક્ત થાય છે, એમ જે માનો તો શબ્દ, ઘટની જેમ, અનિત્ય ઠરશે. જે શબ્દ ધ્વનિઓ વડે અભિવ્યકત થતો નથી એમ માનવામાં આવે છે તે ઉતપન્ન થાય છે એમ માનવું પડે અને તેથી પણ શબ્દ અનિત્ય કરશે. આની સામે એમ કહી શકાય કે નિત્ય એવી શબ્દજાતિઓ છે અને અનિત્ય ઘટાટિ પણ છે. બંનેની અભિ વ્યક્તિ શક્ય છે. અને તેથી “અભિવ્યડ્રગ્ય હેઈને, ઘટની જેમ, શબ્દ અનિત્ય છે (શબ્દો:નિtsમિગ્રતયાત્ ઘટવ7 !) એવો અનૈકાન્તિક હેતુ સ્વીકારી શકાય નહિ. આ ઉપરથી સ્પષ્ટ થશે કે અભિવ્યક્તિ માત્ર નિત્ય કે માત્ર અનિત્ય પૂરતી સીમિત નથી. देशादिभिश्च संबन्धो दृष्टः कायवतामपि । देशभेदविकल्पेऽपि न भेदो ध्वनिशब्दयोः ॥९९॥ મૂર્ત પદાર્થોનો પણ દેશ વગેરે સાથેનો સંબંધ જાણીતું છે. વનિ અને શબ્દ વચ્ચેનો દેશભેદ ક૯૫વામાં આવે તે પણ તેમની વચ્ચે (વાસ્તવિક) ભેદ નથી. (૯) ઘટાદિ પદાર્થો તેમની સાથે સમાન દેશમાં રહેલ પ્રદીપ વગેરે વડે અભિવ્યક્ત થાય છે. પરંતુ કરણ સાથે સંયેગ-વિભાગ જ્યાં થાય છે તેનાથી જુદા સ્થાનમાં શબ્દની અભિવ્યક્તિ થાય છે. અભિવ્યક્તિવાદ સામેની આ દલીલનો ઉત્તર આપતાં જણાવ્યું છે કે એક સ્થાનમાં રહેવું કે અનેક સ્થાનમાં રહેવું એ તે મૂર્ત દ્રવ્યોનો સ્વભાવ છે. વનિ અને શબ્દ અમૂર્ત હોવાથી દેશભેદથી પર છે. ग्रहणग्राह्ययोः सिद्धा योग्यता नियता यथा । व्यङ्ग्यव्यञ्जकभावेऽपि तथैव स्फोटनादयोः ॥१०॥ ઈન્દ્રિય અને પદાર્થો વચ્ચે જેમ નિત્ય સંબંધ નિશ્ચિત છે તેમ ફેટ અને નાદને વ્યંગ્ય અને વ્યંજકભાવમાં પણ (તે સંબંધ નિશ્ચિત) છે (૧૦૦) બીજા ગુણો કે બીજી કોઈ ઇન્દ્રિ અથવા બીજી ઈન્દ્રિયોના ગુણો જેમ બાહ્ય રૂ૫ની અભિવ્યક્તિનું નિમિત્ત બનતા નથી પંરતુ માત્ર ચક્ષુ સાથે સંમત રૂપ જ બાહ્યરૂપની અભિવ્યક્તિનું કારણ બને છે તેમ દવનિઓ જ બાહ્ય અભિવ્યકિતનાં કારણ બને છે. યોગ્યતા એટલે શક્તિરૂપ નિત્ય સંબંધ. આવો સંબધ ઈન્દ્રિયો અને પદાર્થો વચ્ચે નિયત અર્થાત સિદ્ધ જ હોય છે, Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ सदृशग्रहणानां च गन्धादीनां प्रकाशकम् । निमित्त नियत लोके प्रतिद्रव्यमवस्थितम् ॥ १०१ ॥ પેાતાનામાં રહેલા અને પેાતાના જેવા ગુણા વડે ગ્રાહ્ય બનતા ગન્ધ વગેરેને અભિવ્યક્ત કરનાર (કેાઈક) નિમિત્ત, જગતમાં, દરેક દ્રવ્યમાં નિશ્ચિતપણે રહેલુ હાય છે. (૧૦) જેમ કુકુમના ગંધ તેના આશ્રયે રહેલ દ્રવ્યાન્તર ઘીની વાસ વડે વ્યક્ત થાય છે અથવા જેમ પાણીમાં રહેલ મીઠાશ હરડેના રસમાં રહેલ મધુર રસ વડે અનુભવાય છે તેમ નિએ વડે અભિવ્યક્ત બનતા શબ્દમાં અભિવ્યજકત્વના નિયમ નિશ્ચિત હોય છે. प्रकाशकानां भेदांश्व प्रकाश्योऽर्थोऽनुवर्तते । 1 तैलोदकादिभेदे तत्प्रत्यक्ष प्रतिबिम्बके ।। १०२ ॥ અભિવ્યક્ત મનતા અર્થ અભિવ્યજક (ધ્વનિએના) ભેદોને અનુસરે છે. તેલ, જળ વગેરે જુદાં જુદાં પરાવત કેામાં (પડતાં જુદાં જુદાં પ્રતિષિએ ઉપર). થી આ (વાત) પ્રત્યક્ષ થાય છે (૧૦૨) विरुद्धपरिमाणेषु वज्रादर्शतलादिषु । पर्वतादिसरूपाणां भावानां नास्ति संभवः ॥ १०३ ॥ ૪૧ હીરા, અરીસેા વગેરે વિરુદ્ધ (=જુદા અર્થાત્ નાના) કઢવાળા પદાર્થોમાં પત જેવા (મેાટા) કદવાળા પદાર્થા(ના પ્રતિબિંબ)ની ઉત્પત્તિ સભવતી નથી. (૧૦૩) પરાવત કેા નાના કે મેટા હાય, અથવા તેમની સંખ્યા જુદી જુદી હાય તે પણ તેમાં પડતાં પરાવામાં કશા ભેદ જણાતા નથી. પર તુ શબ્દની અભિવ્યક્તિમાં આ પ્રમાણે જણાતુ નથી. અભિષ્યંજક ધ્વનિનાં વૃદ્ધિ હાસ અને સંખ્યાભેદ પ્રમાણે અભિવ્યક્ત થતા શબ્દમાં વૃદ્ધિ, હાસ વગેરે પ્રાપ્ત થાય છે. તેથી શબ્દ અભિવ્યક્ત થતા નથી એમ માનવુ જોઈએ. આ દલીલ ખરાબર નથી. પરાવ`કાના ભેદ પ્રમાણે પરાવર્તનમાં ભિન્નતા જોવા મળે છે. અરીસાની સપાટી ઊડી હાય તે। માંનું પ્રતિબિંબ ઊંચું દેખાશે; સપાટી ઊંચી હોય તે પ્રતિબ’બ નીચું દેખાશે. તલવારમાં પ્રતિબિબ લાંષુ, ત્રિયંગુના તેલમાં કાળુ અને ખંજરમાં તેના જેવ ુ દેખાશે. સૂર્ય એક હાય પણ અનેક અરીસાઓમાં અને મેાજાઓમાં સૂર્ય પ્રતિબિમે અનેક દેખાશે. સરખાવેઃ ચાવિશવ્યક્તિત્તાધિ નિત્ય: શરૂઃ । સતુ નારામિવ્યયઃ । નિયતો नादः। यथा चक्षुरादयो नियताः अभिव्यञ्जकाः अभिव्यङ्ग्येषु रूपदिषु रूपावृद्धिहासानुविधायिनश्च । यथादर्शमण्डलादिपु प्रतिबिम्बानि दीर्घाणि परिमण्डलानि महान्ति अन्यानि च दृश्यन्ते एवं शब्दा अपि नादभेदेन भिद्यन्त । यथा सलिले तरङ्गभेदेन एकश्चन्द्रोनेक उपलभ्यते । प्रदीपभेदाच्च छाया भिद्यते । आदर्शभेदाच्च छाया भिद्यते । आदर्शभेदाच्च प्रतिबिम्बभेदः । तस्मान्नियता नादाभिया हादवृद्धिहासानुविधायिनो व्यक्तिशब्दा अपि नित्याः । —મદામાયીવિતા રૃ. ૬૦. વા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪R વાકષ૫દીય तस्मादभिन्नकालेषु वर्णवाक्यपदादिषु । वृत्तिकालः स्वकालश्च नादभेदाद्विभज्यते ।।१०४।। તેથી (સ્વત:) કાલભેદ વિનાનાં વર્ણ, પદ અને વાક્યમાં નાદ (=વ્યંજક વનિઓના) ભેદને કારણે, તેમનાં (કૂતાદિ) વૃત્તિકાલ અને (હૃસ્વાદિ) સ્વકાલ, જુદાં હોય તેમ દેખાય છે. (૧૦૮) વ્યંગ્ય એવાં વર્ણ, પદ અને વાકયમાં ધ્વનિઓના ધર્મોની પ્રાપ્તિ દેખાતી હોવાથી, વાસ્તવમાં કાલભેદ વિનાનાં વર્ણ, પદ, વાક્યમાં વનિઓનાં દ્રતાદિ વૃત્તિકાલ અને હસ્વાદિ સ્વકાલ, નિઓને ભેદને કારણે જુદાં ભાસે છે. અહીં જુદાં ભાસે છે (વિમરચ) એટલે તેમને આરોપ વર્ણ, પદ અને વાક્યમાં કરવામાં આવે છે. વિમાધ્યતે એ પાઠ લેવાથી વિમરતે પાઠની અસ્પષ્ટતા દૂર થશે. વવજ્ઞમાં નાદને પ્રાકૃત અને વૈકૃત એમ બે પ્રકારે કહ્યો છે. પ્રાકૃત નાદ હd, દીર્ઘ, કુત વગેરે કાલભેદવ્યવહારનું કારણ બને છે અને વિકૃત નાદ બાહ્ય તાદિ વૃત્તિકાલની વ્યવસ્થા માટે જવાબદાર બને છે. તે નાટો ફ્રિ વાત: શામનિ વામાન સ્થિતિ રહ્યાગ્રહનાર્થે વીર્ષ જુતા મેઢ - व्यवहारव्यबस्थाहेतुः । कृतस्तु नादो बाह्यदुतादिकालव्यवस्था प्रकल्पयति ।- स्वोपज्ञ. यः संयोगविभागाभ्यां करणैरुपजन्यते । સ રોટઃ રાન્ના: શ દનચોડવૈતા : ૨૦. બીજા વિદ્વાનો સમજાવે છે કે (સ્થાને સાથે) કરણના સંગ અને વિભાગ વડે જે ઉત્પન્ન થાય છે તે ફોટ છે અને શબ્દ(=સ્ફોટ)થી ઉત્પન્ન થયેલા શબ્દ વનિઓ છે. (૧૫) કારિકા ૧૦૫ થી ૧૦૯ સુધીમાં શબ્દ નિત્ય નહિ પણ કાર્ય છે એવા મતને અનુસરીને નાદ અને ફેટનું રૂપ સમજાવવામાં આવ્યું છે. સ્ફોટ ઉત્પાદ્ય છે એમ માનીએ તે તેની ઉતપત્તિ સ્થાને સાથે કરણેના સંગ અને વિભાગથી થાય છે એમ સમજાશે. સ્થાને એટલે તાલવાદિ સ્થાન. જ્યાંથી શબ્દ ઉત્પન્ન થાય છે અને કરણ એટલે સ્થાન સાથે સંગ અને વિભાગ પામતું જિદ્દવાઝ, જિહવામૂલ અને જિહ્વાધ્ય શબ્દનિત્યત્વ પક્ષમાં, સંગવિભાગથી ઉત્પન્ન થતા ધ્વનિ વડે અથવા ધ્વનિસમૂહ (= નાદ) વડે વ્યક્ત થાય તે ફેટ. અનિત્ય પક્ષમાં સ્થાનકરણના સંગવિભાગથી પ્રથમ ઉત્પન્ન થતા શબ્દ તે સ્કેટ, તેનાથી ઉત્પન્ન થઈ. બધી દિશાઓમાં ફેલાઈ, કમે ક્રમે નાશ પામે તે ધ્વનિએ. अल्पे महति वा शब्दे स्कोटकालो न भिद्यते । परस्तु शब्दसंतान: प्रचयापचयात्मकः ॥१०६॥ શબ્દ નાનો હેય કે માટે હોય તે પણ સ્ફોટના કાલમાં ફેરફાર થતો નથી. પરંતુ તેના પછી પ્રાપ્ત થતા અવનિએની પરંપરા, વૃદ્ધિ અને સંકોચ (ઓછા વધતા પરિમાણ)વાળી હોય છે. (૧૬) Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ સ્થાને અને કરણોના સંગ અને વિભાગથી જે પહેલો શબ્દ ઉત્પન્ન થાય તે સફોટ છે અને તેને અનુસરતા બીજા શબ્દો છે શ્વનિઓ છે. સરખાવો : ફુદ ચિઢાવા દસ શ્લોટ સદન ઇવનિના સર્વતો દૂરથાવિના ઘારાस्थानीयेन गन्धेन युक्त द्रव्यविशेषमिवाविर्भावकाल इव संबद्ध मन्यन्ते ध्वनिना । यथव प्रदीप धनसंनिविद्यवयवं प्रत्युपादानं तेजोद्रव्यं तदाश्रितश्च प्रकाशः, तथा घण्टायाश्चाभिघातेन व्यक्ततरो स्फोटनादौ सर्वोषां वर्णानामभिनिष्पत्ती धर्म इति ।। – સ્વપજ્ઞવૃત્તિ दूरात्प्रभेव दीपस्य ध्वनिमात्रं तु लक्ष्यते । घण्टादीनां च शब्देषु व्यक्तो भेदः स दृश्यते ॥१०७॥ જેમ દૂરથી દીવાનો પ્રકાશ દેખાય છે તેમ દૂરથી માત્ર ધ્વનિ જ સમજાય છે. ઘંટ વગેરેમાંથી ઉત્પન્ન થતા શબ્દો ઉપરથી (સ્કેટ અને નાદ વચ્ચેનો) તે ભેદ સ્પષ્ટ થાય છે. (૧૦૭) સ્ફોટથી જુદા વનિ પ્રાપ્ત થતો નથી એવા મતનું ખંડન કરતાં અહી' જણાવવામાં આવ્યું છે કે દૂર થી દીવાને પ્રકાશ દેખાય છે, દી દેખાતો નથી. ઘંટમાંથી નીકળતા પહેલે શબ્દ તે ફેટ છે પછીના શબ્દોને ધ્વનિઓ સમજવા. આ બને એક સાથે જ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં ઘટમાંથી પાપ્ત થતા નાદનું મૂળરૂ૫ રફેક્ટ છે. વવજ્ઞવૃત્તિ ને મતે કારિકા ૧ ૦૬માં અને ૧૦૭માં પ્રાકૃત નાદ અને વિકૃતનાદ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. द्रव्याभिघातात्प्रचितौ भिन्नौ दीर्घप्लुतावपि । कम्पे तूपरते जाता नादा वृत्तविशेषकाः॥१०८॥ કરણેના સ્થાનો સાથેના પ્રહાર(=સંગથી તીવ્ર બનેલ દીર્ઘ અને હુત પણ ભિન્ન (સમજાય છે. કંપ બંધ થતાં ઉત્પન્ન થયેલા નાદ, (કુતાદિ) વૃત્તિઓની વિશિષ્ટતા દર્શાવનારા (થાય છે). (૧૦૮) અહીં દ્રવ્યનો અર્થ ઉચ્ચારણસ્થાને અને તેમની સાથે અભિઘાત અર્થાત સંગ પામનાર કરો એવો સમજવાનો છે. અભિઘાત એટલે કરણ વડે સ્થાન પર પશ અર્થાત પ્રહાર, વારંવાર અઘિાતથી જે કં૫ જન્મે તે બંધ થતાં ઉત્પન્ન થયેલા નાદ કૂતાદિ વૃત્તિઓની વિશિષ્ટતા દર્શાવનારા બને છે. શબ્દ અર્થાત ફેટ અનિત્ય છે એવા મતના અનુલક્ષ્યમાં કહી શકાય કે શબ્દના પ્રચય(તીવ્રતા)ને કારણે દીર્ઘ અને કુતમાં પ્રચય સમજાતું નથી, પરંતુ સ્થાન અને કરણોના સંયોગની તીવ્રતાને કારણે તે પ્રાપ્ત થાય છે. કરણેના સ્થાનો સાથેના અભિવાતથી ઉત્પન્ન થતા કંપને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિ સ્ફોટની ઉત્પત્તિની સાથે જ થતી રહે છે. આ ધ્વનિઓ ફેટને Page #93 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીયા અભિવ્યક્ત કરતા રહે છે. સ્વપજ્ઞવૃત્તિમાં આ ધ્વનિઓને આનુષગિક ધ્વનિએ કહ્યા છે. એક જવાળામાંથી બીજી વાળા, બીજમાંથી ત્રીજી એમ સતત પ્રજવલન ચાલુ રહે છે. તેમાં વચ્ચેની જ્વાળાઓને જેમ આનુષગિક જવાળાઓ કહીશું તેમ સતત પ્રાપ્ત થતા કંપને લીધે ઉપન્ન થતા ધ્વનિઓ સ્ફોટની અભિવ્યક્તિમાં મદદરૂપ થાય છે. સરખાવો- નાચું નાઢઃ પ્રયકૃત રીરિ મેર: વિદif #ોટામદઉમેઢ ત હુતાવનેकावयवोपसंहाररूपेण बहुमिरभिघातैर्निष्पाद्यते ।-प्रद्धति જે તૂવરતેને બદલે ક વેળ તે એવો પાઠ મળે છે. अनवस्थितकम्पेऽपि करणे ध्वनयोऽपरे । स्फोटादेवोपजायन्ते ज्वाला ज्वालान्तरादिव ॥१०९॥ | (સ્થાનો અને કરણના (અભિઘાતથી પ્રાપ્ત થતો) કંપ બંધ થયા પછી પણ, જેમ એક જવાળામાંથી બીજી જ્વાળા ઉત્પન્ન થાય તેમ ફેટમાંથી જ બીજા વિનિઓ ઉત્પન્ન થાય છે. (૧૦૯) सा चेयमुत्पत्तिरिन्धनज्वाला प्रवृत्तिप्रबन्धधर्मेणाख्यायते तद्यथेन्धनाश्रिताभिर्वालाभिर्वाला. कार्यसन्तानसमुद्भव। ज्वाला; संप्रवर्तन्ते । तत्प्रकाशेन चार्थानामुपकुर्वन्ति तथेयमपि नादप्रवृत्तिरिति । - વાવણ वायोरणूनां ज्ञानस्य शब्दत्वापत्तिरिष्यते । कैश्चिद्दर्शनभेदो हि प्रवादेष्वनवस्थितः ॥११०॥ વાયુ, અણુઓ અથવા જ્ઞાન શબ્દરૂપે પરિણામ પામે છે એમ કેટલાક જાહેર કરે છે. (આ) પ્રવાદમાં દર્શનભેદ નિશ્ચિત થતો નથી. (૧૧૦) ' શબ્દને ઉત્પાઘ માનીને અહીં શબ્દનાં ઉપાદાનકારણો જણાવવામાં આવ્યાં છે : (૧) વાયુ શબ્દરૂપે પરિણમે છે, (૨) અણુઓ શબ્દરૂપે પરિણમે છે, (૩) જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે. કારિકા ૧૧૦માં આ ત્રણ મતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ કારિકા ઉપર પણ ટીકા પ્રાપ્ત થતી નથી. પછીની ૧૧૧ અને ૧૧૨ એ બે કારિકાઓમાં વાયુને શબ્દરૂપે પરિણામ કેવી રીતે થાય છે તેની પ્રક્રિયા દર્શાવી છે. કારિકા ૧૧૩ અને ૧૧માં અણુએ શબ્દરૂપે પરિણમે છે તેની પ્રક્રિયા દર્શાવી છે અને ૧૧૫ ૧૧૮ સુધીની કારિકાઓમાં જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે તે અંગે પ્રક્રિયા દર્શાવી છે. આ કારિકાએ ઉપરની તો જ્ઞમાં કેવળ એક વાક્યમાં માત્ર મતોનો જ ઉલ્લેખ દરેક મત પૂરો થતાં “એ પ્રમાણે બધું સમજવું'' ( રૂચમારિ સર્વમનાતગમૂ ) એવા શબ્દ મૂક્યા છે. આ ઉપરથી આ કારિકાઓ ૧૧૦થી ૧૧૮, વાક્યપદીયને અંતર્ગત ભાગ નથી એવો કેટલાકે (સુબ્રહ્મણ્ય ઐયર પૂના સંસ્કરણ પ્રસ્તાવના) મત દર્શાવ્યા છે. ઋષભદેવે પિતાની પદ્ધતિમાં તેમને વાકયપદીના ભાગરૂપે ગણી છે. આ ઉપરથી કરશે નિશ્ચય થતો નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ * लब्धक्रियः प्रयत्नेन वक्तुरिच्छानुवर्तिना । स्थानेष्वभिहतो वायुः शब्दत्वं प्रतिपद्यते ॥११॥ * तस्य कारणसामर्थ्याद् वेगप्रचयधर्मणः । संनिपाताद्विभज्यन्ते सारवत्योऽपि मूर्तयः ॥११२॥ વક્તાની ઇચ્છાને અનુસરતા પ્રયત્ન વડે ગતિ પ્રાપ્ત કરનાર વાયુ (ઉચ્ચારણ) સ્થાનોમાં અભિઘાત પામીને શબ્દરૂપે પ્રાપ્ત કરે છે. ક્રિયા ઉત્પન્ન કરનારા પ્રયત્ન (વિશેષ)ના સામર્થ્યને લીધે વેગ અને ઘનતાવાળા તે (વાયુના) અભિઘાત(વેગ)ને કારણે કઠિન પદાર્થો પણ વિભક્ત બને છે. (૧૧૧-૧૧૨) * अणवः सर्वशक्तित्वाभेदसंसर्ग वृत्तयः । छायातपतमाशब्दभावेन परिणामिनः ।।११३। * स्वशक्तौ व्यज्यमानायां प्रयत्नेन समीरिताः । अभ्राणीव प्रचीयन्ते शब्दाख्याः परमाणवः ॥११५॥ વિભાગ અને સંગ રૂપ સ્વભાવવાળાં અણુઓ (તેમનામાં) બધી શક્તિઓ હોવાને લીધે છાયા, પ્રકાશ, અંધકાર અને શબ્દરૂપે પરિણામ પામે છે. પિતાની શક્તિ વ્યક્ત ( કાનૂખ) બનતાં, પ્રયત્નને કારણે (પ્રેરાયેલ વાયુ વડે) ક્રિયાશીલ બનેલાં શબ્દનામે પરમાણુઓ પવનથી એકઠાં થતાં વાદળોની જેમ, એકઠાં થાય છે. (૧૧૩-૧૧૪) આ બે કારિકાઓમાં પરમાણુઓ શબ્દરૂપે પરિણામ પામે છે તે પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. અહીં પાર્થિવ, આપ્ય, તેજસ અને વાયવીય એમ ચાર પ્રકારનાં, વૈશેષિક મતમાં માન્ય, પરમાણુઓને ઉલ્લેખ નથી. પરંતુ રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અરે શબ્દ એમ પાંચ પ્રકારનાં સાંખ્ય મતને અભિપ્રેત તન્માત્રામાંના શબ્દત-માત્રાનો ઉલેખ છે. ભેદ અને સંસર્ગ અર્થાત વિભાગ અને સંયોગરૂપી વૃત્તિવાળા આ શબ્દ પરમાણુઓ જયારે અદષ્ટવિશેષથી પ્રેરાયેલ નિમિત્તને લીધે એકત્ર બને છે ત્યારે શબ્દરૂપે પરિણામ પામે છે. भेो विभाग: । संसर्गः संयोगः। तो वृत्तिरेषामिति । यदा कुतश्चिन्निमित्तात्संयुज्यन्ते तदा परिणमन्ते यदा तु विभज्यन्ते तदा परमाणुछायामवतिष्ठन्ते । प्रद्धति સરખાવો નાગેશનાં વચનો તોપને ૧.૪.૦૯. સૂત્રભાષ્યકૈયટ ઉપર ઉદ્યોત) જેમાં ભdહરિની આ કારિકાઓને અવતાર કરવામાં આવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૬ अथायमान्तरो ज्ञाता सूक्ष्मे वागात्मनि स्थितः । व्यक्तये स्वस्य रूपस्य शब्दत्वेन विवर्तते ॥ ११५ ॥ Y स मनोभावमापद्य तेजसा पाकमागतः । वायुमाविशति प्राणमथासौ समुदीर्यते ॥ ११६ ॥ * अन्तःकरणतत्त्वस्य वायुराश्रयतां गतः । तद्धर्मेण समाविष्टस्तेजसैव विवर्तते ॥ ११७ ॥ * विभजन्स्वात्मनो ग्रन्थीच्छरूपैः पृथग्विधैः । प्राणो वर्णानभिव्यज्य वर्णेष्वेवोपलीयते ॥ ११८ ॥ સૂક્ષ્મ શબ્દતત્ત્વમાં રહેલ આ આન્તર જ્ઞાતા પેાતાના રૂપની અભિવ્યક્તિ માટે શબ્દરૂપે પરિણમે છે. વાકષીય (જઠરમાં રહેલ) અગ્નિને લીધે પકવ અનo, તે (સાતા) મનરૂપ અનીને પ્રાણવાયુમાં પ્રવેશે છે અને પછી (વિવક્ષાથી ઉત્પન્ન થયેલ પ્રયત્ન વડે ઉપરનાં સ્થાનાને સ્પશી ને ) ઉચ્ચારણને પામે છે. અન્ત:કરણના આશ્રય પામનાર વાયુ, તેના ગુણેાથી વી'ટળાઇને (આંતર) અગ્નિ વડે જ પિરણામ પામે છે. પેાતાની ગ્રન્થીઓને જુદા જુદા પ્રકારના ધ્વનિએ રૂપે વિભક્ત કરીને, પ્રાણવાયુ, વર્ણીને અભિવ્યકત કરી, વર્ણમાં ભળી જાય છે. (૧૧૫–૧૧૮) અહીં જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે એવા મતનેા ઉલ્લેખ છે. શબ્દતત્ત્વ જે એક અને અક્રમ તથા નિર્ભીય છે તે વાક્, મનસ્ એવા વિભાગરૂપે જાણીતું બન્યુ છે. મનના પરિણામ એટલે જ્ઞાન. જ્ઞાનને આશ્રય કરતું હોવાથી મન જ્ઞાતા કહેવાય છે જ્ઞાતાને નાગેશ વૃત્તિવિશિષ્ટ અંતઃકરણ કહે છે. (પા.ટૂ ૧.૪.૨૬ મોઘાત). હૃદાકાશમાં રહેલ આન્તર જ્ઞાતા પોતાના રૂપની અભિવ્યક્તિ માટે સ્થૂલ અને ઇન્દ્રિયગમ્ય એવા શબ્દરૂપે પરિણામ પામે છે. વિવક્ષાથી ઉપન્ન થયેલ પ્રયત્ને પ્રેરેલા પ્રાણવાયુના કાને લીધે જુદાં જુદાં ઉચ્ચારણુસ્થાનેામાં અભિધાત થતાં સ્કૂલ શબ્દની ઉત્પત્તિ થાય છે. સૂક્ષ્મ વાકૃતત્ત્વરૂપે રહેલ આંતર જ્ઞાતા શરીરમાં રહેલ અગ્નિથી પકવ અની મનરૂપે પ્રાત થતાં, વિવજ્ઞાનિત પ્રયત્નવિશેષથી ક્રિયાશીલ બની પ્રાણવાયુમાં પ્રવેશ કરે છે. તે પ્રાણવાયુ ઉચ્ચારસ્થાનાને “તાં શબ્દ ઉત્પન્ન થાય છે. આવી પ્રક્રિયા સમજી શકાય. પાક એટલે મનરૂપી જ્ઞાતાની વિષયવીકારના સામર્થ્યની વિશિષ્ટ શક્તિ. सामर्थ्यरूयापकः । पद्धति । तेजसा शरीरान्तः स्थितेनोष्मणा । पाकम् । मनोरूपता मापन्नस्य ज्ञातुरतिशयो विषयावग्रह | Page #96 -------------------------------------------------------------------------- ________________ ४७ પ્રથમ કાંડ આ ચાર કારિકાઓમાં જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે એવો મત ભાષ્યકારને છે એમ કયદ જણાવે છે (જ્ઞાનસ્થ રાઠવાિિરતિ નિમત્ર માથકારશે | (ભાયાતોચો? .. ૧.૪.૨૯ સૂત્રમા ચ9ી). આ ચાર કારિકાઓ પછી સ્ટોપજ્ઞના શબ્દો છે ? હૃત્યેવમાદ્રિ સર્વેમનુરાન્તવ્ય નિયનમાત્ર ચેક્ વરુધા શિક્ષgaઝારમાદયમતાનિ દૃશ્યન્ત | આ શબ્દો ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ચાર કારિકાઓમાં, તેની પહેલાંની ૧૦૮ અને ૧૦૯માં તથા કરિકાઓ ૧૧૦ અને ૧૧૧માં કારિકા ૧૦૭માં દર્શાવેલ મતત્રયનો વિરતાર કરવામાં આ છે આ કારિકાએ ૧૦૮થી ૧૧પને અવતરશે સમજવાનો મત પ્રચલિત થયા છે. આ બાબતમાં કશું નિશ્ચિતપણે કહી શકાશે નહિ. કારિકા ૧૧૮ ની વવજ્ઞવૃત્તિમાં શિક્ષાકારો અને શિક્ષાભાષ્યોના મતો દર્શાવવામાં આવ્યા છે. ૧. વાયુરૂપ પ્રાણ આંતર પ્રયત્નથી ઊંચે ચઢીને જઠર અગ્નિની મદદથી શબ્દનું વહન કરનાર નાડીઓમાં શબ્દના સૂક્ષ્માંશને એકત્ર કરે છે. સ્થાનોમાં એકત્ર થયેલ આવા શબ્દાંશે આંતરશબ્દનું અવિભક્તરૂપ ધારણ કરે છે. ૨. નાભિપ્રદેશમાંથી પ્રયત્ન વડે પ્રેરિત થયેલ વાયુ ઊંચે ચઢી ઉરમ્ર વગેરે સ્થાનોમાં અભિવાત કરે છે અને શબ્દ ઉત્પન્ન થાય છે. વેઢવાતિશાહ (1 રૂ.૧) પણ આવો મત (વાયુ: સ્થાનમ79ઢાનમાષચત્તે | સ ટાસ; ભાસતાં નાસતા વા “વાયુરૂપ પ્રાણ કેન્ટ સ્થાનમાં પહોંચે છે અને ત્યાં તે શ્વાસ અને નાદ બને છે.” દર્શાવે છે. આવા મત પ્રાચીન શિક્ષાઓ, પ્રાતિશાખ્યો અને શિક્ષા ભાગોમાં પ્રાપ્ત હતા. તેમાંના કેટલાકને અહીં ઉલ્લેખવામાં આવ્યા છે. * आत्मा बुद्धया समर्थ्यार्थान्मनो युफ्ते विवक्षया । मनः कायाग्निमाहन्ति स प्रेरयति मारुतम् ॥११९॥ બુદ્ધિ વડે અર્થોનું ગ્રહણ કરી આત્મા મનને ઉચ્ચારણની ઇચ્છા સાથે જ છે. મન કાયાગ્નિને પ્રજવલિત કરે છે અને તે (કાયાગ્નિપ્રાણવાયુને પ્રેરે છે. (૧૧૯) ૧૦૯મી કારિકા ઉપરની હatવજ્ઞવૃત્તિમાં ભાવાર્ય ઉત્પાદ એવા શબ્દોથી આ કારિકા રજૂ કરવામાં આવી છે. આ કારિકા પાણિનીય શિક્ષા अजस्रवृत्तिर्यः शब्दः सूक्ष्मत्वान्नोपलभ्यते । व्यजनाद्वायुरिव स्वनिमित्तात्प्रतीयते ।।१२०॥ જે નિત્ય (સ્થિતિવાળા) શબ્દ સૂક્ષ્મ હોવાને કારણે (કાન વડે ) ગ્રહણ કરી શકાતો નથી તે, પંખ નાખવાવડે જેમ વાયુનું ગ્રહણ થાય તેમ પોતાના નિમિત્ત (એવા સ્થાનકરણના અભિઘાત)થી સમજાય છે. (૧૨) વાયુનાં સર્વત્ર રહેલાં પરમાણુઓ જેમ એક તરફ ધકેલાય અને વાયુરૂપે સમજાય તેમ સર્વત્ર રહેલાં ધ્વનિ પરમાણુ કરણ વડે અભિઘાતથી શબ્દરૂપ ધારણ કરે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ વાકચ૫દીય तस्य प्राणे च या शक्तिः या च बुद्धौ ब्यवस्थिता । विवर्तमाना स्थानेषु सैषा भेद प्रपद्यते ॥१२॥ તે શબ્દની પ્રાણવાયુમાં જે શકિત (સૂમરૂપે) રહેલી છે અને જે બુદ્ધિમાં રહેલી છે તે (બંને શકિતઓ ઉચ્ચારણ) સ્થાનોમાં પરિણામ પામીને જુદાં જુદાં વર્ણરૂપ ધારણ કરેં છે. (૧૧) કારિકા ૧૨૦ સુધીમાં શબ્દની ઉત્પત્તિ વિશે વિવિધ મતો જણાવામાં આવ્યા. અહીં હવે જુદા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શબ્દ પ્રાણ અને બુદ્ધિ એમ બે અધિષ્ઠાનવાળા છે. તેમનાથી અભિવ્યક્ત બને તે અર્થપ્રાપ્ત કરાવે છે. પ્રાણુમાં જ્યારે અહિ તત્વનો અંત:પ્રદે શ થાય છે ત્યારે તેની ઊં: પ્રવૃત્તિ થતાં ઉર ચા૨ સ્થાનોમાં તેના અભિઘાત થાય છે અને નિત્ય શબ્દરૂપે તે વ્યક્ત થાય છે. પૃથ્વી જેમ ધટાદિ પદાર્થો રૂપે, શકશેણિત રૂ૫ ગભ જેમ શરીરૂપે અને વડનું બીજ જેમ અંકુરરૂપે ભિન્નભિન્ન ફેરફાર પામે છે તેમ આ નિત્ય શબ્દ વધ્વનિ, પદધ્વનિ, વાધ્વનિ રૂપ, એકસાથે નહિ પણ ક્રમે, ક્રમે, જુદી જુદી અવસ્થાએ ધારણ કરે છે. स च संसृष्टप्राप्तशक्तिविवर्त: पृथ्वीकललन्यग्रोधधानादिवभेदमुपगृहणाति, भेदानुरागमात्र च परस्मिन्नभेदे शब्दात्मनि संनिवेशयति ।-स्वोपज्ञ. शब्देष्वेवाश्रिता शक्तिर्विश्वस्यास्य निबन्धनी । यन्नेत्रः प्रतिभात्मायं भेदरूपः प्रतायते ॥१२२॥ આ વિશ્વની નિયામક શકિત શબ્દોને આશ્રયે રહેલી છે. તે (શોરૂપી) નેત્ર (= જ્ઞાનસાધન)વાળો આ જ્ઞાનામાં ( વાવાચક) ભેદરૂપે વ્યક્ત બને છે. (૧૨) સૂમ શબ્દ જ્યારે વાચ્ય અર્થો અને વાચક શબ્દોરૂપે પરિણામ પામે છે ત્યારે અર્થાકૃતિ અને શબ્દાકૃતિરૂપે તે સમજાય છે. વિશેની સર્વશક્તિએ ઈન્દ્રિમાં લીન થાય છે. वागेवाण पश्यति वाग् ब्रवीति वागेवार्थ निहितं सतनोति । वाच्येव विश्व बहुरू निबद्ध तदेतदेक प्रविभज्योपभुकते'।-रवोपज्ञ शब्दादिभेदः शब्देन व्याख्यातो रूप्यते यतः । तस्मादर्थविधाः सर्वाः शब्दमात्रासु निश्रिताः ॥१२३॥ વજ (ગાંધાર, ઋષભ...) વગેરે સ્વરોમાં (પરસ્પર) ભેદ, શબ્દ વડે વ્યકત બનીને જ સ્પષ્ટ થતો હોવાથી બધા અર્થ પ્રકારે શબ્દશકિતઓ પર જ નિર્ભર છે. (૧૨૩) - ડૂજ વગેરે સાત સ્વરે વચ્ચેનો ભેદ, માત્ર તે સ્વરે સાંભળવાથી જ સામાન્ય રીતે સ્પષ્ટ થતો નથી, પરંતુ તે સ્વરોની સ્પષ્ટતા કરનારા અર્થાત સમજાવનાર શબ્દોથી થાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ शब्दस्य परिणामोऽयमित्याम्नायविदो विदुः । छन्दोभ्य एव प्रथममेतद्विश्व प्रवर्तते ॥१२४॥ વેદના જ્ઞાતાઓ સમજે છે કે આ (વાવાચક ભેદવાળે સંસાર) શબ્દનું જ પરિણામ છે (સૃષ્ટિના) આરંભમાં છન્દોમાંથી જ આ વિશ્વ પ્રવૃત્ત થયું છે.(૨૪) અહીં- “શબ્દઃ અને છન્દ' બંને શબ્દોનો અર્થ સૂક્ષ્મ વાકુતર છે. વેદના જ્ઞાતાઓ વેદને સૂક્ષ્મ વાકતત્ત્વરૂપે સમજે છે અને તેથી વેદ અર્થાત્ છન્દસમાંથી જ આ વિશ્વની ઉત્પત્તિને તેઓ જાહેર કરે છે આ કારિકા ઉપરની વિસ્તૃત ચોવજ્ઞવૃત્તિમાં વિશ્વની ઉત્પત્તિ અંગે મત રજ થયા છે. વૈશેષિકે અણુસમૂહમાંથી અને સાંખ્યો પ્રધાનમાંથી જગતની ઉત્પત્તિ સમજાવે છે. બીજી કેટલીક દર્શન પરંપરાઓ અવિદ્યા નામે ઓળખાતા શક્તિસમૂહમાંથી તેની ઉત્પત્તિ જણાવે છે. જન્મ અને વિકારથી અસ્કૃષ્ટ વિવત (ગરમ પરિણામ સંસ* વિવર્તમ)) જગતની ઉત્પત્તિ માટે જવાબદાર છે એવો પણ કેટલાકનો મત છે. વોવજ્ઞમાંનાં કેટલાંક અવતરણે પ્રાચીન અને આપણને અજાણ્યા બ્રાહ્મણગ્રંથનાં ગઘવચનો છે. विभज्य बहुधात्मानं स च्छन्दस्यः प्रजापतिः । छन्दोमयीभिर्मात्राभिबहुधैव . विवेश ताम् ॥१२५॥ છન્દસૂ સાથે તાદામ્યવાળા પ્રજાપતિએ પિતાના સ્વરૂપને અનેક પ્રકારે વિભક્ત કરીને તે છન્દોમયી શક્તિઓ સાથે તે સ્વરૂપમાં અનેક પ્રકારે પ્રવેશ કર્યો. (૧૨૫) કારિકા ૧૨૪ ઉપરની વોરાત્તિ માં ૧૨૫ થી ૧૨૮ કારિકાએ પુરા જોવાઇ ! એવા શબ્દોથી રજૂ કરવામાં આવી છે. છદસૂમાંથી આ વિશ્વ ઉત્ક્રાંતિ પામ્યું છે એવા વિચારની પુષ્ટિ કરતા આ શ્લોકો કેઈક પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે. ઇન્ડોમરિમિક માત્રામ: \ એટલે પ્રજાપતિની છરૂપ શક્તિઓ અર્થાત્ છન્દરૂપે અભિવ્યક્ત થયેલ વિવિધ અંશે. (વાગ્યવાદ: છેલ માત્રામઃ – વીત્રી) साध्वी वाग्भूयसी येषु पुरुषेषु व्यवस्थिता । अधिकं वर्तते तेषु पुण्यं रूपं प्रजापतेः ॥१२६॥ જે પુરુષો(વૈયાકરણ)માં શુદ્ધ વાણી વિપુલ પ્રમાણમાં રહેલી છે તેમનામાં પ્રજાપતિનું પુણ્યજનક રૂપ વધારે રહેલું છે. (૧૨૬) प्राजापत्यं महत्तेजस्तत्पात्रैरिव संवृतम् । शरीरभेदे विदुषां स्वां योनिमुपगच्छति ॥१२७॥ પ્રજાપતિનું, જાણે પાત્રો વડે ઢંકાયેલું હોય તેવું તે મહાન તેજ, વિદ્વાનોના શરીરને નાશ થતાં, પોતાના મૂળ સ્થાનમાં જાય છે. (૨૭) વા- ૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ વાષપદીય यदेतन्मण्डलं भास्वद् धाम चित्रस्य राधसः । तद्भावमभिसंभूय विद्यायां प्रविलीयते ॥१२८॥ સર્વથી વિલક્ષણ, શબ્દબ્રહારૂપ જ્યોતિનું દેદીપ્યમાન મંડલરૂપ જે સ્થાન છે (તેને પ્રાપ્ત કરીને વૈયાકરણ) ભાવરૂપ શબ્દબ્રહ્મ સાથે એકરૂપ બનીને (જ્ઞાનરૂપ) વિઘામાં લીન બને છે. (૧૨૮) વતિ પ્રમાણે નીચે પ્રમાણે અર્થ છે : ચણgwાનવતર રાત્રહ્મ સર્વશીનાં સત્ર समावेशामण्डलं परिशुद्धशब्दरूपतया प्रकाशस्त्ररूपत्वात्स्थानम् । राधसः योऽसौ मुक्तात्मनां परमानन्दः तं राध:शब्देनाह । तच्छब्दभावं प्राप्य विद्यायां प्रविलीयते ।। વખરી, મધ્યમાં અને પશ્યન્તી એમ ત્રયી વાકરૂપે રહેલું અને તેમના અનંત પ્રભેદોવાઈ શબ્દતત્ત્વ સૂર્યમંડલરૂ૫ આશ્રયમાં રહેલું છે. પોતાના શરીરની નાડીઓમાં રહેલ સૂર્યરમિઓની મદદથી, વૈયાકરણ મૃત્યુ પછી ત્યાં પહોંચીને શબ્દત સાથે એકરૂપ બને છે. આ તેની મુક્તિ છે. इति कर्तव्यता लोके सर्वा शब्दव्यपाश्रया । यां पूर्वाहितसंस्कारो बालोऽपि प्रतिपद्यते ॥१२९॥ જગતમાં કરવાનાં (બધાં) કાર્યોના બધા પ્રકારે(નું જ્ઞાન) શબ્દ ઉપર આધાર રાખે છે. પૂર્વ (જન્મ)માં સ્થાપિત થયેલ સંસ્કારવાળું બાળક પણ તેને સમજે છે. (૧૨૯) आद्यः करणविन्यासः प्राणस्योर्ध्व समीरणम् । स्थानानामभिघातश्च न विना शब्दभावनाम् ॥१३०॥ કરણેનું પહેલું હલનચલન, વાયુની ઊર્વ ગતિ અને ઉચ્ચારણસ્થાનો સાથે સંગ (પૂર્વજન્મમાં દઢ બનેલ) શબ્દભાવના વિના શક્ય નથી. (૧૩૦) કરણવિન્યાસ એટલે જિ દ્વાઝ, જિદૂવામણ અને જિદૂવામૂલ વગેરે કારણોનું હલનચલન. न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्व शब्देन भासते ॥१३१॥ જગતમાં એવું કઈ જ્ઞાન નથી જે શબ્દની સહાય વિનાનું હોય; બધું જ્ઞાન શબ્દ વડે અનુગ્રથિત (વ્યાપ્ત) ભાસે છે. (૧૧) वाग्रूपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । न प्रकाशः प्रकाशेत सा हि प्रत्यवमर्शिनी ॥१३२॥ જ્ઞાન સાથે હંમેશની (પ્રાપ્ત થનારી) વારૂપતા જે ઉચ્છેદ પામે તો જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશે નહીં. તે (નિત્ય એક7) જ જ્ઞાનનું પ્રકાશક છે. (૧૩૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ મથમ કાંડ જેમ પ્રકાશકત્વ એ અગ્નિનું સ્વરૂપ છે અથવા ચૈતન્ય એ અન્તર્યામીનું સ્વરૂપ છે તેમ જ્ઞાન સૂમ વાગરૂપતા વડે સંકળાયેલું છે. બાહ્ય અર્થને જણાવનાર જે જ્ઞાન છે તેની સાથે સૂક્ષ્મ વાગ્ધર્મ સંકળાયેલો છે. જ્ઞાનની પહેલી અવસ્થામાં મનમાં અપષ્ટ. ખ્યાલ આવે છે કે આવું કથન, આવો શ્લોક મેં પહેલાં ક્યાંક સાંભળ્યો છે. શબ્દ સાથે આ પ્રથમ અવસ્થા સંકળાયેલી ન હોય તે જ્ઞાનપ્રાપ્તિમાં તે મદદરૂપ બનશે નહિ. બીજી અવસ્થામાં નિશ્ચિત શબ્દાર્થ સંબંધ, પદોનો પરસ્પર સંબંધ, પદો ઉપરથી વાકયની સંપ્રાપ્તિ વગેરે શબ્દ અને જ્ઞાનનો અવિભાજ્ય સંબંધ દર્શાવે છે. વારૂપતા જ પ્રત્યવમશિની અર્થાત પ્રકાશની પ્રકાશિકા છે. અભિનવગત વારૂપતાને મહાસત્તા અને પરમાત્માનું હૃદય કહે છે. सा स्फुरत्ता महासत्ता देशकालाविशेषिणी । सैषा सारतया प्रोक्ता हृदयं परमेष्ठिनः ॥ –ફશ્વર ત્રત્યમિજ્ઞાવિકૃતિવિમર્શની ૧૧.૨ વાગરૂપતા. અવધ, પ્રક શ અને પ્રત્યવમર્શ એ શબ્દો પ્રાચીન વ્યકિરણગિમની પરંપરામાંથી સ્વીકારીને ભતૃહરિએ તેમને વિસ્તાર્યા છે. અવધ અર્થાત જ્ઞાન, તેને શબ્દ સાથેને નિત્ય અને એકત્વરૂપ સંબંધ એટલે વાગરૂપતા. સુષુપ્ત અવસ્થામાં પણ આ સૂક્ષ્મ વાગ્ધ પ્રાપ્ત થાય છે. પ્રકાશ એટલે બાહ્ય અર્થનું જ્ઞાન. પ્રત્યવમર્શ એટલે બાહ્યાનો પ્રકાશ જેને કારણે થાય છે તે અર્થાત પ્રકારનું પણ પ્રકાશક એવું તત્ત્વ. આ પ્રત્યવમશને વાગરૂપતા કહી શકારો. ભતૃહરિએ નિર્દેશલ આ ચર્ચાને પોતાની રીતે અવતારીને તેમનું સૂક્ષ્મ વ્યાખ્યાન ઉત્પલે પિતાના ફ્રેશ્વર 3યમિજ્ઞામાં અને અભિનવગુપતે શ્વગ્રામિણાવિકૃતિવિ ર્શિનીમાં કયું* છે. તેમને મતે પ્રત્યવમ એટલે જ્ઞાનરૂપ પ્રકાશની શબ્દ દ્વારા પરિકલ્પના. તેમને અભિલાપ અથવા શબ્દને કહી શકાય. આ શબદન કેઈ સંકેત કે પૂર્વવાસના ઉપર આધૃત નથી. તે અવિચ્છિન્ન ચમત્કારાત્મક છે. ઉત્પલ તેને ચિતિ અથવા પરાવકુ કહે છે. તે બાહ્ય અને સ્થાન પ્રયત્નથી જન્મેલ વૈખરીરૂપ શબ્દસમૂહ નથી પરંતુ આંતર નિત્ય વાતત્ત્વ છે. चितिः प्रत्यवभत्मिा परावाकू स्वरसोदिता । स्वातन्त्र्यमेतन्मुख्यं तदेश्वर्य परमात्मनः ।। -ईश्वर प्रत्यमिज्ञा ५।१३ विषयरूपाच्छोत्रग्राह्याच्छब्दादन्य एवान्तरवभासमानः संविदपावेशी शब्दनात्माभिलापो वागित्यनेनोकतः । –ફ્રેશ્વરવત્યમિજ્ઞાવિકૃતિ, પૃ. ૩૦૩ सा सर्वविद्याशिल्पानां कलानां चोपबन्धनी । तदशादभिनिष्पन्नं सर्व वस्तु विभव्यते ॥१३३॥ તે (વારૂપતા) બધી વિદ્યાઓ, બધાં શિપ અને બધી કલાઓનો આધાર છે. તેને કારણે વ્યક્ત થયેલ બધું પૃથફ સમજાય છે. (૧૩૩) Page #101 -------------------------------------------------------------------------- ________________ વાય૫દીય सैषा संसारिणां संज्ञा बहिरन्तश्च वर्तते । तन्मात्रामव्यतिकान्तं चैतन्यं सर्वजातिषु ॥१३४॥ (બધા) સંસારી જનનું તે ચૈતન્ય છે. તે શરીરની બહાર અને અંદર રહેલું છે. સર્વ જાતિએનું ચૈતન્ય તેની શકિતનું અતિક્રમણ કરતું નથી. (૧૩) अर्थक्रियासु वाक् सर्वान्समीयति देहिनः । तदुत्क्रान्तौ विसंज्ञोऽयं दृश्यते काष्ठकुड्यवत् ॥१३५॥ બધાં અથકાર્યોમાં વાણી જ બધા શરીરધારીઓને પ્રેરે છે. તેની ગેરહાજરીમાં આ (જાત) લાકડાના ટુકડા જેવું અથવા ઠીકરા જેવું ચેતનહીન દેખાય છે. (१३५) * भेदोद्माहविवर्तेन लब्धाकारपरिग्रहा। आम्नाता सर्वविद्यासु वागेव प्रकृतिः परा ॥१३६॥ (ગાયઆદિ) ભેદેના સ્વીકારરૂપ આભાસને કારણે જુદા જુદા આકાર પ્રાપ્ત કરનારી તે વાણીને જ બધી વિદ્યાઓમાં પરા પ્રકૃતિ કહે છે. (૧૬) स२पाव। भेदा: गवादयः तेषामुद्ग्राहः स्वीकारः । तदात्मको यो विकल्पो भेदः तेन लब्धाकारपरिग्रहो यया । यतश्च भावानामाकारपरिग्रहेण परा प्रकृति: विवर्तते तच्चैतन्यात्मना परिणमत इति वाक्चैतन्ययोरभेद:/-पद्धतिः * एकत्वमनतिक्रान्ता वाड्-नेत्रा वाड्:निबन्धना । पृथक्प्रत्यवभासन्ते वाग्विभागा गवादयः ॥१३७॥ (પરાવાફ સાથે) એકવ નું અતિક્રમણ નહિ કરનારા, વાણીરૂપી નેત્રવાળા, વાણીરૂપી સાધનવાળા, વાણી વડે વિભક્ત બનતાં ગાયઆદિ શબ્દો અને અર્થે) भिन्न भिन्न समय छे. (13७) ગાય આદિ શબ્દ અને તેમના અર્થો વાણી વડે અભિવ્યક્ત બને છે. વાણી તેમનું નેત્ર અર્થાત્ સાધન છે. વાણી તેમનું નિબંધન અર્થાત્ નિમિત છે. વાણી તેમને વિભક્ત દર્શાવે छ. "ते अर्थरूपाः शब्दरूपाश्च पदार्था वचनान्नीयत इति । अर्थास्तावद्वाचो विवर्तत्वात्तन्निबन्धनाः । शब्दा अपि वावमथरूपापन्नां प्रतिपादयन्तीति तन्निबन्धना: । अभिन्नवाचो विभागा: गवादय शब्दा अर्थाच भिन्ना अपि वागात्मतां नातिकामन्तीत्याह । * षड्द्वारा षडधिष्ठानां (षट्प्र)बोधां षडव्ययाम् । ते मृत्युमतिवर्तन्ते ये वै वाचमुपासते ॥१३८॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ ૫૩ જે છ દ્વારાવાળી, છ અધિષ્ઠાનવાળી, છ પ્રકારનાં જ્ઞાનવાળી અને છ નિત્યતાઓવાળી વાણીની ઉપાસના કરનારા છે તે મૃત્યુને ઉલંઘી જાય છે. (૧૩૮) સ્વપજ્ઞમાં કે પદ્ઘતિમાં આ કારિકા વિષે વિશેષ સ્પષ્ટતા નથી. છ ધારો એટલે સ્વભાવ, ચરણ, અભ્યાસ, યેગ, અદષ્ટ અને શબ્દો વડે ચલાવેલ વ્યવહાર (વિશિષ્ટો વનતા) ઉપરથી ક૯પવામાં આવેલ છ પ્રકારની પ્રતિભાઓ (વા. ૫. ૨. ૧૫૪). શબ્દતવને પામવાનાં આ દુર છે. છ અધિષ્ટાનો એટલે છ પ્રકારના અર્થો; છ પ્રાધ એટલે જ પ્રકારની પ્રતિભાએથી પ્રાપ્ત થતા જ્ઞાનના ઉપાયો અથવા પદ અને વાયગત વાચક, લક્ષક અને - વ્યંજકત્વ. છ પ્રકારના અર્થો વાતત્ત્વનાં અધિષ્ઠાનો છે, છ પ્રકારના જ્ઞાનથી તેને પ્રાપ્ત કરી શકાય છે. છ પ્રકારની નિત્યતાઓ એટલે છ નિત્યસંબંધે. प्रविभागे यथा कर्ता तथा कार्ये प्रवर्तते । अविभागे तथा सैव कार्यत्वेनावतिष्ठते ॥१३९॥ (ધટ, પટ વગેરે પદાર્થોની ભિન્નતા જેમાં સ્પષ્ટ થાય છે તે જાગ્રદેવસ્થામાં જેમ, તે (વાણી)ને કારણે જ કર્તા (સવ વ્યવહાર) કાર્યમાં પ્રવૃત્ત થાય છે તેમ સ્વપ્નાવસ્થામાં પણ તે (ચૈતન્યરૂપ વાણી) જ કાર્યરૂપે રહે છે. (૧૩૯) *प्रविभज्यात्मनात्मानं सृष्ट्वा भावान्पृथग्विधान् । सर्वेश्वरः सर्वमयः स्वप्ने भोक्ता प्रवर्तते ॥१४०॥ ભક્તા, ભક્તવ્ય અને ભેગરૂપે) પિતાની જાતને પોતે વિભક્ત કરીને અને જુદા જુદા ભાવ સજીને સર્વેશ્વર અને સર્વમય ભક્તા સ્વપ્નદશામાં પ્રવર્તમાન બને છે. (૧૪૦) જાગ્રસ્થામાં સવભોકતારૂપ સર્વેશ્વર કર્તા રૂપે હોય છે, જ્યારે સ્વપ્નાવસ્થામાં બાહ્યવસ્વનો અભાવ હોવા છતાં તેમના જેવો જ પદાર્થોને સ્વભાવ હોવાથી. તે કાર્યરૂપે પ્રવર્તમાન બને છે. स्वमात्रा परमात्रा वा श्रुत्या प्रकम्यते यथा । तथैव रूढतामेति तया ह्यर्थों विधीयते ॥१४१॥ (સવ પ્રાણીમાત્ર) આત્મસ્વરૂપ હોય કે પરમાત્માસ્વરૂપ હોય, વાણી વડે તેને જે રીતે વ્યકત કરવામાં આવે છે તે રીતે તેને સમજવામાં આવે છે. તેના વડે જ પદાર્થનું જ્ઞાન થાય છે (૧૪૧) સ્વમાત્રા એટલે આત્માનું અર્થાત પિતાનું સ્વરૂપ, પરમાત્રા એટલે પરમાત્મતત્વનું સ્વરૂપ. વિશ્વમાં બધા વિકારે આત્મસ્વરૂપ છે એવો એક મત છે. તેનો આભાસ આંતર છે તેમજ બાહ્ય છે એવા ભેદ કાલ્પનિક છે. વ્યવહારસ્થિતિમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૪ व्यवहारमात्रमिदमन्तછે. બધા વિકારા અ બુદ્ધિ એવે આપણે તેને આંતર અથવા માથ કહીએ છીએ. (હસ્ત્યા૨ મંદિરિતિ---ષજ્ઞ । ) – આ મતને માનનારા સ્વમાત્રાવાદીએ પરમાત્મામાંથી પ્રગટે છે એવા મત પરમાત્માવાદીઓને છે. અહીં આત્માને કરવા કે અંત નિવિષ્ટ ચૈતન્ય કરવા મે સ્પષ્ટ નથી. આવા મતે જુદાં જુદાં દશ નેાના છે. વ્યાકરણશાસ્ત્રને એની સાથે કશે। સ`બંધ નથી. બધું સ્વમાત્ર સમજો કે પરમાત્ર સમો, વ્યાકરણદર્શન તે। અંતઃસનિવિષ્ટ શબ્દતત્ત્વ અને તેના વડે અભિવ્યક્ત થતા પદાર્થો અંગે જ વિચારે છે. દનપ્રભેદોને તે તે દાનભાષ્યામાંથી, જિજ્ઞાસા હાય તેા, જોઈ લેવા. વાસ્તવમાં આવા મતપ્રભેદો કે દનાન્તરા પણ વાણીની મદદથી જ ઉત્પન્ન થાય છે. सर्वो हि विकारः आत्ममात्रेति केषां चिद्दर्शनम् । स तु प्रतिपुरुषमन्तः संनिविष्टो बाह्य इन प्रत्यवभासते । अपरेषां सर्वप्रवोधरूपः सर्व प्रभेदरूप चैकस्य चितिक्रियातत्त्वस्यायं परिणाम इत्यादि स्वमात्रावादिनां दर्शनम् । स्वोपज्ञ अत्यन्तमतथाभूते निमित्ते श्रुत्युपाश्रयात् । दृश्यतेऽलातचक्रादौ वस्त्वाकारनिरूपणा ॥ १४२॥ અલાતચક્ર વગેરેમાં જયાં (પ્રવૃત્તિ) નિમિત્ત અત્યંત ભિન્ન હોય ત્યાં વાણીના આશ્રયને કારણે વસ્તુના આકારનું નિરૂપણ કરવામાં આવે છે. (૧૪૨) अपि प्रयोक्तुरात्मानं शब्दमन्तरवस्थितम् । प्राहुर्महान्तमृषभं येन सायुज्यमिष्यते ॥१४३॥ વાક્યપદીય જેની અને વળી પ્રત્યેાકતાના અન્તરાત્મા એવા શબ્દને મહાન વૃષભ કહ્યો છે, સાથે (મુમુક્ષુ જન) ઐકય ઇચ્છે છે. (૪૩) વ્યાકરણશાસ્ત્રમાં કાય અને નિત્ય એવા મે શબ્દપ્રકાશ છે. વૈખરીરૂપ વ્યાવહારિક શબ્દ તે કાય શબ્દ છે, જેના વડે બધા લેાકવ્યવહાર પ્રવૃત્ત થાય છે. નિત્ય શબ્દ બધા વ્યવહારાતુ મૂળ, ક્રમ વિનાને, બધાનાં અંતરમાં રહેલા, બધા વિકારાનુ ઉત્પત્તિસ્થાન, બધાં કર્મોને આશ્રય, સુખ અને દુ:ખનું અધિષ્ઠાન, બધે વ્યાપ્ત અને સાધક કાય શક્તિવાળા, ઘટાદિ વડે ઢંકાયેલ પ્રકાશસમેા, બધા પદાર્થોની અવિકૃત પ્રકૃતિ, સ`જ્ઞાનરૂપે અને સવ ભેદરૂપે વ્યક્ત થતા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ વડે જાગ્રુત્ અને સ્વપ્નાશ્વસ્થાઓનુ જાણે અનુકરણ કરતા, પુન્ય અને દાહ્યાગ્નિની જેમ બધી ઉત્પત્તિ અને વિનાશની શક્તિ વાળા, સર્વેશ્વર, સર્વશક્તિમાન. શબ્દવૃષભ છે. વાણી સાથે ઐકયના જ્ઞાનવાળા મનુષ્યા અહંકાર ગ્રંથિને છેદીને અને બધા વિભેદાને ત્યાગીને જ તેની સાથે એકરૂપ બને છે. ज्योतिरान्तरमासाद्य छिन्नग्रन्थिपरिग्रहः । परेण ज्योतिषैकत्वं छित्वा गन्थीन्प्रपद्यते ॥ - स्वोपज्ञ तस्माद्यः शब्दसंस्कारः सा सिद्धिः परमात्मनः । प्रवृत्तितत्त्वज्ञस्तद्ब्रह्मामृतमश्नुते ॥१४४॥ तस्य Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ ય તેથી જે શબ્દ સંસ્કાર છે. તે પરમાત્માની પ્રાપ્તિ(ના ઉપાય) છે. તેની પ્રવૃત્તિના તત્ત્વને જાણનાર અમૃત એવા શબ્દબ્રહ્મને પામે છે (૧૪૪) શબ્દસંસ્કાર એટલે શુદ્ધ શબ્દને અપભ્રંશ અર્થાત અશુદ્ધ શબ્દોથી જુદા સમજવારૂપી વિવેકજ્ઞાન. સિદ્ધિ એટલે પ્રાપ્તિના ઉપાય. શબ્દબ્રહ્મની પ્રવૃત્તિ એટલે વિકારારૂપી કાર્યાં. આ કાયતુ જે પ્રેરકષ્મળ અર્થાત્ તત્ત્વ છે તેને જાણનાર જરામરણ વગેરે વિનાના અર્થાત્ અમૃત.એવા શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર કરે છે. प्राणवृत्तिमतिक्रान्ते वाचस्तत्त्वे व्यवस्थितः । क्रमसंहार योगेन संहृत्यात्मानमात्मनि ॥ १४५ ॥ वाचः संस्कारमाधाय वाचं ज्ञाने निवेश्य च । * * विभज्य बन्धनान्यस्याः कृत्वा तां छिन्नबन्धनाम् ॥१४६॥ * ज्योतिरान्तरमासाद्य च्छिन्नग्रन्थिपरिग्रहः । कारणज्योतिषैकत्वं छित्त्वा ग्रन्थीन्प्रवर्तते ॥ १४७ ॥ પ્રાણવૃત્તિની પેલે પાર રહેલા શબ્દતત્ત્વમાં દૃઢ બનીને, વર્ણ ક્રમના ત્યાગરૂપી એકત્વવડે આત્માને આત્મામાં લીન બનાવી, વાણીને (સાધુ-અસાધુ શબ્દવિવેક⟩રૂપી સસ્કાર કરીને, વાણીના જ્ઞાનમાં પ્રવેશ કરાવી, તેનાં અંધનેાને દૂર કરીને, અને આ પ્રમાણે તેને ખ'ધવિનાની કરીને, આન્તર જયાતિ પ્રાપ્ત કરી, (અવિદ્યા રૂપી) ગ્રન્થિના ખધનને દૂર કરીને (અને તેથી) ખ'ધનમુકત બનીને તે (પરમ) કારણરૂપ યાતિ સાથે એકત્વ પામે છે. (૧૪૫-૧૪૭) કારિકા ૧૪૪ ઉપરની સ્વાપત્તવૃત્તિમાં આ ૧૪૫-૧૪૭ કારિકા રજૂ કરવામાં આવી છે. તેમાં શબ્દબ્રહ્મ સાથે એકત્વની પ્રક્રિયા સમજવામાં આવી છે, न जात्वकर्तृकं कश्चिदागमं प्रतिपद्यते । बीजं सर्वागमापाये त्र्य्येवातो व्यवस्थिता ॥ १४८ ॥ કોઈ (તત્ત્વજ્ઞ) (કાઈપણ) આગમ અપૌરુષેય છે એમ સ્વીકારતા નથી. (આવા) બધા પૌરુષેય આગમાં નષ્ટ થતાં, વેૠત્રયી ખીજરૂપે પ્રવર્તમાન રહે છે. અહીં વેદ અને આગમે એમ બે શબ્દોને જુદી જુદી રીતે સમજવાના છે. વેદ અપરુષય છે. તેને કાઈ કર્તા નથી, પરંતુ બધા આગમા કેઈ પ્રાચીન તત્ત્વજ્ઞના કતૃત્વવાળા છે, જેમકે સાંખ્યના કર્તા કપિલ છે હરિવૃષભના મતમાં આગમ એટલે વ્યાર્ડિને સ ંગ્રહ નામે ગ્રંથ અને પતંજલિનુ મહાભાષ્ય. ાપક્ષવૃત્તિમાં અનેક સ્થળે પ્રાચીન ક્લેકા અવતારવામાં આવ્યા છે. તેમને પણ આગમ કહ્યા છે. વ્યાકરણુદર્શનને લગતા અને તેમના સોંગ્રહરૂપ ગ્રંથે! પ્રાચીન સમયમાં રચાયા હતા. તેમને આગમ અથવા આગમસંગ્રહ કથા છે. વાકયપદીય બ્રહ્મકાંડનું નામ આગમસમુચ્ચય એવુ પણ છે. તે નામ સૂચવે છે કે વાક્યપદીયમાં પૂર્વાચાયોમાંથી અનેક આગમશ્લાક અવતારવામાં આવ્યા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ વાયદાય सर्वप्रवादेषु आगमवाक्यानां प्रणेतृपरिग्रहेण पौरुषेयत्वमभ्युपगम्यते । वेदवाक्यानि तु चैतन्यवदपौरुषेयाणि । तान्यागनान्तराणां प्रणेतृषु विच्छिन्नेष्वागमान्तरानुसन्धाने बीजवदनुतिष्ठन्ते ।-स्वोपज्ञ अस्तं यातेषु वादेषु कर्तृष्वन्ये ष्व सत्स्वपि । श्रुतिस्मृत्युदितं कर्म लोको न व्यतिवर्तते ॥ १४९ ॥ બધા (દાનિક) વાદો નાશ પામે અને (તેમને) રચનાર બીજા (દાર્શનિકા) ન હેાય તે પણ શ્રુતિ અને સ્મૃતિમાં જણાવેલ કાનુ લેાકેા ઉલ્લંઘન કરતા નથી. (૧૪૯) ज्ञाने स्वाभाविके नार्थ शास्त्रैः कश्च न विद्यते । धर्मो ज्ञानस्य हेतुश्चत्तस्याम्नायो निबन्धनम् ॥ १५० ॥ જ્ઞાન જો (સ`ને) સ્વાભાવિક (પ્રાપ્ત થતું) હોય તે શાસ્ત્રોનું કશુ પ્રયાજન નથી. ધમ તે જ્ઞાનનું કારણ હોય તે વેદ તે (ધર્માં)નું મૂળ છે. वेदशास्त्राविरोधी च तर्कश्चक्षुरपश्यताम् । रूपमात्राद्धि वाक्यार्थः केवलं नातितिष्ठति ॥ १५१ ॥ વેદ અને શાસ્ત્રોના અવિરાધી એવા તક અલ્પજ્ઞાનીઓ માટે નેત્ર સમાન છે. (શ્રુતિ, લિંગ વગેરેની મદદ વિનાનાં વેવચનેાના) માત્ર સ્વરૂપથી તેમના વાકયા ચઢિયાતા મનતા નથી. (૧૫૧) અહીં તર્ક એટલે મીમાંસામાં નક્કી થયેલ શ્રુતિ, લિંગ વગેરે ન્યાય (= નિયમ) સમૂહ. અન્ય ન્યાયાદિ શાસ્ત્રોમાં જાણીતા તનેા અર્પી સદ નથી सतोsexक्षा पारार्थ्यं व्यक्तिरर्थस्य लैङ्गिकी | इति न्यायो बहुविधस्तर्केण प्रविभज्यते ॥ १५२ ॥ શબ્દ વડે પ્રાપ્ત થતા અર્થનો અવિક્ષા, અન્ય અર્થમાં વ્યાપ્ત થવું, કાઈ સૂચન વડે અની (વિશેષ) અભિવ્યક્તિ એમ અનેક સિદ્ધાંતા તર્ક વડે જાણી શકાય છે. (૧૫૨) તસ્ય અટ્યમ્ । (વા. મૂ. ૪૫૧૫૧૨) એ સૂત્રમાં તસ્ય શબ્દ પુલિંગમાં છે અને વટ્યમ્ નપુંસકમાં છે. અહીં શબ્દ વડે લિંગ દર્શાવવામાં આવ્યું છે છતાં તેની વિવક્ષા નથ. તેથી ૮ રાધાને પુત્ર તે રાધેય ' એ અર્થમાં રાધા શબ્દ સ્ત્રીલિંગમાં હાવા છતાં તેને ‘અપત્ય’ અથમાં પ્રત્યય લાગે છે. પ્રદું સમા।િ (તે પાત્રને સાફ કરે છે' તૈત્તિરીયસંહિતા ૩૨૫૨૫૩ મીસ. રૂ ૧ ૧૩, ૧૬)માં એકવચન હાવા છતાં તેની વિવક્ષા નથી પરંતુ અનેક સામપાત્રા વિક્ષિત છે. સ્ત્રીય ચે ચોપગીરન્તિ પ્રાતાતે મૃતક્ષળમૂ ૫ (સ્ત્રીની કમાણી ઉપર જે જીવે છે તેમણે ‘મરેલા' એવું લક્ષણ પ્રાપ્ત કર્યુ છે) માં ભૂતકાળમાં તે પ્રમાણે જીવતા હતા અને ભવિષ્યમાં પણ જે તેમજ કરનારા છે. તે બધા ‘મરેલા' એવું લક્ષણ પ્રાપ્ત કરનારા છે, એમાં કાળની અવિવક્ષા છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ પ કોઈ વાર આવા અર્થની વિવેક્ષા હોય છે; જેમ કે, “ગર્ભથી આઠમે મહિને બ્રાહ્મણના ઉપનયન સંસ્કાર કરવા' (નર્માણ પુર્વત ગ્રાહ્યોપનયનમ્ ) એમાં લિંગની વિવક્ષા છે, કારણ કે પુરુષને ઉપનયન આપવાનું છે. સ્ત્રી અને નપુંસકને નહિ. પશુના મત (૫ વડે યજ્ઞ કરવો, એમાં તૃતીયાનો પ્રત્યય એક એવી સંખ્યા દર્શાવે છે, બે અથવા અનેક પશઓથી યજ્ઞ કરવામાં આવતું નથી, તેન વ્યતિતનતિજ્ઞાતિ... વા. સૂ. ૪.૪.૨ પ્રમાણે સ્થિતિ, વનતિ, ગતિ અને નિતમ્ એવા અર્થમાં તૃતીયાતને ૩ પ્રત્યય થાય છે)માં ભૂતકાળ અને વર્તમાનકાળની વિવેક્ષા છે. “નક્ષત્રને જોઈને મૌન તોડવું "( નક્ષત્ર દૃષ્ટવા વાળં વિસ્તૃત માં ) અહીં માત્ર નક્ષત્ર દર્શન નહિ પણ તેને યોગ્ય કાલ ઉદિષ્ટ છે. આકાશ વાદળોથી વ્યાપ્ત હોય તે પણ નક્ષત્ર દેખાયું છે તે સમય નક્કી કરીને વાગ્રસગ થઈ શકે. અહીં શબ્દોથી પ્રાપ્ત થતા અથ ઉપલક્ષણ છે જ્યારે યોગ્ય કાલ વિધેય હોઈને તેનું પ્રાધાન્ય છે. દહીંને કાગડાએથી બચાવો (ા ઢધિ રદ્યુતામૂ ) એવા વચનમાં વપરાયેલા શબ્દો ઉપરાંત અન્ય અથ પણ અભિપ્રેત છે, જેમકે, કાગડાઓ દેખાતા ન હોય તે પણ કૂતરાં, બિલાડાં, વગેરેથી દહીંને બચાવવું જોઈએ. જમીને ઊડ્યા પછી કહેવામાં આવે કે “વાસણ સાફ કરજે' એમાં વાસણ ઉપરાંત ટેબલ, ટેબલકથ વગેરે સાફ કરવાનું પણ આવી જાય છે. “ચાપડેલી શર્કરા તે મૂકે છે (માતા: શરા: ૩૧હજાતિ ) એ વચનમાં શેનાથી ચેપડી છે તે સ્પષ્ટ થતું નથી, પરંતુ પછી આવતું સૂચનવાકય, ઘી એ તો તેજ છે. (તેનો વૈ ઘુતમ ) જણાવી દે છે કે શરા ઘી લગાડેલી છે. અહીં બીજું વચન સૂચન (= લિંગ) રૂપે છે. તે મૂળ અર્થને વ્યક્ત કરે છે. આ બધી સ્પષ્ટતાએ મીમાંસામાં પ્રાપ્ત થાય છે. शब्दानामेव सा शक्तिस्तो यः पुरुषाश्रयः । ___ स शब्दानुगतो न्यायोऽनागमेष्वनिबन्धनः ॥१५३॥ જે પુરુષનિષ્ઠ તર્ક (=અનુમાન) છે તે (તે) શબ્દની જ શક્તિ છે. જેમનામાં આગમ(વ્યવસ્થા) નથી તેઓમાં શબ્દ(શક્તિ)વડે સ્થાપિત થયેલો ન્યાય પ્રમાણુભૂત નથી. (૧૫૩) અહીં તર્ક એટલે અથ, પ્રકરણ, લિંગ વગેરે મીમાંસાન્યાયોથી પ્રમાણભૂતમાનવામાં આવેલ અનુમાન. આગમયવસ્થા વિનાના એટલે વેદરૂ૫ આગમને નહિ માનનારા, શબ્દ વડે સ્થાપિત નહીં થયેલો એટલે શબ્દરૂપી મૂળ વિનાનો. જે તક શબ્દશક્તિ વડે પ્રાપ્ત થતો નથી પરંતુ પદાર્થોનાં સાધ–વૈધમ્મને અનુસરે છે તે આગમનો નાશ કરતો હોવાથી પ્રમાણભૂત નથી. એને શુક તકે કહીશું : * यदुदुम्बरवर्णानां घटीना मण्डलं महत् । पीतं न गमयेत्स्वर्ग किं तत्क्रतुगतं नयेत् ॥१५४॥ વા-૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઢ વાક્યપટ્ટીય લાલ રંગના, મદિરાથી ભરેલા ઘડાએના માટે ઢગલે પીવામાં આવતાં (પશુ જો તે) સ્વગમાં પહાંચાડતા ન હોય તે, યજ્ઞમાં કરવામાં આવતુ' તે (થાડુંક મદિરાપાન) શુ ત્યાં પહાંચાડશે ? (૧૫૪) મહાભાષ્ય ( ૧. પૃ. ૩. લી. ૩)માં રજૂ થયેલુ આ સંદર્ભ વચન કારિકા ૧૫૩ ઉપરની સ્વોવજ્ઞવૃત્તિ માં મૂકવામાં આવ્યુ છે. બધાં આગમવચનાને નિષ્ફળ બનાવવાના યત્ન કરતા શુષ્ક તર્ક હંમેશાં નિષ્ફળ છે એ વિચારના અનુસંધાનમાં આ કારિકા રજૂ થઈ છે. रूपादयो यथा दृष्टाः प्रत्यर्थ यतशक्तयः । शब्दास्तथैव दृश्यन्ते विषापहरणादिषु ॥ १५५॥ જેમ રૂપ (રસ, ગન્ધ) વગેરે ગુણાની દરેક કા માટેની શક્તિ નિશ્ચિત હાય છે તેમ ઝેર દૂર કરવા વગેરે ખાખતામાં શબ્દો (નિશ્ચિત શક્તિવાળા) દેખાય છે. (૧૫૫) નીલરૂપ નેત્રને ઠંડક આપે છે, ભાસ્વરરૂપ નુકશાન કરે છે. મીઠા રસ કફ ઉત્પન્ન કરે છે, તીખા પિત્ત કરે છે. ઝેર અને ઝેરી ઔષધિની વાસ મૂર્છા લાવે છે, ફૂલેન વાસ ઉરોજિત કરે છે, ઝેરી ઔષધિને સ્પર્શી મૃત્યુ લાવે છે. ચન્દ્રનનેા સ્પર્શ આહલાદક બને છે. આવી રીતે કેટલાક મન્ત્રાના ઉચ્ચારણથી ઝેર ઊતરે છે, અમુક વેદસૂકતાના ઉચ્ચારણથી વિશિષ્ટ અદૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. यथैषां तत्र सामर्थ्य धर्मेऽप्येवं प्रतीयताम् । साधूनां साधुभिस्तस्माद्वाच्यमभ्युदयार्थिनाम् ॥ १५६ ॥ જેમ આ શબ્દોનુ' તે તે કાર્યોમાં આવું સામર્થ્ય છે તેમ સાધુ શબ્દોનું ધમપ્રાપ્તિ કરાવવામાં પણ તેવું જ સામર્થ્ય છે એમ સમજો. તેથી અભ્યુદયને ઇચ્છનારા સજ્જનેાએ સાધુ શબ્દોના (જ) પ્રયાગ કરવા. (૧૫૬) सर्वोऽदृष्टफलार्थानागमात्प्रतिपद्यते । विपरीतं च सर्वत्र शक्यते वक्तुमागमे ॥ १५७॥ સવે (જના) અદૃષ્ટ ફળ આપનાર (યજ્ઞાદિ) ખાતાને આગમ (=વેદ)માંથી પ્રાપ્ત કરે છે. આગમમાં નિર્દેશૈલી બધી માતાને તેથી વિરુદ્ધ જાહેર કરવી પણ શકય છે. (૧૫૭) મન્ત્રના શબ્દો જેમ ઝેર ઉતારે છે તેમ એમ પણ કહેવાય કે વેદવચનેાથી અધમ પણ પ્રાપ્ત થાય છે. શબ્દોની નિયત શક્તિથી વિપરીત એવી શક્તિની પણ પના કરી શકાય. આવી દલીલ અંગે એમ કહી શકાય કે દૃષ્ટ અથવા અદૃષ્ટ ફળ અંગે વેચનેને તે રીતે સમજી શકાશે, તેથી એવા નિણૅય કરવા કે સાધુ શબ્દોથી ધમ પ્રાપ્તિ થાય છે અને સાધુ શબ્દોથી અધમ પ્રાપ્તિ થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ साधुत्वज्ञानविषया सेयं व्याकरणस्मृतिः । अविच्छेदेन शिष्टानामिदं स्मृतिनिबन्धनम् ॥१५८॥ સાધુ શબ્દોનું જ્ઞાન એ આ વ્યાકરણમૃતિનો વિષય છે. શિષ્યની અવિચ્છિન્ન મૃતિપરંપરાનું તે નિમિત્ત છે. (૧૫૮) वैखर्या मध्यमायाश्च पश्यन्त्याश्चैतदद्भुतम् ।। अनेकतीर्थभेदायास्त्रय्या वाचः परं पदम् ॥१५९॥ (આ વ્યાકરણસ્મૃતિ) વૈખરી, મધ્યમ અને પશ્યન્તી એમ અનેક ભિન્ન માર્ગોમાં વ્યાપ્ત વાણીનું અદ્ભુત અને ઉત્તમ સ્થાન છે (૧૫૯) બીજાઓ વડે સંવેદ્ય અને શ્રોત્રના વિષય તરીકે જેનું શ્રુતિરૂપ નિયત છે તે વાણી વૈખરી કહેવાય છે. વિખર એટલે દેહ અને ઇન્દ્રિયોનો સમૂહ, ત્યાંથી જન્મેલી એટલે વૈખરી. તે વણેના સ્પષ્ટ ઉચ્ચારણ રૂપ છે ગાડાની ધરીમાં, ઢાલમાં, વાંસળીમાં, વીણામાં એમ અનેક પરિમાણમાં તે વ્યાપેલી છે. મધ્યમા વાણી અંતઃસંનિવિષ્ટ, ક્રમવતી હોય તેવી દેખાતી, માત્ર બુદ્ધિ વડે પ્રતીત થનારી અને સૂક્ષ્મ પ્રાણવૃત્તિને અનુસરનારી છે. પશ્યની વાણી ક્રમનો અંતઃસંહાર કરીને અર્થાત્ અંતઃકરણમાં સમાવીને તેને વિલુપ્ત કરીને અક્રમરૂપે રહેલી છે. તે અત્યન્ત ક્રિયાશીલ, વિશુદ્ધ અને શાન્ત છે. પદાર્થોનાં રૂપો તેનામાં લીન છે. તે નિરાકાર, શેય પદાર્થોને સમાવનારી, સર્વ આકારોને પોતાનામાં નિમગ્ન કરનારી, મદિત અર્થને આભાસ આપનારી, બધા અર્થોના અવભાસને અંત લાવનારી એમ અસંખ્ય ભેદેવાળી છે. પશ્યન્તીને પરા અથવા પ્રકૃતિ અથવા પરા પ્રકૃતિ અથવા પ્રતિભા એવાં નામ આપવામાં આવ્યાં છે. પશ્યન્તીને પરા અને અપરા એમ બે રીતે સ્વપજ્ઞીલાં માં અને ભતૃહરિ પછી વિકસેલી વ્યાકરણદર્શનપરંપરામાં સમજવામાં આવી છે. ભર્તુહરિ પતે પશ્યન્તી ઉપરાંત પરાને પણ સ્વતંત્ર વાણી પ્રકાર તરીકે સ્વીકારતા હતા કે કેમ તે સ્પષ્ટ થતું નથી.' પ્રાચીન પરંપરા પ્રમાણે વૈખરી વાકુ કંઠપ્રદેશમાં, મધ્યમા હંદવમાં, પશ્યન્તી નાભિમાં અને પરા મૂલચક્રમાં રહેલી છે. પ્રત્યભિશાદર્શનના પ્રસિદ્ધ ચિંતકે રામકંઠ, ઉત્પલ અને અભિનવગુપ્ત આ વિચારોને ઘણે વિસ્તાર કરે છે. વજ્ઞવૃત્તિમાં શરૂઆતમાં વાણીના સ્વરૂપને લગતા પાંચ શ્લેક અવતારવામાં આવ્યા છે. આ બ્લેક મઠ્ઠામારત માશ્વધિ પર્વના ત્રાહ્મળrોતા વિમાનમાં અદાય ૨૧માં થોડા ફેરફાર સાથે પ્રાપ્ત થાય છે. પછીના છ શ્લોકો પણ પ્રાચીન વ્યાકરણગમના કેઈ ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય એમ લાગે છે. જયન્ત ભટ્ટની ન્યાયમ કરો (g. ૩૦ ૩, ૨૦૪ માં અને વાદિદેવસૂરિના થા ફૂવારના ર (૧, ૭) માં તેમાંના કેટલાંકનું વ્યાખ્યાન પ્રાપ્ત થાય છે. દર્શન થામાં પ્રાપ્ત થતી વાચવાયની અન્ય કરિકાએાની જેમ આ કારિકાએ પણ બીજે અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. ઉ.ત. મેયક્રમમાર્ત (નિયસાર, પૃ. ૪૨) તરવાઉંઢવાર્તિ, (નિર્ગાસાગર, પૃ. ૨૪૨) વગેરે. Page #109 -------------------------------------------------------------------------- ________________ વાકષપદીય ત્રઃ (૧. ૧ ૬૪.૬)ની ઋચામાં નિર્દિષ્ટ વાણુના ચોથા સ્વરૂપને (તુરી aa) ઉલેખીને સ્વપજ્ઞમાં જણાવવામાં આવ્યું છે કે તે શબ્દતત્ત્વનું અસંકીર્ણ રૂપ વ્યાકરણશાસ્ત્રમાં નિબદ્ધ છે ઉચ્ચ દર્શનને નહિ પામેલ જનોની શક્તિઓ ભૂલવાળી હોય છે. તેથી વ્યાખ્યાઓ અને વિસ્તારવાળું આ વ્યાકરણશાસ્ત્ર શબ્દોની પ્રાપ્તિ માટે સહેલે ઉપાય છે. વાક્યવઢીયનાં ત્રણ કાંડમાં ત્રણ પ્રકારની વાણીનો વિસ્તાર થયો છે એવું એક સૂચન પણ કરવામાં આવ્યું છે. પ્રથમ કાંડમાં બ્રહ્મસ્વરૂપ શબ્દતત્ત્વ અર્થાત ૫રમાં વાક પશ્યન્તીના વિસ્તાર મળે છે. તેથી તેને બ્રહ્મકાંડ કહ્યું છે. દિતીયાકાંડમાં અખંડ વાકયરૂ૫ શબ્દતનવની ચર્ચા હોવાથી તેમાં મધ્યમાને વિસ્તાર મળે છે અને તૃતી કાંડમાં અધૂત પદ-પ્રકૃતિ અને પ્રત્યય–ને વિસ્તાર હોવાથી તેમાં વૈખરીને વિસ્તાર છે એમ માનવું જોઈએ. હેલારાજ પણ કહે છે કે “પિતાના, સ્પષ્ટ (ચર્ચારૂપી) શરીર વડે સવજનોને એકસરખી સુલભ બનેલ વાણુની આ ત્રીજી અવસ્થા (અર્થાત વખરી, આ) મારી કૃતિ દ્વારા પ્રતિષ્ઠા પામે.” तस्याश्चासंकीर्ण वाचो रूपं कात्स्न्येन सामान्य विशेषवत्यस्मिल्लक्षणे व्याकरणाख्ये निबद्धम् । अग्दिर्शनानां तु पुरुषाणां प्रायेण सातिशयः प्रतिधातिन्यः सापराधाः शकतयः । निरपराधस्तु लक्षणप्रपञ्चवाननेकमागोऽयं शब्दानां प्रतिपत्त्युपायो दर्शित: ।--स्वोपज्ञ निराकाक्षेण वपुषा गता विश्वजनीनताम् ।। तृतीया वा गवस्थेयं प्रतिष्ठामुपयात्वितः ।। प्रकीर्णप्रकाश: २. पृ. २७२ * गौरिव प्रक्षरत्येका रसमुत्तमशालिनी । दिव्यादिव्येन रूपेण भारती गौ शुचिस्मिता ॥१६०॥ પ્રકાશિત સ્વભાવવાળી ભારતી વાફ (=વૈખરી વાણી) દિવ્ય અને અદિવ્યરૂપ વડે ગાયની જેમ ઉત્તમ રીતે શેભતી (શબ્દરૂપ) રસને વહાવે છે. (૧૬) * एतयोरन्तरं पश्य सूक्ष्मयोः स्पन्दमानयोः । प्राणापानान्तरे नित्या एका सर्वस्य तिष्ठति ॥१६॥ પ્રાણુ અને અપાનથી દૂર, એક વાણી (મધ્યમા) સર્વમાં હંમેશાં રહેલી છે. સૂકમ અને સતત પંદનવાળો તે બંને વચ્ચેની વિશિષ્ટતાને જુઓ. (૧૧) * अन्या त्वप्रेर्यमाणैव विना प्राणेन वर्तते । जायते हि ततः प्राणो वाचमाप्याययन्पुनः ॥१६२॥ (તેમનાથી) જુદી (પશ્યન્તી) કોઈ પ્રેરાણ વિનાની હોવા છતાં પ્રાણ વિના રહેલી છે. ત્યાર પછી (મધ્યમા) વાણીને પરિપુષ્ટ કરતો પ્રાણ તેમાંથી ફરી વાર ઉત્પન્ન થાય છે. (૧૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ક8 * प्राणेनाप्यायिता सैवं व्यवहारनिबन्धनी । सर्वस्योच्छ्वासमासाद्य न वाग्वदति कर्हिचित् ॥१६३॥ પ્રાણુ વડે પોષણ પામેલી તે વ્યવહારનું કારણ બને છે. સર્વ (જન)ના પ્રાણમાં પ્રાપ્ત થઈને તે (મધ્યમા) વાફ કશું ઉચ્ચારણ કરતી નથી. (૧૬ ૩) * घोषिणी जातनि?षा अघोषा च प्रवर्तते । तयोरपि च घोषिण्यो नि?पैय गरीयसी ॥१६४॥ જેમાં નાદ ઉત્પન્ન થયો છે તેવી તે ઘષવતી (વખરી) અને ઘોષ વિનાની (મધ્યમા અને પશ્યન્તી) પ્રવૃત્ત બને છે. ઘોષવતી (વૈખરી) અને નિર્દોષા (મામા) એ બેમાં નિર્દોષા વધારે મહત્ત્વની છે. (૧૬ ૪) * स्थानेषु विवृते वायौ कृतवर्णपरिग्रहा । वैखरी वाक्प्रयोकतृणां प्राणवृत्तिनिबन्धना ॥१६५॥ (ઉરચારણ) સ્થાનોમાં વાયુ પ્રતિઘાત પામતાં વર્ણ (શબ્દ વગેરે)ને સ્વીકાર કરનારી વૈખરી વાણી ઉચ્ચારણ કરનારાઓની પ્રાણવૃત્તિનું નિમિત્ત બને છે. (૧૫) * केवलं बुद्धथुपादानक्रमरूपानुपातिनी । प्राणवृत्तिमतिक्रम्य मध्यमा वाक् प्रवर्तते ॥१६६।। બુદ્ધિમાં જ માત્ર નિમિત્તવાળી, કમરૂપને પ્રાપ્ત કરનારી મધ્યમાં વાણી પ્રાણવૃત્તિનું અતિક્રમણ કરીને પ્રવૃત્ત થાય છે. (૧૬ ૬), * વિમા તુ પરથી સર્વત દતHI ! स्वरूपज्योतिरेवान्तः सूक्ष्मा वागनपायिनी ॥१६७।। વિભાગ વિનાની અને સર્વત્ર ક્રમ વિનાની સૂમવાણું પશ્યન્તી સ્વયંપ્રકાશ અને અવિનશ્વર છે. (૧૬) * पीयूषापूर्यमाणापि नित्यमागन्तुभिर्मलैः ॥ अन्त्या कलेव सोमस्य नात्यन्तमभिभूयते ॥१६८॥ અમૃત વડે ચોતરફથી ભરાતી હોવા છતાં, ચંદ્રની છેલ્લી કલાની જેમ, (અશુદ્ધ શબ્દરૂપી) પ્રાસંગિક મલિનતાએ વડે તે હંમેશાં પૂરેપૂરી ઘેરાતી નથી (૧૬૮) * यस्यां दृष्टस्वरूपायामधिकारो निवर्तते । पुरूषे षोडशकले तामाहुरमृतां कलाम् ॥१६९॥ જેનું સ્વરૂપ સમજવામાં આવતાં, (સંસારબંધનરૂપી) જવાબદારી ચાલી જાય છે. સેળ કલાવાળા પુરુષમાં તેને નિત્ય કલા કહી છે. (૧૬૯) Page #111 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય * प्राप्तोपरागरूपा सा विप्लवैरनुषङ्गिभिः । वैखरी सत्त्वमात्रेव गुणन व्यवकीर्यते ॥१७०॥ જેમ સત્તારૂપ શબ્દબ્રહ્મનું સ્વરૂપ (સત્ત્વાદિ) ગુણો વડે ભેદાતું નથી તેમ તે વૈખરી, આગતુક અશુદ્ધિઓ રૂપ ગુણે વડે અનુરક્ત બનવા છતાં ભેદાતી નથી.(૧૦૦) કારિકા ૧૫૯ની સ્વીવશવૃત્તિમાં આ ૧૬૦–૧૭૦ કારિકાએ રજૂ થઈ છે. મહાભારત આશ્વમેધિક પર્વ અધ્યાય ૨૧માં ૧૭ અઆ, ૧૮ અઆ, ૧૮ઈઈ, ૧૪ અઆ ૧૪ ઈઈ, ૧૫ , ૧૫ઈઈ અને ૧૬ રૂપે તે પ્રાપ્ત થાય છે. આ કારિકાઓમાં પશ્યન્તી, મધ્યમાં અને વૈખરીનું સ્વરૂપે વર્ણવવામાં આવ્યું છે. ૧૬ ૫ થી ૧૭૦ કારિકાઓને બાદૃ એવા શબ્દોથી રજૂ કરવામાં આવી છે. તે કારિકાએ પણ ત્રણ વાણીઓને ચર્ચે છે. तविभागाविभागाभ्यां क्रियमाणमवस्थितम् । स्वभाव स्तु भावानां दृश्यन्ते शब्दशक्तयः ॥१७१॥ પદાર્થોના સ્વભાવને જાણનાર (જ્ઞાનીએ) શબ્દની શકિંતાનો સાક્ષાત્કાર કરે છે, તેથી (પ્રકૃતિ પ્રત્યય) વિભાગ અને (સ્વરૂપનિર્દેશરૂપી) અવિભાગને આધારે વ્યાકરણની રચના થયેલી છે. (૧૭૧) વિભાગ એટલે શબ્દોનાં પ્રકૃતિ અને પ્રત્યયને જુદાં જુદાં સમજવાં. અવિભાગ એટલે શબ્દોને છૂટા પાડ્યા વિના તેમના મૂળ સ્વરૂપે રજૂ કરવા, જેમકે ૧. . ૭.૪. માં ટ્રાતિ, રક્થતિ એવાં ક્રિયારૂપો અને વા. ૬. ૬ ૧.૨.માં હવાનું, સદ્વાન વગેરે કૃદંતરૂપે તેમના અવિભક્તરૂપમાં સેંધવામાં આવ્યાં છે. વ્યાકરણશાસ્ત્રમાં શબ્દાર્થધ બંને રીતે કરવામાં આવે છે. अनादिमव्यवच्छिन्नां श्रुतिमाहुरकर्तृकाम् । शिष्टैर्निबध्यमाना तु न व्यच्छिद्यते स्मृतिः ।।१७२ ॥ શ્રુતિને અનાદિ, પ્રવાહ પરંપરાના સાતત્યવાળી અને અપૌરુષેય જાહેર કરવામાં આવી છે. શિગ્ટો વડે જુદે જુદે સમયે રચવામાં આવતી હેઈને સ્મૃતિ વિચ્છેદ પામતી નથી. (૧૨) अविभागाद्विवृत्तानामभिख्या स्वप्नवच्छ्रुतौ । भावतत्त्वं तु विज्ञाय लिड्गेभ्यो विहिता स्मृतिः ॥१७३ ॥ અવિભકત (શબ્દબ્રહ્મ)માંથી પ્રાદુર્ભાવ પામેલા ષિઓનું વેદોનું જ્ઞાન-- સ્વપ્નજ્ઞાન જેવું (કાન વડે અગમ્ય) છે શ્રુતિનાં સૂચનો માંથી પદાર્થોના તત્ત્વને જાણીને (ઋષિઓએ) સ્મૃતિની રચના કરી છે. (૧૭૩) અહીં સ્વપ્નશાન જેવું જ્ઞાન એટલે અતીન્દ્રિય જ્ઞાન અર્થાત્ શ્રોત્ર વડે ગમ્ય ન બને તેવું, પ્રતિભા પ્રાપ્ત, માનસ જ્ઞાન. શબ્દબ્રહ્મમાંથી પ્રાદુભવિ પામેલા ઋષિઓનું શ્રુતિ અંગેનું જ્ઞાન કેવળ પ્રતિભાથી પ્રાપ્ત હોય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહ तेषां चागन्तुरविद्या व्यवहार: सर्व एवौपचारिकः, विद्यात्मकत्वं तु नित्यमनागन्तुक मुख्यम् । ते च स्वप्न इवाश्रोत्रगम्य' शब्द प्रज्ञयैव सर्वभेदशक्तियुक्तमभिन्नशक्तियुक्त' च पश्यन्ति ।-स्वोपज्ञ । कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिताः । चिकित्सालक्षणाध्यात्मशास्त्रैस्तेषां विशुद्धयः ॥१७४॥ શરીર, વાણી અને બુદ્ધિની જે દઢ બનેલી અશુદ્ધિઓ છે તે ઘક, વ્યા કરણ અને અધ્યાત્મશાસ્ત્રથી વિશુદ્ધ બને છે. (૧૭૪) शब्दः संस्कारहीनो यो गौरिति प्रयुयुक्ष्यते । तमपभ्रशमिच्छन्ति विशिष्टार्थनिवेशिनम् ॥१७५॥ નૌઃ (ગાય) એવા શુદ્ધ શબ્દનો પ્રયોગ કરવાનો હોય ત્યારે આવી એવા અશુદ્ધ શબ્દને, તે (જ) અથમાં કોઈ પ્રાગ કરે છે ત્યારે તે (વાવ) ને અપભ્રંશ (શબ્દ) કહે છે. (૧૫) ૧૭૫. અપભ્રંશ શબ્દનું મૂળ શુદ્ધ શબ્દ છે શુધ્ધ શબ્દ રૂપી મૂળ વિનાને તંત્ર કેઈ અપભ્રંશ શબ્દ નથી. તેમ છતાં રૂઢિથી અને વપરાશથી કેટલાક અપભ્રંશ શબ્દો સ્વતંત્ર રૂ૫ ધરાવતા થાય છે. અશક્તિ કે પ્રમાદથી ઘણીવાર : એવા શુધ્ધ શબ્દને બદલે જાવો કે નોળી જેવા અશુદધ શબ્દો ઉચ્ચારાય છે. अस्वगोण्यादयः शब्दाः साधवो विषयान्तरे । निमित्तभेदात्सर्वत्र साधुत्वं च व्यवस्थितम् ॥१७६॥ અ” અને ગણી શબ્દ બીજા વિષય (સંદર્ભ)માં સાધુ (શુદ્ધ) શબ્દ છે. વિશિષ્ટ (અર્થપ્રવૃત્તિ) નિમિત્તને કારણે સર્વત્ર સાધુત્વ નકકી થયું હોય છે. (૧૭૬) ૧૭૬. ‘અશ્વ' એટલે પિતાનું નહિ અને તેના અટલે “આધારપાત્ર' એવા અર્થમાં આ બે શબ્દો સાધુ છે પરંતું ‘ઘોડો' “ગાય” એ અર્થમાં અસાધુ છે. આ પ્રકારની ચર્ચા અંગે સરખા મઠ્ઠામાથવિI | પૃ. ૧૧, નં. ૭–૧૧. ते साधुष्वनुमानेन प्रत्ययोत्पत्तिहेतवः । तादात्म्यमुपगम्येव शब्दार्थस्य प्रकाशकाः ॥१७७॥ - તે (અપભ્રંશ શબ્દો) સાધુ શબ્દોના અનુમાનથી અર્થબંધના કારણે રૂપ બને છે અને (સાધુ શબ્દો) સાથે તાદાત્મખ્ય પામીને તેમના અર્થોનો બોધ કરાવે છે, (૧૭૭) न शिष्टैरनुगम्यन्ते पर्याया इव साधवः । ते यतः स्मृतिशास्रेण तस्मात्साक्षादवाचकाः ॥१७८॥ આ (અપભ્રંશ) શબ્દો શિષ્ટ વડે કે વ્યાકરણસ્મૃતિ વડે શુદ્ધ પર્યાય માનવામાં આવતા નહિ હોવાથી તેઓ (અર્થના) સાક્ષાત્ વાચક બનતા નથી. (૧૭૮) Page #113 -------------------------------------------------------------------------- ________________ વાકયાય બંદવંશ્વિત યથા વાઢઃ શિક્ષમાળો માણે अव्यक्तं तद्विदां तेन व्यक्तौ भवति निश्चयः ॥१७९॥ પર્વ સાધૌ પ્રથોચે થોડw: કયુકયતે. तेन साधुव्यवहितः कश्चिदर्थोऽभिधीयते ॥१८०॥ જેમ (અંબા અંબા એમ બેલતાં) શીખતો બાળક અસ્પષ્ટપણે “સંખ્ય, અંખ્ય” એમ તેમને ઉચ્ચારે છે અને તેની વાણીને સમજનારાઓને તે (અસ્પષ્ટ, શબ્દોની) સ્પષ્ટતાનો નિશ્ચય થાય છે તેમ સાધુ શબ્દનો પ્રયોગ કરવાનો હોય ત્યારે જે અપભ્રંશ શબ્દ પ્રયોજાય છે તેનાથી સાધુ શબ્દનું પરોક્ષ રણ મથતાં અર્થનો બોધ થાય છે. (૧૭૯-૧૮૦) पारम्पर्यादपभ्रन्शा विगुणेष्वभिधातृषु । प्रसिद्धिमागता येन तेषां साधुरवाचकः ॥१८१॥ (વિદ્યારૂપી) ગુણ વિનાના જે વત્તાઓમાં અપભ્રંશ શબ્દો પરંપરાથી પ્રસિદ્ધિ પામેલા છે તેમને માટે સાધુ શબ્દ (અર્થ) વાચક બનતો નથી. (૧૧) देवो वाग्व्यतिकीर्णेयमशक्रतैभिधातृभिः । अनित्यदर्शिनां त्वस्मिन्वादे बुद्धिविपर्ययः ॥१८२॥ આ દેવી વાણીને શુદ્ધ શબ્દોચ્ચારણ માટે) અસમર્થ વકતાઓએ (અપભ્રંશ શબ્દો સાથે ભેળવીને) કલુષિત બનાવી છે, ( શબ્દને ) અનિત્ય સમજનારાઓને આ બાબતમાં બુદ્ધિવિપર્યય થાય છે. (૧૨) उभयेषामविच्छेदादन्यशब्दविवक्षया । योऽन्यः प्रयुज्यते शब्दो न सोऽर्थस्याभिधायकः ।।१८३।। इति भर्तृहरिकृते वाक्यपदीये ब्रह्मकाण्ड' समाप्तम् । સાધુ અને અપભ્રંશ એમ બંને પ્રકારના શબ્દો અવિચ્છિન્નપણે પ્રાપ્ત થતા હેવાથી (શુદ્ધ અશ્વ) શબ્દ ઉચ્ચારવાનો હોય ત્યારે જે બીજે (અપભ્રંશ અસ્વ) શબ્દ ઉચ્ચારાય છે તે (ઘોડે એવા) અર્થને વ્યકત કરતો નથી. (૧૮૩) પ્રાચીન સમયમાં જ્યોતિર્મય શરીરવાળા વાગવિદોની વાણુ જેમ અનુત. વગેરેથી કલષિત બનેલી ન હતી તેમ સાધુ શબ્દો પણ અપભ્રંશ શબ્દોથી કલુષિત બનેલા ન હતા. પરંતુ અજ્ઞાનીઓની સંખ્યા વધતાં તેમનામાં અપભ્રંશ શબ્દોના ઉચ્ચારણની પરંપરા દઢ બની અને તેઓ “શબ્દની પ્રકૃતિ સાધુ શબ્દો નહિ પણ અપભ્રંશ શબ્દો છે. એમ માનવા લાગ્યા. શબ્દોને અનિત્ય માનનારાઓનો બુદ્ધિવિપર્યય એટલા માટે ગણાય કે તેઓ અપભ્રંશ શબ્દોને શુદ્ધ શબ્દોની પ્રકૃતિ ગણે છે એટલું જ નહિ પણ સાધુ શબ્દોને પણ ધર્મસાધન ગણતા નથી. ભર્તુહરિએ રચેલા વાકયપદયમાં બ્રહ્મકાંડ સમાપ્ત થયું. Page #114 -------------------------------------------------------------------------- ________________ वाक्यकाण्डम् द्वितीयकाण्डम् વાચકાંડ બીજુ કાંડ आख्यातं शब्दसंघातो जातिः संघातवर्तिनी। एकोऽनवयवः शब्दः क्रमो बुद्धथनुसंहृतिः ॥१॥ पदमाद्य पृथक्सर्वपद साकाङ्क्षमित्यपि । वाक्यं प्रति मतिभिन्ना बहुधा न्यायदर्शिनाम् ॥२॥ ક્રિયા(શબ્દ), શબ્દસમુદાય, શબ્દસમુદાયમાં અંતહિત જાતિ, અવયવવિનાનો એક શબ્દ, (શબ્દોન) ક્રમ, બુદ્ધચનુસંહાર, પહેલું પદ, અને દરેક સાપેક્ષ પદ એમ વાકય અંગે અનેક પ્રકારે જુદા મતે વિદ્વાન (વૈયાકરણ અને મીમાંસકો)ના છે. (૧-૨) વ્યાકરણશાસ્ત્રમાં શબ્દનું વાચકત્વ અને વાકયનું વાચકવ એમ બે મત વાચસ્વ અંગે પ્રચલિત છે. તેમાંથી શબ્દના વાચકત્વ અંગે અને તેની સાથે સંબંધવાળા, જાતિ, ધ્વનિ, નાદ, ફેટ વગેરે બાબતો અંગે પહેલા કાંડમાં ચર્ચા કરવામાં આવી. વાકયના વાચક–ને મત સ્વીકારીને તેની ચર્ચા સાથે જોડાયેલી અનેક બાબતોની ચર્ચા આ કાંડમાં કરવામાં આવી છે. વાક્યને સામાન્ય રીતે ત્રણ પ્રકારે સમજવામાં આવે છે : (૧) વિગ્રહવાય, જેમ કે રાજાનો પુરુષ (રાજ્ઞ: પુરુષ: એવું વાક્ય રાજપુરુષ એવા સમાસ ઉપરથી); (૨) લૌકિક વાકય જેમ કે દેવદત્ત ભાત રાંધે છે, અને (૩) પારિભાષિક વાય, તે મોટેથી વાંચે છે. આ ત્રણ વિભાગમાં સ્પષ્ટતા અને એકસાઈ નથી કાર કે કેવટ ( મઠ્ઠામાખ્યgs, વાં. મૂ. ૨૧૧ વા. ૨) વૈયાકરણની વાકયની વ્યાખ્યાને પારિભાષિક કહે છે તે નાગેશ (મદામાખ્યત્ર વાત વા. . રાલાલા વાં. ૯) તેને લૌકિક વાકય કહે છે. વૈયાકરણે અને મીમાંસકોએ વાકયની વ્યાખ્યા અંગે ઘણું ચર્ચા કરી છે. “અવ્યય સાથેનું, કારક સાથેનું વી-૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ વાકયપરાય અને વિશેષણ સાથેનું આખ્યાત (ક્રિયાપદ) એટલે વાક્ય” એવું લક્ષણ કાત્યાયને આપ્યું છે. આ વ્યાખ્યા પ્રમાણે “તે મેટેથી વાંચે છે, “તે ભાત ૨.ધે છે, “તે પેચા અને છૂટા ભાત રાંધે છે વગેરે વાક્યનાં ઉદાહરણો છે. મીસમાંકની વ્યાખ્યા પ્રમાણે વાક્ય એટલે છૂટા પાડવામાં આવે ત્યારે પરસ્પર આકાંક્ષાવાળા એક સળંગ અથવાળા શબ્દોને સમૂહ એટલે વાકય (મરવા વાવરું સાકાલ દ્રિમાને ચાત્ | મીમાંસાસૂત્ર રા૧૪ ૬). આવી વ્યાખ્યાઓ ઉપરાંત પછીના સમયમાં વાક્ય અંગે અનેક વ્યાખ્યાઓ પ્રચલિત બની. આ બધાનો સંગ્રહ આ કારિકામાં કરવામાં આવ્યો છે. પહેલી બે કારિકામાં વાક્ય અંગે પ્રાચીન આચાર્યોના આઠ વિકલ્પ-મતને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાક્ય અંગે અખંડ પક્ષ અને ખંડ પક્ષ એમ બે પક્ષો માનીએ તો સંધાતવતિની જાતિ. એક અનવયવ શબ્દ અને બદ્ધથનસંહાર એમ ત્રણ લક્ષણો તેમાં પ્રાપ્ત થશે. બીજા અર્થાત ખંડ પક્ષમાં શબ્દસમુદાય (સંઘાત), (શબ્દ) ક્રમ એ બે લક્ષણે અભિહિતાવય પક્ષમાં પ્રાપ્ત થશે અને ક્રિયાશબ્દ ( આખ્યાત શબ્દ ), પહેલું પદ અને દરેક સાકાંક્ષ પદ એમ ત્રણ લક્ષણો અવિતાભિધાન પક્ષમાં પ્રાપ્ત થશે. વાકથ અંગે ખંડ પક્ષ અને અખંડ પક્ષ એવા બે મત નવેઢwાતિશાસ્ત્રના વચન (૨.૧) ૧ઢપ્રતિઃ સંદિતાના અર્થઘટન ઉપરથી પ્રાપ્ત થાય છે. પદની પ્રકૃતિ એવો તપુરુષ સમાસથી પ્રાપ્ત થતો અર્થ લેતાં પદસમૂહ એવા માની મૂળ પ્રકૃતિ સંહિતા છે એવો નિર્ણય પ્રાપ્ત થશે અને અખંડ પક્ષ પ્રાપ્ત થાય. પદે જેની પ્રકૃતિ અર્થાત્ મૂળ છે એવા બહુવ્રીહિસમાસથી પ્રાપ્ત થતો અર્થ લેતાં પદે જેની પ્રકૃતિ છે તે સંહિતા એવો નિર્ણય પ્રાપ્ત થાય અને ખંડ પક્ષ પ્રાપ્ત થશે. હવે આ આઠ લક્ષણે વિષે વિચારીશું. (૧) સામાન્ય રીતે પ્રત્યયાત નામ અને ક્રિયાશબ્દોને સમૂહ એટલે વાકય અથવા કારક સાથેને ક્રિયાશબ્દ એટલે વાક્ય (કુદિતા. તરો વાર કિયા તા જારાવિસે ) એ વાકય અંગેના મત પ્રચલિત છે. પરંતુ કોઈ વાર “જ, ખસ, બેસ, ઢાંક” એવા ક્રિયા શબ્દો પણ વાક્ય બની શકે છે (આદ્યાતમ). (૨) “અહીંથી દૂર ખસ,’ આસન ઉપર બેસ.” તપેલી થાળી ઉપર ઢાંક' એવા શબ્દસમુદાયો પણ વાકયો બને છે (શસંશાત). (૩) “દેવદત્ત, ગાયને લઈ આવ' એવા શબ્દસમુદાયમાં રહેલ જાતિ એટલે વાક્ય એ અર્થમાં આ જાતિ સમગ્ર સમુદાય સાથે જોડાયેલી હોઈને વાકય રૂપ બને છે (જ્ઞાતિ: અજ્ઞાતવર્તિની), (૪) એક અખંડ અવયવહીન શબ્દને પણ વાકય કહી શકાય અર્થાત્ અખંડ વાયરૂપ એક શબ્દ એટલે વાક્ય. વર્ણોનું સ્વતંત્ર અસ્તિત્વ આ એક અવયવહીન શબ્દમાં નથી જ ( [ નવયa: ઢ:). (૫) એકબીજા સાથે જોડાયેલાં પદો ક્રમ અર્થાત પર્વોપય એટલે વાક્ય એમ પણ કહી શકાય (દમ). (૬) પદોને સમૂહ ચિત્તમાં અર્થની એક, અવિભાજ્ય અને કમહીન આંતર અભિવ્યક્તિ કરાવે છે. આ આન્તર અર્થભિવ્યક્તિને ઉપસંહાર અથવા આત્યંતર ફેટ રૂપે સમજવામાં આવે છે. તેને બુદ્ધયનુસંહાર કહે છે (ચુસૂનુવંતિ:. (૭) પહેલું પ્રજાનું પદ ક્રિયાવાચી અથવા કારક વાચી હોય. ક્રિયા અને કારકને પરસ્પર અવિભાજ્ય 'બંધ હોવાથી પહેલું પ્રયોજનું પદ પૂરેપૂરો અર્થ બેધ કરાવે છે તેથી પહેલું પદ પણ Page #116 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ - વાકય કહી શકાય (કાચું પમ્). (૮) અર્થ અંગે એકબીજાની આકાંક્ષા રાખતાં પદોમાંના દરેક પદને પણ વાક્ય કહી શકાય (પૃથર્વવ સાક્ષ ). અખંડ પક્ષમાં વાકયનો અથ પ્રતિભા છે. ખંડ પક્ષમાંના ‘આખ્યાત શબ્દ વાકય છે એ મતમાં વાકયને અર્થ ક્રિયા છે. સધાતપક્ષ અને કમપક્ષમાં વાકયનો અર્થ સંસર્ગ છે. આદ્યપદ અને પૃથ; સાકક્ષ સર્વ પદ' એ પક્ષમ વાનો અર્થ સંસૂષ્ટ છે. સંસર્ગ પક્ષમાં પદોના અર્થોથી જ અર્થાત વિશિષ્ટ એ અર્થ વાકયમાં સમજવામાં આવે છે. સંસૃષ્ટ પક્ષમાં પદોના અર્થોને પરસ્પર સુમેળ એવો ભાવ વાક્યમાં સમજવામાં આવે છે. સંસર્ગ વાકયા પક્ષમાં એક ભેદ સમજવામાં આવે છે, તે છે નિરાકાંક્ષ પદાર્થ એ વાક્યાથ. સંસર્ગ પક્ષમ પદે પરસ્પર સાકાંક્ષ હોય છે નિરાકાંક્ષપદાર્થ પક્ષમાં પદ નિરાકાંક્ષ અર્થાત પરસ્પર આકાંક્ષા વિનાનાં હોય છે દ્વિતીયકાંડના ટીકાકાર પુણ્યરાજ છ પ્રકારનો વાકયાથ જણાવે છે; સંસર્ગ, સં સુષ્ટ, નિરાકાંક્ષ પદાર્થ, પ્રયોજન, ક્રિયા અને પ્રતિભા અખંડ પક્ષમાં અવયવ વિનાનું એક શબ્દરૂપ જાતિસ્ફોટામક વાકય અને વાક્યનો અર્થ પ્રતિભા એવો મત વૈયાકરણને સંમત છે આ મતમાં વાક્ય અને વાક્યના અર્થ વચ્ચે અભ્યાસ અર્થાત્ તાદામ્યરૂપ સંબંધ છે. બાકીના સાત પક્ષમાં યોગ્યતા અર્થાત વાગ્યવાચકભાવ સંબંધ મીમાંસકોને સંમત છે. મીમાંસને સંમત વિધિ, નિવેગ, ભાવના. સંજ્ઞા વગેરે અર્થોને માત્ર ઉલેખ જ પુણ્યરાજે કર્યો છે. વાકયાથ વિષયક જે પૂર્વ પૂર્વ વિક૯૫ ઉત્તરોત્તર વિકપનું કારણ બની અર્થરૂપ આકારવિશેષ તરીકે પ્રાપ્ત થાય તેને બૌદ્ધ મતમાં વાકયાથ કહીશું. આ વાકયાથ પ્રતિભા વાક્ષાર્થમાં અન્તભૂત ગણી શકાય. સંપૂર્ણ પ્રતિભા રૂપે નહિ, કારણકે પ્રતિભા વાક્યર્થમાં અર્થ બાહ્ય વસ્તુરૂપ હોય છે જ્યારે વિજ્ઞાનવાદી બદ્ધ મતમાં આવો અર્થ કેવળ વિજ્ઞાનાકાર હોઈ બાહ્ય વસ્તુરૂપ હેતે ન”ી. निघातादिव्यवस्थार्थ शास्त्रे यत्परिभाषितम् । साकाङ्क्षावयवं तेन न सर्व तुल्यलक्षणम् ॥३॥ નિઘાત વગેરેની વ્યવસ્થા માટે (વ્યાકરણ)શાસ્ત્રમાં (વાકયનું) જે શાસ્ત્રીય. લક્ષણ આપવામાં આવ્યું છે તે “આકાંક્ષાવાળા અર્થવાન અવયવ (= શબ્દો)નો સમૂહ (એટલે વાકય)” એવા (મીમાંસકોક્ત) લક્ષણ સાથે બધી રીતે સમાન નથી (૩) અવ્યય, કારક અને વિશેષણ સાથેનું ક્રિયાપદ વાક્ય બને છે” (માક્યાત સાચારવિરોષ વાક્યમ્ ! વા. લૂ. ૨. ૧. ૧. વા. ૨) અને “એક ક્રિયાપદ(વાળા શબ્દસમૂહ) ને વાક્ય (કહે છે) ' (vwત. પી. [ ૨.૧ ૧ વાર્ત. ૧૦). આવી વ્યાખ્યા વૈયાકરણ કાત્યાયને આપેલી છે. “આ લાકડી છે, તેના વડે પકડ”, આ વાક્યમાં ‘લાકડી” અને તેના વડે પકડ” વચ્ચે સામર્થ્ય હેઈને હૃર (પકડ) માં વા. ૬ તિરુતિરુ: ૮.૨ ૨૦. પ્રમાણે, નિઘાત પ્રાપ્ત થશે. પરંતુ અહીં કાત્યાયનની વ્યાખ્યા પ્રમાણે બે વાકયો છે, એક નહિ; અને નિપાત તો શબ્દ એક જ વાક્યમાં હોય તે જ પ્રાપ્ત થાય. અહીં તો બે વાગ્યે છે, “ નદીના ઊભો રહે છે કાંઠે ' (નવાતિgત છે )માં “ નદીના અને ઊભે રહે છે. વચ્ચે સામર્થ્ય નથી છતાં બંને શબ્દો એક જ વાક્યમાં આવતા હોવાથી Page #117 -------------------------------------------------------------------------- ________________ વાકયપદાય નિઘાત પ્રાપ્ત થશે. ક્યા શબ્દ એક જ વાકયમાં છે અને ક્યા શબ્દ જુદાં વાકયમાં છે એ નક્કી કરનારી વાકયની વ્યાખ્યા કાત્યાયને આપી છે. મીમાંસકોને સંમત વાકયલક્ષણ માનીએ તો “આ લાકડી છે તેના વડે પકડ’ એવા (સાકાંક્ષ પદસમૂહરૂ૫) વાકયમાં દૃર (પકડ)ને નિવાત પ્રાપ્ત થશે. આ રીતે વૈયાકરણ અને મીમાંસક મતમાં વાક્યની વ્યાખ્યાઓ સર્વત્ર એકસરખી લાગુ પડતી નથી. સાક્ષાચવે એ પાનામાક્ષશવમ્ __ कर्मप्रधान गुणवदेकार्थ वाक्यमुच्यते ॥४॥ (વાક્યમાંથી છૂટા પડ્યા હોય ત્યારે આકાંક્ષાવાળા અવયવો ( શબ્દ, વાળ પરંતુ વચે છૂટા પડયા ન હોય ત્યારે બીજા (વાયની બહારને) શબ્દોની આકાંક્ષા વિનાને, ક્રિયાપદપ્રધાન, વિશેષપદોવાળો અને એક પ્રોજનવાળો (શબ્દસમૂહ) વાકય કહેવાય છે. (૪) મીમાંસક મતમાં અહીં વાકયની વ્યાખ્યા આપી છે. તે પ્રમાણે શબ્દસઘાત એટલે વાય અને સંસગ એ વાક્યાથે છે. કર્મ પ્રધાન એમ કહ્યું તેથી માત્ર આખ્યાત શબ્દ વાકય બનશે એ મત મુળવત્ એવું દ ઉમેરવાથી દૂર થાય છે. અને કુળવત્ એટલું જ કહ્યું હોય તો નીટો ઘટ એ સંધાત પણ વાકય કહેવાત. તેને નિરાસ કરવા નૈવધાનમ્ કહ્યું છે. सम्बोधनपद यच्च तक्रियाया विशेषकम् । वजानि देवदत्तेति निघातोऽत्र तथा सति ।।५।। હે દેવદત્ત, “હું જાઉ એ (વાય)માં હે દેવદત્ત એવું જે સંબોધન (વિભક્તિવાળું) પદ છે “તે હું જાઉ” એવા ક્રિયા(શબ્દ)નું વિશેષણ છે, તેમ હેવાથી હે દેવદત્ત એવા બે ધનશબ્દમાં નિઘાત પ્રાપ્ત થાય. છે (૫) નિ સેવકર એવા વાંકમાં કેસર (હે દેવદત્ત) શબ્દ અવ્યય, કારક, કારકવિશેષણ છે ક્રિયાવિશેષણ નથી તેથી ગ્રામરિસ ૧ પી. . ૮. ૧. ૧૧ (સાધનાન્ત શબ્દને નિધાત પ્રાપ્ત થાય છે) એવા નિયમ પ્રમાણે નિવાત થશે નહિ. પરંતુ કાત્યાયનની વાકયની વ્યાખ્યામાંના વિશેષણમ્ શબ્દથી ત્રિાયાવિશsળનું એ અર્થ પણ પ્રાપ્ત થાય છે. તેથી સેવાને ત્રગાનનું વિશેષણ માનતાં સૂત્રની પ્રાપ્તિ થતાં નિઘાત થશે. ગ્રાઉન એટલે “મને જવાદે.' यथानेकमपि क्त्वान्त तिङन्तस्य विशेषकम । तथा तिङन्त तत्राहुस्तिङन्तस्य विशेषकम् ॥६॥ જવા (પ્રત્યય) જેને અંતે છે તેવા (ન્નારના, મુત્રા, વીરવા વગેરે) અનેક શબ્દ જેમ (amતિ એવા) ક્રિયાશબ્દનાં વિશેષણ બને છે તેમ એક ક્રિયાશબ્દ બીજા ક્રિયાશબ્દનું વિશેષણ બને છે તેમ તેઓ જણાવે છે. (૬) કાત્યાયનની વ્યાખ્યા પ્રમાણે માપાત૬ એકવયનાત શબ્દ હોઈ વાક્યમાં એક જ ક્રિયાશ ( ક્રિયાપદ) હોવો જોઈએ એવો આક્ષેપ કરવામાં આવે તો એમ કહી શકાય કે સ્નાયા વયા, મુવા 2 નતિ(નાહીને, રાંધીને, જમીને તે જાય છે)માં જેમ અનેક હારત Page #118 -------------------------------------------------------------------------- ________________ લ બીજુ કાંડ ક્રિયારૂપ (હેત્વર્થ કૃદતો) ત્રગતિ એવા મુખ્ય ક્રિયાશબ્દના વિશેષણો છે તે પૂર્વ જ્ઞાતિ તતઃ વતિ તતો ગ્રંન્નતિ : માં ડ્રગતિ એવા મુખ્ય ક્રિયાશબ્દના બીજા ક્રિયાશબ્દો દ્વાતિ, વતિ વિશપણે છે. તેથી એક વાકયમાં અનેક ક્રિયા શબ્દો હોઈ શકે यथैक एव सर्वार्थप्रत्ययः प्रविभज्यते । दृश्यभेदानुकारेण वाक्यार्थावगमस्तथा ॥७॥ - જેમ બધા અર્થોનો બધ કરાવનાર એક જ્ઞાનરૂપ (શબ્દતત્ત્વ)ને, જોયેલા પદાર્થો(ઘટ, પટ, વગેરે)ની ભિન્નતા પ્રમાણે જુદું જુદુ સમજવામાં આવે છે તેમ વાક્યના અથને (શબ્દોના અર્થ પ્રમાણે જુદો) સમજવામાં આવે છે. (૭) કારિકા ૪ માં વાક્યને gવાનું કહ્યું છે. આના અનુસંધાનમાં કારિકાઓ થી ૧૪ સુધીમાં અખંડ વાકય અને અખંડ વાક્યર્થની ચર્ચા કરવામાં આવી છે. ભર્તુહરિ અખંડ વાયરૂપ શબ્દતત્ત્વને સ્વીકારે છે એમ કહી શકાય. આવા અખંડ વાયતવને પુણ્યરાજ અખંડ વાકયસ્કેટ કહે છે. અખંડ વાકયમ જદ જદા શબ્દો અને તેમના અર્થો અર્થ ત સમન્વિત અને સંમિત્ર છે. જેમ શબ્દ અને જેમના અથવો એવા વર્ગોમાં ભિન્નતા લાગે તેમ માત્ર બાહ્ય દષ્ટિએ વાય અને તેના અવયવોમાં ભિન્નતા લાગે છે, પણ વાકય અને તેના અવયવમાં અને વાકયાથ અને શબ્દાર્થોમાં કશે વાસ્તવિક ભેદ નથી. चित्रस्यैकस्वरूपम्य यथा भेदनिदर्शनः । नीलादिभिः समाख्यान क्रियते भिन्नलक्षणैः ।।८।' तथैवैकस्य वाक्यस्य निराकाङ्क्षस्य सर्वतः । शब्दान्तरैः समाख्यान साकाौरनुगम्यते ।।९।। જેમ એક (અને અખંડ) સ્વરૂપવાળા ચિત્રને જુદાં જુદાં લક્ષણવાળા અને ભિન્નતા (=ભેદ) દર્શાવનાર કાળા ધેાળા, લાલ) વગેરે રંગે વડે સ્પષ્ટ કરવામાં આવે છે તેમ સર્વથા (અન્ય શબ્દોની) આકાંક્ષા વિનાના એવા એક વાકયનું પરસ્પર આકાંક્ષાવાળા જુદા જુદા શબ્દો વડે વ્યાખ્યાન થાય છે. (૮-૮) સુંદર વાસ અને માધુર્યવાળા પીણામાં, મોરના ઈંડાના રસમાં, કોઈ સુંદર ચિત્રના રૂપમાં, મનુષ્ય અને સિંહ એમ બંનેને એક સાથે દર્શાવતા નરસિંહના રૂપમાં, ગાય અને ઘેડાના જેવા આકારો બોધ કરાવતા ગવયમાં તથા ચિત્રના રૂપના જ્ઞાનમાં બાહ્ય ભિનતા હોવા છતાં તેમનું આંતર સ્વરૂપ એક જ હોય છે, તે પ્રમાણે વાક્ય અને વાક્યર્થમાં શબ્દ અને શબ્દાર્થોને કારણે દેખાતી ભિન્નતાઓ હોવા છતાં વાસ્તવમાં બંને એક, અભિન્ન અને અખંડ છે. यथा पदे विभज्यन्ते प्रकृतिप्रत्ययादयः । __ अपोद्धारस्तथा वाक्ये पदानामुपपद्यते ।।१०।। જેમ પદમાં પ્રકૃતિ, પ્રત્યય વગેરેને જુદા પાડવામાં આવે છે તેમ વાક્યમાં પદનું વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. (૧૦) Page #119 -------------------------------------------------------------------------- ________________ વાકયપતીય ન વા વદ્યાર્થ યોm (ા. . ૧૨૬ ૪ વાં. ૧8) જણાવે છે કે પદ તેનાં પ્રકૃતિ અને પ્રત્યયને કારણે સાવયવ નથી કારણકે અર્થપ્રયોગ માટે પદનો જ પ્રયોગ થાય છે. જેમ પદ વાસ્તવમાં પ્રકૃતિપ્રત્યય વડે અવયવવાન નથી તેમ વાક્ય પણ તેના અવય એવા શબ્દો વડે સાવયવ નથી. वर्णान्तरसरूप च वर्णभागेषु दृश्यते । पदान्तरसरूपाश्च पदभागा अवस्थिताः ॥११॥ જેમ વર્ણના અવયવમાં અન્ય વર્ગો જેવું રૂપ દેખાય છે તેમ (વાકયમાં) શબ્દરૂપી અવય બીજા પદેના જેવા રૂપવાળા રહેલા પ્રાપ્ત થાય છે. (૧૧) भागैरनर्थकैर्युक्ता वृषभोदकयावकाः । अन्वयव्यतिरेकौ तु व्यवहारनिबन्धनम् ॥१२॥ વૃષમ (બળદ), ૩ (પાણી) અને ચાવા (જવનું ખાઘ) જેવા શબ્દ (કષમ, અને વાવ જેવા) અથ વિનાના ભાગે વડે જોડાયેલા છે. અન્વય અને વ્યતિરેક (વડે તેમનું જ્ઞાન) વ્યવહાર(પ્રાગ)ને આધાર છે. (૧૨) વૃષમ, ૩ અને વાવમાં વષમ, ૩ઃ અને વાવ જેવા શબ્દોનો કશે અથ પ્રાપ્ત થતું નથી. વ્યાકરણશાસ્ત્રમાં પદમાં પ્રકૃતિ અને પ્રત્યય અર્થવાન હોય છે. અન્વય અને વ્યતિરેકથી તેમના અર્થનું જ્ઞાન થાય છે. અવયવ્યતિરેક પ્રક્રિયા માટે ઉપયોગી છે. વાસ્તવમાં નિરંશ પદની જેમ નિરંશ વાક્ય જ અથનું વાચક છે. शब्दस्य न बिभागोऽस्ति कुतोऽर्थस्य भविष्यति । विभागैः प्रक्रियाभेदमविद्वान्प्रतिपद्यते ॥१३॥ શબ્દને (જ્યારે) વિભાગ હોતો નથી ત્યારે અને કયાંથી હોય? અજ્ઞાની (જુદા જુદા) વિભાગે વડે પ્રક્રિયા ભેદને સમજે છે. (૧૩) જેમ પદમાં પ્રકૃતિ પ્રત્યય વિભાગ કૃત્રિમ પ્રક્રિયા છે તેમ વાકમાં પદવિભાગ પણ કૃત્રિમ છે. વાસ્તવમાં વાકય અખંડ છે. તેનો અર્થ અખંડ પ્રતિભારૂપ છે. ભેદપૂર્વક ગ્રહણ એ તો શબ્દાત્મા અને અર્થાત્માના જ્ઞાનનું સાધન માત્ર છે. શબ્દો અને વાકના વિભાગ સમજ્યા વિના સંસૃષ્ટરૂપ શબ્દ અને વાયના અર્થોનું જ્ઞાન થવું મુશ્કેલ છે. જેમ ભાષાના બધા શબ્દોને એક પછી એક દરરોજ પાઠ કરીને જાણી શકાય નહિ. તેમાં તે પ્રયત્નગૌરવ પ્રાપ્ત થાય, તેમ બધા શબ્દો અને વાકયેના અર્થોનું જ્ઞાન પ્રકૃતિપ્રત્યયના જ્ઞાનથી કે દરેક પદના જ્ઞાનથી શકય નથી. એવું પણ બને કે કેટલાક દુિ, (વૃક્ષવિશેષ), મિતz,(ઝડપી દોડનાર) ટુર્યશ(મુશ્કેલીથી દેખાય તેવું) વગેરે શબ્દોના વિભાગે સમજવા સહેલા નથી. पदप्रतिपत्तिपूर्विका हि सामान्यविशेषावग्रहणोपाया लघुप्रक्रमा विभागेनाविभक्तस्य प्रतिपत्ति: प्रकृतिप्रत्ययादिप्रतिपत्तिवत् । गुरुप्रकमा स्वत्र संसृष्टरूपस्य प्रतिपत्तिरविभागेन् प्रतिपदं पाठवत् । कुशलस्तु प्रतिपत्ता सर्वमेव भेदमभेदानतिक्रमेण पश्यति । प्रक्रियाभेदास्तु शास्त्रे विभागनिबन्धनम् । -स्त्रोपन Page #120 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ब्राह्मणार्थो यथा नास्ति यथा ब्राह्मणकम्बले । देवदत्तादयो वाक्ये तथैव स्युरनर्थकाः ॥ १४ ॥ માળવ (બ્રાહ્મણનેા કામળે એવા સમાસ) માં જેમ કેાઈ (જુદા) અર્થ નથી, તેમ (વેત્રવત્ત નાં ાનય દેવદત્ત ગાય લાવ દેવદત્ત વગેરે શબ્દો (જુદા) અર્થ વિનાના થશે (૧૪) सामान्यार्थस्तिरोभूतो न विशेषेऽवतिष्ठते । उपात्तस्य कुतस्त्यागो निवृत्तः क्वावतिष्ठताम् ॥१५॥ અદૃષ્ટ બની ગયેલેા સામાન્ય અર્થ વિશેષ અર્થમાં રહેતા નથી. એકવાર જેના અથ પ્રાપ્ત થયા છે તેનો ત્યાગ કેવી રીતે કરી શકાય અથવા (એકવાર) અદૃષ્ટ અનેલ અર્થ (પછી) કયાં રહે ? (૧૫) મીમાંસકા અખંડ વાક્યમાં માનતા નથી. તેમના મતે પરસ્પર અન્વિત અને સાકાંક્ષ પદેશના સધાત એટલે વાકય આ મતને અહીં વિરાધ કરવામાં આવ્યેા છે. ક્રમમાં ઉચ્ચા રાતાં પદામાં જ્યારે બીજું પદ ઉચ્ચારાય ત્યારે પહેલું પદ વિનષ્ટ થયુ હાય છે. પહેલા પદના સામાન્ય અર્થ આમ વિનષ્ટ થયા. તે અથ બીજા પદમાં વિશેષ અથ કેવી રીતે દર્શાવે ? સામાન્ય અર્થ દર્શાવનાર પદ તે અથ એકવાર પ્રાપ્ત થયા પછી (૩વાત્તસ્ય) તેનેા ત્યાગ કેવી રીતે કરે ? અને જો તે પદ પાતાનેા અથ દર્શાવતુ બંધ થયું છે એમ માનીએ તા (નિવૃત્ત) તે અથ પછી ક્યાં રહેશે ? ત્રાજ્ઞળ શબ્દના એવા) વાકયમાં अशब्दो यदि वाक्यार्थः पदार्थोऽपि तथा भवेत् । एवं च सति संबन्धः शब्दस्यार्थेन दीयते ॥ १६ ॥ વાકયને અ ને શબ્દને આધારે પ્રાપ્ત થાય નહિ તેા પદોના અર્થ પણ તે જ પ્રમાણે વર્ણને આધારે પ્રાપ્ત થશે નહિ. આમ અને તે! શબ્દના અ સાથે સંબંધ નાશ પામશે. (૧૬). કૈવત્ત માં જ્ઞાનય (દેવદત્ત ગાયને લાવ) એવા વાક્યમાં બધા શબ્દોમાંથી મળતા વિશેષ વાક્યા પ્રાપ્ત થાય છે. આવો અથ શબ્દોમાંથી પ્રાપ્ત થતા નથી, કારણકે ઉચ્ચરિત થયા પછી શબ્દો વિનષ્ટ બને છે, એમ માનીએ તે વાકયાથ પ્રાપ્તિ અશબ્દ અર્થાત્ ‘શબ્દોના અર્થાંમાંથી થતી નથી એમ થયુ. પદના અર્થ અંગે પણ આવી જ સ્થિતિ થાય. પદના અ વર્ણીના અથ ઉપર આધાર રાખશે નહિ. તે આમ થય તે! પદ અને તેના અથ વચ્ચે જે વાચ્યવાચક ભાવ સબધ છે તે રહેશે નહિ. મીમાંસકાને આ અભિપ્રેત નથી. विशेषशब्दाः केषाञ्चित्सामान्यप्रतिरूपकाः । शब्दान्तराभिसंबन्धाद् व्यज्यन्ते प्रतिपत्तृषु ॥ १ ॥ तेषां तु कृत्स्नो वाक्यार्थः प्रतिभेद समाप्यते । व्यक्तोपव्यञ्जना सिद्धिरर्थस्य प्रतिपत्तृषु ॥ २८ ॥ ૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય કેટલાકને મતે વિશેષ (અથ દર્શાવનારા) શબ્દો સામાન્ય (અર્થ દર્શાવનાર) શબ્દોના જેવા હોય છે અને (વાયના) બીજા શબ્દો સાથે સંબંધમાં આવ્યા પછી સાંભળનારાઓને અદિષ્ટિએ સ્પષ્ટ બને છે. તેમને મતે વાકયને પૂરે પૂરો અર્થ દરેક (જુદા) શબ્દમાં સમાપ્ત થાય છે. જ્ઞાતાઓ (=શ્રોતાઓ) માટે (વાક્ય ના) અર્થની પ્રાપિત ઉચ્ચારાયેલાં (અને અથને અભિવ્યક્ત કરનારાં પદોને આધારે થાય છે. (૧૭-૧૮) स व्यक्तः क्रमवाञ्छब्द उपांशु यमधीयते । अक्रमस्तु वितत्येव बुद्धिर्यत्रावतिष्ठते ॥१९॥ આ જે અત્યન્ત ધીમે ઉચારાય છે તે શબ્દ અવ્યક્ત અને ક્રમવાન છે. જ્યાં બુદ્ધિ વિસ્તાર પામી (જાણે કે કમને પ્રાપ્ત કરી)ને રહેલી છે તે (કમવાન જેવા દેખાતા શબ્દ વાસ્તવમાં) અક્રમ જ છે. (૧૯) અખંડવાકયપક્ષમાં એક અને અનવયવ શબ્દ વાકય છે' એ મતને અહીં ઉલ્લેખ છે. વાક્ય હંમેશાં, અખંડ, અક્રમ, નિરંશ અને નિવિભાગ છે. તેમાં વાગે અને શબ્દો જેવા અવયવો પ્રક્રિયાકાર્ય માટે જ છે. વાસ્તવમાં આવા ભેદો હોતા નથી. આ અક્રમ શબ્દનો વિભક્ત અર્થાત્ વિભાગોળે અવભાસ દૂત, મધ્યમ અને વિલંબિત એવી વૃત્તિઓને આધારે ધીમે (ને) મોટેથી (૩) ઘણે ધીમે (પા) અને અત્યંત ધીમો (પરમવાંશુ:) તથા કમસંહારવાળા સમજાય છે. પાનૈ: ચ ને ડઃ અવાસ બીજાએ વડે સંવેદ્ય છે. બાકીના ત્રણ અવડે અસવેધ છે. પ્રાણત્તિને વેગ હોય પરંતુ ધ્વનિને બીજો કોઈ સાંભળે નહિ તેને ઉપાંશુ કહે છે. પરમો પાંશુમાં પ્રાણવૃત્તિને વેગ હોતા નથી, પરંતુ તેમાં ક્રમ તો હોય જ છે. સંતક્રમમાં બુદ્ધિ કે પ્રાણશક્તિનો સમાવેશ રહેતો નથી. તે અક્રમ હોય છે यथाक्षेपविशेषेऽपि कर्मभेदो न गृह्यते । अवृत्तौ व्यज्यते जातिः कर्मभिभ्रंमणादिभिः ॥२०॥ वर्णवाक्यपदेष्वेव तुल्योपव्यञ्जना श्रुतिः । अत्यन्तभेदे तत्त्वस्य सरूपेव प्रतीयते ॥२१॥ જેમ દેરડા જેવી વસ્તુને) ઊંચે (ગોળ) ઘુમાવવાના કાર્યમાં દરેક ભ્રમણમાં ક્રિયાની ભિન્નતા (=વિશિષ્ટતા) સમજાતી નથી પરંતુ (વારંવાર) બ્રમણો વગેરે ક્રિયાઓ વડે (બ્રમણ)ક્રિયા જાતિનો બોધ થાય છે, તેમ વર્ણ, પદ અને વાકયઃ માં સમાન સ્થાન-કરણ-અભિઘાત વાળા અભિવંજક શ્વનિઓ, શબ્દત તેમનાથી અત્યંત ભિન્ન હોવા છતાં, સરખા રૂપવાળા હોય તેમ દેખાય છે. (૨૦-૨૧) વાક્ય અંગે “જ્ઞાતિ: સંઘાતની’ એ પક્ષને અહીં સમજાવવામાં આવ્યો છે. જમણુરૂપી કર્યજતિ વિશિષ્ટ પ્રયત્નથી ઉત્પન્ન થતા શ્રમણથી અભિવ્યક્ત બને છે. બ્રમણનો નિરખનારે અનેક બમણો જોતાં જોતાં પ્રત્યેક બમણમાં આ જાતિને સમજે છે એ પ્રમાણેવ પદ અંગે પણ છે Page #122 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ વર્ણપદવાકયમાં અભિવ્યંજક ધ્વનિ શબ્દતત્ત્વથી અત્યંત ભિન્ન હોવા છતાં એક સરખા ઉપવ્યંજન અર્થાત સ્થાનકરણ-અભિઘાતને કારણે, તેના જેવો સમજાય છે. एवं वर्णपदवाक्येषु श्रुतिरभिव्यन्जको ध्वनिः अत्यन्तभेदे तत्त्वस्य वर्णपदवाक्यस्फोटलक्षणस्य साभिव्यन्जका सरूपेव प्रतीयते परमार्थतो भिन्नाऽपि सती। कीदृशी । तुल्योपव्यजनेति । तुल्यः सदृश: उपव्यञ्जनः स्थानकरणाभिघातलक्षणो यस्याः सा तथेति । तेन भिन्नप्रयत्नोदीरितध्वन्यभिव्यक्तोऽयं जातिस्फोटो विलक्षण एवेति बोद्धव्यम् ।-पुण्यराज. नित्येषु तु कुतः पूर्व परं वा परमार्थतः । एकस्यैव तु सा शक्तिर्यदेवमवभासते ॥२२॥ નિત્ય ભાવોમાં પરમાર્થદષ્ટિએ પૂર્વ કે પર કયાંથી હોય? એક (અકમ અને નિર્વિભાગ એના વાયતત્ત્વ)ની જ તે શક્તિ છે, જે આમ, (ક્રમવાન અને સભાગ) ભાસે છે. (૨૨) નિત્ય એવા શબ્દ(= વાય)તત્વમાં રહેલ કાલ નામે કર્નશક્તિ કેઈ વાર કાર્યન ઉત્પત્તિને અટકાવે છે તો કેઈવાર આવકારે છે. તેથી પૌર્વાપર્યરૂપ ક્રમ તેમાં ભાસે છે. चिरं क्षिप्रमिति ज्ञाने कालभेदाते यथा । भिन्नकाले प्रकाशेते स धर्मो इस्वदीर्घयोः ॥२३॥ (આ) ધીમું (છે), (આ) ઝડપી (છે) એવાં જ્ઞાન (વાસ્તવમાં) કાલભેદ ન હોવા છતાં જેમ જદા જુદા સમયનાં હોય તેમ સમજાય છે. તેવી રીતે હસ્વ અને દીર્ઘનો સ્વભાવ પણ સમજો. (૨૩) જ્ઞાનમાં ચિર, ક્ષિપ્ર એવા ભેદ હતા નથી, તેમાં કાલભેદ પણ હેત નથી, છતાં વસ્તુગત ભેદને કારણે ભેદને નિર્ભોસ સમજાય છે. તે જ પ્રમાણે શબ્દતવમાં ચિર કે ક્ષિક જેવા કાલભેદો ન હોવા છતાં વ્યંજકધ્વનિઓની ભિન્નતાને કારણે તે શબ્દતત્ત્વ ભેદવાન ભાસે છે. न नित्यः क्रममात्राभिः कालो भेदमिहार्हति । व्यावर्तिनीनां मात्राणामभावे कीदृशः क्रमः ॥२४॥ નિત્ય એવો કાલ ક્રમવાળા અવયવોની (ભિન્નતા)ને કારણે ભેદ દર્શાવી શકે નહિ. (પૂર્વાપરરૂપે) વારંવાર પ્રાપ્ત થતા ક્રિયાભેદોને અભાવે ક્રમ ક્યાંથી પ્રાપ્ત થાય? (૨૪) કાલને નિત્ય ( એક અને વિભુ ) માનીને ક્રમમાત્રાઓ અર્થાત પદાર્થોના અવયના ક્રમની ભિન્નતા કાલમાં આરોપ કરવામાં આવે તો પણ નિરંશ કાલ ભેદવાન થશે નહિ. તેથી તે ક્રમવાનું પણ થશે નહિ, અને અંતે વાજ્યભેદ પણ થશે નહિ. પરંતુ જે એમ કહેવામાં આવે કે નિત્ય અને એક એવો કાલ પૂર્વી પર સ્વભાવવાળા પદાર્થોથી જુદો નથી તેથી પદાર્થોને તેમાં આશ્રય હોવાથી કાલમાં કમ, યૌગપદ્ય વગેરે પ્રાપ્ત થશે, તો તેના જવાબમાં એમ કહીશ કે આવા ઉદય અને વિનાશવાળા ભાવમાં વળી ક્રમ શાનો અને તેથી કાલ ક્રમવાન અને અનન્ય છે એમ કેમ કહેવાય ? વા--૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વાકયપાથ ताभ्यो या जायते बुद्धिरेका सा भागवर्जिता । सा हि स्वशक्त्या भिन्नेव क्रमप्रत्यवमशिनी ॥२५॥ તેમનાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે એક અને નિર્વિભાગ છે. તે (અભિન્ન હોવા છતાં) પિતાની શક્તિને કારણે ભિન્ન હોય તેમ ક્રમને જાહેર કરનારી બને છે. (૨૫) બુદ્ધિ પ્રકાશસ્વરૂપ હોવાને કારણે એક અને નિવિભાગ છે. તેનામાં સંસળી કે વિધી પદાર્થોનાં જુદાં જુદાં તો સંભવતાં નથી. I wા માનવતા શુતિઃ વાવકારવારHIami niી વળાં તટૂ વારિત્યા. गेनासंहार्यमपि संहृत्येव प्रत्यवमृशति। --स्वोपज्ञ. क्रमोल्लेखानुषोण तस्यां यद् बीजमाहितम् । तत्त्वनानात्वयोस्तस्य निरुक्तिर्नावतिष्ठते ॥२६॥ તે (બુદ્ધિ)માં કમનિષ્ઠ પદાર્થને નિરૂપતા સંબંધને કારણે જે (સંસ્કાર) બીજ સ્થપાયું છે, તે (બુદ્ધિ સાથે) એકરૂપ છે કે જુદું છે તેની સ્પષ્ટતા થતી નથી. (૨૬) પદાર્થોની ભિનતાને કારણે બુદ્ધિમાં જે વાસનારૂપી સંસ્કારબીજ સ્થપાય છે તે બુદ્ધિથી જ છું કે એકરૂ૫ છે એમ બે પક્ષ સમજાશે. જે તેનાથી તે જ હોય તે ક્રર્મવ્યવહાર ક્યાંથી સંભવે ? જે એક હોય તો તે એક અને નિર્વિભાગ બુદ્ધિ પદાર્થોની ભિન્નતાને કારણે કાલવ્યવહાર કેવી રીતે ચાલુ રાખી શકે ? तत्र विरूद्धफलानां मात्रोपहितानामात्मशक्तिबीजानामेकस्यां बुद्धौ लौकिकमेकत्वं लौकिक वा नानात्वं निर्वस्तु न शक्यते । --स्वोपज्ञ. भावनासमये त्वेतत्क्रमसामर्थ्यमक्रमम् । व्यावृत्तभेदो येनार्थी भेदवानुपलभ्यते ॥२७॥ આ અકમ વાકય (પદના અર્થ માટેની પ્રક્રિયા)ના વિચાર વખતે ક્રમ માટે શક્તિવાળું હોય તેમ સમજાય છે. તેથી ભેદ વિનાનો તેનો અર્થ ભેદવાન હોય તે પ્રાપ્ત થાય છે. (૨૭) દિશા એક જ છે પરંતુ જ્યારે આપણે ઊંચું, નીચું, ત્રાંસું, એમ બોલીએ છીએ ત્યારે વાસ્તવમાં દિશાના વિભાગે ન હોવા છતાં, તેના વિભાગો સમજાય છે. ऊर्ध्वमधस्तिर्यगित्येकत्वेऽपि दिशो यथायथं विनिविष्टभावनाविशेषाः सर्वप्राणिनः । गुरुत्वादि . थुत्ता लोष्टादयोऽपि नात्मवत् प्राणिनां भावनास यमनुवर्तन्ते । एकं तु वाकयं प्रतिपद्यमानस्यासदापि नित्यत्वादत्यन्तनानात्वं व्यवहारेण ।---स्वोपज्ञ Page #124 -------------------------------------------------------------------------- ________________ ખીજુ કાંડ पदानि वाक्ये तान्येव वर्णास्ते च पदे यदि । वर्णेषु वर्णभागानां भेदः स्यात्परमाणुवत् ॥२८॥ भागानामनुपश्लेषान्न वर्णा न पदं भवेत् । तेषामव्यपदेश्यत्वात्किमन्यद्व्यपदिश्यताम् ॥ २९ ॥ વાકયમાં જો તે જ પટ્ટો હાય (જે વાકયની બહાર જુદાં પ્રાપ્ત થાય છે ) અને જો પદ્યમાં તે જ વર્ષા હાય (જે પદેાની બહાર જુદા પ્રાપ્ત થાય છે ) તા પરમાણુઓની જેમ વર્ણમાં (પણ) વણુ ભાગેા વચ્ચે ભેદ સમજાશે; ભાગેાનું અસ્તિત્વ ન હેાઈ) ભાગાના પરસ્પર સંબંધ ન હોવાથી વણુ કે પદ પ્રાપ્ત થશે) નહિ. તે (વર્ણી, પદ અને વાકચ) જે નિશ્ચયકારક (=મુખ્ય ઉલ્લેખ) થઈ ન શકે તેા તેમનાથી જુદું ખીજુ` શુ` (વાચક તરીકે) નિશ્ચિત કરી શકાશે. (૨૮-૨૯) જે એમ માને છે કે વાક્યથી સ્વતંત્ર એવાં પદો હાતાં નથી, તે પદો જ સમૂહરૂપે વાક્ય બને છે અને તેમનાથી સ્વતંત્ર એવુ નિરશ અને અખંડસ્વભાવ વાકય ાતુ નથી, તે એમ પણ સમજે છે કે પદમાં પણ વર્ષોંથી સ્વતંત્ર ખીજુ કશું હોતું નથી અને વર્ણોમાં પણ વર્ણાવયવોથી સ્વતંત્ર ખીજું કશું હેતુ નથી. આ પ્રમાણે સર્વત્ર ભાગભેદ થાય છે. તેથી પદસમૂહે એ જ વાક્ય છે એવા મતનેા અહીં વિરાધ કરવામાં આવ્યે છે. तथा च क्रमवता मलब्धयौगपद्यानां भावानामन्योन्या संस्पर्शान्न वर्णो नाम कश्चिदेकः पद ं वा विद्यते । अव्यपदेश्यत्वाद्धि तेषु प्रतिभागं व्यवहाराभावात् किं तदेकमस्ति शब्दरूपं यदिदं तदित्युपाન્યાયત । ~હ્યોવજ્ઞ यदन्तः शब्दतवं तु भागैरेकं प्रकाशितम् । तमाहुरपरे शब्दं तस्य वाक्ये तथैकताम् ॥३०॥ अर्थभागैस्तथा तेषामान्तरोऽर्थः प्रकाश्यते । एकस्यैवात्मनो भेदौ शब्दार्थावपृथकूस्थितौ ॥३१॥ ( હૃદયમાં ) અંદર રહેલું ( જ્ઞાનરૂપ) શમ્દતત્ત્વ જે ( ધ્વનિએરૂપે રહેલા ) અવયવે વડે સ્પષ્ટ અને છે તેને બીજા (આચાર્ચ) શબ્દ કહે છે, વાકયમાં (પણ) તેવી જ રીતે (શખ્સતત્ત્વનું તે) એકત્વ કહેવાયું છે. (તે ઉપરાંત) તેમના મત પ્રમાણે તે (વાકયના) આન્તર અથૅ તેના અવયવાના અર્થ વડે વ્યક્ત થાય છે. શબ્દ અને અ એક જ (આન્તર) તત્ત્વના બે જુદા નહિ રહેલા વિભાગા છે! (૩૦-૩૧) Ο અહીં મુયતુસંહાર અર્થાત્ આન્તર એકત્વ રૂપ વાકયના ઉલ્લેખ છે. આ આન્તર શબ્દતત્ત્વ એક, નિવિભાગ, ક્રમહીન, અખંડ અને શબ્દાર્થરૂપ છે. વાક્યરૂપ ખાવ અવભાસવાળું આન્તર તત્ત્વ સક્રમરૂપે . ભાસે છે તે બાહ્ય અક્ષરચિહ્નાના સમૂહ જેવું ભાસે છે. ખંડ પક્ષને માનનારા તે અક્ષરચિહ્નને જ વાકય સમજે છે. પુણ્યરાજે નાતૈદેવ પ્રજાશિતમ્ ! એવા પાઠ સ્વીકાર્યો છે. ભરતમિશ્રના řોટસિદ્ધિમાં યુદ્ધથનુસંદાયમન્તસ્તત્ત્વમૈ' માñ: પ્રશિતમવાં રામાઢુ: (બ્રુ. ૨૧-૨૬) વચનાથી જે માર્ગરે પ્રાશિતમ્ । એવા પાઠ અવતાર્યો છે તે યેાગ્ય લાગે છે, કારણ કે સ્વૌજ્ઞમાં મવયૂમિને रक्रम प्रकाश्यते, तदेव मुख्यं शब्दस्यात्मरूपमित्यपरे मन्यन्ते । આ પ્રમાણે વ્યાખ્યાન આપવામાં આવ્યું છે. પ Page #125 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫રીય અહી પ્રતિભારૂપ વાકાયથ એક અને અખંડ છે એવો વિચાર પ્રાપ્ત થાય છે. જેમ વાકય આંતર બુદ્ધથનુસહાયરૂપ છે તેમ વાક્યર્થ પણ આંતર બુદ્ધ થનુસંહારરૂપ છે. ત્રીસમી કારિકામાં અખંડ વાકયનો ઉલ્લેખ હોવાથી આ કારિકામાં શબ્દ અને અથથી વાક્ય અને વાક્યર્થનો ઉલ્લેખ સમજવાનો છે. અવ્યપદેશ્ય અને અનિત્ય એવા શબ્દભાગો કે વર્ણભાગે વડે પ્રાપ્ત થતું વાક્તત્વ અભિનન અને મુખ્ય શબ્દાત્મા છે. તે વ્યવહારમાં બાહ્ય અથ સાથે એકત્વને પામીને અર્થબંધ કરાવે છે. વવજ્ઞમાં પ્રાપ્ત થતા સૂમ વ્યાખ્યાન પ્રમાણે (૧) તે બાહ્ય શબ્દાર્થ છે અને તે આંતર નિત્ય શબ્દાત્માની અભિન્ન અભિવ્યક્તિ રૂપે છે. (૨) સર્વ પદાર્થોને નિત્ય માનીએ તે તેમની શબ્દ દ્વારા અભિવ્યક્તિ થતાં તેમને બંધ થશે. (૩) પદાર્થ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતાં, તેમનું જ્ઞાન થાય છે. આ ત્રણેય મતમાં આન્તર શબ્દાત્મા અને અર્થાત્મા એક અને અખંડ છે એમ સમજવાનું છે. प्रकाशकप्रकाश्यत्वं कार्यकारणरूपता । अन्तर्मात्रात्मनस्तस्य शब्दतत्त्वस्य सर्वदा ॥३२॥ તે આન્તર તસ્વરૂપ શબ્દાત્માને હંમેશાં પ્રકાશક-પ્રકાશ્યરૂપ અને કાયકારણરૂપ સ્વભાવ છે. (૩૨) આન્તર શબ્દાત્માની બે પ્રકારની શકિતઓ છે, એક પ્રકાશક પ્રકાશ્યરૂપે અને બીજી કાર્યકારણરૂપે. બંને એકબીજા ઉપર આધૃત છે. પ્રકાશક કારણરૂપ છે અને પ્રકાશ્ય કાર્યરૂપે છે. तस्यैवास्तित्वनास्तित्वे सामध्ये समवस्थिते । __ अक्रमे क्रमनिर्भासे व्यवहारनिबन्धने ॥३३॥ - તે (શબ્દાત્મા)ની જ અસ્તિત્વ અને નાસ્તિત્વ એવી (બે) શક્તિઓ છે. કમવિનાની એવી તેમનામાં ક્રમની પ્રતીતિ, (માત્ર) વ્યવહારકાર્ય માટે છે. (૩૩) सम्प्रत्ययप्रमाणत्वात्प्रदार्थास्तित्वकल्पने । पदार्थाभ्युच्चये त्यागादानर्थक्यं प्रसज्यते ॥३४॥ (પદના) અર્થના બોધને પ્રમાણ માનીને જે પદ અને તેના અર્થના અસ્તિત્વની ક૯૫ના કરવામાં આવે તો (પૂર્વ પૂર્વ પદના) અર્થો સાથે (ઉત્તરોત્તર) પદોના અર્થોનું મિશ્રણ થવાથી તે (પૂર્વપૂવપદ)ના પિતાના અર્થોને ત્યાગ થતાં તે અનર્થક અનશે. (૩૪). અહીં પદવાદીનું ખંડન રજૂ થયું છે. દેવદત્ત ગાયને લઈ આવ' એ વાક્યમાં અગાઉનાં પદે જેવાં કે “દેવદત્ત, ગાયને” વગેરેના અર્થ સાથે પછીના પહેલા અર્થનું મિશ્રણ થતાં, તે અગાઉના પદના અને ત્યાગ થશે અને તે અર્થ, સળંગ વાક્યાથ જણાવવા શક્તિમાન બનશે નહિ. તો પછી વાક્ષાર્થને બંધ કેવી રીતે થાય ? तत चानर्थकस्योच्चारणवैकल्यादुच्चारिताद्वा तस्मा च्छन्दमात्रात् पदार्थप्रत्ययर यानुपपत्तेः किं निबन्धना वाक्यार्थप्रतीतिः स्यादिति यत्किञ्चिदेतत् । -पुण्यराज Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાંડ राजशब्देन राजार्थो भिन्नरूपेण गम्यते । वृत्तावाख्यातसदृशं पदमन्यत्र युज्यते ॥ ३५ ॥ દર્શાવે ‘રાજ’ શબ્દ તેના જુદાં જુદાં (વિભક્ત્યન્ત) રૂપાથી રાજા એવા અ છે. ‘રાજપુરુષ' એવી (સમાસ)વૃત્તિમાં ક્રિયાપદ જેવું રાઝ(રાગ પુરવ, હે પુરુષ તું શાભા પામ) પદ્ય (તેનાથી) જુદા અર્થમાં વપરાય છે. (૩૫) જો વાકયમાં પદ જ સત્ય હોય તે બધે નિયત પદ જ પ્રાપ્ત થાય પર ંતુ તેમ થતુ નથી. ‘રાજન’ શબ્દ જુદી જુદી વિભક્તિએમાં જુદા જુદા અ` દર્શાવે છે. ‘રાજપુરુષ’માંનુ 'રાજ' પદ જો નિયત સમજીએ તે ત્યાં તુ શાભા પામ' એવા ક્રિયાથ તે દર્શાવશે. આમ હાવાથી પદાનું આત્યંતિક અસ્તિત્વ નથી, यथाश्वकर्ण इत्युक्ते विनैवाश्वेन गम्यते । कश्चिदेव विशिष्टोऽर्थः सर्वेषु प्रत्ययस्तथा ॥ ३६ ॥ છાત જેમ અશ્ર્વક’એમ ખેલતાં ‘અશ્વ' એવા શબ્દભાગના (ઘેાડા એવા) અર્થ વિના (સાલવૃક્ષ એવેા) વિશિષ્ટ અથ સમજાય છે, તેમ બીજા સમાસેામાં પણ (વિશિષ્ટ અનેા) મેધ થાય છે. (૩૬) ‘અવકણુ’ સમાસના અશ્વના કાન જેવાં પાંદડાં જેને છે તે સાલવૃક્ષ એવા કોઈ અથ કરે તેા તે અથ પ્રદર્શન ગણાય. તેનાથી પદાનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતું નથી. वाक्येष्वर्थान्तरगतेः सादृश्यपरिकल्पने । केषाञ्चिद् रूढिशब्दत्वं शास्त्र एवानुगम्यते ॥ ३७॥ (સમાસના અ` અને વિગ્રહના અર્થની વચ્ચે) સાદૃશ્યની કલ્પના કરવામાં આવવા છતાં કેટલાક સમાસામાં (વિગ્રહ) વાકયથી જુદા અર્થની પ્રાપ્તિ થતી હાવાથી (વ્યાકરણ)શાસ્ત્રમાં તેને રૂઢિ શબ્દો સમજવામાં આવે છે. (૩૭) રાજપુરુષ અને તૈલપાયિક સમાસા વિગ્રહના અંની દૃષ્ટિએ જુદા છે. ‘રાજપુરુષ' માં સમાસના અથ અને વિગ્રહના અથ સરખા છે, તેથી તેને રૂઢિ શબ્દ મનાશે નહિ તૈલપાયિકને રૂઢિ શબ્દ સમજવા પડશે, કારણ કે 'તેલ પીનાર' એવા વિગ્રહ વાયનેા અથ સમાસના અ` ‘વંદાથી જુદા છે. उपादायापि ये हेयास्तानुपायान्प्रचक्षते । उपायानां च नियमो नावश्यमवतिष्ठते ॥ ३८॥ (પહેલાં) સ્વીકારીને પછી જેમને તજવામાં આવે તેમને ઉપાય કહે છે. ઉપાચા માટે કોઈ નિશ્ચિત નિયમ નથી. (૩૮) વ્યાકરણશાસ્ત્રમાં શુદ્ધ શબ્દરૂપની પ્રાપ્તિ માટે સમાસ તદ્ધિત, કૃપ્રત્યય, એકશેષ વગેરેમાંના શબ્દોના વિચાર કરવામાં આવે છે. આવા શબ્દોનું કા સમાપ્ત થતાં તેમને તજવામાં આવે છે. સ્વર અંગેના નિયમો અંગે પણ તેમજ છે. આવા શબ્દોનું એકાન્ત મહત્ત્વ કશું નથી, કાયસિદ્ધિ થયા પછી તેમને છેડી દેવામાં આવે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉટ વાષ૫દીય अर्थ कथंचित्पुरुषः कश्चित्संप्रतिपद्यते । संसृष्टा वा विभक्ता वा भेदा वाक्यनिबन्धनाः ॥३९॥ (શબ્દના) અને વ્યક્તિ કોઈ પણ રીતે પ્રાપ્ત કરે છે. વાકયના અવય (= પદોના બધા અર્થો) વાકયમાંથી જ પ્રાપ્ત થાય છે, ભલે પછી તે (અવય વાકયમાં પરસ્પર) જોડાયેલા હોય કે વિભક્ત હોય. (૩૯) શ્રોત્રિયંછોડધીતે | વા. સુ. પારા (“છન્દસ ભણેલો એવા અર્થમાં અનિયમિત શ્રોત્રિયન શબ્દ થયો છે) સૂત્રમાં ક્ષત્રિયન શબ્દ છન્દઃ અધીતે ! (વેદનું અધ્યયન કરે છે. એવા વાક્યનો અર્થ દર્શાવે છે.) છમ્ શબ્દને શ્રોત્ર આદેશ થાય છે. તે શ્રોત્ર ને તેનું અધ્યયન કરે છે', એ અર્થમાં ધન પ્રત્યય લગાડાય છે; અથવા શ્રોત્રિયમ્ એટલે શ્રોત્ર (કાન) વડે કરવામાં આવેલું કાર્ય (શ્રોત્રાખ્યાં ત મ . . ટૂ. ૪ રા૮૪ પરનું માથ) અર્થાત્ છમ્ નું અધ્યયન એવો અર્થ પણ કેટલાકને મતે શકય છે. सोऽयमित्यभिसंबन्धो बुद्ध्या प्रक्रम्यते यदा । वाक्यार्थस्य तदेकोऽपि वर्णः प्रत्यायकः क्वचित् ॥४०॥ આ રીતે છે” એમ તાદાભ્યરૂપ સંબંધ બુદ્ધિ વડે જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એક વર્ણ પણ વાકયના અર્થને બંધ કરાવનારે બને છે. (૪૦) વાક્ય અને વાક્યર્થની એક્તા જ્યારે વક્તાના મનમાં હોય છે ત્યારે વિભક્ત પદના અથથી વાકયાર્થીની પ્રાપ્તિ થાય છે, એમ બનતું નથી. વાણીના સંબંધોને નણનાર વ્યક્તિએ (વાચોળવિત:) એક વણમાંથી પણ સમગ્ર વિચારને સમજી શકે છે. તેમના મનમાં વર્ણ, વર્ણસમૂહ એવું પદ અને પદસમૂહ એવું વાક્ય એવા ભેદ હોતા નથી. केवलेन पदेनार्थी यावानेवाभिधीयते । वाक्यस्थं तावतोऽर्थस्य तदाहुरभिधायकम् ॥४१॥ (વાક્યના અવયવ નહિ એવા) એકલા પદ વડે જેટલે અર્થ દર્શાવવામાં આવે છે તેટલે જ અથ વાક્યમાં તે (અન્તર્ગત) હોય ત્યારે દર્શાવે છે. (૪૧) પુણ્યરાજને મતે અહીં વાક્ય એટલે અભિહિતાન્વયે મતમાં પદસંઘાત છે. संबन्धे सति यत्त्वन्यदाधिकथमुपजायते । बाक्याथेमेव तं प्राहुरनेकपदसंश्रयम् ॥४२॥ જ્યારે પદે વાક્યમાં પરસ્પર સંસ્કૃષ્ટ હોય છે ત્યારે જે વિશેષ અર્થ પ્રાપ્ત થાય છે તે વાકયને જ અર્થ છે અને તે અનેક પદો ઉપર આધાર રાખે છે. (૪૨) અહીં સંસર્ગરૂ૫ વાક્યાથને ઉલ્લેખ થયો છે. વીર: પુરુષ એવા વાકયમાં અને રાજ્ઞક એવા પદમાં પ્રતિપાદિકાર્ય ઉપરાંત સંસર્ગ એવો અર્થ રહેલો છે. ગ્રામ, પ્રામા: વગેરે પદોમાં દિવ, બહુત્વ વગેરે સંબંધરૂપ અર્થ તેના પ્રતિપાદિકા “ગામડું” અર્થ Page #128 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ઉપરાંત રહે છે. આવો અન્તભૂત સંબંધ એકવચન, બહુવચન વગેરે માટે કારણરૂપ બને છે. ચૈત્રઃ પતિ ! એવા વાકયમાં નિઘાત (સ્વર)ની વ્યવસ્થા માટે અંતર્ગત સંસર્ગરૂપ સંબંધ રહેલો છે. स त्वनेकपदस्थोऽपि प्रतिभेद' समाप्यते । जातिवत्समुदायेऽपि संख्यावत्कल्प्यते परैः ॥४३॥ - તે (વાક્યાર્થી અનેક પદે ઉપર આધાર રાખતો હોવા છતાં જાતિની જેમ પ્રત્યેક પદમાંથી વ્યક્ત બને છે. બીજા આચાર્યો તેને સંખ્યાની જેમ સમુદાયમાં રહેલે સમજે છે (૪૩) જતિ જેમ અનેક વ્યક્તિએ ઉપર આધાર રાખે છે તેમ વાકયાથ પણ પ્રત્યેક પદ ઉપર આધાર રાખે છે. બીજા મત પ્રમાણે જેમ ધિત્વ, બહુત્વ વગેરે સંખ્યાઓ અવયમાં પણ રહેલી છે અને સમુદાયમાં પણ રહેલી છે તેમ વાકળ્યાથે પણ અનેક પદોમાં રહેલો હોવા છતાં પ્રત્યેક પદોમાં રહેલે જણાય છે. सर्वभेदानुगुण्यं तु सामान्यमपरे विदुः । तदर्थान्तरसंसर्गाद् भजते भेदरूपताम् ॥४४॥ भेदानाकाङ्क्षतस्तस्य या परिप्लवमानता । अबच्छिनत्ति संबन्धस्तां विशेषे निवेशयन् ॥४५॥ બીજા આચાર્યો વાક્યના અર્થને બધા અવયવો (પ)નું પરસ્પર અનુકુળ એવું સામાન્ય સમજે છે તે (સામાન્ય) બીજા (પદના) અર્થો સાથે સંસર્ગથી ભિન્ન (અર્થ) રૂપને પ્રાપ્ત કરે છે; અવ(ના અર્થનો આકાંક્ષા રાખતા તે (વાય)ની (અર્થ અંગે) જે અસ્પષ્ટતા છે તેને (દરેક ભિન્ન પદેના અથના ) વિશેષમાં જીને (સંસગરૂ૫) સંબંધ દૂર કરે છે. (૪૪-૪૫) વરિત્રમાનતા એટલે વાક્યની અથ અંગે અસ્પષ્ટતા (કા ફ્લાવરે મટકવતા પુ.) ____ कार्यानुमेयः संबन्धो रूप तस्य न विद्यते । _असत्त्वभूतमत्यन्तमतस्त प्रतिजानते ॥४६॥ ( સંસર્ગરૂપ) સંબંધનું અનુમાન (પદેના નવીન અર્થદર્શનરૂપી) કાર્ય ઉપરથી થાય છે તે સંસર્ગનું ( વિશેષ ) રૂપ (અર્થબોધ થયા પહેલાં હોતું નથી; તેથી (કેટલાક આચાર્યો) તેને પદોના અર્થથી જુદું તેનું બિલકુલ અસ્તિત્વ નથી એમ જાહેર કરે છે. (૪૬) नियत साधने साध्य क्रिया नियतसाधना । स सन्निधानमात्रेण नियमः सम्प्रकाशते ॥४७॥ કારક(વિશેષ)માં ક્રિયાવિશેષ) નિયત હોય છે અને ક્રિયા(વિશેષ) પણ કારક(વિશેષ)માં નિયત હોય છે. આવું નિયતત્વ (અન્ય પદના) માત્ર સાંનિધ્યથી સ્પષ્ટ થાય છે. (૪૭) સાધ્ય અર્થાત ક્રિયા અને સાધન અર્થાત્ કારક પરસ્પર નિયત હોય છે. આ બંને વચ્ચેનું નિયતત્વ અન્ય પદના સાંનિધ્યથી, આકાંક્ષાને કારણે, સ્પષ્ટ થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય गुणभावेन साकाक्षं तत्र नाम प्रवर्तते । साध्यत्वेन निमित्तानि क्रियापदमपेक्षते ॥४८॥ વાકયમાં નામ ક્રિયા(ના સંદર્ભમાં ગૌણ હોઈને ક્રિયાપદની અપેક્ષા રાખે છે (અને) ક્રિયાપદ ક્રિયાનાં (અર્થ)સાધક નિમિત્તે(=કારકે)ની અપેક્ષા રાખે છે. (૪૭) सन्त एव विशेषा रो पदार्थेषु व्यवस्थिताः । ते क्रमादनुगम्यन्ते न वाक्यमभिधायकम् ॥४९॥ (દેવદત્ત વગેરે) પદેના અર્થોમાં જે વિશે (વાક્યાની અભિવ્યક્તિ થતાં પહેલાં) રહેલાં છે તે દરેક પદમાંથી ક્રમે ક્રમે વ્યક્ત બને છે. વાક્ય (કમથી પ્રાપ્ત થતા અથ સિવાયના અર્થનું) અભિધાન કરતું નથી. (૪૯) અહીં ક્રમ વાક્ય છે એ મતને રજૂ કરવામાં આવ્યો છે. शब्दानां क्रममात्रे च नान्यः शब्दोऽस्ति वाचकः । क्रमो हि धर्मों कालस्य तेन वाक्यं न विद्यते ॥५०॥ શબ્દોને ક્રમ જ માત્ર (વાક્યના અર્થનું અભિધાન કરતે) હોવાથી બીજે કેઈ શબ્દ (વાક્યનો) વાચક નથી. ક્રમ એ કાલનો ધર્મ છે અને તેથી (ક્રમથી અતિરિક્ત એવા) વાક્યનું અસ્તિત્વ નથી. (૧૦) ये च संभविनो भेदाः पदार्थेष्वविभाषिताः । ते संनिधाने व्यज्यन्ते न तु वणेष्वयं क्रमः ॥५१॥ પદના અર્થોમાં જે (કર્તા, કર્મ વગેરે) ભેદો અન્તભૂત છે પણ અજ્ઞાત રહેલા છે, તે એકબીજાના સાંનિધ્યથી અભિવ્યક્ત થાય છે; વણમાં આ ક્રમ નથી. (૫૧) વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ વગેરે દર્શાવનારા શબ્દોના અર્થે અન્તભૂત હોય છે, પરંતુ જ્યાં સુધી તે એકબીજા સાથે સાંનિધ્ય ન પામે ત્યાં સુધી અને તેમને ચોક્કસ ક્રમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અભિવ્યક્ત થતા નથી. કમને કારણે અર્થની અભિવ્યક્તિ માત્ર પદસંબંધે જ હોય છે. વર્ષો અંગે આવો ક્રમ પ્રાપ્ત થતો નથી. તેથી વણના ક્રમથી કે વર્ણસંઘાતથી વાક્ય થતું નથી. वर्णानां च पदानां च कममात्रनिवेशिनी । पदाख्या वाक्यसंज्ञा च शब्दत्वं नेष्यते तयोः ॥५२॥ માત્ર ક્રમમાં જ પ્રાપ્ત થનારાં વર્ષો અને પદોને પદ અને વાય એવી સંજ્ઞાઓ આપવામાં આવે છે, તે (વણ અને પદ) ઉપરથી અર્થબધ થતું નથી. (ર) વણુ સમૂહ કે પદસમૂહ વાક્ય નથી, પરંતુ પદમ જ વાકય છે. વર્ણ અને પદ શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં અથવાચક બનતાં નથી અર્થાત્ વાચક વર્ણ કે શબ્દનું નહિ પણ શબ્દક્રમનું જ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ समानेऽपि तु शब्दत्वे दृष्टः संप्रत्ययः पदात् । प्रतिवर्ण त्वसौ नास्ति पदस्यार्थमतो विदुः ॥५३॥ (વર્ણ અને પદમાં) શબ્દવ ( શ્રોત્રનિદ્રયગ્રાહ્યત્વ) સરખું હોવા છતાં પદક્રમમાંથી જ અર્થ જ્ઞાન થતું દેખાય છે, દરેક વર્ગમાંથી નહિ. તેથી પદમાંથી અર્થ પ્રાપ્ત થાય છે તેમ તેઓ કહે છે. (૫૩) यथा सावयवा वर्णा विना वाच्येन केनचित । अर्थवन्तः समुदिता वाक्यमप्येवमिष्यते ॥५४॥ આ (વર્ણસમુદાયરૂપ પદ )ના અવયવે એવા વર્ષે કઈક (અથવાચક) તત્ત્વ વિનાના હોય છે; પરંતુ સમુદાયમાં હોય ત્યારે અર્થવાન હોય છે. વાકય અંગે પણ આવી જ સ્થિતિ છે. (૫૪) શબ્દસંઘાત મતને અહીં ફરી વાર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. अनर्थकान्युपायत्वात्पदार्थनार्थवन्ति वा । क्रमेणोच्चारितान्याहुक्याथ भिन्नलक्षणम् ॥५५॥ (વિનષ્ટ થતાં હોવાથી અર્થપ્રાપ્તિ નહિ કરાવનારાં, પરંતુ (વાકયના અર્થ માટે) પોતાના અર્થને કારણે, અર્થવાન બનનારાં, ક્રમપૂર્વક ઉચ્ચારાયેલાં પદા, (તેમના સ્વતંત્ર અર્થથી જુદે) વાકયાથ જણાવે છે. (૫૫) અહીં ક્રમપક્ષનો ફરી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. नित्यत्वे समुदायानां जाते परिकल्पने । एकस्यैकार्थतामाहुर्वाक्यस्याव्यभिचारिणीम् ॥५६॥ પોના સમુદાયને નિત્ય માનીએ કે (વાય) જાતિની કલ્પના કરીએ, (કેવળ) વાક્યની જ સળંગ અર્થ દર્શાવવાની નિયત શક્તિ છે. (૫૬) અહીં “એક અનવયવશબ્દ' અર્થાત વાક્યસ્ફોટ પક્ષનો ઉલ્લેખ છે, ઉપસંહારરૂપે અહીં પુનરુક્તિ કરતાં જણાવ્યું છે કે પદસમૂહ નહિ પરંતુ એક અખંડ વાક્યમ્ફોટ જ પ્રતિભારૂપ વાકયાથ નિયત રીતે દર્શાવે છે. अभेदपूर्वका भेदाः कल्पिता वाक्यवादिभिः । भेदपूर्वानभेदांस्तु मन्यन्ते पददर्शिनः ॥५७॥ (અખંડ ટરૂ૫) વાકયને સ્વીકારનારાઓએ અભેદવાળા પદ(ભેદો)ને કમ્યા છે, જ્યારે પદવાદીઓ ભેટવાળા અભેદોને માને છે. (૫૭) ઉપરની કારિકાઓમાં પદસંઘાત, ક્રમ અને સ્ફોટ એમ ત્રણ પ્રકારનાં વાકયસ્વરૂપે સમજાવવામાં આવ્યાં. હવે “આખ્યાત” એ વાક્ય છે એવાં મતને સ્પષ્ટ કરશે. વા-૧૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય વા. . પ્રતિસુશાગ્રંટનુષ: ચન્ ! (૧૧૦૧, પુત, હતું, શા. ૧, ૨, ગુણ, ને ૬ પ્રત્યય થાય છે)ના વાર્તિક ૨ ઉપરના ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે સૂત્રમાંના નિયમ પ્રમાણે પદકારોએ પદપાઠની યોજના કરવાની છે, અર્થાત પદકારોએ સૂત્રનિયમોને અનુસરવાનું છે, સૂત્રનિયમોએ પદકારાને અનુસરવાનું નથી (ન ઢબેન વહેવા અનુવર્યા પટ્ટનમ ક્ષામનુવમ્ ). આ ઉપરથી ભાષ્યકાર સૂચવવા માગે છે કે પદો અસત્ય છે, પદવિભાગ કયિત છે, પરંતુ અજ્ઞાનીઓને બોધ આપવા માટે જ પદવિભાગ સમજાવવામાં આવે છે. આ મુદ્દો આ કારિકામાં રજૂ થયો છે. પુણ્યરાજ જણાવે છે કે સૂત્રકારને અને ભાષ્યકારને અખંડપક્ષ માન્ય છે. पदप्रकृतिभावश्च वृत्तिभेदेन वर्ण्यते । पदानां संहिता योनिः संहिता वा पदाश्रया ॥५८॥ સંહિતાનું પદપ્રકૃતિત્વ જુદા જુદા સમાસે વડે વર્ણવાય છે; (જેમકે) પદની પ્રકૃતિ(=આધાર) એટલે સંહિતા અથવા પદો જેની પ્રકૃતિ અર્થાત્ આધાર છે તે સંહિતા. (૫૮). અહીં વેજ્ઞાતિશાહચ (૨.૧) માં પ્રાપ્ત થતી સંહિતાની વ્યાખ્યા વગરુતિઃ સંહિતાને બે રીતે સમજાવવામાં આવી છે. અખંડ પક્ષને સ્વીકારનારા વાનાં પ્રકૃતિ: પદને આધાર તે સંહિતા એવું અથધટન કરે છે. આવા અર્થધટન પ્રમાણે સંહિતા અખંડ અને અપૌરુષેય એવું વાક્ય છે અને પદો પૌરુષેય અને કલ્પિત છે. ખંડપક્ષમાં અર્થાત અન્વિતાભિધાનવાદીઓને મતે નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એવાં આ પૌરુષેય પદો પરસ્પર સંસર્ગથી અસત્ય એવાં વાક્યરૂપે પરિણમે છે. આ મતમાં પદો સંહિતાની પ્રકૃતિ અર્થાત્ આશ્રયરૂપ આધાર છે. पदाम्नायश्च यद्यन्यः संहिताया निदर्शकः । __ नित्यस्तत्र कथं कार्य पद लक्षणदर्शनात् ॥५९।। | (સંહિતાથી) જુદો એ પદાસ્નાય ( પદપાઠ) જે સંહિતાને નિર્દેશ કરનારે અને નિત્ય હોય તો તે પદપાઠને નિયમ પ્રમાણે કેવી રીતે રચી શકાય? (૫૯) અહીં અગાઉ નિર્દેશેલ (કારિકા ૫૭, નોંધ) પતંજલિવચન ન હૃક્ષનેન વારા મનુવર, વ%ારૈર્નામ ચક્ષામનુવર્યંમ્ ા માંનો મત રજૂ કરવામાં આવ્યો છે. પદકાર એટલે પદપાઠના રચયિતાઓ. આવા પદકારાએ વ્યાકરણના નિયમસમૂહ(ક્ષ)ને અનુસરવાનું છે કારણ કે આત્યંતિક રીતે પદે પૌરુષેય અને અનિત્ય છે. ભાષ્યમાં રજૂ થયેલ પ્રથમ વાર્તિક લિ રાજવારંવધે.. રાા ધર્મનિયમ: ક્રિય? - માં તે શબ્દને નિત્ય કહ્યો છે. આ અંગે એવું સમાધાન કરી શકાય કે પદોને નિત્ય માને તે પણ તેવાં પદમાં સંહિતાની પુનારચના એ ઉત્પાદ્ય એવું કાર્ય છે. તેથી અખંડપક્ષને હાનિ પહોંચતી નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ प्रतिवर्णमसंवेद्यः पदार्थप्रत्ययो यथा । पदेष्वेवमसंवेद्य वाक्यार्थस्य निरूपणम् ॥६॥ પદના અર્થનું જ્ઞાન જેમ (તેના) દરેક વર્ણ ઉપરથી પ્રાપ્ત થતું નથી, તેમ વાક્યના અર્થનું નિરૂપણ તેના દરેક જુદા પદમાંથી થતું નથી. (૬) આ મુદ્દાની સ્પષ્ટતા કરતાં હોવજ્ઞ જણાવે છે કે જેમ દરેક વર્ણમાંથી પદના અર્થનું જ્ઞાન થતું નથી તેમ દરેક પદમાંથી વાયાર્થીને બોધ થતો નથી, કારણ કે વાકયાર્થ દરેક સ્વતંત્ર પદમાં રહેલે હોતો નથી. વાકયાથ પ્રકાશની જેમ સ્વયં પ્રકાશે છે અને તે સ્વયંપ્રકાશ હેવાથી અર્થબંધ માટે અત્યંત પ્રમાણભૂત છે. वाक्यार्थः संनिविशते पदेषु सहवृत्तिषु । यथा तथैव वर्णेषु पदार्थः सहवृत्तिषु ॥६१॥ જેમ સાથે રહેનારાં પદોમાં વાકયને અર્થ રહે છે તેમ એક સાથે રહેલા વર્ષોમાં પદને અર્થ રહેલું હોય છે. (૧) પદવાદી જણાવે છે કે પદે કે વર્ષો નિષ્ફળ નથી. એક સાથે રહેલા વર્ષે કે એક સાથે રહેલાં પદે પદાર્થ અને વાકયાથને બંધ કરાવે છે. અહીં વિશિષ્ટ સંનિવેશથી જ પદો અને વણે અર્થવાહક બને છે; તેથી અખંડપક્ષની દલીલ યોગ્ય નથી. सूक्ष्म ग्राह्य यथान्येन संसृष्ट सह गृह्यते । . वाऽप्यन्येन वर्णेन संबद्धो वाचकस्तथा ॥२॥ ગ્રહણ માટે યોગ્ય વસ્તુ સૂક્ષ્મ હોવા છતાં બીજા (પદાર્થ) સાથે રહેલ હોય ત્યારે જ ગ્રાહ્ય બને છે તેમ વણ પણ બીજા વર્ણ સાથે સંબંધમાં હોય ત્યારે અથવાચક બને છે. (૬૨) पदस्योच्चारणादों यथा कश्चिन्निरूप्यते । वर्णानामपि सान्निध्यात्तथा सोऽर्थः प्रतीयते ॥६३॥ (એકલા) પદના ઉચ્ચારણથી જેમ કંઈક અર્થ સમજાય છે. તેમ વર્ણોને સાંનિધ્યથી પણ તે જ અર્થ સ્પષ્ટ થાય છે,(૬૩) જેમ વણે એકબીજા સાથે રહેવાથી તેમનાથી બનતા પદનો અર્થ સમજામાં છે, તેમ પદો પણ એકબીજા સાથેના સંબંધથી વાક્યર્થનાં વાચક બને છે. આમ હાઈને પણ કે પદથી જ એવું વાકય સંભવી શકે નહિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ વાષ૫દીય प्राप्तस्य यस्य सामर्थ्यान्नियमार्था यतः श्रुतिः ।। तेनात्यन्त विशेषेण सामान्य यदि बाध्यते ॥६४॥ यजेतेति ततो द्रव्य प्राप्तं सामर्थ्यलक्षणम् । व्रीहिश्रुत्या निवर्तेत न स्यात्प्रतिनिधिस्तदा ॥६५॥ (નેત, યજ્ઞ કર, સાથેના) સામર્થ્ય માત્ર)થી પ્રાપ્ત થતા વીહિ શબ્દનું વેદમાં શ્રવણ નિયમાથે હાઈને જે સામાન્યને વિશેષ વડે અત્યંત બાધ થતો હોય; (અને) જે ગત (યજ્ઞ કરે) ક્રિયાપદ સાથેના સામર્થ્યથી પ્રાપ્ત થતા દ્રવ્યની (=જવની) નિવૃત્તિ થતી હોય તો વ્રીહિનો પ્રતિનિધિ (Gજવ) પ્રાપ્ત થશે નહિ (૬૪-૬૫) ચત (યજ્ઞ કરે) શબ્દ વડે જેનાથી યજન કરવાનું હોય તે દ્રવ્ય અને જેનું વજન કરવાનું હોય તે દેવતા સામર્થ્ય માત્રથી જ સ્પષ્ટ થાય છે તે સાથે સામર્થ્યથી ગ્રક્રિમિ: (ત્રીહિ વડે) જોડાયેલ છે જ. હવે જયારે આવું સામર્થ્ય પ્રાપ્ત થતું હોય અને ફરી વાર ત્રીક્રિમિઃ શતું ઉચ્ચારણ થાય તે બીજા દ્રવ્ય સામાન્યનો આ દ્રવ્યવિશેષ “વ્રીહિ' બાધ કરશે, અર્થાત દીહિ વડે જ યજ્ઞ કર, જવ વડે નહિ એમ થશે. આમ બને તો ત્રીહિ જ્યારે ન મળે ત્યારે તેનું પ્રતિનિધિ દ્રવ્ય જ?' યજ્ઞના કામમાં ન આવે અને યજ્ઞકાર્ય બંધ રાખવાની સ્થિતિ પ્રાપ્ત થાય. तस्माद् व्रीहित्वमधिकं ब्रीहिशब्दः प्रकल्पयेत् । द्रव्यत्वमविरुद्धत्वात्प्राप्त्यर्थः सन्न बाधते ॥६६॥ તેથી “વ્રીહિત્વના વિશેષ વિચારની “વ્રીહિ' શબ્દ કલપના કરાવશે. “પ્રાપ્તિ એવા અર્થને દર્શાવતે હેવાથી દ્રવ્યત્વ એવા (સામાન્ય) અને તે બાધ કરતો નથી કારણ કે બંને (એકબીજાના વિરોધી નથી. (૬) સરખાઃ પુણ્યરાજ “તમાકૂ કૂષ્યમાત્રા ત્રીશિડ્યોગગ્ર વાર્થો ત્રીfzમાત્રરાવળप्रयोजनो व्रीहित्वमेवाधिकं कृत्वाऽभ्युपकल्पयन् प्रकटीकुर्वन् द्रव्यत्वं न बाधते, अविरुद्धत्वात् सामान्यस्य विशेषेण सहाविरोधात् । तेन चापि व्यवच्छिन्ने द्रव्यत्वे सहचारिणि । असंभवाद् विशेषाणां तत्रान्येषामदर्शनम् ॥६७|| તે (વ્રીહિ) શબ્દ જ્યારે તેની સાથે ઉલ્લેખાતા (=સહચારી) (જવ વગેરે વિશેષ) દ્રવ્યોની વ્યાવૃત્તિ કરે છે ત્યારે બીજા દ્રથવિશેષોને અસંભવ હેઈને તે) બીજા દ્રવ્યો પ્રાપ્ત થતાં નથી, (૬૭) Page #134 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ न च सामान्यवत्सर्वे क्रियाशब्देन लक्षिताः । विशेषा न हि सर्वेषां सतां शब्दोऽभिधायकः ॥६८।। (ત એવ) ક્રિયાશબ્દ જેમ સામાન્ય દ્રવ્યને દર્શાવે છે તેમ બધાં વિશેષ દ્રવ્યને દર્શાવતો નથી. શબ્દ તેના બધા પ્રાપ્ત અર્થોને એક સાથે જણાવતા નથી. (૬૮) शुक्लादयो गुणाः सन्तो यथा तत्राविवक्षिताः । तथाविवक्षा भेदानां द्रव्यत्वसहचारिणाम् ॥६९॥ જેમ (ત્રીહિ શબ્દમાં રહેલા) શકલ વગેરે ગુણને તે (ત્રીહિ શબ્દ) દર્શાવતું નથી તેમ દ્રવ્યત્વ સાથે જોડાયેલા બધા દ્રવ્યવિશેષો (નેતના સંદર્ભમાં) દર્શાવાતા નથી. (૬૯) ' શબ્દના ઘણા અર્થે અસ્તિત્વમાં હોય છે. શબ્દનો ઉરચાર થતાં તેના બધા પ્રાપ્ત અર્થે હંમેશાં દર્શાવાતા નથી, પરંતુ વક્તાની ઇચ્છા પ્રમાણે અથની પ્રાપ્તિ થાય છે. સરખા; ઢોવડ–“વિક્ષાનવધનં હિ તુ સતામણનામર્થનાવFા વિવક્ષા હિ शब्दे रूपसामर्थ्य निबन्धना । तत्र यथैव द्रव्यत्वसहचारिणो नियतसंनिधाना अपि शुक्लादयो गुणा: सत्यपि संनिधानाद् द्रव्यत्ववदुपयोगे शब्दशक्त्यनुरोधादभिन्नत्वेन क्रियाशब्दरूपेणाङ्गत्वेन प्रत्याययितुमशक्यत्वादविवक्षिताः तथैव शब्दसामर्थ्यप्रतिबन्धा व्रीहित्वादीनां द्रव्यत्वसहचारिणामुपयोगवतां भेदानामङ्गत्वेनाविवक्षा। असंनिधौ प्रतिनिधिर्मा भून्नित्यस्य कर्मणः । काम्यस्य वा प्रवृत्तस्य लोप इत्युपपद्यते ॥७०॥ (મુખ્ય દ્રવ્યની) ગેરહાજરીને કારણે નિત્ય કર્મનો અથવા શરૂ થયેલા કામ્ય કમનો લેપ ન થાય એટલા માટે (તે દ્રવ્યન) પ્રતિનિધિ ખાસ જણાવવામાં આવે છે. (૭૦) विशिष्टैव क्रिया येन वाक्यार्थपरिकल्प्यते । द्रव्याभावे प्रतिनिधौ तस्य तत्स्यात्क्रियान्तरम् ॥७१॥ વાકયનો અર્થ “વિશિષ્ટ ક્રિયા” જ છે ) એમ જે સમજે છે તેને માટે (મુખ્ય) દ્રવ્યની ગેરહાજરીમાં અને તેથી તે દ્રવ્યના) પ્રતિનિધિને (ઉપગમાં લેવાતાં કોઈક) જુદી જ ક્રિયા પ્રાપ્ત થશે. (૭૧) ગ્રીમિ: નેત' માં ક્રિયાપદ દ્રવ્યત્વને બધ કરાવે છે. હવે જે વ્રીહિ ન મળે તો જવને ઉપયોગ થાય, અર્થાત પ્રતિનિધિ દ્રવ્યથી કામ ચાલે. પણ મૂળ સિદ્ધાંત એવો છે કે દ્રવ્યને ફેરફાર થઈ શકે, કર્મનો નહિ. હવે જે વાકય અંગે અખંડ પક્ષ સ્વીકારવામાં આવે તો અહીં પ્રતિનિધિદ્રવ્યવાળું યજ્ઞકર્મ મૂળ યજ્ઞકાર્યથી જુદું અર્થાત બદલાયેલું થશે. આવી સ્થિતિ ચાલે નહિ. અખંડ વાક્યપક્ષમાં ત્રીહિથી ય કરવો એ એક જ વિચાર સમજવો રહ્યો, જ્યાં વ્રીહિથી જ કામ ચાલે. જે પ્રતિનિધિ જવથી કાર્ય ચાલતું હોય તે યજ્ઞકાર્યું જુદું થઈ જશે. પદવાદીના મતને વિરોધ કરતાં પાંચ પ્રકારે મુશ્કેલીઓ પ્રાપ્ત થશે. તેમાંની પહેલી ૬૪થી ૭૧ સુધીની કારિકાઓમાં રજૂ થઈ છે. WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય निर्मातार्थ पद यच्च तदर्थे प्रतिपादिते । पिकादि यदविज्ञातं तत्किमित्यनुयुज्यते ॥७२॥ (વના પિ% માનીયતામ્-વનમાંથી કેયલ લાવે એવા વાકયમાં) જાણીતા અર્થવાળા શબ્દો (વનાત્ અને માનવતાન) જ્યારે તેમનો અર્થ દર્શાવે છે ત્યારે અજ્ઞાત અર્થવાળા પિક” (કેયલ) વગેરે માટે તેને અર્થ શું છે? ” એમ પૂછવામાં આવે છે. (૭૨) અહીં અખંડ વાજ્યવાદી વિરુદ્ધ બીજે પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. પદોનો સમૂહ એટલે વાક્ય એવા પદવાદીના મતનો વિરોધ જે અખંડ વાળ્યવ દી કરશે તો આવી મુશ્કેલી આવશે. “વનમાંથી કાયેલ લાવો’ (નાવિ માનીયતામ ) અને ફાટેલો પીળો ખેસ શૂદ્ર (નોકર)ને આપે (વારાજી સર્જા વૃષાર પ્રયતH)માં વિક્ર અને વારા જેવા અજ્ઞાતાર્થ શબ્દો વિષે પૂછવામાં આવે છે. અખંડ વાકય પક્ષમાં આવું ન બનવું જોઈએ. તેથી પદવાદીનો મત જ યોગ્ય છે,એમ માનવું જોઈએ. सामर्थप्रापित यच्च व्यक्त्यर्थमनुषज्यते । __ श्रुतिरेवानुषङ्गेन बाधिका लिङ्गवाक्ययोः ॥७३॥ અને (વીહિ વગેરે) જેનો અર્થ સામર્થ્યથી સમજાતું હોય તે સ્પષ્ટ બોધ માટે જ્યારે (ચત ક્રિયાપદ સાથે) જોડવામાં ત્યારે તે સ્પષ્ટ ઉલ્લેખ તેના આવા સંબંધને કારણે લિંગ અને વાયનો બાધક બને છે. (૭૩) अप्राप्तो यस्तु शुक्लादिः सन्निधानेन गम्यते । स यत्नप्रापितो वाक्ये श्रुतिधर्मविलक्षणः ॥७४॥ શુકલ વગેરે ગુણ (જ્યારે ઉલેખથી સ્પષ્ટ થતું ન હોય ત્યારે (સંદર્ભ પ્રાપ્ત શબ્દના અન્ય શબ્દો સાથેના) સામીપ્યથી સમજાય છે અને (જેત છામામેત ! સફેદ બકરાને હણવું એવા) ફાજ્યમાં વિશેષ યત્નવડે સમજાત હાઈ શ્રુતિ(=સ્પષ્ટ કથન)ના ધમથી વિલક્ષણ છે. (૭૪ ) ૭૩ થી ૭૫ સુધીની કારિકાઓમાં અખંડ પક્ષ સામે ત્રીજી દલીલ રજુ કરવામાં આવી છે, પદવાદી અહીં મીમાંસાના સિદ્ધાન્તનો આશ્રય લઈને પિતાના મતના સમર્થનને યત્ન કરે છે. મમતાસૂત્ર (રૂ.રૂ.૧૪.) પ્રમાણે મન્નાથની સ્પષ્ટતા અને તેના ઉપગ માટે કૃતિ (સ્પષ્ટ કથન), કિ (સૂચન), વાક્ય (સામધ્ય), કરણ (સંદર્ભ), સ્થાન (સ્થાન) અને સમર્થન (અભિધાન) એટલા ઉપાય છે. તેમાંના બે કે બેથી વધારે એકસાથે પ્રાપ્ત થતા હોય તે સૂત્રમાં ઉલેખેલ ક્રમ પ્રમાણે પૂર્વ પૂર્વ ઉપાયો બળવત્તર છે. કારિકામાં જણાવ્યું છે કે પ્રતિ અર્થાત સ્પષ્ટ કથન, ઢિંજ અને વીચ નું બાધક બનશે. હવે તે છાયા મા મેત ! (સફેદ બકરાને હણ) એવા વચનમાં છાણ એ Page #136 -------------------------------------------------------------------------- ________________ ! બીજુ કાંડ સ્પષ્ટ ઉલ્લેખ દ્વિતીયા એકવચન દ્વારા અને મામેત ક્રિયાપદ સાથેના સંબંધથી પ્રાપ્ત થાય છે. વેતન્ એવો ગુણ છાશમ્ સાથે સમાન વિભક્તિમાં હોવાથી તેને સામેલ ક્રિયાપદ સાથે સંબંધ થશે. પદને જે અર્થવાહક ઘટક સમજવામાં ન આવે આવે અને અખંડ વાક્યને તેમ સમજવામાં આવે તો ઉપર રજૂ થયેલ સિદ્ધાંતો લાગુ પડશે નહિ. अभिन्नमेव वाक्य तु यद्यभिन्नार्थमिष्यते । तत्सर्व श्रुतिभूतत्वान्न श्रुत्यैव विरोत्स्यते ॥७५॥ જે અખંડ (પદરૂપી પ્રવિભાગ વિનાનું) વાક્ય અભિન્ન (વાયના) અને બંધ કરાવતું હોય તો બધું શ્રુતિરૂપે પ્રાપ્ત થતું હોઈ, તેનાથી બીજી) શ્રુતિનું તે વિરોધી બનશે નહિ. (૫) વાક્ય અને વાકયાથને અખંડ માનવામાં આવતાં, પદેનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે નહિ અને આમ થતાં શ્રુતિ, વાક્ય, પ્રકરણ વગેરે પ્રયત્નો નહિ થાય. આવા ઉપાયો વચ્ચે વિરોધ પણ નહિ હોય અને તે છા ગામેત ! (સફેદ બકરું હણવું) એવા વચનમાં જે ત ન મળે કે છાગ ન મળે તે પ્રતિનિધિને પ્રશ્ન પણ ઊભે નહિ થાય, અર્થાત સમગ્રતયા મીમાંસસિદ્ધાંતનો વિરોધ આવશે. वाक्यानां समुदायश्च य एकार्थप्रसिद्धये । साकाङ्क्षावयवस्तत्र वाक्यार्थोऽपि न विद्यते ॥७६॥ (જ્યાં) એક ( મુખ્ય) અને જણાવવા માટે (અનેક) વાક્યોને સમુદાય પ્રાજવામાં આવે ત્યાં (વાકય અને વાકયાથને અખંડ માનનારા મત પ્રમાણે) પરસ્પર આકાંક્ષાવાળા અવયવો (=અવાક્તર વાકયો) ઉપરથી (મુખ્ય) વાકયાર્થ પ્રાપ્ત થશે નહિ. (૭૬). ગાય દોહી લાવ, અગ્નિ ઉપર દૂધ ગરમ કર, ભાત રાંધ, ગુરુછ દૂધ અને ભાત ખાઈને મને ભણાવશે” આવા મહાવાકયમાં જે અવયરૂપ થવાન્તર વાકયો છે તેમને પદ સમજવાં પડશે અને અખંડ વાકય–વાયાઈ પક્ષમાં તે નિરર્થક સમજાતાં પરસ્પર સાકાંક્ષ એવાં અવાક્તર વાકમાંથી મહાવાક્યનો અર્થ પ્રાપ્ત થશે નહિ. સરખા : ૬ मुपाध्यायः पयसा भुकूत्वा मामध्यापयिष्यतीति साधनद्रव्यान्तरविधिविशिष्टायां क्रियायां यदेक वाक्यान्तरावयव वाक्य वत'ते तदवयवानां साकांक्षाणां पदवदेवाथेनासंबन्धे सति वाक्यान्य यनर्थकानि संपद्यन्ते। . प्रासङ्गिकमिद कार्यमिद तन्त्रेण लभ्यते । ___ इदमावृत्तिभेदाभ्यामत्र बाधसमुच्चयौ ॥७॥ આ (ક્રિયા)ને પ્રાસંગિક (કાય) તરીકે કરવી; આ બીજુ (કાર્ય) તત્ત્વથી પ્રાપ્ત થાય છે; આ (કાર્ય)ને આવૃત્તિથી અને આ (બીજા)ને ભેદ વડે કરવું; અહીં (આ સ્થળે) બાધા અને (બીજે) સમુચ્ચય (કાર્યસાધક બનશે.) (૭૭) કારિકા ૭૦ થી ૮૭ સુધીમાં પદસમૂહરૂપ વાક્યના વિશિષ્ટ અર્થને નિશ્ચિત કરનાર ન્યાયો ભતૃહરિએ ગણાવ્યા છે. અખંડ વાક્યવાક્યાથપક્ષમાં પદને જે અર્થવાન સમજવામાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વાકયપદીય આવે તો મીમાંસાશાસ્ત્રમાં ગણાવેલા આ ન્યાયો નકામા કરશે. આ વાકયધર્મો અર્થાત વાક્યલક્ષણે નિર્ણાયક તો છે. ભર્તુહરિએ આ દસ કારિકાઓમાં પ્રાસંગિક, તંત્ર, આવૃત્તિ, ભેદ, બાધા, સમુચ્ચય ઊહ, સંબંધબાધ, સામાન્યાતિદેશ, વિશેષાતિદેશ, અર્થિત્વ, સામર્થ્ય, અર્થભેદ, અધિકાર, ક્રિયાન્તરબુદાસ, શ્રુત્યાદિ ક્રમ, ક્રમબલાબલ, અવિવક્ષિત ક્રમ, પરાડૂ ગ, અપ્રાજક, પ્રાજક નાતરીયક, પ્રધાન, શેખ, વિનિયોગક્રમ, સાક્ષાદુપકારી, આરાવિશેષક, શક્તિવ્યાપારભેદ, સંબંધજ ભેદ, અવિવક્ષિત ભેદ, પ્રસજયપ્રતિષેધ, પથુદાસ, ગૌણુ, મુખ્ય, વાપી, ગુરુ, લાઘવ, અંગાંગિભાવ, વિકલ્પ, નિયમ, યોગ્યતા, લિંગભેદ, અને અદ્ધિાર એમ તેંતાલીસ વાકયધર્મો ગણાવ્યા છે. આવા કેટલાક વાક્યધર્મો ભતૃહરિએ તૃતીયાકાંડને બે સમુદેશે લક્ષણ સમુદ્દેશ અને બાધા સમુદેશમાં સમજાવ્યા હતા (તત્ર દ્વારા પરવતુર્વશતિ ક્ષાનીતિ ક્ષારો સાવશે સવિરોધું વિસ્તરણ થાક્યાદ્યતે | (કારિકા ૭૬ ઉપરની વવજ્ઞ). પુણ્યરાજ જણાવે છે કે આગમના વંશને કારણે અથવા હસ્તપ્રતોના લહિયાઓના પ્રમાદને કારણે હવે પદકાંડમાં આ લક્ષણ સમુદેશ પ્રાપ્ત થતો નથી ખાધા સમુદ્દેશ પણ નષ્ટ થયું છે, ૭મી કારિકાથી ૧૫૧મી કારિકા સુધી રવીવજ્ઞવૃત્તિનો પાઠ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલ વાકયપદીયગ્રંથમાં મળતા નથી. આ વાક્યધર્મો અંગે પુણ્યરાજે વિસ્તારથી ચર્ચા કરી છે. ભતૃહરિએ સ્વપજ્ઞવૃત્તિ માં (કારિકા ૭૬) છ અથવા બાર અથવા ચોવીસ વાક્યલક્ષણોનો નિર્દેશ કર્યો છે. આ અંગે કશી સ્પષ્ટતા તેમણે કરી નથી. એથી ઊલટું ૭૭ થી ૮૭ સુધીની કારિકાએામાં તેમણે તેતાલીસ વાકયધર્મો ગણાવ્યા છે. જૈમિનિકૃત મીમાંસા બાર અધ્યા છે. તેમાં છ છ અધ્યાયનાં બે ષક માનવામાં આવ્યાં છે. પહેલા પર્કમાં વિધિ, ભેદ, શેષશેષિભાવ, પ્રયુક્તિ, ક્રમ અને અધિકારી એટલાં લક્ષણ પ્રાપ્ત થાય છે. બીજા પકમાં સામાન્યાતિદેશ, વિશેષાતિદેશ, ઊલ, બાધા, તંત્ર અને પ્રસંગની ચર્ચા કરી છે. આ પ્રમાણે બાર લક્ષણે થયાં. થોપજ્ઞમાં ઉલ્લેખેલ ચાવીસ લક્ષણે ક્યાં તે સ્પષ્ટ થતું નથી, પરંતુ પુયરાજે કલ્પના કરી છે કે ઉપર નિદેશેલાં બાર લક્ષણેના પ્રતિપક્ષરૂપે બીજાં બાર લક્ષણો સમજવાનાં છે. હવે આ મૂળ બાર લક્ષણોમાં વિધિ અર્થાત પ્રમાણને પ્રતિપક્ષ હોઈ શકે નહિ. એ જ પ્રમાણે સામાન્યાતિદેશ અને વિશેષાતિદેશના પ્રતિપક્ષ પણ કલ્પી શકાય નહિ. ઊહના બે પ્રતિપક્ષ સમજીશું. આ પ્રમાણે વિચારતાં અભેદ, ગુણપ્રધાન ભાવની અવિવક્ષા, અપ્રાજક, અવિવેક્ષા, ક્રિયાન્તરબુદાસ, સંબંધાબાધા સમુચ્ચય, વિકલ્પ, આવૃત્તિ અને ભેદ એમ દસ પ્રતિપક્ષે મળીને બાવીસ લક્ષણો પુણ્યરાજે ગણુવ્યા છે. આમ વવજ્ઞના ઉલ્લેખને કંઈક અંશે તકસગત ગણાવવાનો પુયરાજનો પ્રયત્ન છે. અમને એમ લાગે છે કે અહી વોવજ્ઞમાં લક્ષણસમુદેશના અનુલક્ષ્યમાં આ છ બાર કે વીસ સંખ્યા નિદેશી છે. દ્વિતીયાકાંડની કારિકાઓ ૭૭થી ૮૭માંના વાક્ય ધર્મો માત્ર મીમાંસાના નહિ પણ બધા લૌકિક અને શાસ્ત્રીય ન્યાયમાંથી પસંદ કરવામાં આવ્યા છે, તેથી આ કારિકાઓ ઉપરની પુણ્યરાજની ટીકામાં છે, બાર, કે વીસ લક્ષણેની સંગતિ જણવવી કંઈક અંશે અપ્રસ્તુત લાગતી હોવા છતાં રવીપજ્ઞના વચનનું મહત્ત્વ સમજી તેનું વિસ્તૃત વ્યાખ્યાન પુણ્યરાજે આપ્યું છે, અલબત પુખરાજે તેતાલીસ વાકષધર્મોનું અત્યંત સ્પષ્ટ વિવેચન કર્યું છે જ. Page #138 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ આ કારિકાઓના ગુજરાતી અનુવાદમાં વાકયધર્મો અંગે તૃહરિએ વાપરેલા પારિભાષિક શબ્દોના ગુજરાતી પર્યાયે આયા નથી, પરંતુ ટિપ્પણમાં તેમને પૂરેપૂરા સમજાવ્યા છે. આ સમજૂતીમાં પુણ્યરાજદીકાની અને સંવર્ગની મદદ લેવામાં આવી છે. પ્રાસંગિક-ગુરુજી કેટલાક વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવતા હોય ત્યારે બીજે અભ્યાસાથીસમૂહ આવે તો બધા સાથે બેસી અધ્યયન કરે, જુદું અધ્યાપન કરાવવાની જરૂર ને હે. અહીં બે અધ્યયનકાર્યો થવાનાં હતાં. બંનેનું પ્રયોજકરૂપમાં સામર્થ્ય પ્રાપ્ત છે. એકના પ્રોગથી બીજુ, તેની સાથે સંબદ્ધ હોઈ, પ્રયોજક બનતું નથી. આને પ્રસંગ કહે છે. (ચર્થ ઘન: શ્રવારેળાર્ધ પ્રતિવસે સ g૪ રૂત્યુથસે . મામાથરીપિwા પૃ. ૪૫), આંબાનાં વૃક્ષોને જળ છાંટયું અને પિતૃઓ ખુશ થયા” એવા ઉદાહરણમાં પિતૃ અપ્રયોજક છે પરંતુ પ્રસંગથી તેમની કાર્યસિદ્ધિ થાય છે. વદમાં પણ “અગ્નિ અને સેસ માટે પશુને હણે છે અને તેની ચરબીથી અગ્નિ અને સોમ માટેનો પુરાડાશ હવિ આપે છે'' (શતપથગ્રાહ્મણ અ. ૨૨૭૧) એવા ઉલ્લેખમાં પુરાડાશનું નિર્વાન પ્રાસંગિક છે વ્યાકરણમાં સર્વાઢીનિ સર્વનામાનિ (સર્વથી શરૂ થતા શબ્દ સર્વનામ છે, વા. . )માં સર્વનામસંજ્ઞાકરણની સાથે સાથે નૂ ને જૂ થતો નથી, તે પણ પ્રસંગથી જણાવાયું છે. તંત્ર-અભ્યાસાથી છાત્રે રાત્રે એક દીવાથી અધ્યયન કરે છે. અહીં એક પદાર્થને ઉપયોગ અનેક પ્રજનાથીઓ એકસાથે કરે છે. (સરખાવો પુણ્યરાજ, “यत्रार्थिनः सर्वे प्रयोजकाभेदेनावृत्त्या वा योऽ: प्रतिपत्तव्यस्तमथेमेकमेव संभवाल्ला રોગતિ તત તરત્રન ) વ્યાકરણશાસ્ત્રમાં તરન્નાહ્ય (વા. . ૧૧૭૦ જે વણની પાસે, આગળ કે પહેલાં તકાર ઉચ્ચાર્યો છે તે વણે પિતાના સમાનકાલ એવા સવર્ણનું ગ્રહણ કરાવે છે) એવું સૂત્ર પંચમી તપુરુષ અને બહુવ્રીહિ (તાવર:1 અને તે; વો યમાત ) એમ બે જદ સમાસ વડે બે અર્થ એકસાથે પ્રાપ્ત કરાવે છે. વેદમાં પણ આવી તત્રની રીતે આગ્નેય યાગની પહેલાં કે પછી પ્રયાજ વગેરે ગૌણ ત્યાગ કરવામાં આવતા તે સામાન્યપણે બધા માટે ઉપકારક બને છે એમ જણાવ્યું છે. આવૃત્તિ-તન્ત્રથી વિરુદ્ધ એટલે આવૃત્તિ. એક ક્રિયા અથવા કારક અનેક સ્થળે ઉપસ્થિત થાય તેને આવૃત્તિ કહે છે. એક થાળી હોય અને પચીસ જમનારા હોય તો એક પછી એક બધા જમે છે. વેદમાં “સત્તર સમિધેની ઋચાઓ છે” એવા સંદર્ભમાં વાસ્તવમાં સામિધેની તેર છે પરંતુ પહેલી અને છેલ્લી ત્રણ ત્રણ વાર ઉચ્ચારાતી હાઈ સત્તર થશે. ભેદ– તન્નનું બીજું પ્રતિયોગી છે ભેદ. પૃથફપણે કાયસિદ્ધિ એટલે ભેદ. એકસાથે ભજન કરનારાઓ માટે જુદાં જુદાં પાત્રો જુદી જુદી રીતે ભેજનકાર્યમાં ઉપયોગી બને છે. તે “વાસણ સાફ કરે છે. (ઘરું સંમાર્ટ ) એવા વૈદિક ઉદાહરણમાં દરેક વાસણને જુદું જુદું સાફ કરવામાં આવે છે. વ્યાકરણમાં ન વેતિ વિમાથા (લા.. ૧૪ = પ્રતિષેધ અને વિકલ્પની વિભાષા સંજ્ઞા છે) સત્રના પ્રત્યાખ્યાનમાં ઉભયત્ર વિભાષાને કેઈ વાર વિધિરૂપમાં તો કઈવાર પ્રતિષેધરૂપમાં એમ ભિન્નરૂપે સમજવામાં આવે છે. વા-૧૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય બાધા–જેને ભૂખ લાગી છે તેવી વ્યક્તિની ભૂખની શક્તિ મા જે ભજનપ્રવૃત્તિ થાય તેને અવિસામાન્ય કહીશું. પરંતુ તેના ભેજનમાં કેઈક બાબત અંગે જ્યારે નિષેધ પ્રાપ્ત થાય ત્યારે તેને બાધા અથવા બાધ કહીશ. મમ ઘાયટ: I (પાળેલો કકડે ખાવા ગ્ય નથી), એ નિષેધ અર્થાત બાધા, ભૂખના નિવારણ માટે ભેજન અંગે છે. બ્રાહ્મણોને દહીં આપ પણ કૌડિન્યને છાશ આપ.” અહીં દધિદાનમાં તક્રદાનરૂપી બાધા રજૂ થઈ છે. થન્ (વાલૂ. ૩ર૧ ધાતુને કમ અર્થમાં મળ પ્રયય પ્રાપ્ત થશે) એવા સામાન્ય નિયમને બાતોડનુપસ : 1 (પા.ફૂ. ૨૨ા આકારાન્ત અને ઉપસર્ગરહિત ધાતુને # પ્રત્યય પ્રાપ્ત થશે) એવા વિશેષ નિયમથી બાધ થશે. સમુચ્ચય-સમુચ્ચય બાધાનું પ્રતિવેગી છે, સમાન ઉપયોગવાળા અને વિરોધી પદાર્થોનું એકસાથે ઉપાદાન એટલે સમુચ્ચય; જેમ કે, “દેવદત્તને સૂપથી, મીઠાથી અને ધીથી જમાડો’ ઉદાહરણમાં જમાડવાની ક્રિયા માટે સમાન ઉપગવાળા અવિરેાધી ત્રણ પદાર્થોને એકસાથે ઉપયોગમાં લીધા છે. (મિનાર્થાના મેક્રિયાવિષય: સમુ વયો દૃશ્યતે | યથા ત્રઢ સુપન અવશેન ધ્રુસેન મગતિ ) સમુચયને અનેક ક્રિયાઓને અધ્યાહાર પણ કહે છે. (ારિ સજારૂ). ન્યાસકાર તેને સમુદ્રિવતિ કહે છે. સમુચ્ચય માટે તુયેબલ (સમાન ઉપગ) આવશ્યક છે. સરખાવો : अहरहनयमानो गामश्वं पुरुषं पशुम् । __ वैवस्वतो न तृप्यति सुराया इव दुर्मदी ।।-(महाभाध्य. २।२।२९) (દારૂડિયો જેમ મદિરાથી તૃપ્ત ન થાય તેમ રાજે રોજ ગાય, ઘોડા, પુરુષો અને પશુઓને (મત્યુ તરફ) લઈ જનાર યમ તૃપ્ત થતો નથી). અહીં ગાય, ઘોડા અને પશુઓને લઈ જવા રૂપી અનેક બાબતોને એકસાથે લીધી છે. ऊहोऽस्मिन्विषये न्याय्यः संबन्धोऽन्य न बाध्यते । सामान्यस्यातिदेशोऽयं विशेषोऽत्रातिदिश्यते ॥७८॥ આ બાબતમાં ઊહ પ્રમાણભૂત છે; અહીં સંબંધને બાધ થતું નથી; આ સામાન્યાતિદેશ છે, (અને) આ વિશેષાતિદેશ છે. (૭૮) ઊહ–પ્રકૃતિયાગમાં ઉપયોગી મંત્રના શબ્દોનાં લિંગ, વચન, વિભક્તિ વગેરેના, વિકૃતિયોગ માટેના ફેરફારને ઊહ કહે છે. યોગ બે પ્રકારના છે. જેમાં બધાં અંગને ઉપદેશ થયો હોય તેને પ્રકૃતિયાગ કહે છે, જેમકે દર્શપૂર્ણમાસ. જેમાં બધાં અંગ ઉપદેશા યાં ન હોય તેને વિકતિયાગ કહે છે, જેમકે પ્રયાજ, પ્રકતિયાગના મંત્રોના પદોનાં લિંગ વચન, વિભક્તિ વગેરેનો વિકૃતિયાગમાં અપેક્ષા મુજબ ફેરફાર કરે તેને ઊહ કહે છે. મીમાંસામાં અને તેને અનુસરીને ભતૃહરિના મુદ્દામાદાઢfપા ( 9. –૭)માં ઊહ વિષે વિસ્તૃત ચર્ચા પ્રાપ્ત થાય છે. તેમના મન અધિગુજુસ સિવાયનાં અંગનામે, જ્ઞાતિના, ઉપમા શબ્દો અને ઈન્દ્રિયવાચક શબ્દોમાં ઊહ થતો નથી. अङ्गानि ज्ञातिनामानि उपमा चेन्द्रियाणि च । एतानि नोह' गच्छन्ति अधिगौ विषमं हि तत् ।। महाभाष्यदीपिका पृ. ७ Page #140 -------------------------------------------------------------------------- ________________ ખીજુ કાંડ અધિષ્ણુ એ વિશેષનામ છે, અગુિ અને વિપાપ એ એ દેવાએ નિમેલા યજ્ઞપશુધાતકા છે. અત્રિશુ વિષે એક વિસ્તૃત ઉલ્લેખ મંત્રાયની સંહિતા (૪.૧રૂ.૬)માં મળે છે. વ્યાકરણશાસ્ત્રમાં મૂળચો ધાતય: -। (ઘા, તૂ. ૧.રૂ.૧. મૂ વગરે જેની શરૂઆતમાં છે તેવા શબ્દોને ધાતુએ સમજવા) સૂત્રની અનુવૃત્ત અનુવાતિ આમનેપરમ્ । (પા. સૂ. ૧, રૂ. ૧૨ અનુદાત્ત ઈત્ સત્તાવાળા અને ડકાર ઈત્ સત્તાવાળા ધાતુએ પછી લંકારને સ્થાને અત્મનેપદ થાય છે)માં થશે, ત્યાં પ્રથમાન્ત ધાતુ શબ્દને પચમ્યન્ત ધાતો:માં વિભક્તિવિપરિણામરૂપ ઊહ કરવા જોઈએ. 62 सूक्ष्मकण्टका સમધામાધ—આ ઊહનુ' પ્રતિયેાગી છે. વેવવત્તસ્ય ઉજ્જાનિ xદ્દાળિ યુદ્દ` તાન્ચમિઞાતસ્ય । (દેવદત્તનાં ધર ઊંચાં છે, ઉત્તમ કુળવાળા તેનાં તેવાં ધરા હેાય તે યોગ્ય છે)માં ષડ્થત વેવસ્ય પદના બીજા વાકયના મિત્રાસ્ય સાથે ચેાગ્ય સબંધ થાય છે. વીસૂક્ષ્મकण्टका मधुरा वृक्षः । (ખેરડી ઝીણા કાંટાવાળુ અને ગળ્યાં ફળવાળું ઝાડ છે) અને વ૨ાછા નનવર્: । (પાંચાલ દેશ)માં વરîને! સબ'ધ વૃક્ષ સાથે નથી, પરંતુ અને મધુરા સાથે છે, તેથી લિંગમાં ફેરફાર થતા નથી, અને સંબંધને અહીં બાધ થતા નથી. દુબળવતુતિ સજ્જા । (વા. સુ. ૧૫૧રરૂ બહુ અને ગણુની તથા વત્ અને પ્રત્યયાન્તની સખ્યાસ`જ્ઞા સમજવી)માં દુ અને નળ શબ્દો વિપુલતાના અથમાં લેવાવાને બદલે સખ્યાવાચક અથ માં લેવાય છે, અને તેની સંખ્યાસના થાય છે. વદમાં યજ્ઞમામં વ્હેન રીક્ષયતિ, મિક્ષિયતિ, મેવા રીક્ષયતિ । (યજમાનને દંડ વડે, જળ વડે, અને મેખલા વડે દીક્ષિત કરે છે)માં યજ્ઞમાનમ્ એવા દ્વિતીયાન્ત પદને બધે અખાધ સંબંધ થાય છે. ત સામાન્યાતિદેશ—અતિદેશ એ પ્રકારના છે : સામાન્ય અને વિશેષ. એક પદાર્થના કાઈ એક ધર્મની અન્ય પદાર્થમાં સંક્રાન્તિ એટલે અતિદેશ. વ્રાહ્મળવત્ ક્ષત્રિયે વર્તિતન્યમા (ક્ષત્રિય સાથે બ્રાહ્મણની જેમ વવું)માં બ્રાહ્મણુ સાથે જોડાયેલ અત્રભોજન, અત્રાસન, કુશલપ્રશ્ન, વગેરેને ક્ષત્રિયમાં અતિદેશ કરવામાં આવે છે. વેદમાં પ્રકૃતિયાગની વિગતે ને વિકૃતિયાગમાં સંક્રાંત કરવામાં આવે છે. વ્યાકરણશાસ્ત્રમાં સ્થાનિયાવેશોઽનન્ટિંધી (વાર્તે. ૧।।ખદ્ અલૂના નિમિત્તથી પ્રાપ્ત થનારા કાથી ખીજે આદેશને સ્થાની જેવા સમજવા)માં અતિદેશના ઉલ્લેખ છે. વિશષાતિદેશ-આ બ્રાહ્મણુ સાથે બ્રાહ્મણની જેમ વર્તવું (1ાળવયસ્મિન્રાહ્મળે તિતવ્યમ્ ।) માં વિશેષાતિદેશ સમજાય છે. એવી જ રીતે ઉશીનરવન્મદ્રેવુ ચા:। (ઉશીનરની જેમ મદ્ર દેશમાં સારા જવ મળે છે), એવા ઉદાહરણમાં ઉશીનરના જવને મદ્રના જવમાં અતિદેશ કરવામાં આવે છે. વેદમાં આગ્નેયયત્નૌર્યમ્ (અગ્નિવિના જેવા ` અંગેના હવ)માં અગ્નિના યાગના સૂના યાગમાં અતિદેશ કરવામાં આવે છે. વ્યાકરણશાસ્ત્રમાં રૂપાતિદેશ, નિમિત્તાદેશ, તાદાત્મ્યાતિદેશ, શાસ્રતિદેશ કાર્યાતિદેશ અને વ્યપદેશાતિદેશ એમ છ પ્રકારના અતિદેશ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ વાકચ૫તીય अर्थित्वमत्र सामर्थ्यमस्मिन्नर्थो न भिद्यते । શબcતાધારોડથં ચુરોડ ક્રિયાન્તરે III અહીં (કર્મ કરનારનું) અર્થિવ (દર્શાવ્યું) છે; અહીં તેનું સામર્થ્ય (રજ થયું છે), અહીં અથભેદ નથી; અહીં (યજ્ઞકર્તાને) શાસ્ત્ર(નિયમ)થી (આ કાર્યમાં) અધિકાર પ્રાપ્ત થયો છે; (આ બીજુ) કાર્ય કરવાનો તેને અધિકાર નથી. (૯) અર્થિત, સામર્થ્ય અને ક્રિયાન્તરભુદાસ એમ ત્રણ મળીને અધિકાર થાય છે. અધિકારને કલસ્વામિત્વ પણ કહે છે. આવો અધિકાર પ્રાપ્ત કરનારને અધિકારી કહે છે. લૌકિક અને વૈદિક કાર્યોના ફળની ઈચ્છા રાખનારો એટલે અથી. અર્થિવ હોવા છતાં અધિકાર માટે બીજું કારણ છે સામર્થ્ય. આ સામર્થ્ય, શરીરનિષ્ઠ. કરણનિષ્ઠ અને વિત્તપ્રાપ્ત એમ ત્રણ પ્રકારનું છે. ઘણું વાર અથી ને કેટલાંક કાર્યોમાં સામર્થ્યનો અભાવ હોઈ તે અધિકારી બની શકતો નથી. જેમકે, શૂદ્રોને વેદનું અર્થિવ હોવા છતાં સામર્થ્યભાવને કારણે તેને માટે અધિકાર હોતો નથી. સામર્થ્ય કે અસામર્થ્યનો નિશ્ચય શાસ્ત્રો કરે છે. સામર્થ. અર્થિત્વ વગેરેની અગ્યતાને ક્રિયાન્તરબુદાસ કહે છે. પા. સુ. વાચા: વગેરે (૮.૧.૮) અને આવા વા (૮.૧.૧૦) અસૂયા, અસંમતિ, કેપ વગેરે અને પીડા એવો અર્થ પ્રાપ્ત થતું હોય ત્યારે આમંત્રિતનું વિંચન કરવું એ નિયમ કરે છે. જ્યાં શાસ્ત્રનો અધિકાર નથી ત્યાં આવા દિવચનનો પ્રતિષેધ (ભુદાસ) થાય છે. इयं श्रुत्या क्रमप्राप्तिरियमुच्चारणादिति । क्रमोऽयमत्र बलवानस्मिंस्तु न विवक्षितः ।।८०॥ અહીં સ્પષ્ટ કથન (શ્રુતિ) વડે ક્રમ પ્રાપ્ત થાય છે; અહીં તે ક્રમ) ઉચ્ચારણથી નક્કી થાય છે. અહીં આ ક્રમ બલવત્તર છે અને આ (બીજા)માં ક્રમની વિવેક્ષા નથી, (૮૦) આ કારિકામાં ક્રમને નિર્દેશ કરવામાં આવ્યો છે. પુણ્યરાજે ક્રમના આઠ પ્રકાર ગણાવ્યા છે, જેવા કે, શ્રુતિક્રમ, અર્થક્રમ, પાઠક્રમ, કાંડક્રમ, પ્રવૃત્તિમ, પ્રતિપત્તિક્રમ, પ્રયાગક્રમ અને બુદ્ધિક્રમ. શ્રુતિના આધાર પર પદાર્થોના સ્થાનના નિર્દેશને શ્રુતિક્રમ કહે છે. સ્નારા ત્રગતિ ! (સ્નાન કરીને જાય છે)માં પહેલું સ્નાન છે, પછી ગમન છે. વેદમાં હરયsવતા નિgવાયા: (તૈત્તિરીય સંહિતા .રૂ.૧૦.૪ હદના આગલા ભાગે કાપે છે, પછી જીભને કાપે છે)માં મ9 અને ક્રમ દર્શાવે છે. વ્યાકરણમાં વરહમૈવાનાં નતુપુથુસળવા: (T. તૂ રૂ.૪.૨ લિને બદલે તિપૂ વગેરે જે આદેશ થાય છે તેમના સ્થાનમાં અનુક્રમે , 11, વગેરે આદેશ થાય છે.) વગેરેમાં યથાસંદ્યમશ: સમાનામૂ (૧૫. ટૂ ૧.૩.૧૦ સમાન આદેશે અને સ્થાનીઓ અંગે કાર્ય કરવાનું હોય ત્યારે અનુક્રમમાં કરવું) એવા નિયમરૂપી ઉલ્લેખ (શ્રુતિ)થી જ ક્રમ પ્રાપ્ત થાય છે ઉચ્ચારણક્રમને પાઠક્રમ કહે છે. વેદમાં “નવો ચગતિ, તન્નપાતું Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩ બીજુ કાંડ જગતિ, સૂકો ચગતિ, વ નતિ વાદાવાર ચન્નતિ ” (તૈત્તિરીયસંહિતા ૨.૬.૧.) વગેરે પ્રયાજમન્ત્રોમાં પઠક્રમ પ્રમાણે જ અનુષ્ઠાન થાય છે. વ્યાકરણમાં ચિત્રતિ વર માય મ્ | (વ.. ૧.૪ ૨ બે કાર્યો વચ્ચે વિરોધ થાય ત્યારે પછીનું કરવું) પૂર્વ ત્રાસિદ્ધE I (ા. ૬. ૮.૨.૧. હવે પછીના ત્રિપાદીના નિયમો અગાઉના નિયમોની બાબતમાં અસિદ્ધ સમજવા) વગેરે નિયમેના અનુસંધાનમાં શાસ્ત્રાપાઠને અનુસરીને જ પૂર્વ કે પરને નિશ્ચય થાય છે. આ કારિકા દમના બલાબલનો પણ ઉલ્લેખ કરે છે. વેદમાં “પ્રથમં મોગથિત ચત્તતોષમ્યાનમ્ ! (પહેલાં ભોજન કરાવવું પછી અભંજન કરવું)માં ભોજનનું બલવ સ્થાપિત થયું છે. મીમાંસામૂત્ર (૩.૩.૧૬) “અતિઢિવાજાથાનમાયાનાં મમવારે વારસર્વસમર્થવિઘર્ષાતા માં બલાબલક્રમનો ઉલ્લેખ છે. ક્રમની અવિવક્ષા એ કમરાતનો પ્રતિપક્ષ છે. ઘણે સ્થળે કમની દરકાર રાખવામાં આવતી નથી. તેવત ટુન અભ્યાસ સુરસ્કાજૂ ને બદલે સેવવત્ત શુકઢાં નામસ્થાન છે એવા જુદા ક્રમવાળા વાકયમાંથી પણ અર્થ પ્રાપ્તિ થાય છે. વ્યાકરણશાસ્ત્રમાં તિગ્રસ જુનવૃતિષે દ્વિતિ (મામાડય ૧.રૂ.૧૦ વા. ૮) પ્રમાણે યથાસંખ્ય અંગેના આ વિધાનથી બ્રિતિ ૫ ૧.૧.૧. એવા સૂત્રથી થતા ગુણવૃદ્ધિપ્રતિષેધ અંગે દોષ પ્રાપ્ત થશે.) इद पराङ्गः संबद्धमङ्गानामप्रयोजकम् । प्रयोजकमिदं तेषामत्रेद नान्तरीयकम् ॥८॥ આ (કાર્ય) બીજાં કાર્યો સાથે જોડાયેલું હોવાથી (તે) કર્મોનું પ્રાજક છે (અને) આ અહીં આવશ્યક છે. (૮૧) હાથી ઉપર બેસીને જતા રાજાના મસ્તક ઉપર નોકરે વરસાદથી કે ગરમીથી બચાવવા છત્ર ધારણ કરી રાખ્યું છે. આ ઉદાહરણમાં છત્રછાયાનો પ્રયોજક રાજી છે, કારણકે તેને છત્રછાયા સાથે સીધો સંબંધ છે. હાથી છત્રછાયાનો અપ્રોજક છે કારણકે તેના તેની સાથે સાક્ષાત સંબંધ નથી; પરંતુ રાજા ઉપરાંત હાથીને પણ છત્રછાયાનો લાભ મળે છે એમ જે સમજીએ તે હાથી પણ છત્રછાયાનો પ્રયજક બનશે. વેદમાં પ્રકૃતિયાગ સાથે સંબંધવાળાં દ્રવ્ય વગેરે વિકૃતિયાગમાં અપ્રાજક બને છે. વાક્ષી એવા ઉદાહરણને સિદ્ધ કરવા તથા યમ્(. ઇ.૧.૨ તેનું આ પત્ય એ અર્થમાં મળ પ્રત્યય થાય ) અને બત ( (૧. . ૪.૧.૨૫ અપત્યાર્થક અકારાન્ત પ્રાતિ પદિકને મ્ પ્રત્યય થાય છે) એવાં બે સૂત્રો સમાન કાર્ય સિદ્ધ કરતાં હોવાથી પ્રાજક બને છે, મુખ્ય ક્રિયા સાથે તેની સિદ્ધિ માટે અવિભાજ્યપણે જોડાયેલા ધર્મોને નાન્તરીયક અર્થાત આવશ્યક ધર્મો કહ્યા છે. इद प्रधान शेषोऽयं विनियोगक्रमस्त्वयम् । साक्षादस्योपकारीदमिदमाराद्विशेषकम् ॥८२।। આ મુખ્ય છે, આ ગૌણ છે, (આવાં કાર્યોને) કરવાને આ ક્રમ છે; આ સાક્ષાત્ ઉપકારક છે અને આનો પક્ષ ઉપગ છે. (૮૨) જે સાધ્ય પરાર્થ નથી તેને પ્રધાન કહે છે. ગૌણપ્રધાનભાવને આધાર વિવેક્ષા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ વાષપદીય જે સાધ્ય અત્યંત પરાર્થે છે તેને શું કહે છે. áનવનિત (તેઓ ડાંગરને ખાંડે છે)માં ત્રીfટ્ટ શેષી છે અને અવઘાત શેષ છે. લોકવ્યવહારમાં રાજા શેષી છે, તેને માટે કરવામાં આવતાં કાર્યો શેષ છે. વ્યાકરણશાસ્ત્રમાં વિધિશાસ્ત્ર શેષ છે, સંજ્ઞા પરિભાષાદિ શેષ છે. પ્રધાન અને શેષ કાર્યોના ક્રમને વિનિયોગક્રમ કહે છે. યજ્ઞકાર્યોમાં કેટલાંક કાર્ગો સાક્ષાત્ ઉપકારક છે તો બીજા કેટલાંક પરોક્ષ છે. વેદમાં દશ પૂર્ણ માસમાં વ્રીહિનું અવહનન સાક્ષાત ઉપકારક છે, જ્યારે પ્રયાજ પરોક્ષ રીતે ઉપકારક છે. લેકવ્યવહારમાં પિતાને માટે ઘડાવેલાં ઘરેણું સાક્ષાત ઉપકારક છે, સ્ત્રીપુત્રાદિક માટેનાં ઘરેણાં પિતાને સાક્ષાત્ ઉપકારક નથી. વ્યાકરણશાસ્ત્રમાં પ્રત્યય માટે પ્રકૃતિ સાક્ષાત ઉપકારક છે. પ્રકૃતિનો વિશેષ દૂરથી (મારા) ઉપકારક છે. शक्तिव्यापारभेदोऽस्मिन्फलमत्र तु भिद्यते । संबन्धाज्झानभेदोऽयं भेदस्तत्राविवक्षितः ।।८३।। અહીં શક્તિ અને વ્યાપારની ભિન્નતા છે, અહીં (બીજ) ફલની ભિન્નતા છે. અહી (કેઈકની સાથેના સંબંધને કારણે ભેદ સમજાય છે. (અને) ત્યાં ભેદ વિવાક્ષેત નથી. (૮૩) શક્તિ વ્યાપારભેદ-વાવાઝૂ વિડ્યો તે વાદ વિવોતરે છે અને વાદ વિથો તે (વાદળમાંથી, વાદળમાં, વાદળ, ચમકે છે) આવાં ત્રણ વાકોમાં વાદાને અપાદાન, અધિકરણ અને કર્તા એમ ત્રણ પ્રકારના ભિન્ન રૂપવાળી શક્તિઓમાં દર્શાવ્યો છે. વ્યાપારભેદ વિવક્ષા પ્રાપ્ત છે. ધનષ વડે વીધે છે'માં માત્ર શક્તિભેદ છે, વ્યાપારભેદ નથી. કારણકે અહીં ધનુષની કરણશક્તિ અપાદાન શક્તિને અન્તભૂત કરીને રહી છે. એટલે વ્યાપારભેદ સંભવતો નથી, કારણકે વ્યાપારભેદને પ્રયોજક શકિાભેદ છે. ફતભેદ-કર્મરૂપની ભિન્નતાને આધારે ફલભેદ સમજાય છે; જેમકે, એક દાનધર્મનાં આયુ, આરોગ્ય, સંપત્તિ વગેરે જુદાં જુદાં ફળ હોય છે. ઘણી વાર અનેક ક્રિયાઓનું એક જ ફળ હોય છે. અનેક માણસો ઘણી વાર એક વિવાદાસ્પદ બાબત માટે ભેગા મળીને નિશ્ચય કરે છે (સરખા વાવીય ૨ રૂ૭૬). સબધજ ભેદ-ધાતુના ઉપાત્ત ક્રિયા સાથેના સંબંધના ભેદને સંબંધજ ભેદ કહે છે જેમકે. વવતિ, વન વગેરે ક્રિયારૂપમાં રાંધવાનું કાર્ય છે, પરંતુ કર્તાઓમાં (સંખ્યા)ભેદ હેવાથી તે ભિન્ન લાગે છે - - અવિવક્ષિત ભેદ અને અભેદ કહે છે. પરવા કોઢ મુતા (ભાત રાંધીને તે જમે છે)માં સમાનતૈયો: પૂર્વેના વા ! ( વા. સૂ. ૩ ૪.૨ ૧ સમાન કર્તાવાળા બે ધાતુઓમાંથી પહેલી ક્રિયા દર્શાવનાર ધાતુને કરવા પ્રત્યય થાય છે) સૂત્રથી કર્તા અને કર્મના ક્રિયાભેદને કારણે શક્તિભેદ પ્રાપ્ત થાય છે, પરંતુ તેની વિવક્ષા નહિ હોવાથી તેને અવિવક્ષિતભેદ કહે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ प्रसज्यप्रतिषेधोऽयं पर्युदासोऽयमत्र तु । इद गौणमिद मुख्यं व्यापीद गुरुलध्विदम् ॥८४।। આ (અહીં) પ્રસજ્ય પ્રતિષેધ છે, પરંતુ અહીં આ પથુદાસ છે; આ ગૌણ છે; આ મુખ્ય છે; આ વ્યાપક છે; આ ગુરુ છે, આ લઘુ છે. (૮૪) . જ્યાં નનો સંબંધ ક્રિયાપદ સાથે હોય અને વાકયભેદ હોય તેને પ્રસજ્યપ્રતિષેધ કહે છે વ્યાકરણશાસ્ત્રમાં ઋરિ ૧ ચાર સંજ્ઞાવાન્ ! (ા. તૂ ૩.૨.૧૬ કર્તા સિવાયનું કારક સંજ્ઞાનો અર્થ દર્શાવતું હોય ત્યારે ધાતુને ઘમ્ પ્રત્યય પ્રાપ્ત થશે)માં કારક સંજ્ઞાથ દર્શાવતું હોય ત્યારે ઘણ્ થાય અને જો કારક કર્તા હોય તો ઇન્ ન થાય એમ વાક્યભેદ થશે. વેદમાં ગ્રાહ્મણો ન દૃન્તબ્ધ: નામૃત વહેત વગેરે ઉદાહરણ છે. લેકવ્યવહારમાં કાર્યવસ્થા ૨ાષા: I (રાજરાણીઓ સૂર્યને નહિ જોનારી હોય છે)માં સૂર્યને જોતી નથી એમ ક્રિયા સાથે નો સંબંધ છે. પર્યદાસ પ્રસપ્રતિષેધથી જુદો છે. અહીં નમ્ન સંબંધ ક્રિયા સાથે નહિ પરંતુ ઉત્તરપદ એવા નામ સાથે હોય છે અને એકવાકયતા હોય છે અન્નાહાળું માનચ (બ્રાહ્મણ સિવાયનાને લાવ)માં પથુદાસ છે. વ્યાકરણશાસ્ત્રમાં બાતોડનુવકને ઃ (રૂ.૨.૨. આકારાન્ત અને ઉપગ રહિત ધાતુને શ્ર પ્રત્યય થાય છે)માં પથુદાસ છે. તરપુરુષઃ સમાનાધિસરળ: ર્મધારય: (. સૂ. ૧. ૨ જ સમાનાધિકરણ પટ્ટાવાળા તપુરુષ કર્મધારય કહેવાય છે). સમાનાધિકરણ તો શબ્દો છે, તપુરુષ નહિ. સમાનાધિકરણ પદ તપુરુષનું વિશેષણ છે. અહીં લક્ષણથી ગૌણત્વ થશે. સિંઃ માળવઃમાં પણ લાક્ષણિકત્વને કારણે સિંદુ પદનું ગૌણ છે. | મુખ્યત્વને સમજાવતાં વ્યાકરણશાસ્ત્રમાંથી ઉદાહરણ લઈશું. દૃન ધાતુને તિર્ અને કૃતના પ્રત્યય લાગશે. અહીં ધાતુત્વ મુખ્ય છે. રામ માં - પ્રાતિપદિકવ મુખ્ય છે. વેદમાં तं वपाश्रपणीभ्यां प्रतिस्थातान्वारभते, प्रतिप्रस्थातारमध्वयु: 3 યજ્ઞમાનઃ (રાતવથગ્રાહ્મળ રૂ.૬, ૨.) આવા ઉદાહરણમાં અધ્વર્યું અને યજમાન મુખ્ય છે. લેકવ્યવહારમાં ઘરો માળવ:માં નૂર અને માત્ર મુખ્યાથમાં છે. વ્યાપકત્વનું શાસ્ત્રમાં મહત્ત્વ છે. તે પદના અર્થનું નિર્ણાયક છે. બ્રિતિ દૂરાસંઘુદ્ધ (૧. . ૧ ૨.૨ ૨ દૂરથી લાવવામાં એકશ્રુતિ પ્રાજવી)માં લૌકિક સંબોધનનું ગ્રહણ વ્યાપક છે. આવું વ્યાપી સંબોધન ગ્રહણ કરવાથી જીવન સંદ્ધિ: T (1. સ્ ૨, ૨.૪૧ સંબોધન ઈષ્ટ હોય ત્યારે પ્રથમ એકવચનની સંબુદ્ધિ સંજ્ઞા થાય છે, એવું શાસ્ત્રીય સંબોધન પણ સમજાશે. વ્યાકરણશાસ્ત્રમાં વૃષોદ્રાઉન ચોવટિમ્ (વા. ટૂ. ૬. રૂ.૧૦૨ પૃદરાદિ શબ્દો જેવા ઉપદેશાયા છે તેવા જ સમજવા)થી શિષ્યોના વ્યવહારમાં પ્રસિદ્ધ શબ્દસમૂહને લાઘવથી યથાતથ સમજવામાં આવે છે, પરંતુ પ્રાતિપદિક, અનભિહિત કર્મ, વિભક્તિની ઉત્પત્તિ વગેરે રૂપે શુદ્ધ શબ્દોની પ્રાપ્તિમાં ગુરુ ઉપાય છે “આ ગામડું લાલ ડાંગરવાળું છે' એવા કથનમાં કર્મધારય સમાસ અને મત્વથ એમ બે બાબતે એક સાથે સમજતાં ગુરુ પ્રક્રમ અર્થાત ગૌરવનો પ્રારંભ થશે પરંતુ બહુવ્રીહિ સમજતાં લધુ પ્રક્રમ થશે. વેદમાં સામધેની ઋચાએ સત્તર સમજવાની છે. માં મૂળ તેર ઋચાઓમાં પહેલી અને છેલ્લીને ત્રણ વખત ઉચ્ચર થતાં ગુરુ પ્રક્રમ થશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ વાપલીય भेदेनाङ्गाङ्गिभावोऽस्य बहुधेद विकल्प्यत इद नियम्यतेऽस्यात्र योग्यत्वमुपजायते ।।८।। આ (વાકય)માં સંવિભાગ પ્રમાણે અંગાંગિભાવ(રૂપ સંબંધ છે. આ ઘણું વિકલવાળું છે; (અહીં) આને નિયમ થાય છે, અહીં આનું યોગ્યત્વ (=અધિ કારિવ) ઉત્પન્ન થાય છે. (૮૫) મચ મેન ક્રાનિમાવ: આ વેદ)વાકયમાં સંવિભાગ પ્રમાણે અંગાંગિભાવ થશે. એક વાક્યમાં અને અનેક વાક્યમાં પણ અંગાગિભાવ થશે. મેન પાઠને બદલે મેદ્રઃ એવો પાઠ પણ પ્રાપ્ત થાય છે. ત્યાં આ (વેદવાકયમાં વિભાગ સમજવાનો છે અને અંગાંગિભાવરૂપ સંબધ સમજવાનો છે. અહીં સંબંધાભાવ સમજવાને નથી” એવો અથ થશે. સામાન્ય વિધિઓ જ્યારે વિશેષ વિધિ સાથે એક વાક્યમાં હોય ત્યારે તે વિધિઓ અંગે થશે અને વિશેષાવિધિ અંગી થશે અને સંબંધ અંગાંગિભાવરૂપ સંબંધ થશે. नमो वहम हर छ : चित्पतिस्त्वा पुनातु, वापतिस्त्वा पुनातु, देवस्त्वा सविता पुनातु મછિળ વવિના (તૈત્તિરીય સંદિતા ૧.૨.૧.૧. ખામી વિનાના પવિત્રથી, વિચારને સ્વામી, વાણુને સ્વામી અને સવિતા દેવ તને પાવન કરે). પુણ્યરાજે નીતિશતા (૩૦)માંથી દીપક અલંકારનું (મળઃ શાળોøીઢ: વગેરે) ઉદાહરણ આપીને એક ક્રિયાને ઘણું વાકયો સાથે સંબંધ દર્શાવ્યો છે. સમાન પ્રમાણુવાળાં વાકામાં જ્યારે વિરોધ હોય ત્યારે વિકટપ સમજવો જોઈએ. વ્યાકરણશાસ્ત્રમાં અનુકવી રહ્ય ચયિ વરસવ: (૧. . ૮.૪,૮ અનુસ્વાર પછી યમ્ વર્ણ આવે તે અનુસ્વારને પરસવણ થાય છે) અને વા પાત્તસ્થ (૧. ૩. ૮.૪.૫૬, ૫દાન્ત અનુસ્વાને સ્થાને, પછી ચમ્ વણું આવતો હોય તે, વિકલ્પ પરસવણું થાય છે)માં પ્રાપ્ત વિક૯પ છે. વિમાષ ઘેરવ્યોઃ 1 (પા. સુ રૂ.૧.૪૧. અને %િ ધાતુઓ પછી, કર્તવાચક સૃ આગમ આવતો હોય તો ૦િ નો વિકલ્પ દ્ થાય છે) મા અપ્રાપ્ત વિકલ્પ છે. ઢઢ્ઢોરન્યતરસ્થામ (૧. સૂ. ૧.૪.રૂ. ૮ અને $ ધાતુના મૂળ વાયના કર્તાઓ પ્રોજકમાં વિક૯પે કર્મ થાય છે)માં ઉભયત્ર વિક૯પ છે. કારણકમાંના (g. ૪) હિં તાથરોરિયં સમરટૂિમના...વગેરે ઉલ્લેખને પુણ્યરાજ અનેક ઉઝેક્ષા રૂપ વિકલ્પવાળો સમજાવે છે. અનેક બાબતોની પ્રાપ્તિ હોય ત્યારે એક અંગે નિયમ કરવામાં આવે છે. વતિ: સમાસ ઇa (૧. સૂ. ૧ ૪.૮ પતિ શબ્દ સમાસમાં ઘિ સંજ્ઞક થાય છે)માં તે પ્રાધાતો; (ા. . ૧ ૪,૮૦ ઉપસર્ગો ધાતુની પહેલાં પ્રાજવા માં ચક્કસ બાબત અંગે નિયમ કરવામાં આવે છે. નક્ષત્ર કરવા વારં વિસ્તૃત ! (રાત્રે નક્ષત્રને જોઈને મૌન તોડવું)માં ચોક્કસ સમયે વાગ્યસગનો નિયમ કર્યો છે. દિવસે નક્ષત્ર દેખાય તે નહિ અને રાત્રે વાદળઘેર્યું આકાશ હોય તો મૌન તોડવું એ નિયમ કરવામાં આવે છે. - વ્યવહારમાં ધુ િધુ નિયુકથા (ધૂસરીએ ધુંસરી ધારણ કરવા સમર્થને જ જોડવામાં આવે છે, એમ કહીને : rfe, ‘વણુપલેટાયેલો ( જે ડો)” એમ હસાવાતાં યેગ્યતા અર્થત અધિકારનો મુદ્દો સમજાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ હ૭ બીજુ કાંઠ અહીં દુર્યની જ યોગ્યતા છે કયોતિદીન ઘામો થત | (સ્વર્ગની ઇચ્છાવાળાએ જ્યોતિષ્ઠોમ વડે યજન કરવુ)માં ત્રણ વર્ણની જ યજનયોગ્યતા કરાવવામાં આવી છે. ૩રજૂ : આ વા.સ. ૧.૧.૫૧ (૩ ને થાને કાનૂ આદેશ ર૧ર થાય છે)માં ૩ ને બદલે મુકાતા મન્ ને જ પરવા માટે યોગ્યતા પ્રાપ્ત થાય છે. अस्य वाक्यान्तरे दृष्टाल्लिङ्गाभेदोऽनुमीयते ।। अयं शब्दैरपोद्धृत्य पदार्थः प्रविभज्यते ॥८६।। અન્ય વાકયમાં પ્રાપ્ત થતા નિર્દેશ ઉપરથી, આના ભેદ-વિશેષનું અનુમાન થાય છે, જ્યારે અહીં પદનો પ્રવિભકત અર્થ શબ્દના પ્રકૃતિ અને પ્રત્યાયના વિભાગથી પ્રાપ્ત થાય છે. (૮૬) અન્ય વાક્યથી પ્રાપ્ત થતા નિર્દેશથી પ્રસ્તુત વાકયાર્થનું સુસ્થાપન એટલે લિ ગાભેદ. વેદમાં અT; શરા: ઝવવાતિ (તે ચે પડેલી શર્કરા મૂકે છે) માં શેનાથી ચે પડેલી છે તે સ્પષ્ટ થતું નથી, પરંતુ તેના પછી આવતા બીજા વાક્ય સેગો વૈ પૃતમ્ ! (ધી તે તેજ છે) ઉપરથી ઘીથી શરા ચે પડેલી છે એમ વાકયર્થ સ્પષ્ટ બને છે. વોશિગીવિત (p. ૨૮), સરસ્વતીવઝામરન (9. ૫૮૧), ચક્રાંશ (ઉ. ૧૦૧), ક્રાધ્યાનુશાસન (9. રૂ૩) વગેરે અલંકારગ્રંથોમાં ઉલ્લેખાયેલા રામોડી મુવમેવુ વગેરેથી શરૂ થતા રાઘવાન નાટકના શ્લોકમાં રામ એટલે દશરથપુત્ર કે પરશુરામ એવા સંશયમાં ત્રીજી પંક્તિ અને ચોથી પંક્તિમાંના ઉલ્લેખથી દશરથપુત્ર રામને નિશ્ચય થાય છે. અત્યંત સંસૃષ્ટ શબ્દના પ્રકૃતિ પ્રત્યાયના વિશ્લેષણને અપે' દ્વાર કહે છે. વેદવાકયે ના અર્થને જાણવા માટે અપોદ્ધાર ઉપગી છે. इति वाक्येषु ये धर्माः पदार्थोपनिबन्धनाः । सर्वे ते न प्रकल्पेरन्पद चेत्स्यादवाचकम् ॥८॥ આ પ્રમાણે પદના અથ ઉપર આધાર રાખનારા અને તે પ્રમાણે) વાકયના (અર્થવિશેષને નિશ્ચય કરનારા) જે ન્યાયો છે તે, પદને અથનું વાચક જ ન માનવામાં આવે તે (તે) બધા, (અર્થનિશ્ચય માટે) નિષ્ફળ બને. (૮૭) કારિકા ૭થી ૮૫ સુધીમાં ગણાવેલા, વાકષાર્થને નિશ્ચય કરનારા યાયો આખરે તો પદના અર્થ ઉપર આધાર રાખે છે; વાકયને જે પદસમૂહ ગણવામાં આવે અને તેને જે અખંડ અને અવિભક્ત સ્વીકારવામાં આવે તે આ બધા ન્યાયે નકામા ઠરશે. अविभक्तेऽपि वाक्याथै शक्तिभेदादपोद्धृते ।। वाक्यान्तरविभागेन यथोक्तं न विरुध्यते ॥८८॥ (અખંડ) વાકયને અવિભક્ત અર્થ સ્વીકારવામાં આવે તો પણ શક્તિભેદ ને કારણે વિશ્લેષણ થતાં જુદાં જુદાં વાકયો બનતાં હોવાથી (અમારા અખંડ વાકયાઈ પક્ષનો) બાધ થશે નહિ (૮૮). વા-૧૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય જેમ અનેક ગૌણ વાક્યોના બનેલા એક મહાવાકયમાં અથધકતા પ્રમાણે નાનાં વાકયે પ્રાપ્ત થાય છે અને તેથી અખંડ વાકયાને કશો બાધ આવતો નથી તેમ અખંડ વાકયમાં પદોના અર્થને સ્વીકારવામાં પણ કશો બાધ આવતો નથી. શક્તિભેદને કારણે અવાન્તર વાકય અને પદોને અર્થ પણ જુદે પ્રાપ્ત થશે. આવી સ્થિતિ પરસ્પર વિરોધી નથી આમ કહેવા માટે પુખરાજ બદ્ધસિદ્ધાન્તનું ઉદાહરણ આપે છે બૌદ્ધ નિવિભાગ અને વ્યક્તિરૂપ દ્રવ્યને એક બાજુ સ્વીકારે છે અને સાથે સાથે અહ (ઈતર વ્યાવૃત્તિ)ને આધારે જાતિને સ્વીકારે છે. સરખાવો : પુણ્યરાજ : યથા શાને નિર્વિમેવ સોજવસ્ત્રક્ષ કરવું स्वलक्षणमभ्युपगम्यते तत्तदितरपदार्थव्यावृत्तिसमाश्रयणेन च जात्या दिव्य पहारः कश्चिन्निर्वाह्यते ! यथैवैकस्य गन्धस्य भेदेन परिकल्पना । पुष्पादिषु तथा वाक्येऽप्यर्थभेदो विधीयते ॥८९॥ જેમ ફૂલ (ચંદન) વગેરે જુદાં જુદાં દ્રમાં રહેલ એક જ સુવાસ જુદી જુદી સમજાય છે તેમ (અખંડ) વાકયમાં પણ (અવાન્તર વાકો, શબ્દસમૂહો, શબ્દો વગેરેમાંથી) અર્થભેદ સમજાવી શકાય છે (૮૯) गवये नरसिंहे चाप्येकज्ञानादृते यथा । भाग जात्यन्तरस्यैव सदृशं प्रतिपद्यते ॥९०।। अप्रसिद्ध तु यं भागमदृष्टमनुपश्यति । तावत्यसंविद मूढः सर्वत्र प्रतिपद्यते ॥९१॥ तथा पिकादियोगेन वाक्येऽत्यन्तविलक्षणे । सदृशस्यैव संज्ञानमसतोऽर्थस्य मन्यते ॥९२।। ગવયમાં કે નરસિંહમાં કોઈ એક(જાતિ)નું જ્ઞાન ન હોવા છતાં, ગવયના એક ભાગ અને નરસિંહના એક ભાગનું જાત્યન્તર સાથેનું સામ્ય જેમ સમજાય છે; અને જ્યારે અજ્ઞાની સમજે છે કે તેણે (ગવયનો અવ એવો) જેભાગ વ્યવહારમાં અપ્રસિદ્ધ છે તેને જોયો નથી ત્યારે તેટલા પૂરતું (સંપૂર્ણ ગવાય અંગે) તે અજ્ઞાનને જ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે વિઝ (કોયલ) વગેરેના ઉપગથી વાક્ય અત્યંત જુદું બન્યું હોય ત્યારે અજ્ઞાની (વાસ્તવમાં) અવિદ્યમાન અર્થના જેવા (અર્થની) કલ્પના કરે છે. (૯૦-૯૨) ગવાય એક પશુવિશેપનું નામ છે; અશ્વ અને ગાયના સંબંધથી તે ઉત્પન્ન થાય છે. તેમાં ગાયનાં લક્ષણો કંઈક અંશે વધારે સ્પષ્ટ હોય છે. ગવયમાં ગેત્વ પ્રાપ્ત થતું નથી. તે જ પ્રમાણે નરસિંહમાં નરત્વ કે સિંહ પ્રાપ્ત થતુ નથી. પરંતુ અજ્ઞાની જન આવા ગોત્વ વગેરેની કલ્પના કરે છે. અવિદ્યમાન એવા વગેરેની કલ્પના ભ્રમમૂલક છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ વનમાંથી વૃક્ષ લાવો અને ‘વનમાંથી કેયલ લાવો” એ બે વાકયમાં કશું સામ્ય નથી. બંને અત્યંત વિલક્ષણ વાક છે. વનમાંથી અને લાવો એવા શબ્દો સમાન છે, તેથી સમાન વાક બનતાં નથી. આનું કારણ એ છે કે અખ ડ વાયાર્થવાદી વૈયાકરણ સમજે છે કે સ્વતંત્ર પદોનું જુદું અસ્તિત્વ નથી. બધાં જ પદે મળીને એક વાક્ય બને છે. તેમાં અખંડત્વ રહેલું છે. વૃક્ષને બદલે કોયલ શબ્દ મૂકવાથી બંને વાકયો જુદાં જ થયાં સમજવાં. एकस्य भागे सादृश्यं भागे भेदश्च लक्ष्यते । निर्भागस्य प्रकाशस्य निर्भागेणैव चेतसा ॥९३।। तथैव भागे सादृश्यं भागे भेदोऽवसीयते । भागाभावेऽपि वाक्यानामत्यन्तं भिन्नधर्मणाम् ।।९४।। જેમ (પીળું, લાલ વગેરે અનેક ભાગ અન્નહિત હોવા છતાં (વાસ્તવમાં) ભાગ વિનાના (ચિત્ર) જ્ઞાનના, નિભંગ મનને કારણે, એક ભાગમાં (અન્ય સાથે) સાદય અને બીજા ભાગમાં ભિન્નતા જણાય છે; તેમ અત્યંત ભિન્ન ધર્મોવાળા વાક્યોમાં ભાગનો અભાવ હોવા છતાં તેમના એક ભાગમાં સદશ્ય અને બીજા ભાગમાં ભેદ કપવામાં આવે છે. (૯૩૯૪) અહીં પ્રકાશનો અર્થ જ્ઞાન કરીશું. એક સળંગ ચિત્રના અખંડ જ્ઞાનમાં (વાસ્તવમાં, આપણું ચિત્ત પણ અખંડ જ્ઞાનબોધક હોવાથી) ભાગભેદ વિનાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે; આમ હોવા છતાં એક ચિત્તમાં અનેક રંગે પૂર્યા હોવાને કારણે એક ભાગમાં કાળું અને લાલ એમ ભાગભેદ જણાય છે. અહીં કાળું સાથે સદશ્ય અને લાલ અને પીળું વચ્ચે ભેદ જણાય છે. - આ પ્રમાણે “વનમાંથી વૃક્ષ લાવો” અને “વનમાંથી કોયલ લાવોમાં વનમાંથી લાવે પૂરતું સદશ્ય અને વૃક્ષ અને કેયલ વચ્ચે ભેદ જણાય છે. रूपनाशे पदानां स्यात्कथं चावधिकल्पना । अगृहीतावधौ शब्दे कथं चार्थो विविच्यते ॥९५।। (સંધિ થવાથી) પદોનું રૂપ નષ્ટ થતાં તેમની મર્યાદા કેવી રીતે સમજાય? અને શબ્દની મર્યાદા નકકી થયા વિના અને નિશ્ચય કેવી રીતે થઈ શકે? (૫) ધ્યાનચા (દહીં લાવે), પીટ્ટ તિતિ (અહીં દહીં છે) વગેરે વાકયમાં ધિનું રૂપ વિનષ્ટ થઈને અને ધી થયું છે. આમ થવાથી હૃધ્ય કે સંધી પદ સંધિનો જ અર્થ દર્શાવશે એવી મર્યાદા કેવી રીતે સમજાશે ? संसर्ग इव रूपाणां शब्देऽन्यत्र व्यवस्थितः । नानारूपेषु तद्रप तन्त्रेणापरमिष्यते ॥९६॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય (અખંડ પક્ષ અંગે) બીજા મનમાં (ત: પાઘરિ એવા વાકયમાં તએવા) શબ્દરૂપમાં (અનેક) પદરૂપને જાણે કે (ા સુતા અને ઝવેરઃ એ) સંસગ થશે હોય છે. (આવાં) અનેક શબ્દ રૂપમાં તે બીજા (ત: એવા અખંડ) શબ્દરૂપનું તન્નના ન્યાય વેડે ગ્રહણ થાય છે. (૯૬) तस्मिन्नभेदे भेदानां संसर्ग उपवर्तते । रूप रूपान्तरात्तस्मादनन्यत्प्रविभज्यते ॥९॥ તે અખંડ પદ (ત)માં (થા અને રૂત: એવાં) ભિન્ન શબ્દરૂપે સંસર્ગ પ્રાપ્ત થાય છે. તેથી (શ્વા ફત્ત અને વેત્ત:) એવાં બે શબ્દરૂપમાંથી) વેતઃ એવું અન્ય રૂપ જેવું દેખાતું અખંડ રૂપ જુદું ગ્રહણ કરાય છે. (૯૭) शास्त्रे प्रत्यायकस्यापि क्वचिदेकत्वमाश्रितम् । प्रत्याय्रोन क्वचिद्भेदो ग्रहणग्राह्ययोः स्थितः ॥९८॥ શાસ્ત્રમાં (એક મત પ્રમાણે) વાચક શબ્દનું વાચ્ય (અર્થ) સાથે એકત્વ સમજવામાં આવે છે. (બીજા મતમાં) વાચક અને વા (બંને) વચ્ચે કોઈ વાર ભેદ જણાવવામાં આવે છે. (૯૮) ऊ इत्यभेदमाश्रित्य यथासंख्यं प्रकल्पितम् । लुलुटोहणे भेदो ग्राह्याभ्यां सह कल्पितः ।।९९ : અભેદને આશ્રય કરીને સૂત્ર નિદિષ્ટ વનિને ક્રમ પ્રમાણે ત્રણ ધ્વનિએ રજૂ કરતે ક૬૫વામાં આવ્યો છે, (પરંતુ થતાની સ્ત્રટ્યુટો: પ. પૂ. રૂ.૨ રૂ ૩, એ સૂત્રમાંના સ્ અને સુન્ ના ઉલેખથી) તૂ પદથી ર્ અને સ્ત્ર એમ બે ના તથા છુટુ ના ગ્રહણમાં તે ત્રણ પ્રત્યાય અને પ્રત્યાયક એવા અને વચ્ચે ભેદની કલ્પના કરવામાં આવી છે. (૯૯) કારિકામાં ઉલ્લેખેલ સૂત્રમાં ત્રથી દર્શાવાતા સ્ત્ર અને સૂત્ તથા ટૂ એમ ત્રણ પ્રત્યાય છે, પણ પ્રત્યાયક સ્ત્ર અને હું એમ બે જ છે. બીજી બાજુ હ્ય અને તામુ એવા પ્રત્યયોરૂપી કાર્યોની સંખ્યા બે હાઈ સંખ્યાવૈષમ્ય થયું અને યથાસંગેના નિયમનો બાધ થયો यस्येत्येतदणो रूप संझिनामभिधायकम् । नहि प्रतीयमानेन ग्रहणस्यास्ति संभवः ॥१०॥ (વતિ ના સૂત્રમાંના) વય પદના રૂાર અને કારનું રૂપ તેમના સંજ્ઞીઓનું (તેમની વચ્ચે અભેદ હોવાને કારણે) અભિધાન કરે છે. (જો ભેદની કપના કરવામાં આવે તો) જ્ઞાયમાન (એવા રૂકાર અને કાર વડે (તેમના સંજ્ઞીએાના) ગ્રહણનો સંભવ નથી. (૧૦૦) Page #150 -------------------------------------------------------------------------- ________________ ખીજુ કાંડ અને શ્ર યસ્યંતિ ૬ । (પા. મુ. ૬. ૨. ૧૪૮) જણાવે છે કે મેં સરૉક અંગના રૂ વહુ ને દી ફૂંકાર અથવા તદ્ધિત પ્રત્યય આગળ આવતા હોય તે લેપ થાય છે. અહી યસ્ય એ યર્તનુ પડી એકવચન છે અને યથી હૈં અને તે નિર્દેશ સમાહાર દ્વન્દ્વ દ્વારા થાય છે. આ બંને વર્ણવાળુ ચહ્ય પદ બંનેના સંદીએ અર્થાત્ અઢાર કાર અને અઢાર કકારનું અભિધાન કરે છે પરંતુ હૈં અને તેમના સતીએ વચ્ચે અર્થાત્ પ્રત્યાય્ય અને પ્રત્યાયક વચ્ચે ભેદ માનતાં પ્રીયમાન અર્થાત જ્ઞાયમાન એવા રૂ અને થી તેમના સત્તીઓનુ ગ્રહણ થશે નહિ. ऊ इत्येतदभिन्न' च भिन्नवाक्य निबन्धनम् । भेदेन ग्रहणं यस्य पररूपमिव द्वयोः ॥ १०१ ॥ બીજા કારાથી અભિન્ન એવા કાર ભિન્ન ભિન્ન વાકયે। દ્વારા જુદા જુદા ૩ કારને ભેદપૂર્વક સમજાવવા કારણુ બને છે. (પૂર્વ અને પર એવા) એ અંશેાનું જાણે પરરૂપ હોય તેમ તેનું ભેદપૂર્ણાંક ગ્રહણ થાય છે. (૧૦૧) ૧૦૧ प्लुतस्याङ्गविवृद्धि च समाहारमचोस्तथा । व्युदस्यता पुनर्भेदः शब्देष्वत्यन्तमाश्रितः ॥१०२॥ વ્રુતના અવયવની વૃદ્ધિ અને સ્વરેાના સમાહારના પ્રતિષેધ કરતા (વાર્ત્તિકકારે) વર્ણા વચ્ચે અત્યંત ભેદને સ્વીકાર્યા છે. (૧૦૨) પાણિનિસૂત્ર શ્રુતાયૈવ ચુતૌ । (૮.૨.૧૦૨) જણાવે છે કે સૂત્ર ટૂરધૂતે હૈં । (૮.૨.૮૬) અને તેની પછીનાં સૂત્રામાં કહેલ પ્લુત હું અને મૌના સ્થાને પ્રસક્ત કારાદિ સધ્યક્ષરના અયવ TM અને ઉતે પ્લુત થાય છે. ાહોરવીર્ધજીત: 1 સૂત્ર પ્રમાણે પાણિનિને પ્રતાપ્ય અને પ્રત્યાયક વચ્ચે અભેદ ઈષ્ટ છે પરંતુ શ્રુતાત્રેય તુતૌ । (૮.૨.૧૦૬) સૂત્રના વાર્તિક “ વિવૃદ્ધિ પતે । । ઘેાડયોઽાર ચાર ઉજ્જારો વ। !'' પ્રમાણે વાન્તિકકારને ભેદ ઈષ્ટ છે એ વાત આ કારિકામાં જગાવી છે. પુણ્યરાજે ઉલ્લેખેલા શબ્દો વાત્તિકરૂપે કે ભાષ્યવચન રૂપે અત્યારે પ્રાપ્ત થતા નથી પરંતુ વાત્ત કકારના મતના એક સામાન્ય ઉલ્લેખ તરીકે તેમને સમજવા જોઈએ. સમાહાર; ચરિત: -। (સૂત્ર ૧.૨.૩૧.)ના વત્તિક સમાઢારોઽોન્વેન્સામાયાત । પ્રમાણે પૂર્વ અને પર જૂને સમાહાર એટલે પરરૂપ એમ માનવુ જોઈએ નહિ, કારણકે પ્રત્યાયક અને પ્રત્યાચ્ય વચ્ચે ભેદ હેાવાથી સમાહાર બની શકે નહિ. अर्धर्चादिषु शब्देषु रूपभेदः क्रमाद्यथा । तन्त्रात् तथैकशब्दत्वे भिन्नानां श्रुतिरन्यथा ॥१०३॥ અર્ધર્ષ વગેરે શબ્દોમાં જેમ (ૠષઃ મ્। એવા વિગ્રહવાકી જુદો) સ્વરૂપભેદ કર્ણેના ક્રમને કારણે (જણાય) છે તેમ તન્ત્રન્યાયને અનુસરીને અખંડ શબ્દ (રૂપ)ને સ્વીકારતાં જુદા જુદા શબ્દ રૂપે)નું શ્રવણ પણ તેમનાથી જુદું (=અખંડ) સમજી શકાય છે. (૧૩) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ संहिताविषये वर्णाः स्वरूपेणाविकारिणः । शब्दान्तरत्वं यान्तीव शक्त्यन्तरपरिग्रहात् ॥ १०४ ॥ પેાતાના મૂળરૂપમાં ફેરફાર વિનાના શબ્દો સ`ધિની સ્થિતિમાં તેમને જુદી શક્તિ એની પ્રાપ્તિને કારણે અન્ય શબ્દરૂપને પામે છે. (૧૪) સન્મભાવની સ્થિતિમાં અવિકારી એવા શ્રાત: શબ્દ જ્યારે સંધિને પ્રાપ્ત થાય છે ત્યારે બીજા અર્થના પ્રત્યાયન ી શક્તિને પ્રાપ્ત કરીને શ્વેતા: એવું અન્યરૂપ પામે છે. इन्द्रियादिविकारेण दृष्ट ग्राह्येषु वस्तुषु । आत्मत्यागाहते भिन्नं ग्रहण स क्रमः श्रुतौ ॥ १०५ ॥ (ચક્ષુ) ઇન્દ્રિયના વિકારને લીધે, નેત્ર વડે ગ્રાહ્ય અભિન્ન પદાર્થોનુ' ગ્રહણ તે પદાના સ્વરૂપમાં ફેરફાર વિના પણ ભિન્ન રૂપે થાય છે. (શ્વેતાઃ જેવા) શ્રવણુ અગે પણ આવી જ સ્થિતિ છે, (૧૦૫) अभिधानक्रिया भेदाच्छब्देष्वविकृतेष्वपि । रूपमत्यन्तभेदेन तदेवैकं प्रकाशते ॥ १०६ ॥ વાણપદીય (સૉંધિયુક્ત) ઉચ્ચારણકાય ની ભિન્નતાને લીધે અવિકૃત શબ્દોમાંનુ એક રૂપ પણ જાણે અત્યંત જુદું' હોય તેમ સમજાય છે. (૧૦૬) ऋचो वा गीतिमात्रं वो साम द्रव्यान्तरं न तु । गीतिभेदात् गृह्यन्ते ता एव विकृता ऋचः ॥ १०७ ॥ સામ (ગતિવિશેષથી ગવાયેલ) ઋચાઓ છે અથવા માત્ર ગાન(વિશેષ) છે; તે કોઇ જુદા(મન્ત્રરૂપ) પદાર્થ નથી. ગાંતિભેદને કારણે તે જ ઋચાએ ફેરફારવાળી સ્વીકારાય છે. (૧૭) उपायाच्छ्रुतिसंहारे भिन्नानामेकशेषिणाम् । तन्त्रेणोच्चारणे तेषां शास्त्रे साधुत्वमुच्यते ॥ १०८ ॥ એકબીજાથી જુદાં અને એકશેષવાળાં શબ્દરૂપે ને આવા ઉપાયથી શ્રવણમાં એકરૂપ સમજવામાં આવે છે. આવા તન્ત્ર (રૂપ ઉપાય)થી ઉચ્ચારાયેલાં તેમનુ સાધુત્વ શાસ્ત્રમાં જણાવવામાં આવે છે (૧૦૮) શ્રુતિસ`હાર એટલે ત્રણમાં સશ્લેષ અર્થાત્ એકરૂપતા, શ્રા તઃ ને શ્વેત: એમ સૉશ્લિષ્ટ ઉચ્ચારણુરૂપે સાંભળવુ, તન્ત્રરૂપ ઉચ્ચારણ એટલે અનેક રૂપાને એક અખંડ શબ્દરૂપે ઉચ્ચારવું. જેમ ઢેલ: વેવ: ૨ લેવો, એવા એકશેષ શાસ્ત્રમાં સ્વીકાય અને છે તેમ શ્વા પુત: અને શ્વેત: એવાં બે ભિન્નરૂપેાના અખ'ડુરૂપ શ્વેત: તે શાસ્ત્રસિદ્ધ સમજવામાં આવે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ખીજુ કાંડ परिगृह्य श्रुतिं चैकां रूपभेदवतामपि । तन्त्रेणोच्चारणं कार्यमन्यथा ते न साधवः ॥ १०९ ॥ (શ્રા ત: અને શ્વેત: એવા રૂપભેદવાળા શબ્દોના પણ (અખંડ) શ્રવણું (શ્વેત્તઃ) ને સ્વીકારીને (બંને અર્થાના એધ માટે) સ`યુક્ત ઉચ્ચારણ કરવું જોઇએ. આમ ન કરવાથી તે શબ્દો શુદ્ધ શબ્દો ગણાશે નહિ. (૧૦૯) રૂપે મેવાવિ ! એવેા પાઠ લેતાં *ભિન્ન શબ્દોનું એક વર્ણોનુ પૂર્વીરૂપી સાદૃશ્ય અને (અખંડ) શ્રવણુ સ્વીકારીને એવા અથ થશે. પ્રવૃિદ્ઘ શ્રુતિ सरूपाणां च वाकयानां शास्त्रेणाप्रतिपादितम् । तन्त्रेणोच्चारणादेकं रूपं साधूपलभ्यते ॥ ११०॥ સરખા રૂપવાળાં વાકચાના સયુક્ત ઉચ્ચારણથી શાઅવડે અમાન્ય એક (અખડ) શુદ્ધ રૂપ પ્રાપ્ત થાય છે. (૧૦) (પણ) સરનાળામેવશેષ વિમાૌ । (વા. સૂ ૧.૨.૬૪.) એક વિભક્તિમાં જે સમાન રૂપવાળાં પા પ્રાપ્ત થાય તેમાંથી એક ખાકી રહે છે). સરૂપ એવા શબ્દોને એકશેષ શાસ્ત્રમાં કહ્યો છે, પરંતુ સમાન વાકયેાના એકશેષનુ પ્રતિપાદન કર્યુ નથી, છતાં શાસ્ત્રીય કાર્યમાં તે ઉપયેાગી હાઈ માન્ય બનવું જોઈએ. एकस्यानेकरूपत्वं नालिकादिपरिग्रहात् । यथा तथैव तन्त्रात्स्याद् बहूनामेकरूपता ॥ १११ ॥ ૧૦૩ જેમ વાંસળી વગેરે જુદાં જુદાં વાદ્યોમાંથી નીકળતા એક વાયુનાં અનેક રૂપો પ્રાપ્ત થાય છે તેમ અનેક જુદાં જુદાં(શબ્દરૂપે! અને વાકચ) રૂપાનું, સયુક્ત ઉચ્ચારણુ દ્વારા, સમાન રૂપ પ્રાપ્ત થઇ શકે છે. (૧૧૧) यथा पदसरूपाणां वाक्यानां संभवः पृथक् । तथा वाकयान्तराभावे स्यादेषां पृथगर्थता ॥ ११२ ॥ જેમ (એક વાકયનાં અનેક) પદોના જેવા (એક મિશ્ર વાકયનાં અનેક) અવાન્તર વાકચા જુદાં સંભવે તેમ(એક)જુદા મિશ્રવાકયને અભાવે તે(અવાન્તર વાકયાને જુદા(સ્વતંત્ર) અર્થ થશે. (૧૧૨) अभिधेयः पदस्यार्थो वाकयस्यार्थः प्रयोजनम् । यस्य तस्य न संबन्धो वाकयानामुपपद्यते ॥११३॥ પદના અર્થ તેનુ અભિધેય છે અને વાકયનેા અથ તેનુ' પ્રત્યેાજન છે એમ જે માને છે તેને માટે વાકયેાના પરસ્પર સ બધ પ્રાપ્ત થશે નહિ. (૧૧૩) પ્રયેાજન વાકયા છે એવા મીમાંસકમતનું અહીં’ ખંડન કરવામાં આવ્યુ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ tet વાયાદીય પદ્મનો અને વાકયેને પરસ્પર સબધ તેમના અભિધેય મારફત થાય છે. વાકયના અને તેનું અભિધેય ન માનતાં પ્રત્યેાજન માનવામાં આવે તે વાયેા પરસ્પર અસંબદ્ધ થશે, तत्र क्रियापदान्येव व्यपेक्षन्ते परस्परम् । क्रियापदानुषक्तस्तु संबन्धोऽथ प्रतीयते ॥ ११४॥ (પરંતુ) ત્યાં અવાન્તર વાકયેનાં ક્રિયાપદો જ એકબીજાની અપેક્ષા રાખે છે, અને ક્રિયાપદોને આધારે રહેલા (તે વાકયેાનેા પરસ્પર) સબંધ સમજાય છે. (૧૧૪) અન્વિતાભિધાન મત પ્રમાણે વૈયાકરણોને વા" આપતાં જણાવવામાં આવે છે કે વાયેાના અથ ક્રિયાપદે દ્વારા પ્રાપ્ત થાય છે. ક્રિયા અને સાધનમાં ક્રિયા મુખ્ય છે, સાધન ગૌણ છે. વાયતે આખ્યાતપદ રૂપે માતતાં ક્રિયાપદો ઉપર નિર્ભર અથ થાય છે. આવેા અથ ક્રિયા અને સાધન વચ્ચેના સબ ધરૂપે છે. પ્રાપ્ત आवृत्तिरनुवादो वा पदार्थव्यक्तिकल्पने । प्रत्येकं तु समाप्तोऽर्थः सहभूतेषु वर्तते ॥ ११५ ॥ (આદ્ય પદમાંથી પ્રાપ્ત થતા વાકયોનું) પુન: કથન અથવા (જ્ઞાત અનેા) અનુવાદ પદના અર્થની સ્પષ્ટતા માટે છે. દરેક પદમાં સમાપ્ત થતા વાયા, સાથે રહેલાં પદેમાં જ હાય છે. (૧૧૫) अविकल्पितवाकयार्थे विकल्पा भावनाश्रयाः । अत्राधिकरणे वादाः पूर्वेषां बहुधा मताः ॥ ११६ ॥ વાક્યના અથ વિકલ્પ વિનાના હેવા છતાં (પેાતાના પ્રમાણેના મનના વલણને આધારે કા મનાયા છે. આચાર્યના અનેક મતા પ્રસિદ્ધ છે. (૧૧૬) આ ‘અધિકરણ’ના વિચારસ્થળ અર્થાત્ વિચારવિષય એવા અથ પુણ્યરાજ આપે છે, अभ्यासात्प्रतिभा हेतुः शब्दः सर्वेऽपरैः स्मृतः । बालानां च तिरश्चां च यथार्थप्रतिपादने ॥ ११७ ॥ માળા માટે અને પશુએ માટે પણ (પદરૂપ કે વાકયરૂપ) સઘળું ઉચ્ચારણ અની સુયેાગ્ય પ્રાપ્તિ માટે અભ્યાસ(રૂપ 'સ્કાર) દ્વારા પ્રતિભા(ના ઉન્મેષ)નું કારણુ અને છે એમ બીજા આચાર્યોએ જણાવ્યુ છે. (૧૧૭) શાસ્ત્રસિદ્ધાન્તે વિષયમાં પ્રાચીન પદ્મના કે વાક્યના અર્થના જ્ઞાનની પ્રાપ્તિ પ્રતિભાના ઉન્મેષથી થાય છે, પ્રતિભાના મૂળમાં અભ્યાસ અર્થાત્ ક્રમબદ્ધ અને આવતમાન ક્રિયા રહેલી છે. અભ્યાસ એટલે શબ્દનું કેઈ ચેાક્કસ વિષયમાં પ્રવૃત્તિદન. આવા પ્રવૃત્તિદનના સાતત્યથી પ્રતિભારૂપ આંતર જ્ઞાન ઉત્પન્ન થશે. શબ્દથી થતેા અભેધ અભ્યાસને અધીન છે, અભિધાનને અધીન નથી, આમ હાવાથી વાયા જ્ઞાનના મૂળમાં પ્રતિમાને સ્વીકારવી જોઈએ, Page #154 -------------------------------------------------------------------------- ________________ S: કાંડ अनागमश्च सोऽभ्यासः समयः कैश्चिदिष्यते । अनन्तरमिदं कार्यमस्मादित्युपदर्शकः ॥११८॥ આ અભ્યાસને કેટલાક આચાર્યો, અનાદિ સંકેત રૂપે સમજે છે. આ કાર્ય પછી આ કાર્ય કરવું એવી સમજણ તે આપે છે. (૧૧૮) - अस्यर्थः सर्वशब्दानामिति प्रत्याय्यलक्षणम् । अपूर्वदेवतास्वर्गः: सममाहुर्गवादिषु ॥ ११९ ॥ બધા શબ્દોના વાચ્યની ‘(કંઇક છે' એવા અર્થરૂપે વ્યાખ્યા આપવામાં આવી છે. (આવો અર્થ) ગો વગેરે શબ્દોમાં અપૂર્વ, દેવતા, સ્વર્ગ વગેરેના અર્થના જેવો જ કહ્યો છે. (૧૧૯) અત્યાર સુધીના વિષયનિર્દેશ પ્રમાણે ચાર પ્રકારના વાયાર્થો જેવા કે સંસર્ગ, સંહિ,નિરાકાંક્ષ પદાર્થ અને પ્રજન ચર્ચવામાં આવ્યા. ત્યાર બાદ પ્રતિભારૂપ વાયાર્થને નિર્દેશવામાં આવ્યું. હવે જે પદાર્થને અદ્ધિારકપનાથી પ્રવિભક્ત માનવામાં આવે તે આવા વિભક્તાર્થ અંગે બાર મતે ક્રમે ક્રમે આપવામાં આવશે. પહેલા મત પ્રમાણે બધા શબ્દોનો અર્થ કોઈ વિશિષ્ટ આકારના જ્ઞાન વિનાનું અસામાન્ય” સમજ જોઈએ. બધા શબ્દોનો વા અર્થ “કંઈક છે' એથી વિરો નથી (શકયાનામવામૃદાવા રવિશેષમર્થનાä વાઘમિતિ વિવાદુ: 1પુણ્યરાજ). જેમ અપૂવ દેવતા, સ્વર્ગ વગેરે પદના અર્થમાં કોઈ આકાર વિશેષ નથી તેમ જો શબ્દના અર્થમાં કોઈ આકારવિશેષ નથી. નોનો અર્થ એટલે “ગાય” એવું અર્થસામાન્ય. કોઈ એમ કહેશે કે “આ ગાય છે એવા શબ્દોમાં આકારવિશેષનો ખ્યાલ આવે છે તો તેને અંગે કહી શકાય કે આપ્તપદેશને કારણે અર્થનું સંકેતગ્રહણ થવાથી અને સ્મૃતિમાં તે જોડાયેલું હોવાથી આકારવિશેષને ભાસ થાય છે, પરંતુ અપૂર્વ, દેવતા, સ્વર્ગ વગેરે અંગે તો આકારવિશેષને પણ કશો ભાસ થતો નથી. प्रयोगदर्शनाभ्यासादाकारावग्रहस्तु यः। न स शब्दस्य विषयः स हि यत्नान्तराश्रयः ।।१२०॥ પ્રાગ, દર્શન અને અભ્યાસને કારણે (પદાથના) આકારનું જે જ્ઞાન થાય છે તે (આવા કઈ) અન્ય યત્ન (વિશેષ) ઉપર આધાર રાખે છે, તેથી તે (ગે વગેરે) શબ્દનો વિષય બનતું નથી. (૧૯) જિદુ મેરા રાતે રાસ્તમિધામિઃ - अनुनिष्पादिनः कांश्चिच्छब्दार्थानिति मन्यते ॥१२॥ વા-૧૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ વાપરીય (જાતિ વગેરે) કેટલાક ભેદો તેમનું અભિધાન કરનારા શબ્દો વડે સ્પષ્ટ થાય છે, જ્યારે બીજા કેટલાક પછીથી ઉત્પન્ન થનારા અર્થોના ભેદો)ને પણ શબ્દના અર્થ તરીકે સમજવામાં આવે છે. (૧૨) ' શબ્દના અર્થ અંગે એમ કહી શકાય કે શબ્દ તેની જાતિ વગેરેનું અભિધાન કરે છે અને પછી પ્રાપ્ત થતા આકારવિશેષરૂપી ભેદનું પણ અભિધાન કરે છે : અવા આકારવિશેષ રૂપી અથભેદો અર્થ સામાન્યની પ્રાપ્તિ થયા પછી થતા હોવાથી તેમને અનનિપાદી કહેવાશે. जातेः प्रत्यायके शब्दे या व्यक्तिरनुषङ्गिणी । न तद् व्यक्तिगतान्भेदान जातिशब्दोऽवलम्बते ॥१२२।। જાતિને બંધ કર = નારા શબ્દનું ઉચ્ચારણ થતાં જાતિ સાથે સંબંધવાળી જે વ્યક્તિને બંધ થાય છે તે વ્યક્તિમાં પ્રાપ્ત થનારા ભેદોનું અભિધાન જાતિ શબ્દ કરતું નથી. (૧૨) જાતિ શબ્દ જાતિમાત્રનો બેધ કરાવે છે. શબ્દમાંથી પ્રાપ્ત થનાર જાતિ સાથે વ્યક્તિ અવિભાજ્યપણે સંબંદ્ધ હોવાથી વ્યક્તિને પણ બંધ થશે. છતાં જાતિ વ્યક્તિગત વિશેષોને બંધ કરાવશે નહિ. કા ૧૨૧માં રજૂ થયેલા મતનું કારિકા ૧૨૨-૧૨૪માં ખંડન કરવામાં આવ્યું છે. घटादीनां न चाकारान्प्रत्यायति वाचकः । वस्तुमात्रनिवेशित्वात्तद्गतिर्नान्तरीयका ॥१२३॥ (અર્થને) વાચક (શબ્દ), વિશેષ વિનાના વસ્તુમાત્ર સાથે રહ્યો હોવાથી ઘટ વગેરેના આકારે (વગેરે)ને બધ કરાવતું નથી. તેવા આકારવિશેષનો બાધ આનુષંગિક (૧૨૩) છે. “નાન્તરીયકને સામાન્ય અર્થ અવિભાજ્ય અથવા આવશ્યક લેવાય છે. અહીં આનુષગિક અર્થાત પછીથી ઉત્પન્ન થનાર, અનુનિષ્પાદી એવો અર્થ સમજીશું. क्रिया विना प्रयोगेण न दृष्टा शब्दचोदिता । प्रयोगस्त्वनुनिष्पादी शब्दार्थ इति गम्यते ॥१२४॥ (ક્રિયા)શબ્દ વડે પ્રેરેલી ક્રિયા, (ર્તા, કરણ વગેરે સાધનવાચક શબ્દના) સંબંધ વિના પ્રાપ્ત થતી નથી, તેથી ક્રિયાને સાધન સાથેનો સંબંધ આનુષંગિક બાધ કરાવનાર શબ્દાર્થ સમજવામાં આવે છે. (૧૨૪) અહીં પ્રગ એટલે યત વગેરે ક્રિયાશબ્દનો કતી, કર્મ, કરણ વગેરે સાધનવાચક શબ્દ સાથે સંબંધ. Page #156 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ नियतास्तु प्रयोगा ये नियतं यच्च साधनम् । तेषां शब्दाभिधेयत्वमपरैरनुगम्यते || १२५ ॥ ક્રિયા શબ્દોના સાધન સાથેના જે નિયત સંબંધો છે અને જે (કર્તા, કરણ વગેરે) સાધના નિયત છે તેનુ શબ્દો અભિધાન કરે એમ ત્રીજા આચાર્ચો કહે છે. (૧૨૫) બંધ કરા (વિષેત્તિ) એવા ક્રિયાશબ્દને બારણું (દ્વારÇ) સાથેને સંબંધ નિયત છે. એ પ્રમાણે સેામ વડે (સોમેન) એમ ખેલતાં યજ્ઞ કરવા (યજ્ઞેત) એવા ક્રિયાશબ્દ સાથે સાધનના નિયત સંબધ પ્રાપ્ત થાય છે. આમ શબ્દનું અભિધાન સાધ્યસાધનાત્મક છે. પદ્મવાદીના આ ત્રીજો મત છે. ૧૦ समुदायोऽभिधेयो वाप्यविकल्पसमुच्चयः । અસત્યો વાષિ સંઘ રાખ્વાર્થ: શિષ્યન્તે ।।૧૨।। અર્થાંના વિકલ્પ કે સમુચ્ચય વિનાના સમુદાય અથ નું અભિધેય છે. ખીજા કેટલાક આચાર્ચો (દ્રવ્યના જાતિ વગેરે સાથેના) અસત્યરૂપ સંસને શબ્દના અર્થ તરીકે સ્વીકારે છે. (૧૨૬) વ પદ્મવાદીને આ ચેાથેા અને પાંચમે મત છે, પદને અથ સમુદૃાય માનીશું; પણ જો તેમાં અનેક વિકલ્પેના સ્વીકાર થાય તેા વચન અંગે નિશ્ચય નહિ થાય અને જે અનેકને સમુચ્ચય તેમાં સ્વીકારીએ તે બહુવચન પ્રાપ્ત થાય. તેથી સમુચ્ચય અને વિકલ્પ વિનાના સમુદાય અભિધેય છે એમ કહ્યું છે. આ ઉપરથી એટલું તે પ્રાપ્ત થશે જ કે સમુદાયરૂપ અભિધેયમાં સખ્યાના નિશ્ચય થતા નથી. વન એમ ખેલતાં ધવ, ખદિર કે પલાશ જેવાં વૃક્ષોની વિકલ્પે પ્રતીતિ થતી નથી; એટલુ જ નહિ પણ તે બધાંના સમુચ્ચયની પ્રતીતિ પણ થતી નથી. બ્રાહ્મણ શબ્દ ઉચ્ચારવાથી તપ કે જાતિ કે જ્ઞાન એવા વિકલ્પાની પ્રતીતિ થતી નથી અને તેમના સમુચ્ચયની પણ પ્રતીતિ થતી નથી.(સરખાવા તવસંત્રદ્ ઉપરની વષ્નિા રૃ. ૨૮૪) પુણ્યરાજ જણાવે છે કે માલમુદ્દેશમાં અવિચાર પ્રસંગે આના વિસ્તાર કરવામાં આવશે. આવા કેાઈ સમુદ્દેશ હાલ પ્રાપ્ત થતા વાચીયમાં મળતા નથી. ઘટ વગેરે દ્રવ્ય સિવાય ઘટત્વ તિ અનુપલબ્ધ હાઈ કેટલાક આચાર્યાં ધદ્રવ્યને ઘટાતિ સાથેના સંસગ શબ્દનુ અભિધેય છે એમ સ્વીકારે છે. બૌદ્ધો અપેાહથી ભિન્ન એવી જતિ સ્વીકારતા નથી. અદ્વૈત વેદાન્તીએ પણ જાતિના સ્વીકાર કરતા નથી અને સાંખ્યા દ્રવ્યને જાતિ, ગુણુ અને ક્રિયાને સમૂહ સમજે છે, તેથી ઘટને ઘટત્વતિ સાથેના સસ અસત્ય સમજવે! જોઈએ. તત્ત્વતંત્ર પૃ. ૨૮૪માં અસત્યો વાવિ સંસ† એવા પાઠ મળે છે. અસત્યોાધિ સંસર્ગ:। એવા પાઠ લેવાથી અસત્યરૂપ ઘટત્વજાતિ સાથેને સ`સગ॰ એવા અય થશે. , Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ असत्योपाधि यत्सत्यं तद्वा शब्दनिबन्धनाम् । शब्दो वाप्यभिजल्पत्वमागतो याति वाच्यताम् ॥ १२७॥ અથવા (જાતિ વગેરે) અસત્ય ઉપાધિવાળુ. સત્ય કે અર્થ સાથે તાદાત્મ્ય પામેલા શબ્દ, શબ્દ ઉપર આધાર રાખતી વાચ્યતાને પ્રાપ્ત કરે છે. (૧૨) અહી. પદવાદીના છઠ્ઠા અને સાતમા મતને દર્શાવ્યા છે. જર્મન સોંપાદનમાંના શર્ નિયન્ત્રનામ પાઠ પ્રમાણે અનુવાદ આપ્યા છે. વાક્યમ્ એ છાપભૂલ છે. તત્ત્વસં×દૂ (પૃ. ૮) માં આ કારિકાની વ્યાખ્યા મળે છે. તેમાં અસત્યાપધિ સત્ય એ શબ્દા છે અને અભિજપતવાળા શબ્દ એ શબ્દાથ છે. એવા એ મતે સમજવામાં આવ્યા છે. શાન્તરક્ષિતના પાઠ રાનિયન્ધનમ્ છે, જે પૂના સંપાદનમાં પણ પ્રાપ્ય છે. વાચીય सोऽयमित्यभिसंबन्धाद् रूपमेकीकृतं यदा । शब्दस्यार्थेन तं शब्दमभिजल्पं प्रचक्षते ॥ १२८ ॥ તે (શબ્દના) આ (અથ) છે એવા સંબ ંધ વડે શબ્દનું રૂપ અર્થ સાથે તાદાત્મ્યથી જાણીતું અને (ત્યારે) તે શબ્દને અભિજપ કહે છે. (૧૨૮) આ શબ્દને તે અથ છે એવું તાદાત્મ્ય, અધ્યાસમૂલક છે. અહીં શબ્દના અર્થ ઉપર અધ્યાશપ છે, અનેા શબ્દ ઉપર અધ્યારાપ નથી. तयोरपृथगात्मत्वे रूढिरव्यभिचारिणि । किञ्चदेव क्वचिद्रूपं प्राधान्येनावतिष्ठते ॥ १२९॥ નિશ્ચિત રૂઢિ, તે એ (શબ્દ અને અ) ના (નિયત) એકરૂપમાં કારણુરૂપ હાવા છતાં કોઈવાર (લેકવ્યવહારમાં કે શાસ્રકામાં) તેમનુ (શબ્દાત્મક અથવા અર્થાત્મક) કાઈ રૂપ પ્રધાનપણે સમજાય છે. (૧૨૯) लोकेऽर्थरूपतां शब्दः प्रतिपन्नः प्रवर्तते । शास्त्रे तूभयरूपत्वं प्रविभक्त' विवक्षया ॥ १३० ॥ શબ્દ, લેાકવ્યવહારમાં અથ રૂપને પામીને રહેલેા સમજાય છે; પરંતુ વ્યાકરણશાસ્ત્રમાં, વિવક્ષા પ્રમાણે, અને પ્રકારની તેની વિભક્ત સ્થિતિ હોય છે. (૧૩૦) લેકવ્યવહારમાં ય ગૌ:—એવા શબ્દ આ ગાય છે' એવા અથરૂપને પામેલે જ મળે છે. વ્યાકરણશાસ્ત્રમાં રેઢેર્ (વા.ઘૂ. ૪. ૨.૩૩ અગ્નિ શબ્દને પ્રાબ્દીવ્યતીય અમાં દ્ન (ચ) પ્રત્યય થાય છે.) ગરાયા ગરસન્યતરામ્ । (1.મૂ. ૭.૨,૧૦૧ અાદિ વિભક્તિ આગળ આવે તેા ના શબ્દના નમૂ આદેશ થાય છે.) વગેરેમાં સ્વરૂપપ્રધાન અર્થાત્ શબ્દપ્રધાન નિર્દેશ મળે છે, અને તસ્યાવચમ્ । (વમ્, ૪.૧.૬૨ ‘તેનુ અપત્ય' એ અમાં અદ્ પ્રત્યય થાય છે) વગેરેમાં અથ પ્રધાન નિર્દેશ મળે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ બીજુ કાંડ अशक्तेः सर्वशक्तेर्वा शब्दैरेव प्रकल्पिता। एकस्यार्थस्य नियता क्रियादिपरिकल्पना ॥१३॥ શક્તિઓ વિનાના કે બધી શક્તિઓવાળા એક અર્થની (જાતિ, ગુણ), ક્રિયા વગેરે રૂપે નિયત કલ્પના શબ્દો વડે જ નકકી કરવામાં આવે છે. (૧૩૧) અહીં પદવાદીના બે મત રજૂ થયા છે. અર્થમાં પૃથક શક્તિ હોતી નથી પરંતુ. તે શબ્દાધીન છે. બીજા મતમાં અથમાં બધી શક્તિઓ હોય છે. અને તે બધી શબ્દાધીન છે. यो वार्थी बुद्धिविषयो बाह्यवस्तुनिबन्धनः । स बाह्यं वस्त्विति ज्ञातः शब्दार्थ इति गम्यते ॥१३२॥ (શબ્દ શક્તિ વડે) બુદ્ધિનો વિષય બનેલ જે અર્થ (આત્યંતર હોવા છતાં) બાહ્ય પદાર્થ ઉપર આધાર રાખે છે, બાહ્ય પદાર્થ રૂપે જાણેલે તે, શબ્દના અર્થ રૂપે સમજાય છે. (૧૩૨) आकारवन्तः संवेद्या व्यक्तिस्मृतिनिबन्धनाः । एते प्रत्यवभासन्ते संविन्मानं त्वतोऽन्यथा ॥१३३॥ (શબ્દો વડે) સંવેદ્ય બનતા જે અર્થો વ્યક્તિગત સ્મૃતિ પર આધાર રાખે છે તે વિશિષ્ટ આકારવાળા સમજાય છે. જે અર્થો તેથી જુદા (= સ્મૃતિ પર આધાર રાખનારા નથી, તે માત્ર સંવિદ્ રૂપ છે (૧૩૩). જે અર્થે સ્મૃતિદર્શનથી વિશિષ્ટ આકાર પ્રાપ્ત કરે છે તેના મૂળમાં અગાઉ સાંભળેલ કે જોયેલ અર્થોરૂપી સંકેત હોય છે. જે અર્થે આવી, સ્મૃતિદર્શનની સ્પષ્ટ અભિવ્યક્તિથી પ્રાપ્ત થતા નથી તે અર્થાત અપૂર્વ, દેવતા, વર્ગ વગેરે શબ્દો આકાર વિશેષ વિનાનું માત્ર જ્ઞાનરૂપ દર્શાવે છે. પદવાદીને આ અગિયારમો મત છે. यथेन्द्रियं सन्निपत द्वैचित्र्येणोपदर्शकम् । तथैव शब्दादर्थस्य प्रतिपत्तिरनेकधा ॥१३४॥ વિષય સાથે એકરૂપ બનતી (ચક્ષ) ઈન્દ્રિય જેમ (વિષયના) વિવિધ આકારે દર્શાવે છે તેમ શબ્દમાંથી અર્થનું અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૩૪). પદવાદીનો આ બારમે મત છે. ચક્ષુ ઈન્દ્રિયની કોઈ ખામીને કારણે પદાર્થો વિવિધ આકારરૂપે પ્રાપ્ત થાય તેમ પિતાની વિશિષ્ટ વાસનાથી પૂર્ણ ચિત્તવાળાઓનો શબ્દાર્થબંધ પણ જુદા જુદા હોય છે. આમ હોવાથી શબ્દને કેઈ નિયત એક અર્થ સંભવે નહિ. સરખો પુણ્યરાજ: अविपरीतमप्यर्थ मिन्द्रियदोषवशान्नानारूपमवभासयति यथा, तथैव नियतवासनाबासितचेतसा શકાતીતિરિત નાતિ અશ્વિનિયત પ્રશ્ન: શકહ્યાર્ચઃ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૦ વષષીય वक्त्रान्यथैव प्रक्रान्तो भिन्नेषु प्रतिपत्तषु । स्वप्रत्ययानुकारेण शब्दार्थः प्रविभज्यते ॥१३५॥ વક્તાએ જુદી જુદી રીતે અર્થ જ્ઞાન માટે પ્રયુક્ત કરેલા શબ્દને, જે શ્રોતાઓ જુદાજુદા હોય તો તેમની સમજણ પ્રમાણે જુદો જુદો અર્થ પ્રાપ્ત થાય છે. (૧૩૫) જો વૈશેષિકે એ ઘટ શબ્દને અવયવવાન દ્રવ્ય તરીકે સમજાવવા પ્રયોજે હોય તે સાંખ્યો તેને ગુણસમાહારરૂપ અને જેને અને બૌદ્ધો પરમાણુસંચયરૂપે સમજશે. एकस्मिन्नपि दृश्येऽर्थे दर्शन भिद्यते पृथक् । . कालान्तरेण चैकोऽपि तं पश्यन्त्यन्यथा पुनः ॥१३६॥ કેઈ એક જ દશ્ય પદાર્થમાં તે એકરૂપ હોવા છતાં શાસ્ત્રસિદ્ધાન્તની ભિન્નતાને કારણે કે ઈવાર તેનું) દર્શન ભિન્ન જણાય છે. અને વળી બીજી વ્યક્તિ તેને બીજે સમયે (અન્યશાસ્ત્રસિદ્ધાન્તની વાસના પ્રમાણે) ફરીવાર જુદી રીતે સમજે છે. (૧૩) एकस्यापि च शब्दस्य निमित्तैरव्यवस्थितैः । एकेन बहुभिश्चाएँ बहुधा परिकल्प्यते ॥१३७॥ (શાસ્ત્રસિદ્ધઃોરૂપ) જુદાં જુદાં નિમિત્તોને કારણે એક વ્યક્તિ વડે તેમજ અનેક વ્યક્તિઓ વડે ઘટ શબ્દના અર્થને અનેક પ્રકારે કલ્પવામાં આવે છે. (૧૩૭) तस्माददृष्टतत्त्वानां सापराधं बहुच्छलम् । दर्शनं वचनं वापि नित्यमेवानवस्थितम् ॥१३८॥ તેથી તત્ત્વદર્શન વિનાની વ્યક્તિએનું દર્શન ભૂલવાળું અને ઘણું મુશ્કેલીઓ વાળું હોય છે અથવા તેમનું વચન પણ હંમેશાં અવ્યવસ્થિત હોય છે. (૧૩) સ્વશાસ્ત્રસિદ્ધાન્તની વિગતો પ્રમાણે વ્યક્તિ કે વ્યક્તિએ શબ્દાર્થને જુદી જુદી રીતે સમજે છે. તેથી શબ્દાર્થનું દર્શન અને તે પ્રમાણે શબ્દ વડે કથન કેઈ એક વ્યક્તિનું કે અનેક વ્યક્તિઓનું હમેશાં એકસરખું હોતું નથી. વળી એક જ વ્યક્તિનું દાન તેના પિતાના સિદ્ધાતદર્શનમાં ફેરફાર થતાં કાલાન્તરે જુદું પ્રાપ્ત થાય છે. અહીં અનુવાદ વાવ એવો પાઠ લઈને કર્યો છે. જુદાંજુદી અવ્યવસ્થિત કારણે અનેક અર્થપ્રકારે માટે જવાબદાર હોય છે. ऋषीणां दर्शनं यच्च तत्त्वे किञ्चिदवस्थितम् । न तेन व्यवहारोऽस्ति न तच्छब्दनिबन्धनम् ॥१३९॥ ઋષિઓનું કેટલુંક દર્શન તત્ત્વસંગત હોય છે, પરંતુ તેનાથી લેકવ્યવહાર સંભવતું નથી. અને શબ્દાર્થને વ્યક્ત કરવાનું કારણ પણ તે બનતું નથી. (૧૩૯) Page #160 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઇ तलवद् दृश्यते व्योम खद्योतो हव्यवाडिव । नैव नास्ति तलं व्योम्नि न खद्योतो हुताशनः ॥१४॥ આકાશ તળિયાવાળું દેખાય છે અને આગિ અગ્નિ જે. આકાશને તળિયું હોતું નથી અને આગિ અગ્નિ નથી. (૧૩૯) तस्मात्प्रत्यक्षमप्यर्थ विद्वानीक्षेत युक्तितः । न दर्शनस्य प्रामाण्यात्दृश्यमर्थ प्रकल्पयेत् ॥१४१॥ તેથી પ્રત્યક્ષ દ્રવ્યને પણ અનુમાન વડે નીરખવું જોઈએ. દર્શનના પ્રામાણ્યને કારણે દશ્ય અથની કલ્પના કરવી જોઈએ નહિ. (૧૪૧) असमाख्येयतत्त्वानामर्थानां लौकिकैर्यथा । व्यवहारे समाख्यानं तत्प्राज्ञो न विकल्पयेत् ॥१४२॥ ન સમજાવી શકાય તેવા સ્વરૂપવાળા પદાર્થોની જગતના માણસ, લેકવ્યવહારમાં જે સમજૂતી આપે છે તેને જ્ઞાનીએ અન્યથા સમજવી નહિં. (૧૪૨) આ કારિકા સુધીમાં પદવાદીના બાર મતોની ચર્ચા કરવામાં આવી. વાક્યવાદી વિયાકરણના મતમાં અખંડ (સ્ફોટરૂ૫) વાકયા છે અને પદો અસત્ય છે. સ્ફોટલક્ષણ વાક્યર્થ એ મત ટીકાકારોને હેય તેમ જણાય છે. તેને બદલે પ્રતિભા વાક્યર્થ છે એમ કહેવું વધારે યોગ્ય છે. विच्छेदग्रहणेऽर्थानां प्रतिभान्यैव जायते । वाक्यार्थ इति तामाहुः पदार्थरुपपादिताम् ॥१४३॥ | (દેવદત્તાદિ અપતિ પદના) જુદાજુદા અર્થોના ગ્રહણ વખતે એક વિશિષ્ટ પ્રતિભારૂપ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. પદના અર્થો વડે ઉત્પન્ન થયેલી તે (બુદ્ધિન પ્રતિભાને વાક્યર્થ કહે છે. (૧૪) इद तदिति सान्येषामनाख्येया कथञ्च न । प्रत्यात्मवृत्तिसिद्धा सो कापि न निरूप्यते ॥१४४॥ તે (પ્રતિભા) આ છે એમ, બીજી વ્યક્તિઓને, કોઈ પણ રીતે જણાવી શકાય તેમ નથી. પિતાના જ સંવેદનથી સિદ્ધ એવી તેને પ્રાપ્ત કરનારા પણ બરાબર સમજાવી શકતો નથી. (૧૪૪) उपश्लेषमिवार्थानां सा करोत्यविचारिता । सार्वरूप्यमिवापन्ना विषयत्वेन वर्तते ॥१४५॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ર વાયદીય અનિર્ધારિત રૂપવાળી હોવા છતાં (શબ્દોના અર્થોના સંસર્ગને તે જણાવે છે. (વાકયાર્થના) સમગ્ર રૂપને તેણે પ્રાપ્ત કર્યું હોય તેમ (અર્થની અભિવ્યક્તિનો) તે વિષય બને છે. (૧૫) साक्षाच्छब्देन जनितां भावनानुगमेन वो । इतिकर्तव्यतायां तां न कश्चिदतिवर्तते ॥१४६॥ (અનેક શાસ્ત્રોના અભ્યાસ રૂપ) શબ્દગ્રહણ વડે અથવા પૂર્વજન્મની ભાવનારૂપ જ્ઞાન વડે ઉત્પન્ન થયેલી તેને વ્યવહારમાં કઈ ઉલ્લંઘતું નથી. (૧૪૬) प्रमाणत्वेन तां लोकः सर्वः समनुगच्छति । समारम्भाः प्रतायन्ते तिरश्चामपि तद्वशात् ॥१४७॥ તેને આખું જગત પ્રમાણ રૂપે સ્વીકારે છે. પશુઓના વ્યવહાર પણ તેને કારણે જ પ્રસરતા રહે છે. (૧૪૭) यथा द्रव्यविशेषाणों परिपार्केरयत्नजाः। ___ मदादिशक्तयो इप्टाः प्रतिभास्तद्वतां तथा ॥१४८॥ (મહુડાં, ગેળ વગેરે) વિશિષ્ટ દ્રવ્યના પરિપાક(માત્ર)થી, માદકતા વગેરે શક્તિઓ, પ્રયત્ન વિના સિદ્ધ બને છે, તે જ પ્રમાણે પ્રતિભા વાળી વ્યક્તિઓની પ્રતિભા પણ પ્રયત્ન વિના સિદ્ધ બનેલી) હોય છે. (૧૪૮) स्वरवृत्ति विकुरुते मधौ पुस्कोकिलस्य कः । जन्त्वादयः कुलायादिकरणे शिक्षिताः कथम् ॥१४९।। વસંત ઋતુમાં પુષ્કોકિલના અવાજને (વિશિષ્ટ પંચમ સ્વરમાં) કેણુ ફેરવી નાંખે છે? કળિયા વગેરેને જાળાં વગેરે બાંધવાનું કેવી રીતે શિખવવામાં આવ્યું હશે? (૧૪૯) आहारप्रीत्यपद्वेषप्लवनादिक्रियासु कः । जात्यन्वयप्रसिद्धासु प्रयोक्ता मृगपक्षिणाम् ॥१५०॥ જાતિ કુલ વગેરે પ્રમાણે જાણીતી આહાર, પ્રીતિ, ષ અને (જળમાં) તરણ વગેરે ક્રિયાઓમાં પશુઓને અને પંખીઓને કણ પ્રેરે છે? (૧૫) બિલાડી માટે ઉંદરને આહાર, કુતરાનો માલિક તરફને પ્રેમ અને સાપ-નાળિયો વગેરેના પરસ્પર દેખ તેમની વિશિષ્ટ જાતિ અને કુળ પ્રમાણે જાણીતા છે. ભેંસ, ઘોડા વગેરેને જળમાં તરવાનું જાતિપ્રસિદ્ધ છે. આ સઘળું નિયત અને અનાદિ પ્રતિભાથી પ્રાપ્ત છે Page #162 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ भावनानुगतादेतदागमादेव जायते । आसत्तिविप्रकर्षाभ्यामागमस्तु विशिष्यते ॥१५१॥ ભાવનાની સાથે રહેલા આગમથી (આ પ્રતિભા રૂપ જ્ઞાન) ઉત્પન્ન થાય છે, પરંતુ, સંનિધિ અને વિપ્રકષને કારણે આગમ, (પ્રતિભાથી) જુદે સમજાય છે. (૧૫૧) આ કારિકામાંના ભાવના, આગમ, આસત્તિ અને વિપ્રકર્ષ એવા શબ્દોનો ભતૃહરિને અભિપ્રેત અર્થ સ્પષ્ટ થતો નથી. પૂર્વ જન્મના સંસ્કારવિશેષ એટલે ભાવના. આ ભાવના તે તે પ્રાણીની જતિને યોગ્ય વ્યવહાર માટે કારણરૂપ બને છે. આગમ એટલે શબ્દ અહીં ભાવનાનુગત આગમ એટલે શબ્દભાવના એમ પણ સમજી શકાય. આ શબ્દભાવના પ્રતિભાના મૂળમાં છે એમ પુણ્યરાજના શબ્દો વતમાળા ર૬ gવ મૂત્રમાદું -માંથી સમજી શકાય છે. આસતિ એટલે સંનિધિ અર્થાત આ જન્મ અને વિપ્રક" એટલે દૂરવ અર્થાત જન્માક્તર. શબ્દભાવના આ જન્મમાં પ્રાપ્ત થયેલ અથવા જ-માસ્તરમાં પ્રાપ્ત થયેલ પણ હોઈ શકે. स्वभावचरणाभ्यासयोगादृष्टोपपादिताम् । विशिष्टोपहितां चेति प्रतिभां षड्विधां विदुः ॥१५२॥ સ્વભાવ, ચરણ, અભ્યાસ, એગ અને અષ્ટથી ઉત્પન્ન થતી તથા વિશિષ્ટ વ્યક્તિઓમાં રહેલી એમ છ પ્રકારની પ્રતિભા સમજવામાં આવે છે. (૧૨) વાનરનું વૃક્ષશાખાઓ પર કૂદવું સ્વભાવને કારણે છે, પ્રકૃતિમાંથી મહત વગેરેની ઉત્પત્તિ પણ આવા સ્વભાવને લીધે છે, નિદ્રામાંથી જાગ્રદેવસ્થામાં આવવું તે પણ આવું સ્વભાવપ્રાપ્ત છે. ચરણ એટલે પિતાની વેદશાખાના આદર્શો પ્રમાણે તપ, સ્વાધ્યાય વગેરે રૂ૫ આચરણ. વસિષ્ટ વગેરે ઋષિઓનું વિશિષ્ટ જ્ઞાન આ કારણે હતું. અભ્યાસ એટલે એક ચોક્કસ કાર્યનું પુન: પુન: આચરણ. કૃ છેદનારને તેના કાર્યના સતત અભ્યાસને લીધે અમુક ચોક્કસ સ્થળે પાણી હશે જ એવું પ્રતિભાશાન હોય છે. રોગને કારણે અનેક પ્રકારની સિદ્ધઓની પ્રાપ્તિરૂપી જ્ઞાન થાય છે. રાક્ષસે, પિશાચ વગેરેનું અન્યના શરીરમાં પ્રવેશવારૂપ જ્ઞાનનું કારણ અદષ્ટ છે. વિશિષ્ટ એટલે અસામાન્ય વ્યક્તિત્વવાળા પુરુષે. તેમનામાં અસાધારણ પ્રતિભા રહેલી હોય છે. જેમકે કૃષ્ણદ્વૈપાયન વ્યાસે પિતાની વિશિષ્ટ પ્રતિભાથી સંજયને મહાભારત યુદ્ધનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં હતાં. આમ પ્રતિભા અનેક પ્રકારની હોવા છતાં આગમવચનોથી જ અભિવ્યક્ત બને છે. પ્રલયકાળે વ્યાકરણનિષ્ઠ પ્રકૃતિ પ્રત્યય વ્યવહાર સંભવ નથી. બધી ભૌતિક શકિતઓ પ્રકૃતિરૂપ મહાશક્તિમાં અન્તલીન બનીને રહે છે. પશ્યન્તીરૂપ આ શબ્દશક્તિ ક્રમે ક્રમે મધ્યમા અને વખરીની સ્થિતિ પ્રાપ્ત કરીને વર્ણ, પદ અને વાક્યમાં નિયત અવસ્થામાં પરિણમે છે, અને વ્યવહારમાં વ્યક્તરૂપ ધારણ કરે છે. વા–૧૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વાક્યપદીય एवं प्रतिभा बहुविधापि आगमिकवाक्य निबन्धना वाक्यप्रतिपाद्या व्याकरणात्ययेऽपि सर्वशक्तिप्रत्यस्तमये प्रत्यस्तमित निविष्टशब्दशक्तित्री जकारणान्तर्भूता निबद्धबीजा वृत्तिकाले प्रथमं सूक्ष्मेणापि वर्त्मना विवर्तमात्रामनुभूय क्रमेण वर्णवाक्यनियताभिरवस्थाभिः संमूच्छन्ती प्राप्तबीज परिपाकाकारा पुन: पुनर्व्यक्तेन रूपेण प्रत्यवभासते । -स्वोपज्ञ यथा संयोगिभिद्र व्यैर्लक्षितेऽर्थे प्रयुज्यते । गो शब्दो न त्वसौ तेषां विशेषाणां प्रकाशकः ॥ १५३॥ आकारवर्णावयवैः संसृष्टेषु गवादिषु । शब्दः प्रवर्तमानोऽपि न तानङ्गीकरोत्यसौ ॥ १५४ ॥ જેમ નો(ગાય) એવા શબ્દ તેની સાથે સયેાગમાં રહેલાં (ઘટડી વગેરે) દ્રવ્યે વર્ડ જ્ઞાપિત મનતા (ગાય એવા) અથમાં પ્રયાજવામાં આવે છે, પરંતુ તે તેવાં (સચેાગી દ્રવ્ય)વિશેષો(ના અથ)ના પ્રકાશક બનતા નથી; તેમ આકાર, રંગ, અવયવેા (વગેરે) સાથે જોડાયેલ (અને) ગાય વગેરે અર્થાંમાં વપરાતા (ૉ) શબ્દ તે (આકાર વગેરે)ને અભેધ કરાવતા નથી. (૧૫૩-૧૫૪) વાજપ્યાયન આચાયના મતમાં શબ્દના અર્થ જાતિ છે, અને વ્યાડિના મતમાં વ્યક્તિ છે. (નૃત્યમિયાન àત્રિમાં વાઞવ્યાયન: । જ્યામિયાન યાàિ: । (વા.મૂ. ૧.૨.૬૪ વા રૂ, ૭). આવુ વ્યક્તિમાત્ર કે સામાન્યમાત્ર જે શબ્દનુ પ્રવૃત્તિનિમિત્ત છે તે વ્યવહારમાં અધ કરાવે છે. ગાયની ઘટડી વગેરે બાહ્ય વિશેષા અને આકાર, રંગ વગેરે અંતરગ વિશેષ નો અર્થ સાથે જોડાયેલા હોવાને કારણે જ સમજાય છે. संस्थानवर्णावयवैर्विशिष्टेऽर्थे प्रयुज्यते । शब्दो न तस्यावयवे प्रवृत्तिरुपलभ्यते ॥ १५५॥ અકાર, વર્ણ અને અવયવાથી વિશિષ્ટ અર્થાંમાં (જે) શબ્દ પ્રયેાજાય છે તેની પ્રવૃત્તિ (તેના) અવયવ(ના અને) દર્શાવવામાં દેખાતી નથી. (૧૫૫) સ્થૂલ, હવ, પરિમ`ડલ, દી, ચતુરસ વગેરે આકારા, શબલ વગેરે વ અને કાન વગેરે અવયવાથી વિશિષ્ટ જે પદાર્થ છે તેનો વાચક શબ્દ આકારા આદિને દર્શાવે છે; તે પ્રમાણે મુષ્ટિ, ગ્રન્યિ, સધિ, કુંડલ વગેરે શબ્દો પણ એવા જ આકાશ દર્શાવે છે, ચિત્ર, શખલ, કમાષ, સારંગ, વગેરે શબ્દો તે તે ર ંગા દર્શાવે છે, પરંતુ તેવા ગાના અવયવા દર્શાવતા નથી. તમ્, સામ્, પ્રણ્ય, દ્રોળ, માત્ર એ શબ્દો તેમના અવ્યવે દર્શાવતા નથી. दुर्लभ कस्यचिल्लोके सर्वोवयवदर्शनम् । कैश्वित्ववयवैरथः कृत्स्नोऽनुमीयते ॥ १५६ ॥ લેાક(વ્યવહાર)માં કાઈ (પણ) કેટલાક અવયવાને જોવાથી સમગ્ર પદાર્થના બધા અવયવાનું દર્શન દુર્લભ છે; અર્થનુ અનુમાન થાય છે. (૧૫૬) Page #164 -------------------------------------------------------------------------- ________________ બીજુ કંઠ એક જલબિન્દુને પણ જલ કહે છે અને નદીસ્ત્રોતને પણ જલ કહે છે. એક શિલા શુભ્ર કહેવાય છે અને હિમાલય પણ શુભ્ર કહેવાય છે. જ્યાં આકૃતિ, સંખ્યા કે પ્રમાણની અપેક્ષા વિના શબ્દસામાન્યને નિશ્ચય થાય છે ત્યાં જે દશ્ય જેવડું હોય તેવડું તેવા શબ્દ વડે વાચ્ય બને છે. यथा जात्युत्पलादीनां गन्धेन सहचारिणाम् । नित्यसंबन्धिनां दृष्ट गुणोनामवधारणम् ॥१५७॥ संख्याप्रमाणसंस्थाननिरपेक्षः प्रवर्तते । बिन्दी च समुदाये च वाचकः सलिलादिषु ॥१५८॥ જેમ જાતિપુષ્પ, કમળ વગેરેના સુવાસ વડે, તેમની સાથે રહેનારા અને હમેશાં સંબંધવાળા (રંગ, આકૃતિ વગેરે) ગુણોનો નિશ્ચય થાય છે; તેમ (જલ એ શબ્દ) સંખ્યા, પ્રમાણ અને આકારની અપેક્ષા વિના સલિલ અર્થમાં બિન્દુ અને બિન્દુઓના સમુદાયન વાચક બને છે. (૧૫૭-૧૫૮) આ કારિકા અને કારિકા ૧૫૫, દિગ્ગાગના પ્રમાણમુક્યવના અપહપરિચ્છેદમાં પ્રાપ્ત થાય છે. આ બંને ઉપર ટીકા લખતાં જિનેન્દ્રબુદ્ધિ (ઈ. સ. ૬૫૦-૭૦૦) પિતાની विशालामलवतीभां वे छः सलिलादिषु इति आदिशब्देन पृथिव्यादिपरिग्रहः। संख्यानिरपेक्षत्वेन અવશેષ મુક્યા પ્રકૃત્તિવ શ્યતા આ બે કારિકાઓનો અવતાર કરતાં જિનેન્દ્રબુદ્ધિ લખે છે: क्वचिन्मुख्यावयवेषु प्रवृत्तिः यथाह भर्तृहरिः । संस्कारादिपरिच्छन्ने तैलादौ यो व्यवस्थितः । आहैकदेशं तत्त्वेन तस्यावयववर्तिना ॥१५९॥ (ગરમ કરવા રૂપી) સંસ્કાર વડે સીમિત બનેલા તેલ (વગેરે અમુક જથ્થાના) અથમાં નિશ્ચિત બનતે તેલ એ શબ્દ, તેના અવયમાં રહેલા સમુદાયના આરોપ વડે અવયવને અર્થ દર્શાવે છે. (૧૫૯) તેલનું ગરમ થવું અથવા ખારું થઈ જવું એ તેનો વિશિષ્ટ સંસ્કાર દર્શાવે છે; આમ હોવા છતાં આવા તેલ માટે આપણે તેલ શબ્દ વાપરીએ છીએ. અહીં ખેરું તેલ સમગ્ર તેલનું વાચક બને છે, મહાભાષ્યકાર જણાવે છે કે (૧.૪. ૧.૧.૧૪) સમુદાયના અર્થમાં વપરાતા શબ્દો અવયના અર્થમાં પણ વપરાય છે, જેમ કે, થોડુંક તેલ પીધું હેય કે થોડુંક ઘી પીધું હોય તો પણ તેલ પીધું, ઘી પીધું એમ કહીએ છીએ. येनाथे नाभिसंबंधमभिधानं प्रयुज्यते । तदर्थापगमे तस्य प्रयोगो विनिवर्तते ॥१६०॥ જે અર્થ સાથે સંબંધવાળો શબ્દ પ્રયોજાય છે તે અર્થ દૂર થતાં તેને પ્રાગ બંધ થાય છે. (૧૬) ગ' શબ્દનો અર્થ ગોત્રજાતિ છે. ગો સાથે પ્રાપ્ત ખરીઓ, રૂંવાટી, શિંગડાં વગેરે વિશિષ્ટ ધ ગે શબ્દથી દર્શાવાતા નથી; તે શબ્દના અર્થમાં અન્તભૂત છે, પરંતુ શબ્દાર્થ તો ગોજાતિ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ વાષધીય यांस्तु संभविनो धर्मानन्तीय प्रयुज्यते । शब्दस्तेषां न सांनिध्यं नियमेन व्यपेक्षते ॥१६१॥ પિતાની સાથે સમાન અધિકરણમાં રહેલા ધર્મોને સમાવીને જે પ્રજાય છે તે શબ્દ (પ્રવેગકાળમાં) તેમના સાંનિધ્યની અનિવાર્યપણે અપેક્ષા રાખતો નથી. (૧ ૬૧) यथा रोमशफोदीनां व्यभिचारेऽपि दृश्यते । गोशब्दो न तथा जातेर्विप्रयोगे प्रवर्तते ॥१६२॥ જેમ રૂંવાટી, ખરીઓ વગેરેનો અભાવ હોય તો પણ શબ્દ(તેના) અર્થમાં પ્રયોજાતો દેખાય છે તેમ ત્વજાતિના અભાવમાં અર્થ માટે તે પ્રવૃત્ત થતો નથી. (૧૬૨) तस्मात्संभविनोऽर्थस्य शब्दात्संप्रत्यये सति । अदृष्टविप्रयोगाऽर्थः संबन्धित्वेन गम्यते ।।१६३।। તેથી (ગુણ, ક્રિયા વગેરે) સંભવિત અર્થોને, શબ્દ વડે બંધ થતો હોવા છતાં (શબ્દથી કદી) વિયેત નહિ થયેલ જણાતે અર્થ તેના વાચ્ય તરીકે સમજાય છે. (૧૩) ગુણ, દ્રવ્ય, ક્રિયા વગેરે, અર્થ સાથે સહચારી અને સંભવી એવા અર્થે છે. આવા અર્થોનો બોધ થવા છતાં વાસ્વરૂપે તે તે અર્થોને બદલે શબ્દનો –જેમકે “ગાન–અર્થ ગોજાતિ અથવા ગોસામાન્યજ સમજાય છે. સરખાવો હોવજ્ઞ: તમારૂંવતીચનાનોfપ सहचारी संभवी न शब्दार्थ इति विज्ञायते । न हि तथाभूतेनार्थात्मना शब्दस्य संबन्धो युज्यते । वाचिका द्योतिका वा स्युर्द्वित्वादीनां विभक्तयः । स्याद्वा संख्यावतोऽर्थस्य समुदायोऽभिधायकः ।।१६४।। विना संख्याभिधानाद्वा संख्याभेदसमन्वितान् । अथोन् स्वरूपभेदेन कांश्चिदाहुर्गवादयः ॥१६५।। (સ્વાદિ અને તિહાદિ) પ્રત્યો દ્વિત્વ વગેરેના વાચક અથવા ઘાતક હોઈ શકે; અથવા (પ્રકૃતિ અને પ્રત્યયનો) સમુદાય સંખ્યાવાન અર્થનું અભિધાન કરતો હોય અથવા ગે વગેરે શબે તેમના સ્વરૂપમાં ફેરફારને કારણે સંખ્યાના અભિધાન વિના પણ, સંખ્યાલેદવાળા અને જણાવે છે. (૧૬૪–૧૬૫) -- અત્યાર સુધીમાં પદે અર્થધક છે કે વાક્ય તે અંગે પદવાદીઓના સિદ્ધાન્તરૂપી પવપક્ષને દૂષિત કરીને અખંડ વાવાર્થની સ્થાપના કરી. અખંડ વાક્યનો આવો અર્થ પ્રતિભારૂપ છે એમ પણ વિગતે જણાવ્યું. હવે પદનાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે વિચાર શરૂ થાય છે. આ બે કારિકાએામાં ત્રણ મતે જણાવ્યા છે. (૧) નામ અને ક્રિયાપદના પ્રત્યયો વાચક છે; (૨) તે ઘાતક છે; (૩) પ્રકૃતિ પ્રત્યયસમુદાયરૂપ શબ્દ સંખ્યાના અભિ ધાનવિના પણ સંખ્યાવિશેષને જણાવે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ atવજ્ઞ વૃત્તિમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. લોકમાં વાકયો વડે અને તેમના વિભાગે-પદ–વડે વ્યવહાર કરવામાં આવે છે. પદોના અર્થો અન્વય-વ્યતિરેક વડે જેટલા અને જેવા પ્રાપ્ત થાય તે પ્રમાણે કરવામાં આવે છે. પદોમાં પ્રકૃતિ અને પ્રત્યયોના અર્થો અંગે પાણિનિ જેવા વૈયાકરણએ પોતાના જ્ઞાન પ્રમાણે વ્યવસ્થા કરી છે. - એક મતમાં પ્રકૃતિ, સ્વાર્થ, લિંગ, દ્રવ્ય, અને સંખ્યા દર્શાવે છે. અન્ય મતમાં પ્રકૃતિ, સ્વાર્થ વ્યક્તિ અને લિંગ દર્શાવે છે અને પ્રત્યય સંખ્યા અને કર્મ દર્શાવે છે. વળી એક મતમાં લિંગ વાય છે, તો બીજા મતમાં તે ઘોતક છે. ઘોતન બે પ્રકારનું છે. જે આવિર્ભૂત નથી તેને દર્શાવવું અને એકને તજીને બીજુ સ્વીકારવું. પહેલા મતમાં ૩૫ાસે વાવતિ વગેરે ઉદાહરણે છે. “સેવા કરે છે” “પુષ્કળ રાંધે છે' એવા દ્યોતક અર્થો, પાસે બેસે છે, બરાબર ચડવે છે એવા વાચ્ય અર્થોને બદલે જાણીતા છે. પ્રતિને બરાબર રહે છે અને પ્રસ્થાન કરે છે' એવા બે અર્થોમાંથી પહેલા અર્થના નિષેધ ઉપરથી બીજા અર્થને નિશ્ચય થાય છે. એ જ પ્રમાણે ૩રપુર અને મમતા સે માં ઊંચું પુછ કરે છે અને ગર્ભધારણ કરે છે તથા સામે આવી કાર્ય કરે છે અને અનુકુળ હોય તેમ વર્તે છે એવા અર્થોમાંથી પહેલા અર્થને તજીને અનુક્રમે બીજો બીજો અર્થ સ્વીકારવામાં આવે છે. ये शब्दा नित्यसम्बन्धा विवेके ज्ञातशक्तयः। अम्वयव्यतिरेकाभ्यां तेषामर्थो विभज्यते ॥१६६॥ જે વિભકત્યન્ત) શબ્દ (પિતાના અર્થ સાથે) નિત્ય સંબંધવાળા છે અને (પ્રકૃતિ પ્રત્યાયના) વિભાગથી જેમની (અર્થ) શક્તિએ જાણતી છે તેમના અર્થ, અવય અને વ્યતિરેક વડે સમજાય છે. (૧૬) यावच्चाव्यभिचारेण तयोः शक्य प्रकल्पनम् । नियमस्तत्र न त्वेवं नियमो नुशदशबादिषु ॥१६७।। જ્યાં સુધી કોઈ અપવાદ વિના તે (અન્વય અને વ્યતિરેક)ની કલ્પના શક્ય હેય ત્યાં સુધી જ પ્રકૃતિ પ્રત્યયના અર્થવિભાગ રૂ૫) નિયમ પ્રાપ્ત થશે. આવો નિયમ નુત્, રાજુ વગેરે (આગમ આને પ્રત્ય) માટે પ્રાપ્ત થતું નથી (૧૬૭) માતામાં ગુરુ નથી છતાં પકડીના અર્થની પ્રાપ્ત છે. બત્તિમાં સન્ નથી છતાં સંખ્યા વગેરે પ્રાપ્ત થાય છે. વૃક્ષાનામ્ અને વતિમાં અનુક્રમે રૂદ્ અને માત્ર સાહાય રૂપે છે. તેમને કારણે અથનું પૃથફત્વ પ્રાપ્ત થતું નથી. सम्भवे नाभिधानस्य लक्षणत्व प्रकल्पते । आपेक्षिक्यो हि संसर्गे नियताः शब्दशक्तयः ।।१६८।। (પ્રકૃતિ અને પ્રત્યયના અર્થના) અભિધાનને સંભવ હોય ત્યારે તેમાંના એકનું પણ ઘાતકત્વ કપી શકાય નહિ, કારણ કે (પ્રકૃતિ અને પ્રત્યયના) સંસર્ગમાં તેમની શક્તિઓ પરસ્પર અપેક્ષાવાળી હોવા છતાં નિયત હોય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાકય૫દીય न कूपसूपयूपानामन्वयोऽर्थस्य दृश्यते । अतोऽर्थान्तरवाचित्वं संघातस्यैव गम्यते ।।१६९।। કંપ, સૂપ અને ચૂપ (એવા શબ્દો)ના અર્થનો (ફ વગેરે વર્ષો સાથે સંબંધ દેખાતો નથી, તેથી (વણેનો) સંઘાત જ જુદા અર્થોનો વાચક બને છે. (૧૬) કુપ, સૂપ, ધૂપ વગેરે શબ્દોમાં “પ” એવું પદ સમાન છે, અને ફ, સ. યુ વર્ષે જુદા છે. અહીં અર્થપ્રાપ્તિ ફ શું હું વર્ણોને કારણે નથી પરંતુ કૂપ, સૂપ, ધૂપ એવા વણું– સંઘાતરૂપ પદમાંથી થાય છે. अन्वाख्यानानि भिद्यन्ते शब्दव्युत्पत्तिकर्मसु । बहूनां संम्भवेऽर्थानां निमित्त किञ्चिदिष्यते ॥१७०॥ શબ્દોની વ્યુત્પત્તિના કાર્યમાં (પ્રકૃતિ અને પ્રત્યય-કલપના રૂપી) વ્યાખ્યાન જુદાં જુદાં હોય છે. જ્યારે ઘણું અર્થો સંભવતા હોય ત્યારે કેઈક (ચોકકસ) નિમિત્ત આવશ્યક મનાય છે. (૧૦૦) वैरवासिष्ठगिरिशास्तथैकागारिकादयः । कैश्चित्कथंचिदाख्याता निमित्तावधिसङ्करैः ॥१७१।। વૈર, વાસિષ્ઠ, ગિરીશ તેમજ ઐકાગારિક વગેરે શબ્દનું જુદા જુદા આચાર્યોએ (જુદાં જુદાં) અર્થનિમિત્તાનો એકત્ર સમાવેશ કરીને જુદી જુદી રીતે વ્યાખ્યાન કર્યું છે. (૧૭૧) વીરા ૬ તથા વાયા રૂઢ, વસિષ્ઠ K તથા વણઝેન ડ્રોન અને નરી તે તથા શિf સ્થતિ એમ જુદાં જુદાં અથનિમિત્તોને મિશ્ર કરીને અર્થાત્ એકસંસ્થ કરીને આવા શબ્દોને સમજાવવામાં આવ્યા છે. મારિને પ્રશ્નાર પ્રયોગ ચહ્ય મિલોઃ 1 ભિક્ષા માટે એક ઘર જ જેને પ્રયોજન છે તે સાધુ અથવા એક એકાંત ઘર જેને ચોરી કે ખૂન કરવાનું પ્રયોજન છે તે ચેર અથવા ખૂની (0%ારિદ્ર વીર વા.વ્. પૂ. ૧.૧૧ ૩) એમ સમજાવી શકાય. यथा पथः समाख्यानं वृक्षवल्मीकपर्वतैः। अविरुद्धं गवादीनां भिन्नैश्च सहचारिभिः ।।१७२।। જેમ વૃક્ષ, રાફડા અથવા પર્વત વડે રસ્તાને વર્ણવવામાં કશો પ્રતિષેધ નથી તેમ જ વગેરે શબ્દોને તેમની સાથે રહેલાં જુદાં જુદાં વ્યુત્પત્તિનિમિત્તો વડે ઓળખવામાં કશે વિરોધ નથી, अन्यथा च समाख्यानमवस्थाभेददर्शिभिः ।। क्रियते किंशुकादीनामेकदेशावधारणाम् ।।१७३॥ (અથની જુદી જુદી અવસ્થાઓને જાણનારા (વ્યાખ્યાતા)ઓ વડે કિંશુક વગેરે શબ્દોના એક ભાગ(ના અર્થ)ને નિશ્ચય જુદી જુદી રીતે કરવામાં આવે છે. (૧૭૩) (૧૨). Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ બીજુ કાંડ શબ્દમાં અનેક અર્થ શક્તિઓ રહેલી છે. શબ્દનું વ્યાખ્યાન કરતી વખતે આમાંની એક શક્તિનો આશ્રય કરવામાં આવે છે. વ્યાખ્યાતા પિતાના જ્ઞાન મુજબ વ્યાખ્યાન કરે છે. વાક્યનો પદોમાં વિભાગ કરીને, આવી શક્તિઓનો આશ્રય કરીને વાક્ષાર્થ કલ્પવામાં આવે છે. વનમાં ખાખરાનાં વૃક્ષોને શુક વિનાનાં કે ફળ વિનાનાં જોઈને કેઈએ પૂછયું, કf a: 7 વઢાર ( ખાખરાના વૃક્ષ ઉપર પિપટ નથી છે તેના જવાબમાં વિં શુકન 0ાશે | (ખાખરા ઉપર પોપટથી શું ?) એમ કહેવામાં આવ્યું. અહીં ઝિંઝુના એક ભાગ શુ શબ્દને અર્થગ્રાહક સમજવામાં આવ્યો. कैश्चिन्निर्वचनं भिन्नं गिरतेगर्जतेर्गमेः । गवतेर्गदतेर्वापि गौरित्यत्रानुदर्शितम् ॥१७४।। કેટલાક આચાર્યોએ જ શબ્દની વ્યુત્પત્તિ નિ (ગળવું) ઉજ્ઞ (ગર્જના કરવી), અમ્ (જવું), " (પેદળે કરો) અને હૂં (બલવુ) એવા ધાતુઓ ઉપર થી જુદી જુદી દર્શાવી છે (૧૭૪) गौरित्येव स्वरूपाद्वा गोशब्दो गोषु वर्तते । व्युत्पाद्यते न वा सर्व कैश्चिच्चोभयथेष्यते ।।१७५॥ અથવા શૈઃ એવા શબ્દરૂપથી જ જે શબ્દ, ગાય એવા અર્થમાં પ્રવર્તમાન બને છે, (એ જ પ્રમાણે) બધા શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવતી નથી કેટલાક આચાર્યો (સવરૂપ અને વાચ્ય એમ) બંને પ્રકારનાં નિમિત્ત પ્રમાણે (શબ્દ અર્થ માં પ્રવૃત્ત બને છે) એમ સમજે છે. (૧૫) અહીં શબ્દ વ્યુત્પત્તિ અંગે બે મત રજૂ થયા છે. ઔથિયો અર્થાત સૈદિકે માને છે કે બધાં પ્રાતિપદિકે અવ્યુત્પન્ન છે, અને નીર ની વ્યક્તિ ની માતા ગૌરચેવ નૌ: I એમ કરે છે. બીજા મતમાં બધાં પ્રાતિપદિ વ્યુત્પન્ન છે. પહેલા મતમાં શબ્દનું સ્વરૂપ તેના અથનું નિમિત્ત છે અને બીજા મતમાં શનું સ્વરૂપ અને બાહ્યરુપ એમ બને નિમિત્ત છે. सामान्येनोपदेशश्च शास्त्रे लध्वर्थमाश्रितः । जात्यन्तरवदन्यस्य विशेषाः प्रतिपादकाः ॥१७६।। શાસ્ત્રમાં તો લાઘવ માટે, (શબ્દનો) ઉપદેશ, (શબ્દ)સામાન્ય વડે કરવામાં આવ્યા છે. આવા (શબ્દસામાન્યના) વિશેષો (=વ્યક્તિઓ) બીજા (શબ્દ)સામા– ની જેમ, અન્ય શબ્દ કે (અર્થ)ને વ્યક્ત કરે છે. (૧૬) શબ્દનાં જુદાં જુદાં ઉચ્ચારણે હેવાને કારણે વ્યાકરણશાસ્ત્રમાં તેમને લાધવવડે સમજાવવામાં આવ્યા છે. અનેઢો ! ( . ક, ૨.રૂ. ) સૂત્રમાં અગ્નિશબ્દવરૂપ સામાન્યનો નિર્દેશ છે, અગ્નિશબ્દરૂપ વિશેષનો નહિ. વ્યક્તિનિર્દેશ સામાન્યની અભિવ્યક્તિ છે. જ્ઞાતિ (ઝરે છે), રાતે (ટપકે છે), ઋતે (કે છે, વસતિ (પડે છે)માં ગતિ સામાન્ય છે, પરંતુ ત્રાસે, ઘતે માં તેના વિશેષો, જળના ગતિવિશેષ દર્શાવે છે; તેમ છે શબ્દ ગતિસામાન્ય દર્શાવતો હોવા છતાં પ્રાણ વિશેષને પણ દર્શાવે છે. રામ ધાતુના જેટલા અર્થે રૂઢિદ્વારા પ્રસિદ્ધ છે તે બધામાં આ ધાતુની પ્રવૃતિ જોવા મળશે. તેમ છતાં તેના જે વિશેષ નો માં પ્રાપ્ત થાય છે તે વિશેષ પણ ગવરૂપ સામાન્યને વ્યક્ત કરશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ વાપષધીય अर्थान्तरे च यद् वृत्तं तत्प्रकृत्यन्तरं विदुः । तुल्यरूप न तद् रूढावन्यस्मिन्ननुषज्यते ॥१७७॥ બીજા અર્થમાં વપરાયેલા એક જ પ્રાતિ પદિકને બીજો શબ્દ સમજવામાં આવે છે. રૂઢિ વડે એક જ અર્થમાં નિયત થયેલ સમાન શબ્દરૂપ બીજા અર્થ સાથે જેડાતું નથી. (૧૭૭) મિરનાવિલિયની બાજૂ નિયત વિષયાન્તરે केंश्चित्कथञ्चिदुद्दिष्टौ चित्रं हि प्रतिपादनम् ।।१७८।। રૂત્ર (યજન કરવું) અને ૨ (યજન કરવું) એવા બે જુદા જુદા ધાતુઓ જુદા વિષયમાં નિયત મનાયા છે. કેટલાક આચાર્યોએ તેમને જુદી રીતે નિદેશ્યા છે. (આમ) શબ્દ વિશે જુદું જુદું પ્રતિપાદન કરવામાં આવે છે. (૧૭૮) યજ્ઞ ને તિ પ્રત્યય લાગતાં થનમાંના થનું સંપ્રસારણ થઈને સુન્ન થશે, તેથી હુe: વા વગેરે રૂપ થશે. પરંતુ યગ્ન પછી તુમન વગેરે આવતાં સંપ્રસારણ નહિ થાય. અને યદુકુ વગેરે રૂપ થશે. કેટલાક આચાર્યો બ નેને જુદા ધાતુઓ સમજે છે. અસ્તિમાં કેટલાક અન્ ધાતુ સમજે છે અને ત: અને સરિતમાં ધાતુ સમજે છે સાદ, માટુઃ વગેરેમાં કેટલાક મટુ બોલવું એવો ધાતુ સમજે છે. () ગતિ સામાતિસે. મ. મા. ૧.૨.૨૨. (મા) પૌરિવાસિત ક્ષહ્ય સામુદે વાસુહાસિનિ માધે; વવવવાની રવમેવ શરણં મમ | રવીવજ્ઞ, a.૧ ૧.૭૦. (૬) થયું आहिरित्र पञ्चपदविषयः। महाभाष्यदीपिका पृ.११४. एवं च वालवायादि जित्वरीवदुपाचरेत् । भेदाभेदाभ्युपगमे न विरोधोऽस्ति कश्चन ॥१७९।। આ પ્રમાણે જિત્વરી શબ્દને જેમ (વારાણસી શબ્દનો સમાનાર્થક સમજવામાં આવે છે તેમ) વાલવાયને (વિદૂરનો સમાનાર્થક) સમજ. શબ્દોને એકબીજાથી જુદા કે એકબીજા સાથે સરખા સમજવામાં કશો વિરોધ નથી. (૧૭૯) શબ્દ (વિરાગ. . . .રૂ.૮૪) વિદ્રમાંથી પ્રાપ્ત થયેલે એવા અર્થમાં લેવાયો છે. પરંતુ વૈદૂય તો વાલવાય નામના પર્વતમાંથી નીકળે છે અને વિદૂરમાં તેને ધસીને તૈયાર કરે છે. તેથી વૈયાકરણે બંનેને પર્યાય શબ્દો ગણે છે. (વાયા; ક્યને પત્ર જયાં પશુઓ અને માણસેના વાળ ખેંચાય છે– વેગ ધાતુ-તે, વેલીઓ વગેરે વાળે, એ નામનો પર્વત) જિતરી શબ્દ પણ વેપારીઓ પારાણસીને બદલે વાપરે છે. अयुक्तोऽयं निदेशो न ह्यसौ विदूरात्प्रभवति । कि तर्हि वालवायात् प्रभवति । विदुरे संस्कि यते।...तद्यथा वणिजो वाराणसी जित्वरीत्युपाचरन्ति, एवं वैयाकरण वालवायविदर इत्युपाचरन्ति वालवायो विदूर च प्रकृत्यन्तरमेव वा । न वै तत्रेति चेद् याज्जित्वरीक्दुपाचरेत् ।। म.भा. ४.३.८४. अडादीनां व्यवस्थार्थ पृथक्त्वेन प्रकल्पनम् । धातूपसर्गयोः यत्र धातुरेव तु तादृशः ॥१८०॥ વ્યાકરણશાસ્ત્રમાં ગત્ વગેરે( આગમ)ની વ્યવસ્થા માટે ધાતુઓ અને ઉપસર્ગોને જુદા ક૯યા છે. વાસ્તવમાં ધાતુ જ તે (ઉપસર્ગ સાથેનો) હોય છે. (૧૦) Page #170 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ तथाहि संग्रामयतेः सोपसर्गाद्विधिः स्मृतः । क्रियाविशेषाः संघातैः प्रक्रम्यन्ते तथाविधः ।।१८१।। જેમકે સંગ્રામત્તિમાંના ઉપસર્ગવાળા ધાતુ ફાંટા ને માટે (જાંઘામયરમાં અના) વિધાનને વ્યાકરણે જણાવ્યું છે. ઉપસર્ગો અને ધાતુઓના આવા પ્રકારના સંઘાતે વડે વિશિષ્ટ ક્રિયાઓ આરંભમાં રજૂ કરવામાં આવે છે. (૧૮૧) હંમ એવા ઉપસર્ગવાન ધાતુ ઉપરથી મદ્ આગમવાળું રૂપ માંદામયત અને દ્વિવચનવાળું રૂ૫ સિસંગ્રામયિવસે વ્યાકરણે જણુવ્યું છે. બીજી બાજુ નિવાસસ્થતિ, greતે અને સૂત્રથતિમાં ૧૬ પ્રત્યય અને દિવચન, ધાતુ અને ઉપગને ભિન્ન માનીને જણ વવામાં આવ્યાં છે. कार्याणामन्तरङ्गत्वमेव धातूपसर्गयोः । साधनोति संबन्ध तथाभूतैव सा किया ॥१८२।। આમ હાઈને ધાતુ અને ઉપસર્ગોને લગતાં (વ્યાકરણ)કાર્યોને અંતરંગ સમજવામાં આવે છે. (ધાતુ અને ઉપસર્ગના સંઘાતથી વાચ્ય) એવી ક્રિયા કારકે સાથે સંબંધને પામે છે. (૧૮૨) પહેલાં ધાતુ ઉપસર્ગ સાથે જોડાય છે, પછી સાધન સાથે, એવો મત અહીં રજૂ થયો છે. સરખા સ્વપજ્ઞ–“વસ સવાધીના દવાર્થવ્યવસ્થા ધાતૂનામ 1 વાર્થોને ૨ सिद्ध सम्बन्ध्यन्तरस्य सन्निधानेन भवितव्यम् । तत्र गौरखरादिव विशिष्टाथे प्रकृतिरूपे प्रतिलब्धे बाह्या सम्बन्धिन उपजायन्ते । तस्माद्विशिष्ट प्रकृतिरूपवाच्या विशिष्टा क्रिया तथाभूतैव साध्या सती साधनसम्बन्ध प्रतिपद्यते । प्रयोगार्हेषु सिद्धः सन् भेत्तव्योऽर्थों विशिष्यते। प्राक् च साधनसम्बन्धाक्रिया नैवोपजायते ॥१८३॥ પ્રયોગને લાયક ધાતુઓને તેમના વડે દર્શાવાતે અથ, સિદ્ધસ્વરૂપ હોઈને ઉપસર્ગ વડે વિશિષ્ટ બને છે, કારણ કે કારક સાથે સંબંધમાં આવ્યા પહેલાં ક્રિયા ઉત્પન્ન થતી નથી. સાધન અર્થાત્ કારક સાથે સંબંધમાં આવ્યા પહેલાં ક્રિયા નિરાત્મિકા હોય છે તે ઘાતક એવા ઉપસર્ગ સાથે વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધને પ્રાપ્ત કરતી નથી. પહેલાં ધાતુ સાધન સાથે જોડાય છે, પછી ઉપસર્ગ સાથે, એ બીજો મત છે. સરખા વવજ્ઞ-- "तस्मात्प्राक् साधनसम्बन्धादनुपजाता क्रिया निरात्मिका द्योतकेनोपसर्गेण सह विशेषणविशेष्यसंबन्ध नोत्सहते प्रतिपत्तुम् । पूर्व धातुः साधनेन युज्यत इत्ये केषां दर्शनम् ।” धातोः साधनयोगस्य भाविन; प्रक्रमाद्यथा । धातुत्व कर्मभावश्च तथान्यदपि दृश्यताम् ॥१८४॥ ધાતુના, ભવિષ્યમાં થનારા, કારક સાથેના સંબંધને પ્રથમ આશ્રય કરીને ધાતુત્વ અને કર્મભાવ સમજવામાં આવે છે તેમ બીજું (ઉપસર્ગ સાથેના સંબંધથી ધાતુનું વિશિષ્ટ ક્રિયાવાચિત્વ) પણ સમજવું. (૧૮૪) વા-૧૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વાકયપદીય बीजकालेषु संबन्धाद् यथा लाक्षारसादयः । वर्णादि परिणामेन फलानामुपकुर्वते ॥१८५।। वृद्धिस्थादभिसंबन्धात्तथा धातूपसर्गयोः । अभ्यन्तरीकृताद् भेदः पदकाले प्रकाशते ।।१८६॥ જેમ બીજ વાવવાના સમયે જ લાખનો રસ (વગેરે વૃક્ષના બીજભાવ સાથે) સંબંધમાં હોવાથી અને ઉત્તર કાળમાં) ફળોના રંગ (રસ) વગેરેના ફેરફારથી (ફળને) ઉપકારક બને છે; તે પ્રમાણે ધાતુ અનેઉપસર્ગના બુદ્ધિનિષ્ઠ સંબંધને કારણે અને તે અંતહિત હોવાથી (ક્રિયા)વિશેષ, પદ(નિષ્પત્તિ)ને સમયે સ્પષ્ટ બને છે. (૧૮૫-૧૮૬) લાખના વૃક્ષમાં લાખો રસ વગેરે તે વૃક્ષના બીજકાળમાં પણ અસ્તિત્વમાં હોય છે અને તેથી તે વૃક્ષને ફળપ્રાપ્તિને સમયે પણ રંગ અને રસ અંગે ઉપકારક બને છે. તે પ્રમાણે ધાતુ અને ઉપસર્ગના સંબંધને સમયે અવ્યક્તરૂપે રહેલ ક્રિયાવિશેષ, ધાતુને સાધન સાથે સંબંધ થતાં વ્યક્ત બને છે. તેથી “પહેલાં ધાતુ ઉપસર્ગ સાથે જોડાય છે, પછી સાધન સાથે” એવો મત યોગ્ય છે. ૧૮ પમી કારિકાનો અનુવાદ આવી રીતે પણ સૂચવી શકાય ? જેમ બીજ વાવવાના સમયે તે બીજને લગાડવામાં આવેલ લાખ વગેરે રંગો તે બીજમાંથી થયેલ વૃક્ષનાં ફળમાં રંગના ફેરફાર વગેરેથી ઉપકારક બને છે.” ૧૮૨મી કારિકામાં પૂર્વ ધાતુ: ૩૧ળ ગુજરાતે પશ્વાત્સાયનેન ! એવો મત રજૂ થયો છે. ૧૪૪મી કારિકામાં પૂર્વ ધાતુઃ સાધન યુગ્રેસે શ્વાકુવાળ ! એવો મત રજૂ થયો છે. ૧૮૪મી કારિકામાં આ બીજ મતને વધારે સ્પષ્ટ કરવામાં આવ્યો છે અને કારિકા ૧૮૫ અને ૧૮૬માં બીજા મતનું ખંડન કરીને પ્રથમ મતને સ્વીકાર્ય ગણવામાં આવ્યો છે. क्वचित्संभविनो भेदाः केवलैरनिदर्शिताः । उपसर्गेण संबन्धे व्यज्यन्ते प्रनिरादिना ॥१८७।। કોઈક સ્થળે, એકલા ધાતુઓ વડે નહિ દર્શાવાયેલા પરંતુ શકય એવા વિશેષ અર્થો, ક, નિન વગેરે ઉપસર્ગો સાથે (ધાતુઓના) સંબંધ થતાં વ્યક્ત થાય છે. (૧૮૭) વાય અને વાક્યર્થ અંગેના મતોની ચર્ચા કરવામાં આવી. તે અંગે અખંડ વાકયાર્થીનું સ્થાપન કરી, નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એવાં ચાર પ્રકારનાં પદો અંગે અછડતો ઉલ્લેખ કર્યો પછી, હવે ઉપસર્ગો ધાત્વર્થના દ્યોતક છે કે વાચક છે કે સહકારી છે એવા ત્રણે મતનો ઉલ્લેખ કરવામાં આવશે. આ કારિકામાં ઉપસર્ગો ક્રિયાવિશેષના ઘાતક છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારિકા ૧૮૮માં ત્રણ મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઇ स वाचको विशेषाणां संभवाद्योतकोऽपि वा। शक्त्याधानाय वा धातोः सहकारी प्रयुज्यते ।।१८८॥ તે (ઉપસર્ગ) કિયાના સંભવિત વિશેષોને વાચક છે અથવા દ્યોતક છે, અથવા ધાતની શક્તિઓને પ્રગટ કરવા માટે સહકારી તરીકે વપરાય છે. (૧૮૮) स्थादिभिः केवलैर्यच्च गमनादि न गम्यते । तत्रानुमानाद् द्विविधात्तद्धर्मा प्रादिरुच्यते ॥१८९।। એક્લા સ્થા (ઊભા રહેવું') વગેરે ધાતુઓ વડે જે ગમન વગેરે સમજાવાતાં નથી ત્યાં બે પ્રકારનાં અનુમાન વડે, વગેરે ઉપસર્ગો ગમકત્વનાં ધોતનરૂપી ધર્મોવાળા કહેવાય છે. (૧૮૯) તથા ધાતુમાંથી “બેસવું” એવો અર્થ સમજાતું નથી પરંતુ વ્રતિસ્તે એવા ક્રિયારૂપમાં વ્ર ઉપસર્ગ વડે ગમન કહેવામાં આવે છે. ધાતુઓ અને કાર્ય છે અને ઉપસર્ગો દ્યોતક છે એમ અનુમાન વડે સ્પષ્ટ થાય છેઆવાં અનુમાનો બે પ્રકારનાં છે, એક સામાન્યતે– દષ્ટ અને બીજ વિશેષતદષ્ટ. સામાન્યતદષ્ટ અનુમાન આ પ્રમાણે છે : g શબ્દ ક્રિયાનો આરંભ દર્શાવે છે, કારણ કે તે પ્ર શબ્દ છે, અન્યત્ર જોવા મળતા શબ્દની જેમ ( માહિરોતઃ પ્રરાવાQવિતવસ્થાપૂિર્વદરકારત્ )” વિશેષતદષ્ટ અનુમાન આ પ્રમાણે છે “સ્થા ધાતુ અને કાર્યું છે, કારણ કે તે ધાતુ છે, બંને પક્ષોએ અનેકાથવાળા તરીકે સ્વીકારેલા – વગેરે ધાતુઓની જેમ (સ્થાધાતુરનેવાથ: ઘાતુરવાયુમય. વાર્દિકતાનેાર્થનાવિધાતુવર્ !)” આવાં બંને અનુમાનો પ્રમાણે-ઉપસર્ગો દ્યોતક બનશે અને ધાતુઓ વાચક બનશે, કામના િતુ જયતે ને બદલે મના િન મખ્યતે | એવો પાઠ સ્વીકારવાથી ગમન વગેરેની નિવૃત્તિ એવો દુરાકૃષ્ટ અર્થ લેવાની જરૂર પડતી નથી. अप्रयोगेऽधिपर्योश्च यावद् दृष्ट क्रियान्तरम् । तस्याभिधायको धातुः सह ताभ्यामनर्थकः ॥१९॥ જ્યારે કવિ અને ઘર વપરાતા નથી ત્યારે ધાતુ (ઉપસર્ગ યુક્ત હોય ત્યારે જે દર્શાવે તેનાથી) જુદી ક્રિયા દર્શાવી, તેનું અભિધાન કરે છે. પોતાની મેળે) અનર્થક એ તે, તે બે (ઉપસર્ગો) સાથે અર્થવાન બને છે. (૧૯૦) ગયા છતિ, પર્યાજછતિ વગેરેમાં મધ અને વરિ એ ઉપસર્ગો અનર્થક છે કારણ કે યાતિ ઉપરથી જ અપેક્ષિત અથ પ્રાપ્ત થાય છે. આમ હોવા છતાં લેકવ્યવહારમાં આવા પ્રવેગે પ્રાપ્ત થાય છે. ઉપસર્ગ અને ધાતુનો સંઘાત જ વિશિષ્ટ અર્થનું અભિધાન કરે છે. અર્થાભિધાનમાં ઉપસર્ગ ધાતુને સહકારી છે. કેવળ ઉપસર્ગ કે કેવળ ધાતુ અર્થનું અભિધાન કરતો નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદય तथैव स्वार्थिकाः केचित्संघातान्तरवृत्तयः । अनर्थकेन संसृष्टाः प्रकृत्यर्थानुवादिनः ॥१९॥ તે પ્રમાણે (વાવ) એવા અન્ય સંઘાત સાથે જોડાવાના સ્વભાવવાળા (ન વગેરે) સ્વાર્થિક પ્રત્ય ચાર જેવા અનર્થક શબ્દો સાથે જોડાઈને પ્રકૃતિના અર્થને જણાવે છે. (૧૯૧) ગ્રોવ એટલે નવમાંથી બનાવેલ શટલે અને ચાવશે એટલે પણ જવનો રોટલે. થાવ એવી પ્રકૃતિ અને ય એવો સ્વાર્થિક પ્રત્યય, બંનેના સંઘાતથી બનેલ વાવ અથવાન છે. એકલા ઇન વગેરે પ્રત્યયે અર્થબોધ કરાવતા નથી. ‘તે પ્રમાણે ચાવવમાંને જનૂ પ્રત્યય વિનાનો પ્રકૃતિ શબ્દ વાવ પણ અર્થબોધ કરાવશે નહિ. તેથી એકલા પ્રકૃતિ શબ્દો પણ અથધ કરાવતા નથી. વાવ અર્થવાનું હોવા છતાં યાત્રિના સંદર્ભમાં અનર્થક છે અને એક ન પણ અનર્થક છે. निपाता द्योतकाः केचित्पृथगर्थप्रकल्पने । आगमा इव केचित्तु संभूयार्थस्य साधकाः ॥१९२॥ કેટલાક નિપાતો જુદા અર્થને કલ્પવામાં ઘાતક બને છે અને આગામેની જેમ, કેટલાક, પ્રકૃતિ સાથે જોડાઈને અર્થના સાધક બને છે. (૧૨) ઉપસર્ગોની જેમ નિપાતો પણ ઘાતક અને વાચક છે. કેટલાક નિપાતે અર્થવાન છે અને કેટલાક નિરર્થક છે. उपरिष्टात्पुरस्ताद्वा द्योतकत्व न भिद्यते । तेषु प्रयुज्यमानेषु भिन्नार्थेष्वपि सर्वथा ।।१९३॥ (તેમની સાથે જોડાયેલા પદોથી) હંમેશાં જુદા અર્થવાળા તે નિપાત) આગળ કે પાછળ પ્રજાતા હોય તો પણ તેમના દ્યોતકત્વને હાનિ પહોંચતી નથી. (૧૯૩) चादयो न प्रयुज्यन्ते पदत्वे सति केवलाः । प्रत्ययो वाचकत्वेऽपि केवलो न प्रयुज्यते ॥१९४॥ જ વગેરે નિપાતે પદ હોવા છતાં એકલા પ્રજાતા નથી. પ્રત્યય વાચક હોવા છતાં એકલે વપરાતો નથી. (૧૯૪) વ વગેરે નિપાત એકલા વપરાતા નથી તેથી તે વાચક બનતા નથી. તે પદ હાઈને ઘાતક બનશે. જે વાચક હોય તે જેમ મો વગેરે પદે એકલાં વપરાય છે તેમ વપરાશે. समुच्चिताभिधानेऽपि व्यतिरेको न विद्यते । असत्त्वभूतो भावश्च तिङ्पदैरभिधीयते ।।१९५।। વગેરે નિપાત (દ્યોતક પક્ષમાં) સમુચ્ચિત પદના અર્થનું અભિધાન કરતા હોવા છતાં (સમુચ્ચય અને સમુચિત પદે વચ્ચે) ભેદ પ્રાપ્ત થતી નથી. ક્રિયા (રૂપ)નાં પદો વડે અસર્વભૂત ભાવને જણવાય છે. (૧૯૫) Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ બીજુ કાંડ · समुच्चिताभिधानेऽपि विशिष्टार्थाभिधायिनाम् । गुणैः पदानां सम्बन्धः परतन्त्रास्तु चादयः ॥१९६॥ (જાતિ, વચન, સંખ્યા વગેરે) વિશિષ્ટ અર્થનું અભિધાન કરનારાં પદોને ગુણે(=વિશેષણે) સાથે સંબંધ થાય છે. ૨ વગેરે (નિપાત સમુચિત અભિધાન વડે વિશિષ્ટ અથ દર્શાવતા હોવા છતાં) પરતત્ર છે. (૧૬) લિપાતો અસત્ત્વભૂતભાવ દર્શાવે છે અને અન્ય પદ ઉપર હમેશાં આધાર રાખે છે. તેથી વિશેષણપદે સાથે તેમનો સંબંધ પ્રાપ્ત થતો નથી. આ રીતે તેઓ પરતંત્ર છે. સંખ્યા, જાતિ, વચન વગેરે વિશિષ્ટ અર્થ દર્શાવનારાં પદો હંમેશાં તેમનાં વિશેષણપદો સાથે સંબંધ પામે છે ("ળવવનાનામાશ્રયતો ત્રિવનાનિ મવતિ |) મહાભાષ્યમાં આ વાત અનેક સ્થળે કહેવામાં આવી છે. जनयित्वा क्रिया काचित्सम्बन्ध विनिवर्तते । श्रूयमाणे क्रियाशब्दे सम्बन्धो जायते क्वचित् ॥१९७॥ કેઈક કિયા(શબ્દ), (નામે વચ્ચે સંબંધ ઉત્પન્ન કરીને નિવૃત્ત થાય છે. કોઈકે અન્ય સ્થળે ક્રિયાશબ્દ સંભળાતાં (આવો) સંબંધ ઉત્પન્ન થાય છે. (૧૯૭) રાજ્ઞ: પુરુષ: એવાં બે નામેામાં ભરણપોષણરૂપ ક્રિયા રાજા અને પુરુષ વચ્ચે આશ્રયાશ્રવિભાવરૂપ સંબંધ ઉત્પન્ન કરીને નિવૃત્ત થાય છે તેથી તે પ્રાપ્ત થતી નથી. માતુ: મરતિ વગેરેમાં સ્મરતિ ક્રિયા પ્રાપ્ત થતાં વાર જ સ્મરણ કરનાર સાથે જન્યજનકભાવરૂપ સંબંધ ઉપન્ન કરે છે. વાયુપીય પદકાંડની પ્રથમ કારિકામાં નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એમ ચાર પ્રકારના પદવિભાગનો, નામ અને આખ્યાત એમ બે પ્રકારના વિભાગને અને નીમ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત અને કર્મપ્રવચનીય એમ પાંચ પ્રકારના પદવિભાગ ને ઉલ્લેખ થયો છે. અહીં અગાઉથી કમપ્રવચનીય અંગેની ચર્ચા શરૂ કરવામાં આવી છે. કર્મપ્રવચનીયનો અર્થ કયાં પ્રોવન્તઃ અને વિજ્ઞનિસર્ચ સંવવિષહ્ય અવદ્યોતક્ષા: | (ક્રિયાને જણાવનારા અને ક્રિયાથી ઉતપન્ન થયેલા સંબંધવિશેષના દ્યોતક) એવો આપવામાં આવ્યો છે. કર્મપ્રવચનીયનો સંબંધ ક્રિયારૂપ સાથે નહિ પણ નામપદ સાથે હોય છે. વૃક્ષ વતિ વિદ્યોતે વિદ્યુત માં પ્રતિ કર્મવચનીય ક્રિયાનું ઘોતન કરતું નથી, કારણ કે, વિતતે એવું ક્રિયારૂપ તે ક્રિયાનું અભિધાન કરે જ છે. તે કોઈ સંબંધવિશેષ દર્શાવતો નથી. વૃક્ષ એવી દ્વિતીયાથી જ સંબંધવિશેષનું અભિધાન થાય છે. तत्र षष्ठी प्रतिपदं समासस्य निवृत्तये । विहिता दर्शनार्थ तु कारक प्रत्युदाहृतम् ॥१९८॥ (પટ્ટી ! પા સૂ. ૨.૩.પર વડે આદેશ પામેલ) ષષ્ઠીનું કઈક નિશ્ચિત પદમાં (જેમ કે માતઃ સમાજૂ માં સમાસની નિવૃત્તિ માટે વિધાન થયું છે. માતુ Tળે. માન્ એવા પ્રત્યુદાહરણકારકને (ગુણોમાં કરણત્વ) દર્શાવવા આપવામાં આવ્યું છે. (૧૯૮) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૬ स चोपजातः सम्बन्धो विनिवृत्ते क्रियापदे । कर्मप्रवचनीयेन तत्र तत्र નિયમ્યતે ॥૨૧૬॥ (સંબંધ ઉત્પન્ન કરીને) ક્રિયાપદ નિવૃત્ત થતાં, તે ઉત્પન્ન થયેલ સબધ, કમ પ્રવચનીય વડે તે તે ક્રિયામાં સ્પષ્ટ થાય છે. (૧૯) વૃક્ષ પ્રતિવિદ્યોતતે વિદ્યુત । માં વૃક્ષ અને વિદ્યોતનનો લક્ષ્યલક્ષણભાવ સંબંધ વિદ્યોતનક્રિયા વડે ઉત્પન્ન થાય છે. આવે સબધ ઉત્પન્ન કરીને વિદ્યોતનક્રિયા નિવૃત્ત થાય છે પરંતુ આવા સંબંધ તો છે જ. આ સંબંધ કમ પ્રવચનીય વિના સ્પષ્ટ થતા નથી. વાકપટ્ટીય येन क्रियापदाक्षेपः स कारकविभक्तिभिः । युज्यते विर्यथा तस्य लिखावनुपसर्गता ॥२००|| જે શબ્દ વડે ક્રિયાપદના આરંભ થાય છે તે (ક્રિયાના આધ કરાવતા હેાવાથી) કારકવિભક્તિ સાથે જોડાય છે, જેમકે (કારેશ' વિિિહત્તિ માંનું) વિ એવુ' કર્મીપ્રવચનીય પદ પ્રાવેશ એવી કારકવિભક્તિ સાથે જોડાતુ હાવાથી) ર્િ ધાતુનુ ઉપસર્ગ મનતું નથી (૨૦૦) પ્રાવેશ' વિપરિજિતિ ! માં વિ એવુ કમપ્રવચનીય પદ પ્રાવેશ....વિમાય વરિવિત્તિ 1 (પ્રાદેશ જેટલુ માપીને દરે છે) માં પ્રાવેશકારક સાથે જોડાય છે. બીજી રીતે કહીએ તે વિ એવા શબ્દ મા ધાતુ સાથે ઉપસગ અને ગતિ બનશે, રુિતિ સાથે નહીં. જ્યારે કમ પ્રવચનીય વડે ક્રિયાને આરંભ કરવામાં ન આવે ત્યારે વૃક્ષ અને વિદ્યોતનના સામાન્ય સંબંધને જણાવતી ષષ્ઠી પ્રાપ્ત થશે. તેનો બાધ ર્મપ્રવચનીયયુક્તે દ્વિતીયા (યૂ. ૨.૩.૮, કમ પ્રવચનીય સાથે સબંધ થતા પદને દ્વિતીયા થાય છે) એવા સૂત્રથી થશે. दृष्टोऽप्रत्यजयन्निति । तिष्ठतेरप्रयोगश्च सुन्वभीत्याभिमुख्ये च केवलोऽपि प्रयुज्यते ॥२०१॥ ચન્નચન્ (જીત્યા) ક્રિયારૂપમાં સ્થા ધાતુના પ્રયાગ દેખાતા નથી. મુમિ (સામે સામને તૈયાર કરે) એવા શબ્દરૂપમાં (કમ પ્રવચનીય ) મિ, ‘ની સામે ’ એવા અર્થમાં એકલા પણ વપરાય છે. (૨૦૧) તેવા સુત્રત્યેનયમ્ । (દેવાએ દૃઢ પ્રતિષ્ઠિત નહિ એવા અસુરાને ત્યા)માં પ્રતિ વડે સ્થા ધાતુનેા અથ પ્રાપ્ત થાય છે. પરંતુ તેને પ્રયેશ દેખાતા નથી. અતિ એટલે પ્રતિત્તિત: દૃઢપણે સ્થાપિત નહીં થયેલા. આ વ્રુત્તિ, ન↑ ધાતુના ઉપસ બનતા નથી—. fપુનુ (.ની સામે સામને તૈયાર કરા)માં મિ‘ની સામે,’ ‘ની દિશામાં' એવા અમાં એકલા વપરાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ બીજ' કહ ૧૨૭ कर्मप्रवचनीयत्वं क्रियायोगे विधीयते । षत्वादिविनिवृत्त्यर्थ स्वत्यादीनां विधर्मणाम् ।।२०२।। જ્યારે ક્રિયા સાથે જોડાયા હોય ત્યારે, જુદા ધર્મવાળા ડું, અતિ વગેરેનું કમ પ્રવચનીય તરીકે વિધાન (સુવિમ્) વગેરે પ્રગોમાં વત્વને અટકાવવા માટે કરવામાં આવ્યું છે. (૨૦૨) g: દૂઝાયામ્ (વા.. ૧.૪.૧૪) પ્રમાણે સુ અને મતિરતિમાને છે (ઉ. ૨. ૧.૪. ૧૫) પ્રમાણે ગતિ નું કર્મ પ્રવચનીય તરીકે વિધાન થયું છે. સંબંધવિશેષના દ્યોતક બનવાને બદલે ક્રિયાવિશેષના દ્યોતક બનતા અને તેથી ભિન્ન ધર્મોવાળા સુ, પ્રતિ વગેરે ઉપસર્ગોને કર્મ પ્રવચનીય કહ્યા છે, તેથી સુરમ્ વગેરેમાં સકાર ને પકાર થશે નહિ. हेतुहेतुमतोर्योगपरिच्छेदेऽनुना ते । आरम्भाद्बाध्यते प्राप्ता तृतीया हेतुलक्षणा ॥२०३॥ અનુ વડે કારણ અને કાયને સંબંધ નક્કી થતાં પ્રાપ્ત થતી હેતુલક્ષણ તૃતીયાનો (અનુêક્ષા સૂત્રથી આરંભાતી કર્મ પ્રવચનીય સંજ્ઞા વડે) બાધ થશે. (૨૦૦૩) કર્મપ્રવચનીય પદો સંબંધવિશેષનાં દ્યોતક છે. કેઈવાર તે ક્રિયાવિશેષનું દ્યોતન કરે છે. સંબંધવિશેષનું દ્યોતન થતાં શેષષકડીનો બાધ થાય છે. અને ક્રિયાવિશેષનું દ્યોતન થતાં વત્વને નિષેધ થાય છે. આ ઉપરાંત કેઈવાર સંબંધવિશેષનું દ્યોતન કરનારાં કર્મ પ્રવચનીય પદ તૃતીયાને પણ બાધ કરે છે. શાસ્ત્રાહ્ય સંજીતામનું નિશભ્ય સેવઃ પ્રાવર્ધત 1 (શાકટચે તૈયાર કરેલી સંહિતાને સાંભળીને દેવે વૃષ્ટિ કરી)માં ઢક્ષળતર્થમતાથાનમાથીલ્લા, પ્રતિવર્મેન: (૧. સૂ. ૧.૪.૨૦) પ્રમાણે અનુ કવચનીય બને છે અને વાર્મેઘવાની દિતીયા (ા. . ૨.રૂ.૮) પ્રમાણે દ્વિતીયા પ્રાપ્ત કરશે, પરંતુ દેતી (વા. લૂ ૨ ૩.૨૩) પરસૂત્ર હોવાથી દ્વિતીયાને બાધ કરી તૃતીયા થશે. તેમ છતાં કમપ્રવચનીય સંજ્ઞાને આરંભ કરનારું અનુર્રાક્ષ | (વા. . ૧.૪. ૮૦) સૂત્ર આ તૃતીયાને બાધ કરશે. क्रियाया द्योतको नायन सम्बन्धस्य वाचकः । नापि क्रियापदाक्षेपी सम्बन्धस्य तु भेदकः ॥२०४॥ આ (કર્મપ્રવચનીય પદ) ક્રિયાનું દ્યોતક બનતું નથી, સંબંધનું વાચક પણ બનતું નથી. તે ક્રિયાપદનો આરંભ કરતું નથી પરંતુ સંબંધ વિશેષ)નું સ્થાપન કરે છે. (૨૦) વૃક્ષ ગતિ વિયોત વિરુત્ ા માં વતિ કમ પ્રવચનીય ક્રિયાનું દ્યોતન કરતું નથી, કારણ કે વિદ્યતન ક્રિયાનું શ્રવણ થાય છે, બીજી ક્રિયાનું નહિ. પક્કીને બદલે દ્વિતીયા વડે સંબંધવિશેષનું અભિધાન થતું હોવાથી તે સંબંધનું ઘોતન કરે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વાકયપદીય अनर्थकानां सङ्घातः सार्थकोऽनर्थकस्तथा । वर्णानां पदमर्थेन युक्त नावयवाः पदे ॥२०५।। અનર્થક વર્ગોનો સંઘાત અર્થવાન હોય અને અર્થ વિનાનો (પણ) હોય. અર્થવાન વણેને (સંઘાત એવું) પદ અર્થ યુક્ત હોય છે પદમાં અવય હોતા નથી. (૨૦૦૫) અહીં સુધી કર્મપ્રવચનીય અંગે તેના વાચકત્વ, ઘોતકત્વ, ક્રિયા સાથે યોગ, સંબંધવિશેષનું જ્ઞાપન વગેરેની ચર્ચા કરી. હવે વાક્ય અને વાકયાર્થના અખંડત્વની વાત કરવામાં આવી છે. સંઘાતાર્યવવાહૂ! (સંઘાત અર્થવાન હોવાને કારણે શિવસૂત્ર, , વી. ૧૨) માંના પૂર્વ પક્ષને આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યો છે. વર્ષો હમેશાં નિરર્થક છે, તેથી વણેનો અર્થ તે પદનો અર્થ નહિ. पदानामर्थयुक्तानां सङ्घातो भिद्यते पुनः । અર્થાન્તરાવવો પેન, નવધવિમેન ૨ ૨૦દ્દા અર્થવાન પદેન (વાકય રૂ૫) સંઘાત, પદના અર્થથી જુદા અર્થના જ્ઞાનને કારણે અને (પદોના અર્થ તથા વાક્યના પરસ્પર) સંબંધના અભાવને કારણે જુદે (સમજાય છે). (૨૬). - વઢા જામખ્યાન અઠ્ઠા ! વગેરે અર્થવાન પદનો સંઘાત ૨ા ઢાડિમાનિ ઘagવા: કામનાગિન વપિર: | વગેરે અનર્થક પદસંઘાતથી જુદો પડે છે. सार्थकानर्थको भेदे सम्बन्ध नाधिगच्छतः । अधिगच्छत इत्येके कुटीरादिनिदर्शनात् ।।२०७॥ પદને જ્યારે સાર્થક અને નિરર્થક એમ બે વર્ણવિભાગમાં જુદી રીતે સમજવામાં આવે ત્યારે તે બે (વિભાગે) પરસ્પર સંબંધને પ્રાપ્ત થતા નથી, પરંતુ કેટલાક આચાર્યોના મતે તે વિભાગો આ સંબંધ પ્રાપ્ત કરે છે. કુટીર વગેરે આનું ઉદાહરણ છે. (૨૦૦૭) શુટીર (નાની ઝુંપડી) એવા સાર્થક વણ સમુદાયમાંથી ટી અને ૨ એવો નિરર્થક પદસંઘાત અને કુટીર એવો સાથ, વણસમુદાય એમ બે સમુદાયે પ્રાપ્ત થાય છે. કુટ અને ૨ માંથી છુટીને સાર્થક અને રને નિરર્થક ગણીએ તો એ સમુદાયો વચ્ચે સંબંધ પ્રાપ્ત થતી નથી, પરંતુ સાર્થક યુટી અને પ્રત્યય અલ્પત્વનું ઘોતન કરવાથી સાર્થક બનતાં બંને વચ્ચે અર્થસંબંધ પ્રાપ્ત થશે. अर्थवद्भ्यो विशिष्टार्थः सङ्घात उपजायते । नोपजायत इत्येके समासस्वार्थिकादिषु ॥२०८॥ અર્થવાન પદે વડે વિશિષ્ટ અર્થવાળો (પદવાયરૂ૫) સંઘાત ઉત્પન થાય છે, એમ કેટલાક (માને છે); બીજા માને છે કે સમાસ અને સ્વાર્થિક પ્રત્યેની જેમ અર્થોનવઅવયવમાંથી વિશિષ્ટ અથવાળ સંઘાત ઉત્પન્ન થતો નથી. (૨૦૦૮). Page #178 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ રાગપુષ, મધળું, ઢોરઢY, નૌરવર વગેરે ઉદાહરણોમાં સમુદાયનો અર્થ અવયના અર્થ ઉપર આધાર રાખે છે, પરંતુ અવયવોના અર્થથી જુદો એવો અર્થ ઉત્પન્ન કરે છે. રવીવજ્ઞ જણું છે કે સમુદાયો ચાર પ્રકારના છે, શબ્દાવથી, અથવયી, શબ્દાર્થાન્વયી અને નિરન્વયી. શબ્દાયીનાં ઉદાહરણે નીરવ : (જંગલી ગધેડું) અને 18: (એ નામનું વૃક્ષ) છે; અર્થીન્વયીનાં ઉદાહરણે શ્રોત્રિયઃ (વેદનું અધ્યયન કરનાર) વૈદૂચ, વાવ: (મોતી ઉત્પન્ન કરતું સ્થાન) વગેરે છે; ત્રીજાનાં ઉદાહરણો રાગપુરુષ:, નીકોપમ્ અને ત્રાળFa: છે, અને ચેથાનાં ઉદાહરણે મુસ૮૬, ૩ત્ત્વમ્ અને વાસ છે. केचिद्धि युतसिद्धार्था भेदे नितिशक्तयः । अन्वयव्यतिरेकाभ्यां केचित्कल्पितशक्तयः ।।२०९॥ કેટલાક (સમુદા)ની શક્તિઓ, સંઘાતમાં તેમનું વિભક્તપણે ગ્રહણ થતાં, નિશ્ચિત બને છે. અન્વય અને વ્યતિરેક વડે કેટલાકની શક્તિ (તેમના વિભાગોમાં) આરોપવામાં આવે છે. (૨૦૯) શાસ્ત્રાર્થ વ ાનાકર્થવ પ્રતિઃ | धात्वादीनां हि शुद्धानां लौकिकोऽर्थो न विद्यते ॥२.१०॥ વર્ણોની અર્થવત્તા અંગે (વ્યાકરણ) શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ જ જણાવવામાં આવ્યો છે, (કારણ કે) એકલા ધાતુ, (પ્રત્યય), વગેરેને લૌકિક અર્થ પ્રાપ્ત થતો નથી. (૧૦) कृत्तद्धितानामर्थश्च केवलानामलौकिकः । . प्राग्विभक्तेस्तदन्तस्य तथैवार्था न विद्यते ॥२१॥ એકલા કૃત અને તદ્ધિત પ્રત્યેનો અર્થ પણ શાસ્ત્રીય જ છે; તેથી વિભક્તિ પ્રત્યય લાગ્યા પહેલાં કૃતુ પ્રત્યય અને હોય તેવાં અને તદ્ધિત પ્રત્યય અંતે હોય તેવાં પદોના અર્થો પ્રાપ્ત થતા નથી. (૨૧૧) अभिव्यक्ततरो योऽर्थः प्रत्ययान्तेषु लक्ष्यते । अर्थवत्ताप्रकरणादाश्रितः स तथाविधः ॥२१२॥ કૃત અન્ત હોય તેવા અને તદ્ધિત અંતે હોય તેવા શબ્દોનો વધારે સ્પષ્ટ એ જે અર્થ જણાય છે તે પ્રકારના શાસ્ત્રીય) અને અર્થવન્દ્રના સંદર્ભમાં સમજવામાં આવ્યો છે. (૧૨) અર્થવત્તા એટલે બર્થવાતુર વાચ: પ્રાતિ વિમ્ (વા. ?.૨.૪પ) એવા સૂત્રમાં પ્રાપ્ત થતા અર્થવત્વને ઉલેખ. તેને સંદર્ભ અર્થાત અનુવૃત્તિ તદ્ધિતસમાસા, (વા. . ૧.૨.૪ ૬.) માં મળે છે. તેથી અથવત્વના સંદર્ભ પ્રમાણે કૃદ્ધિતાના શબ્દોનો વિશિષ્ટ અર્થ વ્યાકરણશાસ્ત્રમાં સમજવામાં આવ્યો છે. તા-૧૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ વાપષધીય आत्मभेदो न चेत्कश्चिद्वर्णेभ्यः पदवाक्ययोः । अन्योन्यापेक्षया शक्त्या वर्णः स्यादभिधायकः ।।२१३।। જે પદ અને વાક્યો તેમના સ્વરૂપવડે વર્ષોથી ભિન્ન ન હોય તે અન્યની અપેક્ષારૂપ શક્તિ વડે વર્ષે પણ અર્થનું અભિધાન કરશે. (૨૧૩) वर्णेन केनचिन्यूनः सङ्घातो योऽभिधायकः । न चेच्छब्दान्तरमसावन्यूनस्तेन गम्यते ॥२१४॥ (જેમાં) કેઈ એક વર્ણ ઓછા હોય છતાં અર્થનું અભિધાન કરતો હોય તે વર્ણસંઘાતને જે અન્ય પદ ન સમજવામાં આવે તે તેના વડે પૂર્ણ સંઘાતરૂપ પદ સમજાશે. (૨૧) स तस्मिन्वाचके शब्दे निमित्तात्स्मृतिमादधत् । साक्षादिव व्यवहित शब्देनार्थमुपोहते ॥२१५।। તે (એક વર્ણથી ન્યૂન એ સંઘાત), પૂર્ણ (અને તેથી) અર્થના વાચક પદને, કોઈકે (શાસ્ત્રીય અભ્યાસરૂપી) નિમિત્તને કારણે યાદ કરાવીને, પૂર્ણ શબ્દ વડે પ્રાપ્ત થતા અર્થને જાણે તે સાક્ષાત્ હોય તેમ સમજાવે છે. (૧૫) નિરર્ા એવા પદમાં વર્તાર એવું પદ એક – વણથી ન્યુન છે. આ કુર્તા – ને જે અર્થનું અભિધાયક સમજવામાં આવે તો તે અન્ય શબ્દ બનશે. જે એવું અન્ય પદ સમજવામાં ન આવે તો રૂઝર્તાર વડે પૂર્ણ શબ્દ નિકર્તારમ્ સમજાશે અને તેનાથી અર્થ બંધ થશે. पदवाच्यो यथा नार्थः कश्चिद् गौरखरादिषु । सत्यपि प्रत्ययेऽत्यन्त समुदाये न गम्यते ॥२१६।। समन्वित इवार्थात्मा पदार्थैर्यः प्रतीयते । पदार्थदर्शन तत्र तथैवानुपकारकम् ॥२१७॥ જેમ ગૌરખર વગેરે (સામાસિક શબ્દોમાં (તેનાં અવયવરૂપ) પદે વડે વાય (બનતે જુદે) અર્થ (પ્રાપત થત) નથી અને તેને બોધ થાય તો પણ સમુદાયમાંથી સર્વથા સમજાતો નથી, તેમ પદેના અર્થ વડે જે સમન્વિત અર્થ (વાક્યમાં) સમજાય છે, ત્યાં પદેના અર્થનું દર્શન ઉપકારક બનતું નથી. (૨૧૬ - ૨૦૧૭) समुदायावयवयोर्भिन्नार्थत्वे च वृत्तिषु । युगपद् भेदसंसगौं विरुद्धावनुषङ्गिणौ ॥२१८।। સમાસ વગેરે વૃત્તિઓમાં સમુદાયના અર્થને અને અવયવોના અર્થને પણ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ બીજુ કાંડ જે જુદે સમજવામાં આવે તે (પરસ્પર) વિરુદ્ધ એવા ભેદ અને સંસર્ગ (રૂપ અર્થે) એક સાથે પ્રાપ્ત થશે. (૨૧૮) નરહર; વગેરે સમુદાયમાં અવયવના અને જુદો સમજવામાં આવતું નથી. જુદે સમજાય તો પણ તેને ધ્યાનમાં લેવાતા નથી. હવે જે અવયવાર્થને જુદે સમજવામાં આવે તો નર શબ્દ ગૌરવ દર્શાવશે અને હર શબ્દ ખરત્વસામાન્ય દર્શાવશે, આ બંને એક બીજાથી જુદા છે. પરિણામે એક જ શબ્દમાંથી, ભેદ અને સંસર્ગ એમ બે રૂપે અવયવાર્થ પ્રાપ્ત થશે. આ અગ્ય છે. कश्च साधनमात्रार्थानध्यादीन्परिकल्पयेत् । अप्रयुक्तपदश्चार्थो बहुव्रीहौ कथं भवेत् ॥२१९॥ (જિ વગેરે સમાસમાં) ધ વગેરે (અવયવોને માત્ર સાધન (=અધિકરણ)ના અર્થમાં કેણ સમજશે? બહુત્રીહિ સમાસમાં જેને માટે શબ્દનો પ્રાગ થયે નથી એવા (અન્ય પદને) અર્થ કેવી રીતે પ્રાપ્ત થશે? (૨૧૯) प्रक्षुसंवाद्यवयवैन चास्त्यर्थावधारणम् । तस्मात्संघात एवैको विशिष्टार्थनिवन्धनम् ॥२२०॥ પ્રજ્ઞ (વાંકા ઢીંચણવાળી), સંજ્ઞ (સીધા ઢીંચણવાળા) વગેરેમાં જ્ઞ વગેરે અવયવો વડે અર્થને નિશ્ચય થતો નથી. તેથી એકલો સમુદાય જ વિશિષ્ટ અર્થનું કારણ બને છે. (૨૨) गर्गा इत्येक एवाय बहुष्वर्थेषु वर्तते । द्वन्द्वसंज्ञोऽपि सङ्घातो बहूनामभिधायकः ॥२२॥ Tr (ગનાં બાળકો) એ એક શબ્દ અનેક ગર્ગો એવા અર્થમાં પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે દ્વન્દ સમાસરૂપ સંઘાત અને કેનું અભિધાન કરે છે. (૨૨) અહીંથી હવે ઇન્દ સમાસમાં અખંડ સંઘાતાર્થ કેવી રીતે પ્રાપ્ત થશે તે દર્શાવવામાં આવ્યું છે. यथैकदेशे भुज्योदिः प्रत्येकमवतिष्ठते । क्रियैवं द्वन्द्ववाच्येऽर्थे प्रत्येक प्रविभज्यते ॥२२२॥ જેમ મુજ (ખાવું) વગેરે ધાતુઓ સમુદાયના દરેક અવયવની સાથે સંબંધને પ્રાપ્ત કરે છે તેમ દ્વન્દ્ર (સમાસ) વડે વાચ્ય બનતા અર્થમાં, ક્રિયા, દરેકમાં વિભક્ત રીતે સંબંધ પામે છે. (૨૨૨) ત્રાતઃ મોન્તાન્ ! (બ્રાહ્મણોને જમાડ)માં સમુદાયના એકદેશમાં દરેક બ્રાહ્મણને જમાડવાની ક્રિયા લાગુ પડે છે. અહીં પ્રત્યે વાવ વરિસમાદિતઃ એવા નિયમને આધાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વાકયપદીય લીધે છે. તે પ્રમાણે ધવસિરાશા: તિગ્રસ્તામા (ધવ, ખદિર અને પલાશ વૃક્ષોને પાણી છાંટ) માં સિંચનરૂપ ક્રિયા, સમાસના પ્રત્યેક પદ, ખદિર અને પલાશની સાથે સંબંધને પ્રાપ્ત કરે છે. यच्च द्वन्द्वपदार्थस्य तच्छब्देन व्यपेक्षणम् ।। साऽपि व्यावृत्तरूपेऽर्थे सर्वनामसरूपता ॥२२३॥ દ્વન્દ સમાસના એક પદના અર્થને દર્શાવવા માટે તત્ સર્વનામનો જે ઉલ્લેખ થાય છે, તે તે સમાસના વિશિષ્ટ અર્થના સંદર્ભમાં સર્વનામ સાથે માત્ર સારૂપ્ય દર્શાવે છે, (૨૨૩) ગનાઢવો . (૧. ૩. ૪.૨.૧૨૪, જનપદ અને તેની સીમા દર્શાવનારા વૃદ્ધ શબ્દ પછી ગુગ પ્રત્યય થાય છે.) માં તટૂથી જનપદનો ઉલ્લેખ છે પરંતુ આ તદ્ન વાસ્તવમાં તટૂ સર્વનામ નથી. તે તે સર્વનામ સાથે માત્ર સારૂપ્ય દર્શાવે છે. સમાસ તો અખંડ સંધાનરૂપ છે. એમાં અવયવની ક૯૫ના મિથ્યા છે. यथा च खदिरच्छेदे भागेषु क्रमवाँश्छिदिः । तथा द्वन्द्वपदार्थस्य भागेषु क्रमदर्शनम् ।।२२४॥ જેમ ખદિર વૃક્ષને કાપવામાં (તે કિયા અખંડ હોવા છતાં) કાપવાની ક્રિયા ક્રમ પૂર્વક સમજાય છે તેમ દ્વન્દ સમાસનાં પદોના અર્થોમાં (અખંડવ હેવા છતાં) તેના અવયવોમાં ક્રમ દેખાય છે. (૨૨૪) જેમ “ખદિર વૃક્ષને કાપો' એવા વાક્યમાં ખદિર અખંડે છે અને કાપવાની ક્રિયા પણ અખંડ છે છતાં પહેલાં છાલ, પછી અંતરછાલ, પછી અંદરનો ભાગ એમ ક્રમ દેખાય છે, તે પ્રમાણે ધવશ્વવિરપઢાશાઃ છિદ્યન્તાન્ ! એવા સમાસમાં પહેલા ધ% પદમાં ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષોને છેદન કરવાનું કાર્ય અખંડ સમજવામાં આવતું હોવા છતાં પહેલાં ધવ, ૫છી ખદિર એ ક્રમ દેખાય છે. संकिदेशे प्रक्रान्तान्यथा सङ्घानुपातिनः । क्रियाविशेषान्मन्यन्ते स द्वन्द्वावयवे क्रमः ॥२२५।। જેમ સમુદાયમાં પ્રાપ્ત થતા ક્રિયાવિશેષને સમુદાયના અવયવમાં પ્રાતા માનવામા આવે છે તેમ ઠદ્ધ સમાસને અવયવ અંગે પણ તે ક્રમ સમજવામાં આવે છે. (૨૨૫) બ્રાહ્મણોને જમાડે એવા શબ્દસમુદાયમાં જમાડવાની ક્રિયા, દક્ષિણ દાન વગેરે ક્રિયા વિશેષ, પ્રત્યેક બ્રાહ્મણ રૂપ એકદેશમાં પ્રવર્તતી સમજવામાં આવે છે તેમ ઠ% સમાસમાં પણ પ્રત્યેક અવયવમાં ક્રિયાને બંધ સમજવામાં આવે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બીજુ કાંડ प्रतिपादयता वृत्तिमबुधान्वाक्यपूर्विकाम् । वृत्तौ पदार्थभेदेन प्राधान्यमुपदर्शितम् ॥२२६।। વિગ્રહવાકય સાથેની સમાસવૃત્તિનું અશિક્ષિતોને માટે પ્રતિપાદન કરીને સમાસમાં પદોના અર્થભેદ વડે તેમના અર્થનું પ્રાધાન્ય દર્શાવવામાં આવ્યું છે. (૨૨૬) अभेदादभिधेयस्य नसमासे विकल्पितम् । प्राधान्य बहुधा भाष्ये दोषास्तु प्रक्रियागताः ॥२२७।। નષ સમાસમાં અર્થ અખંડ હેઈ, ભાગ્યમાં (પૂર્વોત્તરપદનું) પ્રાધાન્ય અનેક પ્રકારે કલ્પવામાં આવ્યું છે. તેને કારણે પ્રાપ્ત થતા (લૌકિક વિગ્રહવાક્યરૂપ) પ્રક્રિયાને કારણે છે. (૨૨૭) અગ્રાહ્મળ એવા નમ્ સમાસમાં પૂર્વ પતું, ઉત્તર પદનું અને અન્ય પદનું એમ ત્રણ પ્રકારે પ્રાધાન્ય સમજવામાં આવે છે. આ પણ અબુધાને બોધ આપવા માટે શાસ્ત્ર પ્રક્રિયારૂપે છે. जहत्स्वार्थविकल्पे च सर्वार्थत्यागमिच्छता । बहुव्रीहिपदार्थस्य त्यागः सर्वस्य दर्शितः ॥२२८॥ જહસ્વાર્થી વૃત્તિ મતમાં બધાં પદોના અર્થના ત્યાગને ઇચ્છનારા આચાર્યો બહુવીહિ સમાસનાં બધાં પદોના અર્થનો ત્યાગ દર્શાવ્યો છે. (૨૨) સમાસમાં જહસ્વાર્થી અને અજહતસ્વાર્થી એવી બે વૃત્તિઓ સમજવામાં આવી છે પહેલી વૃત્તિમાં પદો પિતાના અર્થને ત્યાગ કરે છે. બીજમાં પદો પોતાના અર્થને ત્યાગ કરતાં નથી. બહુત્રી હિ સમાસમાં બધાં પદે તેમના અર્થનો ત્યાગ કરે છે અને અન્ય પદનું અભિધાન કરે છે. ...स्त्रे क्वचित्प्रकृत्यर्थः प्रत्ययेनाभिधीयते । प्रकृतौ विनिवृत्तायां प्रत्ययार्थश्च धातुभिः ॥२२९।। વ્યાકરણશાસ્ત્રમાં જ્યારે ધાતુ નિવૃત્ત થયું હોય ત્યારે કેટલેક સ્થળે ધાતુનો અથ પ્રત્યય વડે જણાવાય છે અને (કોઈક વાર ) પ્રત્યયન અર્થ ધાતુઓ વડે દર્શાવાય છે. (૨૨૯) ફયા એવા પદમાં ધાતુ નિવૃત્ત થયો છે અને માત્ર પ્રત્યય જ અર્થ પ્રતીતિ કરાવે છે. મનમાં પ્રત્યાયની નિવૃત્તિ થતાં તેનો અર્થ દુન્ એવા ધાતુ વડે જણાવાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૩૪ यमर्थमाह तुर्भिन्नौ प्रत्ययावेक एव તમ્ । क्वचिदाह पचन्तीति धातुस्ताभ्यां विना क्वचित् ||२३०|| વન્તિ (એવા ક્રિયારૂપ)માં બે જુદા પ્રત્યયે જે એક અથ દર્શાવે છે. તેને કોઈક સ્થળે તે પ્રત્યયેામાંને એક જણાવે છે; બીજે કેટલેક સ્થળે તે એ પ્રત્યયેા વિના એકલે. ધાતુ જ અને દર્શાવે છે. (૨૩૦) વન્તિ એવા ક્રિયારૂપમાં શપૂ અને તિર્ એવા બે જુદા પ્રત્યયે। ક લક્ષણ અ દર્શાવે છે. જ્યારે અત્તિ, બુઢોતિ વગેરેમાં શત્નેા લાપ થતાં એકલેા તિર્ અપેક્ષિત અ દર્શાવે છે. મહમાં શર્ કે તિલ્ એવા એ પ્રત્યયેા વિના એકલો દૂનૢ ધાતુ અપેક્ષિત અ દર્શાવે છે. વાક્યપદીય अन्वाख्यानस्मृतेये च प्रत्ययार्था निबन्धनम् । निर्दिष्टास्ते प्रकृत्यर्थाः स्मृत्यन्तर उदाहृताः ||२३१|| જે પ્રત્યયાર્થી ( કાઈક ) વ્યાકરણુસ્મૃતિમાં નિમિત્તરૂપે નિર્દેશાયા છે તે (પ્રત્યયાર્થી) અન્ય વ્યાકરણુસ્મૃતિઓમાં ધાતુના અર્થી તરીકે ઉદાહૃત થયા છે, (૨૩૧) प्रसिद्धेरुवमिकरीत्येवं शास्त्रेऽभिधीयते । व्यवहाराय मन्यन्ते शास्त्रार्थप्रक्रिया यतः || २३२ || દૂમિ, ર્િ એવા શબ્દો વ્યાકરણશાસ્ત્રમાં જ વપરાય છે કારણ કે શાસ્ત્રપ્રસિદ્ધ અર્થા અંગેની પ્રક્રિયા વ્યવહાર માટે જ સમજવામાં આવી છે. (૨૩૨) મિ, રેિ એવા શબ્દો રૂમતિ (ઉલટી કરે છે.), રોતિ (કરે છે) એવા લેાકપ્રસિદ્ધ શબ્દોના પર્યાય તરીકે વ્યાકરણશાસ્ત્રમાં જ વપરાય છે. शास्त्रेषु प्रक्रियाभेदेर विद्यैवोपवते । अनागमविकल्पा तु स्वयं विद्योपवर्तते ॥२३३॥ (વ્યાકરણ, વેદાન્ત વગેરે) શાસ્રામાં જુદી જુદી ક્રિયાએ! વડે વિદ્યા જ વર્ણવવામાં આવે છે. શાસ્ત્ર પ્રખેાધેલા (પ્રકૃતિ પ્રત્યય વગેરે) વિકા વિનાની વિદ્યા પેાતાની મેળે જ પ્રગટ થાય છે. (૨૩૩) અહીં શાસ્ત્રો એટલે વ્યાકરણ, વેદાન્ત વગેરે શાસ્ત્રો; આવાં શાસ્ત્ર અને ઉપનિષદેશમાં જગતની ઉત્પત્તિ, બ્રહ્મ વગેરે અંગે, જુદા જુદા અર્થાવાળા મતાન્તા પ્રાપ્ત થાય છે. વ્યાકરણશાસ્ત્રમાં અખંડ શબ્દતત્ત્વ જ સત્ય મનાયુ હોવા છતાં પ્રકૃતિપ્રત્યયરૂપ વિકલ્પે મળે છે. આવાં મતાન્તરે! અને વિકલ્પો કેવળ અવિદ્યાને જ જણાવે છે. અવિદ્યાને નાશ થતાં ઉત્તરકાળમાં આગમવિકા વિનાની અને શાસ્ત્રપ્રક્રિયારૂપી ગૂર્વાંચવા વિનાની વિદ્યા જાતે જ પ્રગટ થાય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ अनिबद्ध निमित्तेषु निरुपाख्यं फलं यथा । तथा विद्याप्यनाख्येया शास्त्रोपायेव लक्ष्यते ॥२३४॥ જેમ કાર્યો તેનાં કારણે! સાથે નહિ જોડાયેલું વર્ણવી શકાતું નથી, તેમ વિદ્યા પણ અવર્થ હાઈ (વ્યાકરણ) શાસ્રરૂપી ઉપાય વડે પ્રાપ્ત થતી હાય તેમ જણાવવામાં આવી છે. (૨૩૪) શાસ્ત્રોાયા શબ્દને શાસ્ત્ર કાય: ચર્ચા: સા એમ બહુત્રીહિ સમાસ તરીકે અનુવાદમાં સમજાવવામાં આવ્યા છે. પુણ્યરાજ શાસ્ત્રોપાયાના અ` શાસ્ત્રાપુવનાત્તા ‘શાસ્ત્રમાંથી ઉત્પન્ન થતી નથી છતાં તેમાંથી ઉત્પન્ન થઈ હેાય ’ તેમ દર્શાવે છે. यथाभ्यासं हि वागर्थे प्रतिपत्ति समीहते । स्वभाव इव चानादिर्मिथ्याभ्यासो व्यवस्थितः || २३५ || શબ્દો અને તેમના અના જ્ઞાન માટે (શાસ્ત્રનેા) અભ્યાસ જ તે શાસ્ત્રભ્યાસ મિથ્યા હૈાવા છતાં, (ગુરુપર'પરાને કારણે) અનાદિ સ્વાભાવિક હેાય તેમ પ્રસ્થાપિત થયા છે. (૨૭૫) ૧૩૫ વ્યાકરણશાસ્ત્રના અભ્યાસથી શબ્દો અને તેમના અર્થીને ખેાધ પ્રકૃતિપ્રત્યયની અપેાહારરૂપ પ્રક્રિયાની મદદથી થાય છે. આવા પ્રક્રિયાબે આત્યંતિક દૃષ્ટિએ મિથ્યા અને અવિદ્યાત્મક હોવા છતાં અભ્યાસાહ છે. બીજી પંક્તિના પુણ્યરાજના વ્યાખ્યાન સવાનાવિરારો મિથ્યામૃતત્ત્વ સ્વામાવિ રૂવ પ્રતિમાતિ । ને અનુસરીને અનુવાદ આપવામાં આવ્યે છે. આ વ્યાખ્યાનમાં મિથ્યામૃત ત્ત્વ સ્વામાવિ. ય એવા અન્વયમાં અનુ દૂરાકૃત્વ પ્રાપ્ત થાય છે એમ લાગવાને સંભવ હાવા છતાં સ અભ્યાસ: (વાર્થાનાં) બનાવિત્વમાનવ મિથ્યા વ્યવસ્થિત: । એવા અન્વયના અને તે પ્રમાણે અને આશ્રય કરવામાં આવ્યેા નથી, કારણ કે તેથી પદાર્થીનેા અનાદિ સ્વભાવ મિથ્યા છે એવુ અસ્પષ્ટ કથન પ્રાપ્ત થશે. મદદરૂપ બને છે. હાઈ ને જાણે उत्प्रेक्षते सावयवं परमाणुमपण्डितः । तथावयविनं युक्तमन्यैरवयवैः पुनः ॥ २३६ ॥ શાસ્ત્રના અભ્યાસ વિનાની વ્યક્તિ પરમાણુને અવયવવાળા અને અવયવીને (તેના ન હાય એવા) ખીજા અવયવ સાથે જોડાયેલા કપે છે. (૨૩૬) घटादिदर्शनाल्लोकः परिछिन्नोऽवसीयते । समारम्भाच्च भावानामादिमद् व्रम शाश्वतम् ॥२३७|| Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વાકયપદીય ઘડે વગેરે (પરિમાણવાળા) પદાર્થોના દર્શનથી જગતને પરિમાણવાળું સમજવામાં આવે છે અને પદાર્થોના આરંભ (મધ્ય વગેરેને કારણે નિત્ય બ્રહ્મને (ટી રીતે) આરંભવાળું સમજવામાં આવે છે. (૨૩૭) ૩પા શિક્ષgriનાં વાટાના+પાપના: | असत्ये वर्मनि स्थित्वा ततः सत्य समीहते ॥२३॥ (શાસ્ત્રનિશ્ચિત) ઉપાય, શિક્ષણ પામતા અજ્ઞાનીઓ માટે પ્રસારણ જ સમજવા જોઈએ. (શાસ્ત્ર પ્રક્રિયા રૂપી) અસત્ય માર્ગનું અનુસરણ કરતાં કરતાં અંતે (વ્યક્તિ) સત્ય (રૂપ શબ્દબ્રહ્મ)ને પ્રાપ્ત થાય છે. (૨૩૮) अन्यथा प्रतिपद्यार्थ पदग्रहणपूर्वकम् । पुनर्वाक्ये तमेवार्थमन्यथा प्रतिपद्यते ॥२३९॥ (કઈ એક વાક્યમાં) પદગ્રહણપૂર્વક (તેના) અર્થને અમુક રીતે સમજીને ફરીવાર તે જ અર્થને તે વાકયમાં જુદી રીતે સમજવામાં આવે છે. (૨૩૯) જે પદે અને તેમનો અર્થ સ્વતંત્રરૂપે સત્ય હાય અને અખંડ વાક્ય અને વાયાર્થ અસત્ય હોય તો પદના અર્થને સમજ્યા પછી વાકયનો અર્થ પણ તે પ્રમાણે જ જોઈએ પરંતુ પદોને અર્થ જુદે હોય અને વાક્યમાં સમુચ્ચય પામેલ પદોનો અખંડ વાકયાર્થ જુદો હોય એવું બને છે, તેથી અખંડ વાકય અને વાક્યાથે જ સત્ય છે એમ સમજવું જોઈએ. उपात्ता बहवोऽप्यर्था येष्वन्ते प्रतिषेधनम् । क्रियते ते निवर्तन्ते तस्मात्तांस्तत्र नाश्रयेत् ॥२४०॥ (વાક્યમાં) પદોના પ્રાપ્ત થતા અનેક અર્થોમાંથી અંતે જેમનો (વાકયાર્થ વડે) પ્રતિષેધ કરવામાં આવે છે તે (વાકયાર્થધરૂપી કાર્યમાંથી) નિવૃત્ત અને છે. તેથી તે અર્થોનો આશ્રય કરવું જોઈએ નહિ. (૨૪૦). वृक्षो नास्तीति वाक्यं च विशिष्टाभावलक्षणम् । नार्थेन बुद्धौ सम्बन्धो निवृत्तेरवतिष्ठते ॥२४१॥ વૃક્ષાઃ નાસ્તિ ) ( વૃક્ષ નથી) એવું વાકય વિશિષ્ટ અભાવ દર્શાવે છે. (વૃક્ષ એવા ) નિષેધ્ય અર્થ સાથે (ા એવા) નિષેધન સંબંધ બુદ્ધિમાં દઢ બનતે નથી (૨૪૧) pક્ષ: નારિ I "વૃક્ષ નથી'' એવા અખંડ વાકયમાં “વૃક્ષના અભાવ” વાક્યર્થ છે એમ માનીને અખંડત્વનો અભાવ સમજવાનો નથી, પરંતુ તે વૃક્ષના અભાવને બંધ માત્ર છે એમ સમજવું જોઈએ. Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ૧૭ विच्छेदप्रतिपत्तौ च यद्यस्तीत्यवधार्यते । अशब्दवाच्या सा बुद्धिर्निवत्येत स्थिता कथम् ॥२४२॥ (વાકયને) પદદપૂવ ક સમજતાં, (વૃક્ષ) છે એવું જ્ઞાન ને પ્રાપ્ત થતું હોય તે શબ્દથી વાચ્ય ન બનતું તે જ્ઞાન (નકાર વડે) કેવી રીતે નિવૃત્ત બને? (૨૪૨) વૃક્ષ છે' એવું વાકય પદછંદપૂર્વક સમજતાં વૃક્ષના અસ્તિત્વને ખ્યાલ આવે છે. બીજા કેઈ પદની તેમાં જરૂર પડતી નથી. વૃક્ષ: નાસ્તિ-એવા વાક્યમાંને નકાર આવા અસ્તિત્વનો નિષેધ કરે છે, પરંતુ અખંડવાયાર્થમતમાં કઈ પદ વૃક્ષના અસ્તિત્વને નકારી શકતું નથી, નકાર પણ નહિ, પુણ્યરાજ જણાવે છે કે નકાર, શબ્દ વડે વાગ્યા અર્થનો જ પ્રતિષેધ કરે છે શબદ ઉપર આધાર ન રાખતા જ્ઞાનનો પ્રતિષેધ ન” કેવી રીતે કરી શકે ? अथ यज्ज्ञानमुत्पन्नं तन्मिथ्येति नया कृतम् । नको व्यापारभेदेऽस्मिन्नभावावगतिः कथम् ॥२४३।। જે (વૃક્ષના) અસ્તિત્વ અંગે ઉત્પન્ન થયેલું જ્ઞાન નકાર વડે મિથ્યા જણાવવામાં આવે તે નકારના કાર્યને આમ જુદી રીતે સમજતાં (વૃક્ષ નથી એવા વાક્યમાંથી) વૃક્ષના અભાવને બંધ કેવી રીતે થશે ? (૨૪૩) निराधारप्रवृत्तौ च प्राक्प्रवृत्तिनो भवेत् । अथाधारः स एवास्य नियमार्था श्रुतिर्भवेत् ॥२४४॥ નક્ષની પ્રવૃત્તિ કેઈ (વૃક્ષશબ્દ જેવા) આધારની અપેક્ષા વિના થતી હોય તો, તેવી કાર્યપ્રવૃત્તિ (નમના વાચપદની) પહેલાં થવી જોઈએ. હવે તેનો) આધાર (એ વૃક્ષ શબ્દો જ તેનો પ્રતિયોગી (= નિષેધ) હેાય તે (નિષેધવાચક) શબ્દનો પ્રાગ નિયમાર્થ થશે. (૨૪૪) नियमद्योतनार्था वाप्यनुवादोऽथवा भवेत् । कश्चिदेवार्थवांस्तत्र शब्दः शेषास्त्वनर्थकाः ॥२४५॥ અથવા તે (નષશ્રુતિ નડ્ય વાચકશબ્દ) નિયમનું ધોતન કરનાર થશે અથવા પુનઃકથન થશે. (વૃક્ષ: નારિત એવા વાકયમાં પદવિચછેદથી અથગ્રહણ માનતાં) કેઈ એક (નમ) પદ અર્થવાન થશે અને બાકીના શબ્દો અનર્થક થશે. (૨૪૫) विरुद्ध चाभिसंबन्धमुदाहार्यादिभिः कृतम् । वाक्ये समाप्ते वाक्यार्थमन्यथा प्रतिपद्यते ॥२४६॥ કાર વગેરે શબ્દો (વાક્યની સમાપ્તિ પહેલાં) પરસ્પર વિરુદ્ધ અર્થ સંબંધને પ્રાપ્ત થતા સમજાય છે, પરંતુ વાકય સમાપ્ત થતાં વાકયને અર્થ જુદી રીતે સમજાય છે. (૨૪૬) વા-૧૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વાય૫દીય अनड्वाहमुदहारि या त्व हरसि शिरसा कुम्भ भगिनि साचीनमभिधावन्तमद्राक्षोः । (મ. મા. ૧.૧.૫૮,૩૧) એવા શબ્દસમૂહમાં શબ્દોના અર્થો પરસ્પર વિરુદ્ધ જણાય છે, પરંતુ વાક્ય સમાપ્ત થતાં પાણી લાવનારી હે બહેન, જૂનો ઘડે મસ્તક ઉપર ધારણ કરનારી તેં, આમતેમ દેડતા બળદને જયેએવો વ્યવસ્થિત અથ પ્રાપ્ત થશે. स्तुतिनिन्दाप्रधानेषु वाक्येष्वर्थो न तादृशः। पदानां प्रविभागेन यादृशः परिकल्प्यते ॥२४७।। સ્તુતિ અને નિન્દાને અર્થ જેમાં મુખ્ય હોય તેવાં વાકમાં, પદોના વિછેદ વડે જેવો અર્થ પ્રાપ્ત થાય છે તે અર્થ પ્રાપ્ત થતો નથી. (૨૪૭) વોર્સમ...વગેરે લોકને રજૂ કરીને પુણ્યરાજ સમજાવે છે કે કેઈક વાક્યમાં અખંડ વાક્યાથ લેતાં સ્તુતિપ્રધાન અર્થ સમજાય છે, હું ત્રાનિત પિસવ...(કુન્તક : વોદિતનીવિત છુ. પB) શ્લોકને રજૂ કરીને તે જણાવે છે કે અહીં અખંડ વાયાથી સમજતાં નિન્દાપ્રધાન અર્થ સમજાય છે પરંતુ વિચ્છિન્ન પદે વડે પ્રશસ્તિનો અર્થ સમજાય છે. अथासंसृष्ट एवार्थः पदेषु समवस्थितः । वाक्यार्थस्याभ्युपायोऽसावेकस्य प्रतिपादने ।।२४८॥ અથવા પદોમાં (પરસ્પર) અસંબદ્ધ એવો અર્થ રહેલો છે, અને તે (અર્થ) અખંડ વાકયાર્થનું પ્રતિપાદન કરવામાં કારણરૂપ બને છે. (૨૪૮) અહીં પદવાદીની દલીલને ફરી વાર રજૂ કરવામાં આવી છે. पूर्व पदेष्वसंसृष्टो यः क्रमादुपचीयते। छिन्नप्रथितकल्पत्वात्तद् विशिष्टतर विदुः ॥२४९॥ (પરંતુ) પહેલાં પદોમાં (પરસ્પર) અસંબદ્ધ રહેલો જે અર્થ ક્રમે ક્રમે (અન્ય પદે સાથે જોડાઈને) વૃદ્ધિ પામતાં રચાય છે તેને, (પહેલાં) છેડીને ફરી બાંધેલ પદાર્થની જેમ, અત્યંત જુદે સમજવામાં આવે છે. (૨૪૯) પુણ્યરાજની ટીકામાં આ કારિકાને જે અર્થ દર્શાવ્યો છે તે પ્રમાણે છિન્નતિqવાિિાતર વિએ પાઠ છે. પહેલાં અસંસ્કૃષ્ટ એ પદોને અર્થ ક્રમે ક્રમે વૃદ્ધિ પામીને એકાથરૂપે રચાય છે, ત્યારે તે પદોના અર્થથી જુદો હોય છે એમ માનવું જોઈએ. તેડેલું કેડિયું તેના ટુકડા સાંધી લેવાતાં આખું બને છે પરંતુ બંને વચ્ચે ભેદછે જ, પૂના સંપાદનને પાઠ 1 વિશિષ્ટતર વિઃ સ્વીકારતાં તોડેલું કેડિયું અને આખું કેડિયું એમ બે વચ્ચે ભેદ નથી એ પ્રમાણે અસંસ્કૃષ્ટ પદનો અર્થ જુદો સમજો જોઈએ નહીં. एकमाहुरनेकार्थ शब्दमन्ये परीक्षकाः । निमित्तभेदादेकस्य सार्वार्थ्य तस्य भिद्यते ॥२५०।। બીજા પરીક્ષકે જણાવે છે કે એક શબ્દના અનેક અર્થો હોય છે. જુદાં જુદા કારણોને લીધે તે) એક શબ્દની બધા અર્થો દર્શાવવાની શક્તિ જુદી સમજાય છે. (૨પ૦) Page #188 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ અત્યાર સુધી વાકય એટલે પદસમૂહ અને વાકયાથ એટલે પદનો અર્થ એવા પક્ષનું અનેક રીતે ખંડન કરવામાં આવ્યું. વ્યાકરણશાસ્ત્ર કેઈ વિશિષ્ટ તત્ત્વદર્શન ઉપર ભાર મૂકતું નથી પરંતુ શબ્દના સાધુત્વબોધન માટે બધાં દશનેનો ઉપગ કરે છે, તેથી તે કોઈ એક ચક્કસ માર્ગનો આશ્રય કરતું નથી (સઢવારિવયં દૃોઢ શાસ્ત્રમ્ તત્ર નૈ: વખ્યા શા માWાતુમ્ I ) હેલારાજ પણ અન્યત્ર જણાવે છે કે અમે કોઈ દર્શન વિશેષની ચર્ચા અહી કરી નથી પરંતુ શબ્દવ્યવહારમાં જે ઉપકારક છે તેને તપાસવાનું અમારું કાય છે (નાહ્મામિર્તવિક્રવાર વિનુ શાક યવહાર ચઢા તરીમૂ ) વીર્નશ -9. ૨ ૧૪, બનારસ. - આવા શાસ્ત્રીય વ્યવહાર માટે વાકયમાંથી અપદ્યુત કરીને પદોને જુદાં સમજી તે પદોના અર્થો વિષે હવે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ચાર મત છે ; (૧) એક શબ્દ અનેક અર્થો દર્શાવે છે, (૨) એક શબ્દ તેન, જુદા જુદા અર્થો સાથે જુદો સમજાય છે, (૩) પદે અને તેમનો અર્થ મિથ્યા છે અને (૪) પદે અને તેમનો અર્થ સત્ય છે. આ ચાર મતિના દરેક શબ્દપચાર, સ્વરૂપાર્થ અને બાહ્યર્થ એમ ત્રણ વિભાગો છે. આમ બાર મત થયા એક શબ્દના અનેક અર્થો છે એવા મતનો આશ્રય કરીને હવે આ કારિકાથી શરૂ કરી ગૌણુર્થ અને મુખ્યાર્થીને વિચાર કરવામાં આવશે. योगपद्यमतिक्रम्य पर्याये व्यवतिष्ठते । अर्थप्रकरणाभ्यां वो योगाच्छब्दान्तरेण वा ॥२५१।। અન્ય શબ્દોના અર્થ અથવા (સ્થાન) સંદર્ભ અથવા બીજા શબ્દો સાથેના સંબંધને કારણે, શબ્દ, એક સાથે બધા અર્થો દર્શાવવાને બદલે એક સમયે એક અર્થમાં જાણીતો બને છે. (૨૫૧) અહીં અર્થવ્રજનાભ્યામ્ માંના એ શબ્દને પદના અર્થ તરીકે સમજવામાં આવ્યો છે, સરખા વાવાઝરનાર્ વગેરે અને અર્થ: જળ જિમ્ વગેરે વા. વ. ૨.૩૧, પ્રોજન એ ગાર્ગી એ આપેલ અર્થ અહીં સ્વીકાર્યો નથી. यथा सास्नादिमान्पिण्डो गोशब्देनाभिधीयते । तथा स एव गोशब्दो वाहीकेऽपि व्यवस्थितः ॥२५२॥ જેમ ગદડી વાળો (માંસ) પિંડ “ગાય” એવા શબ્દ વડે ઓળખાય છે તેમ તે જ “ગાય”શબ્દ વાહીક એવા અર્થમાં જાણીતા બને છે. (૨૨) सर्वशक्तेस्तु तस्यैव शब्दस्यानेकधर्मणः। प्रसिद्धिभेदाद्गौणत्वं मुख्यत्वं चोपजायते ॥२५३॥ અનેક ધર્મોવાળા અને (અર્થ દર્શાવવાની) બધી શક્તિઓવાળા તે (ગાય” એવા) શબ્દના (એના) જુદા જુદા વપરાશ પ્રમાણે (તેનુ) ગણત્વ અને મુખ્યત્વ ઉત્પન્ન થાય છે. (૨૫૩) સંશવત્તે અને અને ધર્મનઃ એવા શબ્દોને પુણ્યરાજ અને માત્ર પ્રમાણે પર્યાય સમજવામાં આવ્યા છે. આમ અમે સ્વીકારતા નથી. આ કારિકામાં એક શબ્દદાન એવા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વાકશ્યપદીય મતનું અનુસરણ કરવામાં આવ્યું છે. જો શબ્દ અનેક ધર્મોવાળા અને અર્થ દર્શાવવાની અનેક શક્તિઓવાળો છે. તે ગાય' નામના પશુવિશેષના અર્થમાં મુખ્યરૂપે વપરાય છે અને વાદી એવા વ્યક્તિવિશેષમાં ગૌણરૂપે વપરાય છે. આવા ગૌણત્વ અને મુખ્યત્વનો આધાર પ્રસિદ્ધિવિશેષ છે. एको मन्त्रस्तथाध्यात्ममधिदेवमधिकतु । અરે સર્વાર્થી મિત્તાત્તિ વસ્થિતઃ ૨૪ બધા અર્થેવાળે અને (અર્થદર્શનની જુદી જુદી શક્તિઓવાળ એક (જ) મન્ન (નિયત અર્થવાળે હેવાથી તેનાં અર્થકાર્યોમાં અસ્પષ્ટ બન્યા વિના આત્મા, દેવ અને યજ્ઞ (એવા અર્થો સાથે) દઢ બને છે. (૨૪) गोत्वानुषङ्गो वाहीके निमित्तात्कैश्चिदिष्यते । अर्थमात्र विपर्यस्तं शब्दः स्वार्थे व्यवस्थितः ॥२५५।। કેટલાક (આચાર્યો કેઈક) કારણને લીધે વાહીકમાં ગેતના (આરોપવાળે) સંબંધ ઈચ્છે છે. (અહીં શબ્દ વડે દર્શાવાતે પદનો અર્થ બદલાયો છે. પોતાના (ગવરૂપ) અર્થમાં તે નિયત રહ્યો છે. (૨૫) तथा स्वरूप शब्दानां सर्वार्थेष्वनुषज्यते। अर्थमात्रं विपर्यस्त स्वरूपे तु श्रुतिः स्थिता ।।२५६।। શબ્દોનું સ્વરૂપ તેના બધા અર્થો સાથે જોડાય છે. (શબ્દથી દર્શાવાતા) માત્ર પદાર્થમાં ફેરફાર જણાય છે. (શબ્દનું તેના સ્વરૂપમાં શ્રવણ નિયત રહે છે, (૨૫૬) एकत्व तु स्वरूपत्वाच्छब्दयोगौंणमुख्ययोः। प्राहुरत्यन्तभेदेऽपि भेदमार्गानुसारिणः ।।२५७|| (શબ્દના) અનેકત્વને સ્વીકારનારા (આચાર્યો) ગૌણ (અર્થવાળા) અને મુખ્ય (અર્થવાળા) શબ્દ વચ્ચે અત્યંત ભેદ હોવા છતાં, (તેમના સ્વરૂપને એકત્વ)ને કારણે તેમનું) એકત્વ છે, એમ જણાવે છે. सामिधेन्यतरं चैवमावृत्तावनुषज्यते । मन्त्राश्च विनियोगेन लभन्ते भेदमूहवत् ॥२५८।। આ રીતે વિચારતાં સામિધેની સૂક્તમાંની ચાની) આવૃત્તિ ( પુનઃપાઠ) સાથે જુદી જુદી સમિધેની ઋચાઓ જોડાય છે. (લિંગ, વચન અને વિભક્તિના) ફેરફારથી મત્રો જેમ જુદા સમજાય છે તેમ તેમને જુદા વપરાશને કારણે જુદા સમજાય છે. (૨૫૮). અકેક મન્ત્ર બોલતાં બોલતાં અકેક સમિધ અગ્નિમાં હોમવામાં આવે છે. આ ક્રિયા સાથે સંકળાયેલા મને સામિધેની મા કહે છે. આવા મન્ઝો વાસ્તવમાં તેર હોવા છતાં પહેલી અને છેકલીને ત્રણ ત્રણ વાર ઉચ્ચારતાં તેમની સંખ્યા સત્તર થાય છે (સતવા સામિન્યો મવન્તિ સૈ.. ૬.૩.૭૧ અને ત્રિઃ પ્રથમ મરવાર્ faહત્તમાન્ ! હૈ.સં. ૨ાકાકા૧) Page #190 -------------------------------------------------------------------------- ________________ બીજુ કંડ વેદમ- અથવા યજશ્ન જ્યારે નિશ્ચિત વિનિયોગથી જુદા વિનિયોગને પામે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા પ્રમાણે તેમનાં લિંગ, વિભક્તિ અને વચનમાં ફેરફાર કરવામાં આવે છે. તેને ઊહ કહે છે. (પ્રત સમર્થનાં વિવારેg સામર્ચામાવ: |.. માત્ર વિશ્વનમેન મવભૂદઃા મઠ્ઠામાખ્ય પિwા (9. 4 થી 9. ૮) માં ભતૃહરિએ અત્યંત વિસ્તારથી ઊહ અંગે ચર્ચા કરી છે. ક્યાં છહ કરવો અને ક્યાં ઊહ ન કરવો તે અંગે પ્રાચીન વચન રજ કરતાં તે જણાવે છે. अङ्गानि ज्ञातिनामानि उपमा चेन्द्रियाणि च । एतानि नोह गच्छन्ति अगिौ ध्रिवषम हि तत् ॥ तान्याम्नायान्तराण्येव पठ्यते किञ्चिदेव तु । अनर्थकानां पाठो वा शेषस्त्वन्यः प्रतीयते ॥२५९।। (વપરાશ અથવા આવૃત્તિથી ઋચાઓ તરીકે પ્રાપ્ત થતી) તે કાચ બીજા વેદમત્રો જ છે. તેમાંની કેટલીક વેદમાં પાઠ પ્રાપ્ત થાય છે, અથવા (વિનિંગ ન હોવાથી) અનર્થક જણાતા મત્રોને પાઠ પણ મળે છે, તેમના દ્વારા) બાકીના બીજા (મત્રો)ને બંધ થાય છે. (૨૫૯) शब्दस्वरूपमर्थस्तु पाठोऽन्यैरुपवर्ण्यते ॥२५९॥ अत्यन्तभेदः सर्वेषो तत्सम्बन्धात्तु तद्वताम् ॥२६०।। બીજા આચાર્યો જણાવે છે કે મન્ચોના પાઠ વખતે મન્નનું સ્વરૂપ તેનો અર્થ છે (તેથી) તે બધા મિત્રો એકબીજાથી અત્યંત ભિન્ન છે. તે (મત્રોના) સ્વરૂપ સાથેના સંબંધને કારણે તેવા સ્વરૂપવાળા (બીજા) મત્રો પણ એકબીજાથી અત્યંત ભિન્ન છે. (૨૬ ૦) अन्या संस्कारसावित्री कर्मण्यन्या प्रयुज्यते । अन्या जपप्रबन्धेषु सा त्वेकैव प्रतीयते ॥२६१।। (એક જ) ગાયત્રીમન્ન ઉપનયન સંસ્કારમાં વપરાય ત્યારે જુદે, યજ્ઞકાર્યમાં પ્રજાય ત્યારે જુદો અને (મન્ટ)જપકાર્યમાં વપરાય ત્યારે પણ જુદો લાગતે (તે વાસ્તવમાં એક જ સમજવામાં આવે છે (૨ ૬૧) अर्थस्वरूपे शब्दानां स्वरूपात्तिमिच्छतः । वाक्यरूपस्य वाक्यार्थे वृत्तिरन्यानपेक्षया ॥२६२॥ શબ્દોના સ્વરૂપમાંથી અર્થરૂપ પ્રવૃત્તિ ઈચ્છનારે વાક્યના અર્થની પ્રવૃત્તિ પણ બીજા કોઈની અપેક્ષા રાખ્યા વિના, વાક્યના સ્વરૂપને અધીન (સમજવી). (૨૬૨) अनेकार्थत्वमेकस्य यः शब्दस्यानुगम्यते । सिद्धथसिद्धिकृता तेषां गौणमुख्यत्वकल्पना ॥२६३॥ એક શબ્દના અનેક અર્થો જેમના વડે સ્વીકારાય છે તેમના મતમાં અર્થની પ્રસિદ્ધિ અથવા અપ્રસિદ્ધિને કારણે ગૌણુમુખ્યની કલ્પના પ્રાપ્ત થાય છે. (૨૬૩) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વાકયપદીય अर्थप्रकरणापेक्षो यो वा शब्दान्तरैः सह । युक्तः प्रत्याययत्यर्थ तं गौणमपरे विदुः ॥२६४।। અર્થ સ્થાન સંદર્ભ અથવા બીજા શબ્દો સાથેના સંબંધને કારણે, જે શબ્દ અથબોધ કરાવે છે તેને બીજા (આચાર્યો) ગણુ (અર્થ દર્શાવતો) શબ્દ કહે છે. એક શબ્દદર્શન અને અનેક શબ્દદન એમ બંને મતને આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. शब्दस्योच्चारणे स्वार्थः प्रसिद्धो यस्य गम्यते । स मुख्य इति विज्ञेयो रूपमात्रनिबन्धनः ॥२६५॥ એકલે ઉચ્ચારાતાં, જેના પિતાનો જાણીતો અર્થ સમજાય છે કે, માત્ર સ્વરૂપ ઉપર આધાર રાખનારા શબ્દને, મુખ્ય (અથ દર્શાવતો) કહેવામાં આવ્યા છે. (૨૬૫) આ મત સંગ્રહકારનો છે. અહી શુદ્ધ (એકલો) એટલે અર્થધ કરાવનાર વિશેષ અર્થાત્ અર્થ, સ્થાનસંદર્ભ કે શબ્દાન્તરસંબંધરૂપ પ્રજિન વિનાનો. यस्त्वन्यस्य प्रयोगेण यत्नादिव नियुज्यते । तमप्रसिद्ध मन्यन्ते गौणार्थाभिनिवेशिनम् ॥२६६॥ બીજા શબ્દના પ્રયોગને કારણે અર્થપ્રકરણ રૂ૫) પ્રયત્ન વડે જે પ્રયોજાય છે તે અપ્રસિદ્ધ અર્થવાળા શબ્દને ગૌણ અર્થ દર્શાવતે સમજવામાં આવે છે स्वाथे प्रवर्तमानोऽपि यस्यार्थे योऽवलम्बते । निमित्त तत्र मुख्य स्यान् निमित्ती गौण इष्यते ॥२६७ પિતાના (મુખ્ય) અર્થમાં પ્રજાતે જે શબ્દ છે તે પણ (વાહીક એવા ગૌણ) અર્થનો (જ્યારે) આધાર રાખે છે ત્યારે મુખ્ય અર્થને નિમિત્ત અને ગૌણું અર્થને નિમિત્તી કહે છે. (૨૬૭) पुरारादिति भिन्नेऽथे यौ वर्तेते विरोधिनि । अर्थप्रकरणापेक्ष तयोरप्यवधारणम् ॥२६८।। એકબીજાથી જુદા અને વિરોધી અર્થોમાં વપરાતા (દૂરના સમયનું અથવા નજીકના સમયનું) અને મારા (પાસે અથવા દૂ૨) શબ્દોના અર્થને નિશ્ચય અથ અને સ્થાન-સંદર્ભની અપેક્ષા રાખે છે. (૬૮). પુરા (દૂરના સમયનું અથવા નજીકના સમયનું) અને મારતુ (પાસેનું અથવા દૂર, એવા પરસ્પર વિરુદ્ધ અર્થોમાં આ બે શબ્દો પ્રત્યે જાય છે, અહીં એમ માનવામાં આવશે કે અર્થ અને પ્રકરણ વડે તેમના અર્થનો નિર્ણય થાય છે અને પછી ગૌમુખ્યાથી સમજાય છે. આ પૂર્વપક્ષ છે. આ કારિકાને પૂર્વપક્ષ રૂપે સમજવી જોઈએ, નહીં તે તયો: વિમાને મપિ શબ્દ નિરર્થક ઠરશે. પુણ્યરાજ અને ૩%ાત્ર આમાં પૂર્વપક્ષને જવાબ સમજીને ગૌણમખ્યાથ માટે અથ પ્રકરણાદિને જવાબદાર નહીં સમજવાં જોઈએ એમ માને છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ બીજ' કાંડ ૧૪૩ वाक्यस्यार्थात्पदार्थानामपोद्धारे प्रकल्पिते । शब्दान्तरेण सम्बन्धः कस्यैकस्योपपद्यते ॥२६९॥ વાકયના અર્થમાંથી પદોના અર્થના પૃથક્કરણની કલ્પના કરવામાં આવતાં (અવિદ્યમાન એવા) ક્યા પદનો (તેવા) અન્ય પદ સાથે સંબંધ પ્રાપ્ત થશે? (૨૬૯) : - નૌટ્ટી: એવા અખંડ વાકય વડે વાહીક એવો અખંડ પદાર્થ પ્રાપ્ત થાય છે. હવે જે પદો અને તેમના અને અસત્ય સમજવામાં આવે તો અવિદ્યમાન એવા કયા પદનો તેવા અવિદ્યમાન અન્ય પદ સાથે સંબંધ પ્રાપ્ત થશે? અને ગૌણ મુખ્યાથ વિભાગ પણ કેવી રીતે સમજાશે ? તેથી અખંડ વાકયાથ જ સત્ય છે એમ માનવું જોઈએ. यच्चाप्येक पदं दृष्ट चरितास्तिक्रिय क्वचित् । तद्वाकथान्तरमेवाहुर्न तदन्येन युज्यते ॥२७०॥ અને જે (નૌ એવું) પદ, છે (અસ્તિ) એવી ક્રિયાનો (અર્થના) સંનિવેશવાળું કઈવાર જણાય છે, તે (પદ)ને જુદું વાક્ય કહેવામાં આવે છે અને તે બીજા પદ સાથે જોડાતું નથી. (૨૭૦) यच्च कोऽयमिति प्रश्ने गौरश्व इति चोच्यते । प्रश्न एव क्रिया तत्र प्रक्रान्ता दर्शनादिका ।।२७१॥ “આ કેણ એવો પ્રશ્નન કરવામાં આવતાં, ગાય (છે) અથવા અશ્વ (છે) એમ જે કહેવામાં આવે છે ત્યાં, દેખાય છે (દર) એવી ક્રિયા (નો અર્થ) પ્રશ્નમાં જ શરૂઆતથી પ્રાપ્ત થાય છે (૨૭૧) नैवाधिकत्वं धर्माणां न्यूनता वा प्रयोजिका । आधिक्यमपि मन्यन्ते प्रसिद्ध न्यूनतां क्वचित् ॥२७२।। (પદાર્થના) ધર્મ વિશેનું અધિકત્વ કે ન્યૂનતા (ગૌણ-મુખ્યભાવ)ને નક્કી કરતાં નથી. (શબ્દની લેક) પ્રસિદ્ધિને આધારે કઈવાર (વિશેના) અધિત્વને ન્યૂનતા સમજવામાં આવે છે. (૨૭૨) બીજી પંક્તિના અન્વયને “વવિદ્યાધિક્ય વિર નર (રા) પ્રસિદ્ધિ સારાં માતે ” એ પ્રમ ણે સમજતાં “શબ્દની પ્રસિદ્ધિનું કારણ કેઈવાર ધર્મવિરોષની અધિકતા. અથવા ન્યૂનતા માનવામાં આવે છે” એવો અનુવાદ થશે. जातिशब्दोऽन्तरेणापि जातिं तत्र प्रयुज्यते । सम्बन्धिसदृशाद् धर्मात्त गौणमपरे विदुः ॥२७३।। Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વાકષ૫દીય બીજા આચાર્યો જણાવે છે કે જાતિ એ અર્થ દર્શાવતો ન હોવા છતાં ગોજાતિ માટે પ્રયોજાયેલો ગશબ્દ (જાડચ વગેરે) સમાન ધર્મને કારણે ગૌણ અર્થ દર્શાવે છે. (૨૩) “ગોમાંના જાડવાદિ ધર્મોના વાહીકમાં રહેલા જાય વગેરે ધર્મો સાથે સાદય કારણે તે ગોશબ્દ વાહીક માટે વપરાય છે. આવા “ગ” શબ્દને ગૌણ અર્થવાળો સમજવામાં આવે છે. વાસ્તવમાં ગૌમુખ્યભાવને આધાર ધર્મગત સાદશ્ય છે. विपर्यासादिवार्थस्य यत्रार्थान्तरतामिव । मन्यन्ते स गवादिस्तु गौण इत्युच्यते क्वचित् ॥२७४।। જ્યારે (શબ્દનો અર્થ ભૂલથી બીજે સમજવામાં આવે છે ત્યારે “ગો” વગેરે શબ્દોને કોઈક સ્થળે ગૌણ (અર્થવાળા) સમજવામાં આવે છે (૨૭૪) नियताः साधनत्वेन रूपशक्तिसमन्विताः । यथा कर्मसु गम्यन्ते सीरासिमुसलादयः ।।२७५।। क्रियान्तरेण चतेषां भवन्ति न हि शक्तयः । रूपादेव तु तादर्थ्य नियमेन प्रतीयते ॥२७६॥ तथैव रूपशक्तिभ्यामुत्पत्त्या समवस्थितः । शब्दो नियततादर्थ्यः शक्यान्यत्र प्रयुज्यते ॥२७७।। જેમ નિયત આકાર અને શક્તિઓવાળા સૌર (હળ), અરિ (તલવાર) મુતરું (સાંબેલું) વગેરે શબ્દો ચોકકસ કાર્યોમાં સાધનરૂપે સમજાય છે પરંતુ બીજી ક્રિયાઓ સાથે તેમની શક્તિઓ (કાયસિદ્ધિ કરનારી બનતી) નથી અને તેમના આકાર ઉપરથી જ તેમની (મૂળ) ક્રિયા (શક્તિ) નિયતરૂપે સમજાય છે; તેમ આકાર અને શક્તિ વડે સહજ રીતે અર્થને પ્રાપ્ત કરનારે શબ્દ નિશ્ચિત શક્તિઓવાળો હોઈ (કાર્ય)શક્તિ વડે જુદા અર્થમાં પ્રત્યે જાય છે. (૨૭૫–૧૭૭) ગણમુખ્ય વ્યવહાર પદાર્થના રૂપ અને તેની શક્તિ ઉપર અવલંબે છે. જ્યાં ગોદડી વગેરે રૂપ પ્રાપ્ત થાય ત્યાં “ગો’ શબ્દનો મુખ્યાર્થ બાય પ્રાપ્ત થશે. વાહીકમાં આવું રૂપ પ્રાપ્ત થતું ન હોવાથી ત્યાં ગૌણાર્થ થશે. જ્યાં દોહવું, ઘાસ ખાવું વગેરે શક્તિ પ્રાપ્ત થાય ત્યાં મુખ્યા અને અન્યત્ર ગૌણ થશે. મ. . ૧.૧.૩. ક્રિતુ જ્ઞાર્થોન સવ: માંનો સૌપત્તિ: પદને ‘સહજ’ એવો અર્થ સમજીને પુણ્યરાજ અહીં પણ ઉત્પત્યને અર્થ સ્વભાવ વડે અર્થાત સહજ એવો અર્થ કરે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ બીજુ કાંઠ श्रुतिमात्रेण यत्रास्य सामर्थ्यमवसीवते । मुख्य तमर्थ मन्यन्ते गौण यत्रोपपादितम् ॥२७८॥ સાંભળવા માત્રથી જ્યાં તે (શબ્દ)નું (અર્થ સાથે) સામર્થ્ય સમજાય છે, તે અર્થને મુખ્ય અને સ્થાન સંદર્ભ વગેરે વડે) જેને સમજવામાં આવે તેને ગૌણ માનવામાં આવે છે. (ર૭૮) गोयुष्मन्महतां व्यर्थे स्वार्थादर्थान्तरे स्थितौ । अर्थान्तरस्य तद्धावस्तत्र मुख्योऽपि दृश्यते ।।२७९।। નો, યુદમન અને મન (જેવા) શબ્દો, સ્ત્રી પ્રત્યાયના કાર્યને લીધે તેમના પિતાના અર્થથી જુદે અર્થ જ્યારે દર્શાવે છે ત્યારે (વાહીક વગેરે) અન્ય અર્થની ગો વગેરે અર્થમાં પ્રાપ્તિ થાય છે અને ગૌણ અથે પણ મુખ્ય અર્થ બને છે. (૨૭૯) મ: : સમપયત શોમવત , ગ્રેવં 4 સંઘતે વમવતિ છે, અને સમાન મહાભૂત: મમત: (વરમા:) ! એવાં ત્રણ ઉદાહરણમાંથી પહેલાં એમાં ગાત્વ અને યુગ્મર, જે ગરૂપ નથી અને યમદ્રપ નથી તેના ઉપર આરોપવામાં આવે છે. તેથી ગીર્થિતાપ્રાપ્ત થાય છે. महत्त्वं शुक्लभाव च प्रकृतिः प्रतिपद्यते । भेदेनापेक्षिता सा तु गौणत्वस्य प्रसाधिका ।।२८०॥ (‘અમહાન ચન્દ્ર” અને “અશુફલ પટ’ ઉદાહરણમાં અમહાન અને અશુફા એવી) પ્રકૃતિ મહત્ત્વ અને શુકલત્વ પ્રાપ્ત કરે છે. (વિકૃતિથી, અભિન્ન હોવા છતાં) તે (પ્રકૃતિ વક્તા વડે) ભિન્ન મનાતી હોવાથી ગૌણવને સિદ્ધ કરનારી અને છે. (૨૮૦) अग्निसोमादयः शब्दा ये स्वरूपपदार्थकाः । संज्ञिभिः संप्रयुज्यन्तेऽप्रसिद्धस्तेषु गौणता ॥२८१॥ (સ્વરૂપ પ્રમાણે અથવાળા જે અગ્નિ અને સેમ વગેરે દેવતા વાચક) શબ્દ છે તે તેમના સંજ્ઞીઓ સાથે જોડાય છે. તે (એ નામના છોકરાઓ એવા) પ્રસિદ્ધ અર્થમાં નહિ હોવાથી તેમનામાં ગૌમુત્વ પ્રાપ્ત થાય છે. (૨૮૧) અગ્નિ અને સેમ જેવા શબ્દો, દે, એ નામની વ્યક્તિઓ અને નવજાત શિશુઓનાં નામ હોઈ શકે. દેવોનાં નામ એ તેમનો મુખ્યર્થ છે. તેજસ્વિતા, આહૂલાદકતા વગેરે ગુણોવાળી વ્યક્તિઓને માટે જ્યારે તે વપરાય ત્યારે શબ્દસ્વરૂપના સદશ્યમૂલક અધ્યાપને કારણે તે ગૌણુંથવાચક બનશે. નવજાત શિશુઓ માટે વપરાય ત્યારે અન્યત્ર અપ્રસિદ્ધિ એ જ તેના વપરાશનું કારણ બનશે. તેથી મને તુરતોમસોમાઃ (૧. સૂ. ૮.૨.૮૨)થી સોમ પદમાંના સારને વકાર થશે નહીં. (સરખાવો પુણ્યરાજ : તત્ર રેવતાય નિમિત્તેપુ संज्ञासु चैते मुख्यार्था एव । तत्र संज्ञायां गौणतेति । देवतायां अग्निसोमादयः प्ररूढिमुपगता माणबके चाप्रसिद्धा इत्वेवमप्रसिद्धया तेषां गौणार्थत्वमुच्यते न त्वध्यारोपेणेति. बोद्धव्यम् । अतश्व षत्वाप्रवृत्तिरिति । વા-૧૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાકયપદીર अग्निदत्तस्तु योऽग्निः स्यात् तत्र स्वार्थोपसर्जनः । शब्दो दत्तार्थवृत्तित्वाद्गौणत्वं प्रतिपद्यते ॥२८२।। અગ્નિદત્ત શબ્દ અગ્નિ એવા પદ વડે દર્શાવાતો હોય ત્યાં પોતાના અગ્નિદેવ એવા મુખ્યાથને ગૌણ બનાવતે તે, દત્ત પદના અર્થને દર્શાવીને ગણાર્થનું પ્રતિપાદન કરે છે. (૨૮૨) निमित्तभेदात्प्रक्रान्ते शब्दव्युत्पत्तिकर्मणि । हरिश्चन्द्राषु सुटो भावाभावौ व्यवस्थितौ ॥२८३॥ | શબ્દની વ્યુત્પત્તિરૂપી કાર્ય જુદાં જુદાં નિમિત્તા પ્રમાણે કરવામાં આવતાં હરિશ્ચન્દ્ર વગેરે શબ્દોમાં સુ આ ગામની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ નિશ્ચિત બને છે. (૨૮૩) ऋष्यादौ प्राप्तसंस्कारो यः शब्दोऽन्येन युज्यते । तत्रान्तरङ्गः संस्कारो बाह्यर्थं न निवर्तते ॥२८४॥ ઋષિ અર્થમાં (વ્યાકરણ)કાય પ્રાપ્ત કરનાર જે (હરિશ્ચન્દ્ર)શબ્દ બીજા અર્થ (માણુવક) સાથે જોડાય છે ત્યારે (અન્ય પદની અપેક્ષા નહીં રાખનાર સુદ્ર આગમ રૂપી) અંતરંગ (વ્યાકરણ) સંસ્કાર, (માણુવક એવા) બાહ્ય અર્થમાં નિવૃત્ત થતો નથી. (૨૮૪) હરિશ્ચન્દ્ર ઋષિ જેવો માણવક એવા ગૌણ અર્થમાં સુદ્ર આગમ પ્રાપ્ત થશે. હરિશ્ચન્દ્ર નામને માણવક એવા અર્થમાં હરિશ્ચન્દ્ર શબ્દ વ્યાકરણસિદ્ધ ગણાય છે, અને ત્યાં સુટું આગમ પ્રાપ્ત થતો નથી. अत्यन्तविपरीतोऽपि यथा योऽर्थोऽवधार्यते । यथासंप्रत्यय शब्दस्तत्र मुख्यः प्रयुज्यते ॥२८५॥ મુખ્ય અર્થથી તદ્દન વિરુદ્ધ એ જે અથ જ્યારે શબ્દ વડે જે પ્રમાણે જણાવાય છે, ત્યારે પણ, તેને તે પ્રમાણે બંધ થતો હોવાથી, તે મુખ્યાર્થમાં પ્રજવામાં આવે છે. (૨૮૫) શબ્દોના અર્થોમાં ગૌણમુખ્યવિભાગ જેવું કશું હેતું નથી, કારણ કે શબ્દના ઉચ્ચારણ સાથે જે અર્થ મનમાં પ્રાપ્ત થાય, તે ભલે જુદો કે વિરુદ્ધ હેય પરંતુ તે તેને મુખ્ય અર્થ જ સમજવો જોઈએ. (a gવ શરાર્થ: I નાસ્તિ ક્રશ્ચિછરડુ કુદયવિમા ! પુણ્યરાજ). यद्यपि प्रत्ययाधीनमर्थतत्त्वाधारणम् । न सर्वः प्रत्ययस्तस्मिन्नसिद्ध इव जायते ॥२८६॥ શબ્દના અર્થતત્ત્વને નિશ્ચય તેના બોધ ઉપર આધાર રાખતો હોવા છતાં તે યથાર્થ કે અયથાર્થ બધે બાધ તે અર્થ અંગે અસિદ્ધ હોય તેમ પ્રાપ્ત થતા નથી. (૨૮૬). Page #196 -------------------------------------------------------------------------- ________________ ખીજુ કાંડ दर्शन सलिले तुल्य मृगतृष्णादिदर्शनैः । भेदातु स्पर्शनादीनां न जलं मृगतृष्णिका ॥ २८७॥ જળનું દર્શન મૃગજળ વગેરેના દર્શીન જેવુ જ હાય છે. પરંતુ સ્પ વગેરેની ભિન્નતાને કારણે મૃગજળ જળ નથી. (૨૮૭) “જળમાં (પદાર્થનું) દર્શન મૃગતૃષ્ણુિકામાં (તેના) દર્શીન જેવુ જ હાય છે' એવા પહેલી પક્તિના અનુવાદ કરી શકાય. यदसाधारण कार्य प्रसिद्ध रज्जुसर्पयोः । तेन भेदपरिच्छेदस्तयोस्तुल्येऽपि दर्शने ॥ २८८॥ દોરડુ અને સાપના દેખાવ સરખા હોવા છતાં દરેકનું જે અસાધારણ કાય જાણીતું છે તેના વડે બંનેના ભેદને નિશ્ચય થાય છે. (૨૮૮) प्रसिद्धार्थविपर्यासनिमित्त यच्च दृश्यते । यस्तस्मालक्ष्यते भेदस्तदसत्यं प्रचक्षते ॥ २८९ ॥ જાણીતા પદાર્થથી જુદા સમજાતા એવા પદાર્થનું જે દ્રષ્ટિદોષરૂપી નિમિત્ત પ્રાપ્ત થાય છે તેને કારણે જે દ્રવ્યભેઢ દેખાય છે તેને અસત્ય કહ્યો છે. (૨૮૯) यच्च निम्नोन्नत' चित्रे सरूप पर्वतादिभिः । न तत्र प्रतिघातादि कार्य तद्वत्प्रवर्तते ॥ २९०॥ ૧૪૭ ચિત્રમાં પર્વતે જેવી જે ઊ'ચીનીચી સ્થિતિ દેખાય છે ત્યાં તે પતની જેમ પ્રતિરોધ વગેરે કાય થતુ નથી. (૨૯૦) स्पर्शप्रबन्धो हस्तेन यथा चक्रस्य सन्ततः । न तथालातचक्रस्य विच्छिन्नं स्पृश्यते हि तत् ॥ २.९१ ॥ જેમ (સાચા) ચક્રની સાથે હાથને સતત સ્પર શકય છે તેમ અલાતચક્ર સાથે (તેવા સ્પ) શકય નવી. વિચ્છિન્ન એવુ તે ચક્ર સ્પર્ધાના વિષય બને છે.(૨૯૧) वप्रप्राकारतल्पैश्च स्पर्शनावरणे यथा । नगरेषु न ते तद्वद्गन्धर्वनगरेष्वपि ॥ २९२॥ સાચાં નગરામાં તેમના કોટ, કિલ્લા અને શિખરે સાથે સ્પર્શે અને તેમના વડે રક્ષણ જેમ શક્ય છે તેમ જાદુઈ નગરામાં તે શકચ નથી. (૨૯૨) मृगपश्वादिभिर्यावान्मुख्यैरर्थः प्रसाध्यते । तावान्न मृन्मयेष्वस्ति तस्मात्ते विषयः कनः ॥ २९३॥ સાચાં હરણાં, અને (બીજા) પશુએ વડે જેવુ... પ્રયેાજન સિદ્ધ થાય છે તેવુ માટીનાં બનાવેલાં તે (હરણાં અને પશુઓ) થી થતું નથી. તેથી તે માટીનાં હરણાં વગેરેના વાચક શબ્દો ર્ પ્રત્યયના વિષય અને છે. (૨૯૩) Page #197 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દીય દુરિજાન વિમો તે , (તે માટીનાં હરણાં વેચે છે), હૃતિ#ાનૂ વ સે તે માટીના હાથીએ વેચે છે) વગેરે ઉદાહરણમાં તે ગણાથક શબ્દોને પ્રતિકૃતિનો અર્થ દશાવનાર જન પ્રત્યય થાય છે. (($વે પ્રતિતી . ટૂં. રૂા. ૬). महानातीयते देशः प्रसिद्धः पर्वतादिभिः । अल्पदेशान्तरावर्थ प्रतिबिम्ब तु दृश्यते ॥२९४॥ સાચા પર્વત વગેરે વડે ઘણી જગા રોકવામાં આવે છે, પરંતુ તેમનું પ્રતિબિંબ છેડી જગા રેકતું દેખાય છે. (૨૯૪) मरणादिनिमित्त च यथा मुख्या विषादयः । न ते स्वप्नादिषु स्वस्य तद्वदर्थस्य साधकाः ।।२९५॥ જેમ સાચાં ઝેર વગેરે મરણ વગેરેનું કારણ બને છે તેમ સ્વનિ વગેરેમાં તે પોતાના પ્રયજનને સિદ્ધ કરતાં નથી. (૨૯૫) देशकालेन्द्रियगतैर्भदैर्यद् दृश्यतेऽन्यथा । यथा प्रसिद्धिर्लोकस्य तथा तदवसीयते ।।२९६।। દેશ, કાલ અને ઈન્દ્રિાથી પ્રાપ્ત થતા ભેદ વડે જે અન્યથા દેખાય છે તે અંતે તે વ્યવહારમાં જે પ્રમાણે જાણીતું હોય તે પ્રમાણે જ સમજાય છે. (૨૯૬). यच्चोपघातजं ज्ञान यच्च ज्ञानमलौकिकम् । न ताभ्यां व्यवहारोऽस्ति शब्दा लोकनिबन्धनाः ।।२९७॥ ભપ્રરૂપી દોષથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે અને જે અલૌકિક જ્ઞાન છે તે બંને વડે વ્યવહાર પ્રવૃત્ત થતો નથી, (કારણકે) શબ્દ લેકવ્યવહારનું કારણ છે. (૨૯૭) घटादिषु यथा दीपो येनार्थेन प्रयुज्यते । ततोऽन्यस्यापि सान्निध्यात् स करोति प्रकाशनम् ।।२९८॥ संसर्गिषु तथार्थेषु शब्दो येन प्रयुज्यते । तस्मात्प्रयोजकादन्यानपि प्रत्याययत्यसौ ॥२९९॥ જેમ ઘટપ્રકાશનરૂપી પ્રજન માટે દી ઘટ સાથે સંયે જાય છે ત્યારે, સાંનિધ્યને કારણે, બીજા (વધારાના પદાર્થનું) પણ તે પ્રકાશન કરે છે; - તેમ સંસવાળા અનેક અર્થોમાંથી જે અર્થ સાથે શબ્દ સંજાય છે તે પ્રોજક અર્થ ઉપરાંત બીજા અર્થોનો પણ બંધ કરાવે છે. (૨૯૮-૨૯૯) ઘટને જાહેર કરવા માટે પ્રગટાવવામાં આવેલ દીવો ઘટ ઉપરાંત દીવાલ, છત વગેરેને પણ જાહેર કરે છે, તે પ્રમાણે શબ્દના અનેક અર્થો હોવાથી જે અર્થ માટે પ્રયોજાય છે તે અર્થ ઉપરાંત બીજા અર્થોનો પણ, તે શબ્દ, બધ કરાવે છે. निर्मन्थन यथाऽरण्योरग्न्यर्थमुपपादितम् । धूममप्यनभिप्रेत जनयत्येकसाधनम् ।।३००॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ तथा शब्दोऽपि करिमश्चित्प्रत्याय्येथे विवक्षिते । अविवक्षितमप्यर्थ प्रकाशयति सन्निधेः ॥३०१।। જેમ અગ્નિ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવેલ અરણિઓનું મંથન, નહિ ઈચ્છેલા પણ એક જ (=સરખા) નિમિત્તવાળા ધુમાડાને પણ ઉત્પન્ન કરે છે; -તેમ કઈક જ્ઞાતવ્ય અર્થની વિવેક્ષા હોય ત્યારે ઉચ્ચારવામાં આવેલો શબ્દ પણ સાંનિધ્યને કારણે, અવિવક્ષિત અર્થને સ્પષ્ટ કરે છે. (૩૦૦-૩૦૧). यथैवात्यन्तसंसृष्टस्त्यक्तुमर्थो न शक्यते । तथा शब्दोऽपि संबन्धी प्रविवेक्तु न शक्यते ॥३०२।। જેમ કોઈ એક પદાર્થ સાથે ગાઢ સંબંધમાં રહેલ (બીજા) પદાર્થનો ત્યાગ કરવો શક્ય નથી તેમ (મુખ્યાર્થ સાથે) સંબંધવાળા શબ્દ બીજા અર્થોનો ત્યાગ કરી શકતું નથી. (૩૦૨) व्यर्थानां सन्निधानेऽपि सति चैषां प्रकाशने । प्रयोजकोऽर्थः शब्दस्य रूपाभेदेऽपि गम्यते ।।३०३।। અનુપયોગી (અર્થેનું) સાંનિધ્ય હોવા છતાં અને તે અર્થો સ્પષ્ટ બનતા હોવા છતાં અને શoઠનું સ્વરૂપ બદલાતું ન હોવા છતાં, શબ્દોચ્ચારણ માટે પ્રાજક બનતા અર્થો (જ) સમજવામાં આવે છે. (૩૦૩) क्वचिद्गुणप्रधानत्वमर्थानामविवक्षितम् । क्वचित्सान्निध्यमप्येषां प्रतिपत्तावकारणम् ।।३०४॥ કેટલેક સ્થળે અર્થો અંગે ગૌણ અને મુખ્યર્થ એવો વિભાગ વિવક્ષિત હોતો નથી અને બીજે સ્થળે તેવા અર્થોનું સાંનિધ્ય પણ તેમના બેધ માટે કારણરૂપ બનતું નથી. (૩૦૪) * यच्चानुपात्त शब्देन तत्कस्मिंश्चित्प्रतीयते । क्वचित्प्रधानमेवार्थो भवत्यन्यस्य लक्षणम् ॥३०५।। શબ્દ વડે અવાચ્ય એવો અર્થ કેટલેક સ્થળે સમજાય છે અને કેટલેક સ્થળે મુખ્યાથ અન્ય (ગૌણ) અર્થનું પ્રતિપાદન કરે છે. (૩૦૫) * બાઘાત તદ્ધિતર્થરા વિશ્વયુપામ્ .. गुणप्रधान भावस्य तत्र दृष्टो विपर्ययः ।।३०६।।। (તેન વ્યત્તિ વગેરે સૂત્રમાં સ્થિતિ એવુ) ક્રિયાપદ (મક્ષ એવા પદમાં) તદ્ધિત(ના અર્થના સંબંધવાળા ક્રિયારૂપ અને કારકરૂપ) અર્થને દર્શાવે છે, ત્યાં ગૌણાર્થ અને મુખ્યા એકબીજાથી વિરુદ્ધ સમજાય છે. (૩૦ ૬) તેન ઢથતિ વનતિ નેતિ નિતમ્ ! (વા. હૂ. ૪.૪.૨) માં વ્યતિ એવું ક્રિયાપદ મુખ્યાર્થ દર્શાવે છે, તેથી મૌઃ હિતિ માલિઝ: એમ સિદ્ધ થતા તદ્ધિતાન્ત શબ્દ પણ ક્રિયારૂપ મુખ્યાથે જ દર્શાવશે. પરંતુ આમ બનતું નથી. હવ્યતિમાં ક્રિયા મુખ્યાર્થ છે અને માલિવા: માં કર્તા મુખ્યાથ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય निर्देशे लिङ्गसंख्यानां सन्निधानमकारणम । प्रमाणमेव हस्वादावनुपात्त प्रतीयते ॥३०७॥ (પ્રત્યયાર્થ અંગેના સૂત્રોમાં પ્રાપ્ત થતા) લિંગ અને સંખ્યાના ઉલ્લેખમાં સાંનિધ, તેમના વ્યવહારમાં બેધ માટે કારણ બનતું નથી. (તસ્યાદિત ઉત્તરધસુવન R. 7, ૨.૨ ૨૨માંના) હ્રસ્વ શબ્દમાં, વિદેશ નહિ પામેલ “માત્રા” એવુંપ્રમાણ સમજાય છે. (૩૭) માટે (વા. . રૂ.૨.૧૮)માં પુલિંગ અને એકવચન આનુષંગિક છે અને બંને એકબીજાની સાથે નિર્દેશાયાં છે, છતાં વ્યવહારમાં તો આવું એકબીજા સાથેનું સાંનિધ્ય તેમના બોધ માટે કારણરૂપ બનતું નથી, કારણ કે, વ્યવહારમાં વરિ, પા., વાવા: એવા શબ્દો મળે છે. તથારિત ૩ામર્થસૂત્રમ્ (વા, તૂ. ૧.૨.૨૨)માં હ્રસ્વ શબ્દથી તેને રૂઢ I અને અર્ધહસ્વ એટલે અધી માત્રા સમજાય છે. આવું માત્રારૂપ પ્રમાણ સુત્રમાં ઉલ્લેખ પામ્યું નથી, પરંતુ રૂઢ હોઈને સ્પષ્ટ બને છે. (સરખાવોઃ માત્રમર્ધ દૃરમિતિ ! મ. મા ૧, ૨.૨૬ અને તે સ્ત્ર ઉપરની હરદત્તકૃત શિશ્રાધ્યાયાવઢમગરી: ગત્રાતૃવન અમાત્રા રાતે ) हस्वस्यार्द्ध च यद् दृष्ट ततस्यासंनिधावपि । इस्वस्य लक्षणार्थत्वात्तद्वदेवाभिधीयते ॥३०८।। હુસ્વનું અધું એમ જે કહેવાયું છે તે, દીર્ઘ અને ડુતનું સાંનિધ્ય ન હોવા છતાં તેમના સંદર્ભને કારણે) તેની જેમ જ દીધું અને હુતનું અધું સમજવામાં આવે છે. કારણ કે હુને ઉલ્લેખ (એકમાત્રાનો) લાક્ષણિક નિર્દેશ કરે છે (૩૦) સરખાવો પુણ્યરાજ : સર્વદુનિયનનાદ્ધમાત્રા જીતે દૃઢપ્રહળમતeત્રમિતિ | તમાત્ धस्वस्यात्र लक्षणार्थत्वाद् दीर्घप्लुतयारप्यद्धमात्रोदाता भवतीत्यभिधीयते । यथा तस्य हस्वस्याद्ध मात्रोच्यते तथा तद संनिधौ दीर्घप्लुतयारपीत्यर्थ: । दीर्घप्लुताभ्यां तस्य स्यान्मात्रया वा विशेषणम् । जातेा लक्षणाय स्यात्सर्वथा सप्तपर्णेवत् ॥३०९॥ અથવા (હસ્વપદ હ્રસ્વ ઉપરાંત) દીઘ અને સ્કુત સ્વરને પણ લાગુ પડશે. અથવા તે એક માત્રાનું વિશેષણ બનશે; અથવા સપ્તપર્ણ પદની જેમ અર્ધમાત્રા, જાતિરૂપી વિશિષ્ટતાનો બંધ કરાવશે. (૩૦૯) પુણ્યરાજ સમજાવે છે તેમ અહીં અર્ધહસ્વના ત્રણ અથ આપવામાં આવ્યા છે : (૧) હ્રસ્વ પદ હસ્ત, દીર્ધ અને પ્રયુત એમ ત્રણ સાથે સંબંધને પામે છે (૨) હ્રસ્વ એટલે માત્રા અને અધહસ્વ એટલે અધમાત્રા અને (૩) અર્ધસ્વ શબ્દ અર્ધમાત્રા રૂ૫ જાતિને બોધ કરાવે છે. સપ્તપણું શબ્દમાં સપ્ત સંખ્યારૂપી વિભાગ નથી અને સમગ્ર પદ અખંડ અર્થનો બધ કરાવે છે. તેમ અર્ધદસ્વ પણ અખંડ અને બાધ કરાવશે. Page #200 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ૧૫૧ गन्तव्यं दृश्यतां सूर्य इति कालस्य लक्षणे । ___ ज्ञायतां काल इत्येतत्सोपायमभिधीयते ॥३१०।। જવાનું છે, સૂરજ જુઓ, એવાં વચને વડે, કાલવિશેષનાં લક્ષણોને બોધ થતાં, આવા ઉપાયપૂર્વક, સમયને જાણી લે” એમ જણાવવામાં આવે છે. (૧૦) विध्यत्यधनुषेत्यत्र विशेषेण निदर्यते । सामान्यमाश्रयः शक्तेयः कश्चित्प्रतिपादकः ॥३११॥ વિષ્યતિ અપના તે ધનુષ વિના વધે છે એવા સૂત્ર (Sr.રૂ. ૪.૪.૮૩)માં (કરણ) વિશેષ (ના વાચક ધનુ) પદ વડે વીંધવાની ક્રિયારૂપી શક્તિના આશ્રય એવા કઈ સામાન્ય (ભાલે વગેરે સાધન) ને જણાવનારા શબ્દને નિર્દેશ થાય છે. (૧૧) અહીં કારિકા ૩૦૫ વરિત્રધાર માંના સિદ્ધાન્તનું દૃષ્ટાંત રજૂ કરવામાં આવ્યું છે. અનુવાદ માટે વિષ્યતિ એવા ક્રિયારૂપને વા. . ૪.૪.૮૩ ઉપરના મ. મા.ને અનુસરીને સ્વીકાર્યું છે. પ્રશ્યરાજના ચરણાનિધિવરાયાં રોઢનાયા ! એવા શબ્દોને અનુસરીને કરવામાં આવેલ “વીંધ’ એવા આશાસૂચક અર્થને સ્વીકાર્યો નથી. काकेभ्यो रक्ष्यतां सपिरिति बालोऽपि चोदितः । उपघातपरे वाक्ये न श्वादिभ्यो न रक्षति ॥३१२।। કાગડાઓથી ઘીનું રક્ષણ કર’ એમ જ્યારે છોકરાને કહેવામાં આવે ત્યારે કૂતરાં વગેરેથી તેનું રક્ષણ નહીં કરે એમ નહિ અને કારણ કે ખાઈ જનારાં (પશુપ્રાણીઓ) અંગેનું તેઓ આ જ્ઞાવાચક સામાન્ય વચન છે. (૩૧ ૨) प्रक्षालने शरावाणां स्थाननिर्मार्जन तथा । अनुक्तमपि रूपेण भुज्यङ्गत्वात्प्रतीयते ॥३१३॥ તે પ્રમાણે, વાડકાને ધોવાની બાબતમાં ભેજન) સ્થાનને સાફ કરવાનું, ચક્કસ શબ્દો વડે કહેવામાં આવ્યું ન હોય તે પણ, ભેજનના ભાગ તરીકે (તે કરવાનું છે) એમ સમજાય છે (૩૧૩). वाक्यात्प्रकरणादर्थादौचित्याद्देशकालतः । शब्दार्थाः प्रविभज्यन्ते न रूपादेवा केवलात् ॥३१४॥ શબ્દના અર્થો વાક્ય, પ્રકરણ, અર્થ, ઔચિત્ય, દેશ અને કાલ પ્રમાણે નક્કી કરવામાં આવે છે, તે (શબ્દ)ના માત્ર સ્વરૂપ ઉપરથી નહિ. (૩૧૪). આ કારિકાના વિચારને ભર્તુહરિએ વૃદદેવતા (૨.૧૧૮)માંથી સ્વીકાર્યો છે : अर्थात्प्रकरणाल्लिङ्गादौचित्याद्दे शकालतः । मन्त्रेष्वर्थविवक्षा स्यादितरेध्विति च स्थितिः ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વાકયપક્રીય વાક્ય, પ્રકરણ, લિંગ અને અર્થ મીમાંસામાં જાણીતા છે. (મીમાંસામૂત્ર ૩.રૂ.૧૪) વાક્ય : વાકયને પર્યાલોચન ઉપરથી ક્રિયા, કારક અને કારકવિશેષણેના અર્થનો બંધ થાય છે. ૨૮ રતિ મીમઢાર નીયમ્ ! એવા વાકયમાં ચરતિ ક્રિયાને સંબંધ વટ સાથે છે. પરંતુ મ્ વિશેષણવિશેષભાવથી મીમ કઢાર અને નિયં સાથે જોડાયેલ છે. તેથી વિશેષણશબ્દો પણ દ્વિતીયામાં મૂક્યા છે. વ્યાકરણશાસ્ત્રમાં પ્રિતીયા | (. સુ. ૨, રૂ.૨), યોર્દૂિવૉઇવરને ! (૧. સૂ. ૧.૪.૨૨ ), મનમિતિ (વા.સ. ૨. રૂ.૧.) વગેરે સૂત્રો જુદાં હોવા છતાં પ્રતિપાદિકને અનભિહિત કર્મ અથમાં એકવચન, દ્વિવચન વગેરે પ્રાપ્ત થાય છે એવી અર્થસંગતિ પ્રાપ્ત થશે. પ્રકરણ : સૈધવમાનય ! એવું વાકય ઉચ્ચારવામાં આવતાં જે ભજનને સંદર્ભ હોય તો મીઠું લાવવામાં આવે છે અને સંગ્રામનો સંદર્ભ હોય તો અ% લાવવામાં આવે છે. ૩ષ્ટાધ્યાયીમાં પ્રાપ્ત થતા ધાતુ અંગેના વિભાગમાં મૂવી ધાત: (પા. સ્ ૧.૨.૧) સૂત્રથી મેં વગેરે ધાતુઓ કહેવાય છે એવો અર્થ સમજાઈને ક્રિયાનો ઘટક એવું ધાતુ પદ પ્રાપ્ત થાય છે, પરંતુ પૃથ્વી વગેરે તો, તાંબું વગેરે ધાતુઓ કે કફ વગેરે શરીરધાતુઓનો અથ મળતો નથી. અર્થ : અહીં અર્થ એટલે પ્રયોજન નહિ પણ અભિધેયરૂપ શબ્દાર્થ. માર્જિના સૂર્યપુપતિ તે ! મwaઝના જુદોતિ મન્નતિ માત્રાદતિ વગેરે વાકોમાં ઝરિના પદનો અર્થ ગુદાંતિ, ૩ તિeતે અને ભારતના અર્થ પ્રમાણે જુદા જુદા પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં પૂરનામુહિતા ....(પા. મૂ. ૨.૧.૧૧)માં પૂરણ વગેરે અથવાચક પદો સાથે પડી સમાસ થતો નથી એવા અર્થગ્રહણને કારણે લા વર્ષોની પ્રાપ્તિ થશે નહિ. ચિત્ય : તે તે પદાર્થોની ક્રિયાની યોગ્યતા ઉપરથી તે પદાર્થવાચક શબ્દના અર્થનો નિર્ણય થાય છે, જેમ કે મુસલને અર્થ ખાંડવાનું સાધન, રીરનો અર્થ હળ, અને અસિનો અર્થ તલવાર થાય છે. પુરાચાયામ્ | ૪.૧.૪ ૮ સૂત્ર પ્રમાણે 2 વગેરે શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત પુલિંગમાં હોવાથી તે શબ્દો પુલિંગી મનાય છે. અગ્રગામિત્વ વગેરે બાબતો તેમાં નિમિત્ત છે, તેથી નિમિત્તત્વ અહીં ઔચિત્ય છે. સરખાવો પુણ્યરાજ : यश्च निम्ब परशुना यश्चैन मधुसर्पिषा यश्चैन मन्धमाल्याभ्यां सबस्य कटुरेव सः ॥ શ્લોક રજ કરતાં સમજાવે છે કે અહી યોગ્ય ક્રિયાપદે કાપે છે, છાંટે છે, પૂજે છે અને નિરાશા આપે છે, પ્રાપ્ત થશે. અહીં જુદાં જુદાં કારકપદોના ઔચિત્યને કારણે અથધ થશે. દેશ : મથુરાયા: પ્રાર્થનાસુરવીનાના૨ાયા છતિ | એવા વાક્યમાંથી પાટલિપુત્રનો બાધ થાય છે. ટુરિઅર I રિ: દ્વારિકાન્ ! રિ: મમરાવસ્થામ્ એવાં વચનોમાં દેશભેદને કારણે હરિશબ્દના અર્થમાં ભિન્નતા,-સિંહ, શ્રીકૃષ્ણ અને ઇન્દ્ર-પ્રાપ્ત થાય છે કલિ : કાલ ઉપરથી પણ શબ્દાર્થનિર્ણય થાય છે, જેમ કે, દ્વાર એવો શબ્દ સાંભળનાર તા, જે શિયાળો હોય તો તેને બંધ કરશે અને ઉનાળે હોય તો ઉઘાડશે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ બીજું કાંડ संसर्गो विप्रयोगश्च साहचर्य विरोधिता । अर्थः प्रकरण लिङ्ग शब्दस्यान्यस्य संनिधिः ॥३१५॥ सामर्थ्यमौचिती देशः कालो व्यक्तिः स्वरादयः । शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥३१६॥ સંસર્ગ, વિપ્રયાગ, સાહચર્ય, વિરોધ, અર્થ, સ્થાન–સંદર્ભ, (બીજા વાકયમાંથી) સૂચન અને અન્ય શબ્દનું સાંનિધ્ય; સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ વ્યક્તિ, સ્વર વગેરે, જ્યારે શબ્દના અર્થનો ચક્કસ નિર્ણય થતું ન હોય ત્યારે, વિશિષ્ટ અર્થમાં નિર્ણાયક) કારણે બને છે. (૩૧ ૫-૩૧૬). સંસર્ગ : એક શબ્દના બીજા શબ્દ સાથેના સંસર્ગથી અર્થને નિશ્ચય થાય છે. સવારના ઘેન ગાર્નીયતાપૂ . એટલે વાછરડા સાથે ગાયને લાવો એવો અર્થ થશે, પરંતુ સવિરા નઃ | નવરા છેઃ ' એ વાકામાં વિક્રશર અને વર શબ્દોના સંસર્ગથી ઘેાડી અને બકરી એવા અર્થ થશે. સવારમા ઘેનુ: એટલે “સાંઢણી” એવો અર્થ થશે. ' શાસ્ત્રમાં અવાઢg: 1 (પા. સુ. ૧.રૂ.૫૧) પ્રમાણે અવ ઉપસર્ગના સંસર્ગને કારણે નિગરણ અર્થવાળ ધાતુ જ સમજવામાં આવે છે, અવાજ કરવો એ અર્થનો ધાતુ નહિ. વિપ્રયાગ ઃ વિશર્વરશ્નો હૃરિ: 1 એ ઉદાહરણમાં શંખનો હરિ અર્થાત વિષ્ણુ સાથે સંબંધ હોવાથી શંખ અને ચક્ર વિનાના હરિ એવા વાક્યમાં હરિને અથ વિષ્ણુ થશે. શાસ્ત્રમાં મુગોડનવને ! (ા. . ૧.૩.૬૬) એવા સૂત્ર પ્રમાણે વન એટલે પાલન કરવું એ અર્થ ન હોય ત્યારે આત્મને પદમાં સમજાતા મુઝ ધાતુનો અર્થ ખાવું એ થશે. ' સાહચય : એક શબ્દના બીજા શબ્દ સાથેના સાહચર્યથી અર્થનિર્ણય થશે; જેમ કે, રામઢમળૌમાં સક્ષમળ શબ્દના સાહચર્યને કારણે રામ શબદથી પરશુરામને નહિ પણ દશરથપુત્ર રામચંદ્રનો બોધ થશે. વ્યાકરણમાં પણ પામ્યાં ને (૧.૩.૧૧) માં વિ અને ઘર ને સાહચર્યને કારણે ઉપસર્ગ માન્યા છે. વિરોધિતા : રામાનુની શબ્દથી રામના વિરોધી એવા અર્જુનને અર્થાત્ પરશુરામ અને તેમના વિરોધી સહસ્ત્રાર્જુનનો બંધ થાય છે, દશરથપુત્ર રામચન્દ્ર અને કંતિપુત્ર અર્જુનને નહિ. અર્થ : અહીં અથ એટલે પ્રયોજન. સ્થાળુ મગ મચ્છI (સંસારબંધનને કાપવા શિવને ભજ) માં સંસારબંધચ્છદ એવા પ્રયજનને કારણે થાળુ નો અર્થ શિવ થશે, થાંભલે નહિ. નાગેશ અને બીજા વૈયાકરણે અહીં વાર્થ ને અન્ય શબ્દને અર્થ સમજે છે, અને અગાઉ આપ્યાં તે ઉદાહરણે, મગરિના જુદોતિ વગેરે રજૂ કરે છે. વા–૨૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ વાયવરીય પ્રકરણ : પ્રકરણ એટલે સ્થાન સંદભ. વ: જ્ઞાનાત માં પરમાત્મા અથવા રાજા એવા અર્થોમાંથી સંદર્ભ પ્રમાણે અર્થ લેવાશે. અહીં અગાઉ આપેલ ઉદાહરણ, સૈધવમાનય ! (મીઠું લાવ અથવા ઘોડો લાવ) માંથી આ વાત સ્પષ્ટ થશે. લિંગ : અન્ય સ્થળ અર્થાત કથનમાંથી પ્રાપ્ત થતું સૂચન, એટલે લિંગ : હાર્દરા: ૩૧ઘાતિ | (ચોપડેલા કાંકરા તે પાસે મૂકે છે) એવા વાક્યમાં માતા: પદથી શેનાથી ચેપડયા છે તે સ્પષ્ટ થતું નથી, પરંતુ તેનો જૈ જૂતy , એવા અન્ય વચન ઉપરથી ઘીથી ચેપડેલા છે એ અર્થ નક્કી થયો. શબ્દાક્તરસંનિધિ : અન્ય શબ્દના સાંનિધ્યને કારણે શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે. અક્ષ0 રેવન” | માં અક્ષના અનેક અર્થો થતા હોવા છતાં હવનના સાંનિધ્યને કારણે મક્ષનો અથ પાસા થશે. વહ્ય પુરાતે: માં રેવહ્ય શબ્દના સાંનિધ્યને કારણે પુરાાતિનો અર્થ શિવ થશે. સામર્થ્ય : મધુમઃ જોજિસ્ટ: ઉદાહરણમાં મધુના વસન્ત અને મદિરા એવા અર્થોમાંથી કેફિલની ઉન્મત્તતા વસંતને કારણે હાઈ બંને વચ્ચે સામર્થ્ય હોવાથી મધુનો અર્થ મદિરા થશે નહી. વ્યક્તિ : પાણિનિપૂર્વેના આચાર્યોએ વ્યક્તિ શબ્દ લિંગ (gender)ના અર્થમાં વાપર્યો છે. મિત્ર શબ્દ પુલિંગમાં સૂર્યને વાચક છે, નપુંસકમાં સખાનો. સ્વર સ્વરને કારણે અર્થભેદ પ્રાપ્ત થાય છે, જેમકે રાત્ર: શબ્દમાં છેલ્લો સ્વર ઉદાત્ત હેવાથી ષષ્ઠી તપુરુષ સમાસ સમજાતાં, ઇન્દ્રનો હણનાર એવો અર્થ થશે, પરંતુ પૂર્વપદ માં તેનો મૂળ સ્વર કાયમ રહેતો હોવાથી બહુવ્રીહિ સમાસ સમજાતાં ઈન્દ્ર જેને હણનાર છે એવો અર્થ સમજાશે. સ્વરનું મહત્વ વૈદિક ભાષામાં હતું. પ્રશિષ્ટ સંસ્કૃતમાં તે ઘટતું ચાલ્યું. અલંકારશાસ્ત્રીઓ અર્થનિર્ણય માટે સ્વરને અનુપયોગી ગણે છે. આ બે કારિકાઓમાં પરિગણિત મુદ્દાઓની ચર્ચા ભતૃહરિને અનુસરીને, પછીના સમયમાં વ્યાકરણના અને અલંકારના ગ્રંથમાં વિસ્તારથી કરવામાં આવી છે, અહીં બૃહદેવતા, મીમાંસા સૂત્ર અને અન્ય શાસ્ત્રગ્રંથોમાં પ્રચલિત સિદ્ધાતોમાંથી સૂચન લઈને એક સળંગ યાદી ત્રણ કારિકાઓમાં આપી છે. અર્થ, પ્રકરણ, લિંગ, ઔચિત્ય, દેશ અને કાલને ઉલ્લેખ બૃહદ્દેવતામાં થયો છે. સંનિધિ, લિંગ, પ્રકરણ અને વાક્ય મીમાંસામાં જાણીતા છે (મીમાંસાસૂત્ર ૩ ૨.૧૪). આ ત્રણે કારિકાઓ અંગે પુણ્યરાજના અભિષા ચિન્ય છે ભર્તુહરિએ પ્રચલિત મતોને અહીં એકસંય ક્યાં છે. કારિકા ૩૧૪માં ભર્તુહરિને મત છે અને પછીની બેમાં અન્ય મત છે એ વાત બરાબર નથી. भेदपक्षेऽपि सारूप्याद्भिन्नार्थाः प्रतिपत्तृषु । नियता यान्त्यभिव्यक्ति शब्दाः प्रकरणादिभिः ॥३१७॥ અથભેદને કારણે શબ્દભેદ સમજ એવા મતમાં સમાન રૂપવાળા શબ્દોના અર્થો, સમજનારાઓમાં જુદા જુદા પ્રાપ્ત થતા હોવા છતાં સંદભ વગેરે વડે નિયત અર્થમાં તે (શબદો) અભિવ્યક્ત બને છે. (૩૧૭) . Page #204 -------------------------------------------------------------------------- ________________ ષષ બીજુ કાંડ શબ્દ અંગે એકત્વપક્ષમાં કે નાનાત્વપક્ષમાં અર્થ, પ્રકરણ વગેરે વડે જ તેમના અને નિર્ણય થાય છે. नामाख्यातसरूपा ये कार्यान्तरनिबन्धनाः । शब्दा वाक्यस्य तेष्वर्थो न रूपादधिगम्यते ॥३१८॥ નામ અને આખ્યાત જેવા રૂપવાળા અને અન્ય વ્યાકરણકાર્ય માટે કારણ રૂ૫ બનતા જે શબ્દો છે તેમનો અર્થ વાકયના સ્વરૂપ ઉપરથી સમજાતો નથી. (૩૧૮) અહીં શા વાયરા એવો પાઠ સમજીને અનુવાદ કરવામાં આવ્યો છે. વાયાય એવો પાઠ સમજતાં “શબ્દો અને તેમના વડે વાચ્ય બનતા જે અર્થો છે તેમાં અર્થ” એ પુનરુક્તિવાળો અનુવાદ થશે. : શબ્દ ઘડે એવો નામાર્થ દર્શાવે છે, સુષિ અતિવૃઢઘોઃ (ગતિ અને વૃદ્ધિ અર્થમાં fધ ધાતુને પ્રયોગ થાય છે) એવા કથનમાંથી શ્વ: એવું અદ્યતન ભૂતકાળ બીજા પુરુષ એકવચનનું રૂ૫ થશે. બંને શબ્દો અહીં સરખા રૂપવાળા સમજાય છે. એ જ પ્રમાણે મગાવઃ ને નામપદ લેતાં બકરીનું દૂધ એવો અર્થ સમજાશે અને તે જ શબ્દને આખ્યાતપદ સમજતા fક ધાતુનું પ્રેરક રૂ૫ બનશે. આવી સ્થિતિમાં શબ્દનું માત્ર સ્વરૂપ અર્થનું નિર્ણાયક બનશે નહિ; પરંતુ અર્થ પ્રકરણ વગેરે નિર્ણાયક બાબતો ઉપયોગી થશે. “વાયષ્ય કવેત વસુમત” એવું વિધિવાકય વાયુસેપિઝા વૈવતા | સા ગમાન મૂર્તિ જમવતિ તાં ન માન ૩૫થાવતિ ! એવા સ્તુતિરૂ૫ અર્થવાદ વાક્યની મદદથી વાયુદેવતા માટે નક્કી કરેલા ધોળા પશુની હનનક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે. या प्रवृत्तिनिवृत्त्यर्था स्तुतिनिन्दाप्रकल्पना । कुशलः प्रतिपत्ता तामयथार्था समीहते ॥३१९॥ કુશળ શ્રોતા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવનારી જે સ્તુતિ અને નિન્દા છે તેને અયથાર્થ સમજે છે. (૧૯). विधीयमान' यत्कर्म दृष्टादृष्टप्रयोजनम् । स्तूयते सा स्तुतिस्तस्य कर्तृरेव प्रयोजिका ॥३२०॥ વેદમાં પ્રબોધેલા અને દષ્ટ પ્રજનવાળા તેમજ અદષ્ટ પ્રોજનવાળા કર્મની જે સ્તુતિ થાય છે તે સ્તુતિ, તે કર્મકર્તા માટે જ પ્રવર્તક બની રહે છે.(૩૨૯) व्याघ्रादिव्यपदेशेन यथा बालो निवर्त्यते । असत्योऽपि तथा कश्चित्प्रत्यवायोऽभिधीयते ॥३२१॥ વાઘ વગેરેની (બીકને) બહાને જેમ બાળકને (રડતું) અટકાવવામાં આવે છે, તેમ સાચું ન હોવા છતાં પણ (યજ્ઞકાર્ચ નહિ કરવાથી) અનિષ્ટ થાય છે તેમ) જણાવવામાં આવે છે. (૩૨૧) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ न संविधान कृत्वापि प्रत्यवाये तथाविधे । शास्त्रेण प्रतिषिद्धेऽर्थे विद्वान्कश्चित्प्रवर्तते ॥३२२|| આ પ્રકારના અનિષ્ટનુ યાગ્ય વિધાન કરવામાં આવ્યું હોય ત્યારે, શાસ્ત્રજ્ઞ, તેના (પ્રતિકાર અંગે ખરાખર ચેાજના કરીને પણુ), શાસ્ત્ર વડે પ્રતિષિદ્ધ ખામત અંગે પ્રવૃત્તિ કરતા નથી. (૩૨૨) सर्पेषु संविधायापि सिद्धैर्मन्त्रौषधादिभिः । नान्यथा प्रतिपत्तव्यं न दतो गमयेदिति ॥ ३२३ || નિશ્ચિત શક્તિવાળા મન્ત્રો અને ઔષધિઓ વડે સર્પના ઝેરને પ્રતિકાર ચેાજીને પણ, “પુરાડાશને ખાતી વખતે દાંત વડે તેનેા સ્પર્શ ન કરવા” એવા શાસ્ત્રવિધાનનું ઉલ્લંઘન કરવું નહિ. (ર૩) યજ્ઞકામાં પુરેાડાશ-ભક્ષણ વખતે એવુ શાસ્ત્રવિધાન છે કે “ભક્ષણ વખતે દાંતવ તેને તેાડવા નહિ. છતાં તેાડવામાં આવશે તે સર્પી એનેા ધાત કરશે'' (ન વતો મયેદ્ર યતો ગમચેતૂ સર્વ નં ઘાતુર્થાં મન્તિ !), આવા વિધાનને અનુસરવુ જ જોઈએ, સર્પદંશ માટે અગાઉથી ઝેર ઉતારનારા મંત્ર કે દવાના પ્રબંધ થયેા હાય તે પણ શાસ્ત્રવચનના ત્યાગ અથવા વિરાધ ઈષ્ટ નથી. વાક્યપદીય क्वचित्तत्त्वसमाख्यानं क्रियते स्तुतिनिन्दयोः । तत्रापि च प्रवृत्तिश्च निवृत्तिश्चोपदिश्यते ॥ ३२४ ॥ કેટલીકવાર સ્તુતિવચના અને નિન્દાવચનામાં સાચી સ્થિતિ જણાવવામાં આવે છે; ત્યાં પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જ ઉપદેશવામાં આવે છે. (૩૨૪) रूप सर्वपदार्थानां वाक्यार्थोपनिबन्धनम् ॥ સાપે तु वाक्यार्थाः पदार्थैरेव ते समाः || ३२५ || બધા શબ્દોના અર્થ નું સ્વરૂપ વાકયાથ ઉપર આધાર રાખે છે. જે વાકયના અશ્ ખીન' વાકયેાના અર્થો ઉપર આધાર રાખે છે તે તેા પદોના અર્થી જેવા જ છે. (૩૨૫) वाक्य तदपि मन्यन्ते यत्पदं चरितक्रियम् । अन्तरेण क्रियाशब्द वाक्यादेर्द्वित्वदर्शनात् ॥ ३२६ ॥ જેમાં ક્રિયા અન્તભૂત છે એવા પદને વાકય કહે છે, કારણ કે ક્રિયાશબ્દ વિના વાકય વગેરેમાં દ્વિત્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. (૩૨૬) પૂના સ'પાદનની કારિકા ન ૩૨૬ માં વાચાવ દિર્શનાત । એવે પાઠ આપવામાં આવ્યેા છે. આ બીજી પંકિતનું સુચન સ્વોવજ્ઞ માંથી પ્રાપ્ત થાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ आख्यातशब्दे नियत साधन यत्र गम्यते । તઃ સાપ્તાથ વોચમથી તે ફરવા જે ક્રિયાશબ્દમાં નિશ્ચિત કારકનું અનુમાન કરવામાં આવે છે તેને પણ તે માં અર્થની પૂર્ણતા હોવાને કારણે વાક્ય કહે છે. (૩૨૭) शब्दव्यवहिता बुद्धिरप्रयुक्तपदाश्रया । अनुमान तदर्थस्य प्रत्यये हेतुरुच्यते ॥३२८॥ નહિ પ્રોજાયેલાં પદો ઉપર આધાર રાખતી (અનુમાનરૂપ) બુદ્ધિ, પદેથી ભિન્ન હોય છે. તે પદોના અર્થોનું અનુમાન, અર્થબધ કરાવવા માટે કારણરૂપ બને છે. (૨૮) વૃક્ષ એવો એકલો શબ્દ ઉચ્ચારાતાં વૃક્ષ ઊભું છે એવો પૂર્ણ અર્થ પ્રાપ્ત થાય છે. અહીં તિષ્ઠતિ એવા પદનું અનુમાન થાય છે. મીમાંસક એમ ઠસાવવા માગે છે કે એક જ શબ્દ પૂર્ણ અથ દર્શાવવા સમર્થ નથી, અન્ય શબ્દના અનુમાનની આવશ્યકતા अपरे तु पदस्यैव तमर्थ प्रतिजानते । शब्दान्तराभिसंबन्धमन्तरेण व्यवस्थितम् ॥३२९॥ બીજા (વિદ્વાનો) પદનો તે અર્થ, અન્ય શબ્દ સાથેના સંબંધ વિના જ વ્યવસ્થિત બનેલો છે એમ નિશ્ચય કરે છે. (૩૨૯) यस्मिंस्तूच्चरिते शब्दे यदा योऽर्थः प्रतीयते । तमाहुरर्थ तस्यैव नान्यदऽर्थस्य लक्षणम् ।।३३०॥ જ્યારે જે શબ્દ ઉચ્ચારતાં અર્થ જે પ્રાપ્ત થાય છે તેને તેનો જ અર્થ કહેવામાં આવે છે, અર્થની બીજી (આથી) વધારે યોગ્ય વ્યાખ્યા નથી. (૩૩૦) क्रियार्थोपपदेष्वेवं स्थानिनां गम्यते क्रिया । वृत्तौ निरादिभिश्चैवं कान्ताद्यर्थः प्रतीयते ॥३३१॥ આમ હોઈને ક્રિયાનો અર્થ દર્શાવનારાં ગૌણ પદમાં સ્થાનીઓની ક્રિયા સમજાય છે, અને (સમાસ વગેરે) વૃત્તિમાં નિમ્ વગેરે (ઉપસર્ગ) વડે #ત્ત (ગો) વગેરે અર્થ સમજાય છે. (૩૩૧) શિયાથgવધુ ૨ વર્મળ સ્થાનિનઃ (TI.૨.રૂ.૧૪ ક્રિયાથ દર્શાવનારું ગૌણ પદ, જે તુમુન-અન્ત પદો સાથે સંબંદ્ધ છે, તેના કર્મને ચતુર્થી થાય છે) એવા સૂત્રની જરૂર પ્રમાણે નૌશાળા: એવા સમાસમાં નિર વગેરે ઉપસગો ગયે (ાત) એવા અર્થનું પ્રતિપાદન કરશે. ઇમ્ય: યાતિ | (અર્થાત દાવાદ વાત | ફળો લાવવા જાય છે) માં ચાતિ ક્રિયાપદ ગાવું એવી અન્ય ક્રિયા દર્શાવે છે. આ બાદ જે તુમન છે, તે જગ્ય: ઉપરથી સમજાય છે, તેથી આ સૂત્રની જરૂર નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રય तानि शब्दान्तराण्येव पर्याया इव लौकिकाः । __ अर्थप्रकरणाभ्यां तु तेषां स्वार्थो नियम्यते ॥३३२॥ તે પદ (=વૃક્ષ એવો અર્થ દર્શાવનારું નામપદ વૃક્ષ અને દિગ્દતિ ના અર્થનું સૂચન કરતું વૃક્ષ: પદ) અન્ય શબ્દો છે, અને લેકવ્યવહારમાં વપરાતા પર્યાયે (જેવા) છે. (અન્ય શબ્દનો અર્થ અને સ્થાન સંદર્ભ વડે તેમને અર્થ નિશ્ચિત બને છે. (૩૩૨) જેમ ચાવ: અને ચાવ, અને પ્રતિ વર્ષ:, વૃષ અને વૃષભ: વગેરે પર્યાય હોવા છતાં પૂર્ણ સ્વતંત્ર પદે છે, તેમ વૃક્ષ: અને વૃક્ષતિતિ એ બંને વાકય જ છે. તો પછી, પૂર્વપક્ષી પૂછશે, એકલાં નામપદો વૃક્ષ: કે તરવડ જ શા માટે વાપરતા નથી અને શા માટે તિછતિ કે તિgક્તિ સાથે વાયરૂપ પ્રાગ વપરાય છે ? આના જવાબમાં એમ કહેવાય કે લેકવ્યવહાર અને પ્રાપ્ત થાય છે. જ્યાં એક વૃક્ષ કે એકલે ઉતષ્ઠતિ શબ્દ પ્રાપ્ત થાય ત્યાં અર્થ, પ્રકરણ વગેરે વડે વાક્યાથી પૂર્ણ બનશે. प्रतिबोधाभ्युपायास्तु ये तं तं पुरुष प्रति । नावश्य तेऽभिसंबद्धाः शब्दा ज्ञेयेन वस्तुना ॥३३३।। પ્રત્યેક વ્યકિતના સબંધમાં તેના બંધ માટે કલ્પવામાં આવેલા શબ્દ, વાચા પદાર્થો સાથે હંમેશાં સંબદ્ધ હોતા નથી. (૩૩૩) असत्यां प्रतिपत्तौ वा मिथ्या वा प्रतिपादने । स्वैरर्थनित्यसंबन्धास्ते ते शब्दा व्यवस्थिताः ॥३३४॥ (દ્વાર એવા ઉચ્ચરિત શબ્દથી થતા દ્વાર જિજેહિ એવા વાક્યનો) અર્થ જ્યારે સાચે ન હોય અથવા તે અન્યથા સમજાયો હોય ત્યારે , વિદિ વગેરે) તે તે શબ્દ પિતાના અર્થો સાથે હંમેશાં સંબદ્ધ હોય છે. (૩૩૪) यथाप्रकरण द्वारमित्यस्यां कर्मणः श्रुती। बधान देहि वेत्येतदुपायादवगम्यते ॥३३५॥ જ્યારે દ્વારજૂ એવું (દ્વિતીયાન્ત) કર્મપદ સંભળાય છે ત્યારે, વક્તાની ઈચ્છા મુજબ, સ્થાન સંદર્ભ પ્રમાણે, બંધ કરો અથવા પ્રવેશ આપે એ અર્થ પ્રાપ્ત થાય છે. (૩૩૫) અહીં મીમાંસક કૃતાર્થોપત્તિ મતને ફરીવાર રજૂ કરે છે. तत्र साधनवृत्तियः शब्दः सत्त्वनिबन्धनः । न स प्रधानभूतस्य साध्यस्यार्थस्य वाचकः ॥३३६।। ત્યાં (વાકયપ્રગમાં વૃ: એવો) જે શબ્દ (કર્તા, કર્મ વગેરે) કારકમાં પ્રવૃત્તિવાળો અને દ્રવ્યરૂપ આશ્રયવાળે છે (ત્યાં) તે, (વૃક્ષ: વિદzત્તા એવા) મુખ્ય સાધ્યના અર્થનો વાચક બનતો નથી. (૩૩૬) અહીં પણ તિતિ એવા અપ્રયુક્ત પદની વૃક્ષ એવા એકપદરૂપ વાક્યમાં જરૂર નથી, એવા વૈયાકરણમતનું મીમાંસક વડે ખંડન કરવામાં આવ્યું છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ અજુ કાંઠ स्वार्थमात्रं प्रकाश्यासौ सापेक्षो विनिवर्तते । अथस्तु तस्य संबन्धी प्रकल्पयति सन्निधिम् ॥३३७॥ તે (વૃક્ષ: શબ્દ) માત્ર પોતાના અર્થને જાહેર કરીને જ, સાપેક્ષ બની, નિવૃત્ત થાય છે. તેને અર્થ, તેની સાથે સંબંધવાળા (બીજા અર્થના) સાંનિધ્યનું અનુમાન કરાવે છે. (૩૩૭) મીમાંસ કૃતાર્થપત્તિ અંગેની દલીલ ફરીવાર રજૂ કરે છે. पारार्यस्याविशिष्टत्वान्न शब्दाच्छब्दसंनिधिः । नार्थांच्छब्दस्य सांनिध्य न शब्दादर्थसंनिधिः ॥३३८॥ બીજો અર્થ નિશ્ચિતરૂપે પ્રાપ્ત થતો ન હોવાથી (પ્રયુક્ત) શબ્દ ઉપરથી અન્ય શબ્દનું સાંનિધ્ય પ્રાપ્ત થશે નહિ; (તેથી પ્રયુક્ત) શબ્દનો અર્થ ઉપરથી તે શબ્દનું સાંનિધ્ય કે (પ્રયુક્ત) શબ્દ ઉપરથી (અપ્રયુક્ત શબ્દના અર્થનું સાંનિધ્ય પ્રાપ્ત થશે નહિ. (૩૩૮) અહીં મીમાંસકને ઉત્તર આપવામાં આવ્યો છે. नष्टरूपमिवाख्यातमाक्षिप्त कर्मवाचिना । यदि प्राप्त प्रधानत्व युगपद्भावसत्त्वयोः ॥३३९।। સ્વરૂપ (જાણે) નાશ પામ્યું હોય, અને તેથી અનુપયેગી (હિ ) એવું આખ્યાતપદ (દ્વિતીયાન્ત) કમવાચક (દ્વામિ) શદવડે પ્રાપ્ત થતું હોય તો ક્રિયા અને નામનું એક સાથે મુખ્યત્વ પ્રાપ્ત થશે. (૩૩૯) तैस्तु नामसरूपत्वमाख्यातस्यास्य वर्ण्यते । अन्वयव्यविरेकाभ्यां व्यवहारो विभज्यते ॥३४०॥ તેમના = વૈયાકરણ) વડે તે આખ્યાતને નામના જેવા સ્વરૂપવાળું વર્ણવવામાં આવ્યું છે, (અને અન્વયે તથા વ્યતિરેકવડે વ્યવહારમાં ભિન્નતા સમજાય છે. (૩૪૦) न चापि रूपात्सन्देहे वाचकत्व निवर्तते । अर्ध पशोरिवि यथा सामर्थ्यात्तद्धि कल्पते ॥३४१॥ . જઈ ઘોર (યજ્ઞપશુનું અધું") માં જેમ સામર્થ્યને કારણે તે (વિશિષ્ટ અથે) નું અનુમાન થાય છે તેમ (જુદા જુદા પ્રગમાં મળતા) રૂપસાદને કારણે થતા સંદેહને લીધે, તે શબ્દનું અર્થવાચકવ નિવૃત્ત થતું નથી. (૩૪૧). | કઈ વશો. ધ્રુવ 7 એવા વાકયમાં વ ને કારણે પશુનું અધું કે દેવદત્તનું અધુ એવો સંદેહ થતાં પ્રકરણ અને સામર્થ્યથી સ્પષ્ટતા થાય છે. તે પ્રમાણે કારત્ ઉચ્ચારાતાં નામપદ કે ક્રિયાપદ અંગે થતા સંદેહ અર્થ, પ્રકરણ વગેરે વડે દૂર થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ વાય૫રીય सर्व सत्त्वपदं शुद्धं यदि भावनिबन्धनम् । संसर्गे च विभक्तोऽस्य तस्यार्थो न पृथग्यदि ॥३४२॥ क्रियाप्रधानमाख्यात नाम्नां सत्त्वप्रधानता । चत्वारि पदजातानि सर्वमेतद्विरुध्यते ॥३४३।। (ક્રિયાશબ્દથો) સ્વતંત્ર અને દ્રવ્યને બોધ કરાવનારુ (નામ) પદ જે કિયા (ના બોધ)નું નિમિત્ત બનતું હોય, (આખ્યાત પદ સાથે) સંબંધમાં તે (નામ પદના) અર્થ જુદે હોય અને તે (આખ્યાત પદ)ને (પિતાને) જુદે અર્થ ન હોય; તે આખ્યાત ક્રિયાપ્રધાન છે, નામ દ્રવ્યપ્રધાન છે અને પદો ચાર પ્રકારનાં છે એવાં બધાં (યાસ્ક જેવા વિદ્વાનનાં સિદ્ધાન્તકથનો) ખેટાં ઠરશે. (૩૪૨-૩૪૩) वाक्यस्य बुद्धौ नित्यत्वमर्थयोग च लौकिकम् । दृष्ट्वा चतुष्ट्रव नास्तीति वदत्यौदुम्बरायण ॥३४४॥ (શ્રોતાની બુદ્ધિમાં વાકયનું નિત્ય માનીને અને લોકમાં તેને અર્થ સાથેનો સંબંધ સમજીને ઔદુમ્બરાયણ કહે છે કે પદો ચાર પ્રકારનાં નથી. (૩૪૪) શ્રોતા જ્યારે વાક્ય સાંભળે છે ત્યારે તેને પદની અને પદોના ખંડ અર્થની પ્રતીતિ થતી નથી, તેથી જ ઔદુમ્બરાયણે અખંડ વાક્ય અને અખંડ વાક્ષાર્થ પક્ષનો સ્વીકાર કરીને ચાર પ્રકારનાં પદ અંગે મત ઉચ્ચાર્યો છે. યાસ્ક ચાર પ્રકારનાં પદો-નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત, સમજે છે (નિ ૧.".) યાસ્કે ઔદુમબરાયણના મતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે નિત્યં વચનનો સુવરાવળઃ | તન્ન સૂવું નો વઘસે. (૧.૨.) અહીં નિયનિસ્ય નો અર્થ દુર્ગ, સ્કન્દસ્વામી વગેરે ટીકાકારો “અનિત્ય સમજે છે, ભર્તુહરિની આ કારિકા ઉપરથી સમજાય છે કે “ઈન્દ્રિય” એટલે બુદ્ધિ, અને વચન એટલે વાય એવો અર્થ થશે. ઔદુમ્બરાયને મતે વાકય બુદ્ધિમાં નિત્ય છે, તેથી નામ, આખ્યાત, ઉપસગ અને નિપાત એવા પદવિભાગની જરૂર નથી. શાસ્ત્રમાં આવા વિભાગો પ્રક્રિયાભેદ માટે ઉપગી છે. व्याप्तिमांश्च लघुश्चैव व्यवहारः पदाश्रयः । लोके शा च कार्यार्थ विभागेनैव कल्पितः ॥३४५।। લોકમાં તેમજ શાસ્ત્રમાં પદ ઉપર આધાર રાખતે વાક્યને વપરાશ, લાઘવયુક્ત અને સર્વગ્રાહી છે અને (અર્થ) કાર્ય માટે (પદ, વર્ણ વગેરે) વિભાગમાં સમજવામાં આવ્યો છે (૩૪૫) न लोके प्रतिपतॄणामर्थयोगात्प्रसिद्धयः । तस्मादलौकिको वाक्यादन्यः कश्चिन्न विद्यते ॥३४६।। લોકમાં શ્રોતાઓની વ્યવહાર પ્રવૃત્તિઓ શબ્દના ચગ્ય અર્થ સાથેના સંબંધને કારણે (જ) થતી નથી, તેથી અખંડ વાક્યથી જુદું અને અલૌકિક કશું હેતું નથી. (૩૪૬) Page #210 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ अन्यत्र श्रयमाणैश्च लिहू- गैर्वाक्यैश्च सूचिताः । स्वार्था एव प्रतीयन्ते रूपाभेदादलक्षिताः ॥३४७॥ ખીજે પ્રાપ્ત થતા (તેલો મૈં ધૃત્તમ વગેરે) નિર્દેશા વડે અને (અત્તા: રા પદ્ધતિ । એવાં) વાકયેાથી સૂચવાયેલા, પરંતુ સ્વરૂપના અભેદને કારણે ધ્યાનમાં ન આવતા તે (વિધિવાકચા)ના અર્થીને જ મેધ થાય છે. (૩૪૭) उत्सर्गवाक्ये त्यक्तमशब्दमिव शब्दवत् । तद् बाधकेषु वाक्येषु श्रुतमन्यत्र गम्यते || ३४८ || સામાન્યનિયમરૂપ વાકયમાં જે ત્યજી દેવાયુ હોય તે અપવાદવાક્યથી સમજાતું હોવા છતાં જાણે ન સમજાતું હેાય તેમ જણાય છે. અપવાદવાકયેામાં ઉલ્લેખાયેલું તે અન્યત્ર (=નિયમવાકયેામાં તજી દેવાયું છે) એમ સમજાય છે. (૩૪૮) ચતુ ત્યજ્ઞમ્ ને બદલે ચતુર્ એવા પાઠ લેવાથી આ પ્રમાણે અનુવાદ થશે : "સામાન્ય નિયમરૂપ વાકયમાં જે નિર્દે શાયું હાવા છતાં જાણે શબ્દશઃ કહેવાયુ' નથી તે અપવાદ વચન, બીજે સ્વતંત્રપણે અપવાદવયન તરીકે જણાવાય છે અને તેને અ` અન્યત્ર (સામાન્યનિયમરૂપે) સમજાય છે.’’ ब्राह्मणानां श्रुतिर्दनि प्रक्रान्ता माठराद्विना । माठरस्तकसम्बन्धात् तत्राचष्टे यथार्थताम् ॥ ३४९ ॥ બ્રાહ્મણાને દહોના દાન અંગેનુ આજ્ઞાવચન માઠેર સિવાયના (બ્રાહ્મણાને અપાતા દહીના દાન માટે) પ્રયેાજાયું છે. માઢર(શબ્દ), તેના છાશ સાથે સંબંધ હાવાને કારણે, તે અગાઉના વચનની યથાથતા જણાવે છે. (૩૪૯) अने का ख्यातयोगेsपि वाक्यं न्यायापवादयोः । एकमेवेष्यते कश्चिद्भिन्नरूपमिव स्थितम् ॥ ३५० ॥ ઉત્સગ અને અપવાદના અનેક ક્રિયાપદો સાથે સબંધ હાવા છતાં, જુદા રૂપવાળા દેખાતા વાકયને, કેટલાક આચાર્યાં એક જ સમજે છે. (૩૫૦) L ન્યાચ્ય એટલે ઉત્સવાકય, અવવાર એટલે ખાધકશાસ્ત્ર. ન્યાય્યને માટે પુણ્યરાજ વ્ય શબ્દ વાપરે છે. મેળ્યમ્ ! (વા.ઘૂ. રૂ.૨.૧) અને બાસોડનુલશે ;t (વા.૩ ૨.૨ ૩) એવાં એ સૂત્રેાની તત્કાલ ભિન્નવાયતા દેખાય છે, પરંતુ આકાંક્ષા, યેાગ્યતા, અને સનિધિને કારણે એકવાકયતા સમજવી જોઈએ. नियमः प्रतिषेधश्च विधिशेषस्तथा सति । द्वितीये यो लुगाख्यातस्तच्छेषनलुक विदुः ॥ ३५१ ॥ આમ (એકવાકવતા) હોઈને, નિયમસૂત્ર અને પ્રતિષેધસૂત્ર, વિધિસૂત્રનાં અંગેા (સમજાયા) છે. (અષ્ટાધ્યાયીના છઠ્ઠા અધ્યાયમાં પ્રાપ્ત થતા જુના પ્રતિષેધ) ખોજા અધ્યાયમાં મળતા જીના વિધાનના અગરૂપે (ટીકાકારા) માને છે. (૩૫૧) વા–૨૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વાકયપદીય જુવો ગુણવૃદ્ધી (પા.નૂ, ૧.૧.૩) એવું નિયમસૂત્ર સાર્વધાતુવાઘાતુ: (વા.. ૭.૩.૮૧) એવા ગુણવિધિનું અંગ છે. અહીં પકવાયતા છે. માત્તરવરે (૧.૩. ૬.૨.૧.) એવું હુનો પ્રતિષેધ દર્શાવતું સૂત્ર વો ધાતુઝાતિ વિયો: I (ા. સૂ. ૨.૪.૭૧) એવા ૭ના વિધાનને દર્શાવતા સૂત્રનું અંગ બની વાકકવાક્યતા વડે અર્થ દર્શાવે છે. निराकाक्षाणि निवृत्तौ प्रधानानि परस्परम् । तेषामनुपकारित्वात्कथ स्यादेकवाक्यता ॥३५२।। અર્થબોધ પૂર્ણ થતાં (અન્ય પદ કે અન્ય વાક્યની) આકાંક્ષા વિનાનાં અને તેથી સ્વતંત્ર એવાં તે (વા) એક બીજા માટે (અર્થપ્રાપ્તિ અંગે) ઉપકારક ન હેઈ, એક વાક્ય કેવી રીતે બની શકે? (ઉપર) અહીં પૂર્વપક્ષી મીમાંસક, વાર્થભેદના સમર્થનમાં દલીલ કરે છે. विशेषविधिनाऽर्थित्वाद् वाक्यशेषोऽनुमीयते। विधेयवन्निवत्येऽर्थे तस्मात्तुल्यं व्यपेक्षणम् ।।३५३।। ઉત્સગનિયમને વિશેષ(=અપવાદ)નિયમની આકાંક્ષા હોવાથી (અપવાદનિયમ રૂપી) શેષ વાકયનું અનુમાન થાય છે. પ્રતિષેધ્ય વિષયની બાબતમાં ઉત્સર્ગનિયમ અપવાદનિયમના જેવી જ અપેક્ષા રાખતા હોવાથી બંનેની અપેક્ષા સરખી છે. (૩૫૩) અર્થપ્રાપ્તિ માટે ઉત્સર્ગ, અપવાદ, પ્રતિષેધ એમ બધા પ્રકારના નિયમોને એક બીજાની આકાંક્ષા હોય છે. તેથી વૈયાકરણમતમાં વાજ્યભેદ સ્વીકાર્ય નથી. સરખા ઝઘુમકઝૂષા, पृ.६८५ "आपाततो भिन्नवाक्यत्वाभासेऽपि सर्वस्याप्त्सर्गस्य विशेषविधिनियमनिषेधविध्याकाक्षानियमेन तल्लाभे वाक्यैकवाक्यता तयोः । एकवाक्यता चेत्थम् यतो माठराय तक्रमतस्तदतिरिक्तेभ्यो दधि इत्येव ईत्यलम् । संज्ञाशब्दैकदेशो यस्तस्य लोपो न विद्यते । विशिष्टरूपा सा संज्ञा कृता च न निवर्तते ॥३५४।। સંજ્ઞાશબ્દનો જે અવયવ, તેનો લોપ થતું નથી. વિશિષ્ટ રૂપવાળા તે સંજ્ઞા શબ્દનું (શાસ્ત્રમાં અને લેકમાં) વિધાન થયું હોવાથી તે અષ્ટ થતા નથી. (૩૫૪) દેવત્ત શબ્દમાં હેવ કે ચત્ત એ જે અવયવ તેનો કદાપિ લેપ થતો નથી. વિશિષ્ટ એટલે વર્ણના ક્રમરૂપી વિશિષ્ટતાવાળી. संशान्तराच्च दत्तादेर्नान्या संज्ञा प्रतीयते । संज्ञिन देवदत्ताख्य दत्तशब्दः कथं वदेत् ॥३५५॥ દત્ત એવા જુદા સંજ્ઞા શબ્દ ઉપરથી દેવદત્ત એવો જુદો સંજ્ઞાશબ્દ સમજાતે નથી. દત્ત શબ્દ દેવદત્ત પદથી જણાવાતા સંજ્ઞીને કેવી રીતે ઉલેખી શકે? (૩૫૫) Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બીજું કાંડ सर्वैरवयवस्तुल्य सम्बन्ध समुदायवत् । केचिच्छब्दस्वरूपाणां मन्यन्ते सर्वसंज्ञिभिः ।।३५६।। (બીજા) કેટલાક આચાર્યો દેવદત્ત વગેરે શબ્દસ્વરૂપને, (તેમના) બધા સંજ્ઞીઓ સાથેનો સંબંધ, (દેવદત્ત એવા)સમુદાયને હોય તેમ (દેવ, દત્ત એવા) બધા અવયવોને (પણ) એક સાથે છે એમ માને છે. (૩૫૬). દેવદત્ત એવા શબ્દસ્વરૂપ વડે જણાવાતો વ્યક્તિવિશેષ અર્થાત સંજ્ઞી દેવદત્ત એવા બે પદના સમુદાય વડે પણ જણાવાય છે, તેમજ દેવ, દત્ત એવા અવયવો વડે પણ સમજાય છે. वर्णानामर्थवत्त्वं तु संज्ञानां संज्ञिभिर्भवेत् । सम्बद्धोऽवयवः संज्ञाप्रविवेके न कल्पते ॥३५७॥ પરંતુ સંજ્ઞા શબ્દોના વર્ગોનું અર્થવ7 સંજ્ઞીએ વડે પ્રાપ્ત થશે. દેવદત્ત એવા) સમુદાય સાથે સંબદ્ધ (દત્ત) એવા અવયવ, (દેવદત્ત એવા) સંજ્ઞા શબ્દથી જુદો સમજતાં (અર્થના વાચક તરીકે) કલ્પી શકાશે નહિ. (૩૫૭) सर्वस्वरूपैयुगपत्सम्बन्धे सति संज्ञिनः । नैकदेशसरूपेभ्यस्तत्प्रत्यायनसम्भवः ॥३५८॥ દેવદત્ત એવા સંજ્ઞીન (દેવ, દત્ત એવા) બધા અવય સાથેનો એકસાથે સંબંધ (સમજવામાં આવતાં), અવયવે જેવા દેખાતા (દત્ત વગેરે) શબ્દ ઉપરથી (દેવદત્ત એવા) તે (સંજ્ઞી)બેધ થશે નહિ. (૩૫૮) एकदेशात्तु सङ्घाते केषाञ्चिज्जायते स्मृतिः। स्मृतेस्तु विषयाच्छ ब्दात्सङ्घातार्थः प्रतीयते ॥३५९।। કેટલાકને મતે તે અવયવરૂપ દત્ત શબ્દ ઉપરથી દેવદત્ત એવા સમુદાયનું મરણ થાય છે. સ્મૃતિના વિષય બનેલા દેવદત્ત)શબ્દ ઉપરથી સમુદાય(રૂપ દેવદત્ત)ને અર્થ સમજાય છે. (૩૫૯) एकदेशात्स्मृतिर्भिन्ने सङ्घाते नीयते कथम् । कथ प्रतीयमानः स्याच्छब्दोऽर्थस्याभिधायकः ॥३६०॥ અવયવરૂપ દત્ત શબ્દ વડે, તેનાથી જુદા એવા સમુદાયરૂપ દેવદત્ત શબ્દનું કેવી રીતે સ્મરણ થશે ? મરણમાં આવતે શબ્દ અર્થનું અભિધાન કરનારે કેવી રીતે બને ? (૩૬ ૦) एकदेशसरूपास्तु तैस्तैभैदैः समन्विताः । અનુદાવિન પાદરાઃ સંજ્ઞાસુ સમવથિત રૂદશા (દેવદત્ત વગેરેના) અવયવોના જેવા, તે તે ભેદ સાથે સંબદ્ધ અને પછીથી પ્રાપ્ત થતા (દેવ, દત્ત વગેરે) શબ્દો જુદી સંજ્ઞાઓ રૂપે નિયત થયા છે. (૩૬૧) કારિકા = ૬થી ૩૫૮ સુધીમાં પ્રાપ્ત થતી પૂર્વપક્ષીની દલીલને આ કારિકામાં જવાબ આપવામાં આવ્યો છે. www.jairtelibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાક્યપદીય साधारणत्वास्सन्दिग्धाः सामर्थ्यान्नियताश्रयाः । तेषां ये साधवस्तेषु शास्त्रे लोपादि शिष्यते ॥३६२॥ સ્વરૂપ સમાન હોવાને લીધે સંદિગ્ધ અર્થવાળા, પરંતુ સામર્થ્યને કારણે નિયત અર્થના વાચક તે શબ્દોમાંના જે શુદ્ધ શબ્દો છે તેમને માટે શાસ્ત્રમાં લેપ વગેરેનું વિધાન થયું છે. (૩૬૨). અનુનિષ્પાદી એટલે ઉત્તરત્ર નિષ્પન્ન થતા શબ્દો જેવા કે દેવ, દત્ત, વગેરે, સમાન રૂપવાળા હોવાને કારણે સંદિગ્ધ અર્થવાળા પ્રાપ્ત થાય છે, જેમકે દેવ એટલે દેવદત્ત અને કેઈક દેવવિશેષ, અને દત્ત એટલે પણ યજ્ઞદત્ત અને આપેલું એ અર્થમાં પ્રાપ્ત થતું ક્રિયારૂપ આવા શબ્દો ઉપરાંત , દ્રા, ઘા એવા અસાધુ શબ્દો પણ મળે છે. તેમાંથી સાધુ શબ્દ અંગે चतुर्थादनजादौ च लोपः पूर्वपदस्य च । अप्रत्यये तथैवेष्टः उवर्णाल्ल इलस्य च ।। એવા મહાભાષ્યમાં મળતા (૫. . ૧ રૂ.૮૩) શ્લોકવાતિંકવચનથી લોપ વગેરેનું વિધાન થયું છે. तुल्यायामनुनिष्पतौ ज्ये द्रा घा इत्यसाधवः । न ह्यन्वाख्यायके शास्त्रे तेषु दत्तादिवत्स्मृतिः ॥३६३॥ s, દ્રા, ઘા એવા (અવયવશબ્દોની) ઉત્તરત્ર ઉત્પત્તિ તેમના સમુદાયશબ્દો (ચેષ્ઠા, મા, મઘા) ના જેવી જ હોવા છતાં તે (અવયવશબ્દો) અસાધુ છે. દત્ત વગેરેથી (દેવદત્ત વગેરેનું સ્મરણ થાય) તેમ, તેમનાથી તેમના સમુદાયશબ્દોનું સ્મરણ થશો નહિ. (૩૬ ૩) कृतणत्वाश्च ये शब्दाः नित्य खरणसादयः। एकद्रव्योपदेशित्वात्तान्साधून्संप्रचक्षे ॥३६४।। જેમાં હમેશાં ને જૂ થાય છે તેવા જે વાસ વગેરે શબ્દો છે તેમને, એક જ સંજ્ઞીમાં તે વાચ્ય બનતા હોવાથી શુદ્ધ શબ્દ કહેવાય છે. (૬૪) गोत्राण्येव तु तान्याहुः संज्ञाशक्तिसमन्वयात् । निमित्तापेक्षण तेषु स्वार्थे नावश्यमिष्यते ॥३६५।। તેમનામાં સંજ્ઞાશક્તિના સમન્વયને લીધે તેમને ગોત્રના કહ્યાં છે. તેમના અર્થ અંગે (કોઈ પ્રવૃત્તિ)નિમિત્તની અપેક્ષા રાખવામાં આવતી નથી. (૩૬૫) ઉપરના અનુવાદમાં બંને પંક્તિઓનો સ્વતંત્રપણે અનુવાદ કરવામાં આવ્યો છે. તેને બદલે પોત્રાવ તુ તાન્યાહુ: I એટલું ચરણ સ્વતંત્ર લઈને અનુવાદ થશે, "તેમનામાં સંજ્ઞાશક્તિ પ્રાપ્ત થતી હોવાથી તેમના અર્થ અંગે (કેઈક પ્રવૃત્તિ)નિમિત્તની હમેશાં અપેક્ષા રાખવામાં આવતી નથી. મન્નાઇટ્વચા: સંજ્ઞાઃ તાનિ તુ શરિરમવા નોત્રાથાફુ: | એવું અથદર્શન સૂચવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ બીજ* કાંઠ ૧૬૫ व्यवहारायः नियमः संज्ञानां संज्ञिनि क्व चित् । नित्य एव तु सम्बन्धो डिस्थादिषु गवादिवत् ॥३६६।। - કેટલીકવાર સંજ્ઞીઓમાં વ્યવહાર અર્થે સંજ્ઞા શબ્દો અંગે નિયમ કરવામાં આવે છે, પરંતુ જેમ નો વગેરે શબ્દો અંગે (શબ્દાર્થ)સંબંધ નિત્ય છે તેમ ડિલ્ય વગેરે શબ્દો અંગે પણ છે. (૩૬૬) कृतकत्वादनित्यत्व संबन्धस्योपजायते । संज्ञायां सा हि पुरुषैर्यथाकाम नियुज्यते ॥३६७॥ સંબંધ ઉત્પાઘ હોવાથી તેનું અનિત્યત્વ ઉત્પન્ન થાય છે; સંજ્ઞા માટે પુરુષો વડે તેને ઈચ્છા પ્રમાણે જવામાં આવે છે. (૩૬૭) यथा हि पांसुलेखानां बालकैर्मधुरादयः । संज्ञाः क्रियन्ते सर्वासु संज्ञास्वेषैव कल्पना ॥३६८।। જેમ રેતીની રેખાઓ વડે મધુરા વગેરે સંજ્ઞાઓ બાળકે વડે રચવામાં આવે છે તેમ બધી સંજ્ઞાઓ વિષે તેવી જ કલપના (સમજવી). (૩૬૮) वृद्धयादीनां च शास्त्रेस्मिन्छक्त्यवच्छेदलक्षणः । अकृत्रिमोऽभिसंबन्धो विशेषणविशेष्यवत् ॥३६९।। આ શાસ્ત્રમાં વૃદ્ધિ વગેરે સંજ્ઞાઓનો તેમના (નિયત સંજ્ઞીઓમાં) અર્થશક્તિનું નિયમન કરનાર સંબંધ, વિશેષણ અને વિશેષ્યના સંબંધ જે નિત્ય છે. संज्ञास्वरूपमाश्रित्य निमित्ते सति लौकिकी। का चित्प्रवर्तते का चिन्निमित्तासंनिधावपि ॥३७०।। લૌકિક સંજ્ઞાઓ, તેમના સ્વરૂપને પ્રવૃત્તિનિમિત્ત તરીકે આધારે લઈને (અથવા) નિમિત્તની ગેરહાજરીમાં (પણ) પ્રવર્તમાન બને છે. (૩૭૦) શાસ્ત્રીય સંજ્ઞાઓ જેવી કે રિ, ઇ મ વગેરે રૂઢ શબ્દો છે; #ર્મgaનીય, સર્વનામ, નામસ્થાન વગેરે ભેગરૂઢ છે. લોકમાં પણ સ્થિ, વિશ્વ વગેરે સંજ્ઞાશબ્દો રૂઢ છે, જ્યારે રાદન, વમત્ર વગેરે ગરૂઢ છે. આવા સંજ્ઞાશબ્દો તેમના સ્વરૂપને જ પ્રવૃત્તિનિમિત્ત ગણુને પ્રવર્તમાન બને છે; કેટલીક સંજ્ઞાઓ પ્રવૃત્તિનિમિત્ત વિના પણ પ્રવૃત્ત થાય છે. शास्त्रे तु महती संज्ञा स्वरूपोपनिवन्धना । अनुमानं निमित्तस्य संनिधाने प्रतीयते ॥ ३७१ ॥ વ્યાકરણશાસ્ત્રમાં (સર્વનામ જેવી) મોટી સંજ્ઞા (અર્થબોધ અંગે) સ્વરૂપ ઉપર આધાર રાખે છે, (અ) અર્થનિમિત્તની હાજરીમાં અવયવાર્થનું અનુમાન થાય છે. (૩૭૧) Page #215 -------------------------------------------------------------------------- ________________ , વાકયપદીય आवृत्तेरनुमान वा सारूप्यात्तत्र गम्यते । शब्दभेदानुमान वा शक्तिभेदस्य वा गतिः ॥३७२।। એકસરખા રૂપને લીધે એક જ શબ્દની આવૃત્તિ થઈ છે એવું અનુમાન થાય છે; અથવા તે બે જુદા શબ્દ છે તેવું અનુમાન થશે અથવા તેમનામાં અર્થશક્તિની ભિન્નતા છે તેમ સમજાશે. (૩૭૨) મહતી સંજ્ઞાઓને ત્રણ રીતે સમજવી જોઈએ : (૧) મહતી સંજ્ઞાઓને એકવાર તેમના પોતાના સૂચિત રૂપમાં અને બીજી વાર અવયવસમુદાયરૂપે એમ બે વખત સમજવી; આવા અવયના અર્થ ઉપરથી તે મહતી સંજ્ઞાને અર્થ પ્રાપ્ત થશે; (૨) બે જુદા શબ્દો સમજવા; (૩) જદી જુદી અશક્તિએાવાળી એક જ સંજ્ઞા સમજવી. क्व चिद्विषयभेदेन कृत्रिमा व्यवतिष्ठते । __ संख्यायामेकविषय व्यवस्थान द्वयोरपि ॥३७३॥ કયાંક કૃત્રિમ (ત્રશાસ્ત્રીય) સંજ્ઞા વિષયની ભિન્નતા પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે, (પરંતુ) સંખ્યા(જ્ઞા)માં કૃત્રિમ તેમજ અકૃત્રિમ એમ બંનેની એકસરખી વિષયવ્યવસ્થા સમજાય છે. (૩૭૩) કર્તરિ ક્રર્મવ્યતિદારે (૧. સૂ. ૧.રૂ.૧૪)માં અકૃત્રિમ સંશા પ્રાપ્ત થાય છે અને જર્મન્ચળ (વા. . ૩.૨.૧)માં કૃત્રિમ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સંખ્યા સંજ્ઞા અંગે કૃત્રિમ તેમજ અકૃત્રિમ બંને પ્રકારની સંજ્ઞાઓનો આશ્રય કરવામાં આવે છે, જેમકે વધુળવતુતિ સંહા (ા. . ૧.૨.૨૧)માં કૃત્રિમ સંજ્ઞા અને સંસ્થા અતિશતાયા: વન માં અકૃત્રિમ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. विषयं कृत्रिमस्यापि लौकिकः क्वचिदुच्चरन् । व्याप्नोति दूरात्संबुद्धौ तथाहि ग्रहण द्वयोः ॥३७४।। પ્રકૃતિ તૂરારંવૃદ્ધા (. ઝૂ. ૨૨. રૂ૩) સૂત્રમાં ઉચ્ચારેલ લૌકિક (અકૃત્રિમ) સંજ્ઞાશબ્દ કૃત્રિમ સંજ્ઞાવિષયમાં વ્યાપે છે. તે રીતે બંને (પ્રકારના) સંજ્ઞાશબ્દોનું ગ્રહણ થાય છે. (૩૭૪) सङ्घकशेषद्वन्द्वेषु केचित्सामर्थ्यलक्षणम् । प्रत्याश्रयमवस्थान क्रियाणां प्रतिजानते ॥३७५।। સમૂહ, એકશેષ અને દ્વન્દ્રનો ઉલ્લેખ હોય ત્યાં, (અર્થ) સામર્થ્યને કારણે ક્રિયાઓનો સંબંધ પ્રત્યેક વ્યક્તિ)ની સાથે પ્રાપ્ત થાય છે, એમ કેટલાક (આચાર્યો) જાહેર કરે છે. (૩૭૫) ત્રાળા: મોકયતાત્ ગ્રામ: મોગ્યતાકૂ અને ફેવરયજ્ઞ વિભુમિત્રા: મોડગ્રન્સામૂ. એવાં એકશેષ, સંધ અને ધન્ડનાં ઉદાહરણમાં ભેજનક્રિયાને સંબંધ પ્રત્યેક વ્યક્તિ સાથે છે, અહીં વાકાથી પ્રક - મતિ માં પરિસમાપ્ત થાય છે, એવા મતનો આશ્રય કરવામાં આવ્યું છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ भोजन फलरूपाभ्यामेकैकस्मिन्समाप्यते । અન્યથા ૢિ વ્યવસ્થાને ન તત્ત્વઃ પ્રવતે ॥૨૬॥ ભાજન, (તૃપ્તિરૂપ)ળ અને (અન્નદાન એવી) ક્રિયા વડે પ્રત્યેક (કર્તા) માં સમાપ્ત થાય છે, (કારણ કે) તેથા જુદી, (સમુદાયમાં વાકયા પરિસમાપ્તિરૂપ) ભાજનવ્યવસ્થા સમજતાં તે (ભાજનરૂપ ક્રિયા) ના અર્થ સમજાશે નહિ. (૩૭૬) अन्नादानादिरूपां च सर्वे तृप्तिफलां भुजिम् । प्रत्येक प्रतिपद्यन्ते न तु नाटयक्रियामिव ॥ ३७७ || અન્નપ્રાપ્તિ રૂપ (ક્રિયા)વાળું અને તૃપ્તિરૂપી ફળવાળું ભેજન, નાટચ(ક્રેશન)કાર્યાં જેમ સમૂહને પ્રાપ્ત છે તેમ નહિ, પરંતુ દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે, એમ અધા સમજે છે. (૩૩૭) पाद्यवत्सा विभागेन सामर्थ्यादवतिष्ठते । भुजः करोति भुज्यर्थ न तन्त्रेण प्रदीपवत् ॥ ३७८ ॥ પગ ધેાવાનુ પાણી આપવા રૂપી ક્રિયા)ની જેમ તે (ભેાનક્રિયા), અસામર્થ્યને કારણે, જુદી જુદી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પ્રજ્વલિત દીવે જેમ સમૂહને પ્રકાશિત કરે છે તેમ મુ ધાતુ તેના ભેાજન કરવું એવા અને સમૂહ સાથે વ્યાપ્ત કરતા નથી. (૩૭૮) ૧૬૭ પુણ્યરાજને અનુસરીને ખીજી પંક્તિને અથ થશે : “પ્રજવલિત દીવે! (સમૂહને) એકસરખા પ્રકાશિત કરે તેમ, ભેજક્રયા અનેકને માટે એકસરખી રીતે ભેાજનતૃપ્તિરૂપી પ્રયાન સિદ્ધ કરતી નથી.’ यदि कापि तथा भूतेषु कर्मसु । आवृत्तिमन्तरेणापि समुदायाश्रया भवेत् ॥३७९॥ (આથી વિરુદ્ધ), દા (જોવુ) વગેરે ક્રિયા એક જ હાવા છતાં, (એક અધિકરણ વાળાં) તે કાર્યમાં આવૃત્તિ વિના (પણ) સમૂહને આવરી લેશે. (૩૭૯) ભાજનક્રિયા આવૃત્તિથી પ્રત્યેક વ્યક્તિને આવરી લે છે, પરંતુ જોવાની ક્રિયા આવૃત્તિ વિના સમુદાયને આવરી લે છે. भिन्नव्यापाररूपाणां व्यवहारादिदर्शने । कर्तॄणां दर्शन भिन्न संभूयार्थस्य साधकम् || ३८०॥ (લાકડાં લાવવાં, ચેાખા છડવા વગેરે) જુદા જુદા વ્યાપારરૂપ કારાનુ (રાંધવા રૂપ) કારૂપે જે નિયત જ્ઞાન તે, સમુદાયમાં વ્યાપીને વ ્ ધાતુના અથ વાચક મનશે. (૩૮૦) અન્વય : (काष्ठव्यापाराग्नेः संधुक्षणस्थात्यधिश्रयणेत्यादि) भिन्नव्यापाररूपाणां कर्तॄणां (નારાળાં) વાષના િમિન વર્શન ( = જ્ઞાન) તર્ સંમૂય ચે: અર્થસ્ય સાધમ્ । Page #217 -------------------------------------------------------------------------- ________________ હ વાકયપદીય लक्ष्यस्य लोकसिद्धत्वाच्छास्त्रे लिङ्गस्य दर्शनात् । अर्थिध्वादैक्षु भेदेन वृद्धिसंज्ञा समाप्यते ॥३८१॥ લેકમાં (તેના) પ્રગે પ્રસિદ્ધ હોવાથી અને શાસ્ત્રમાં તે અંગે સ્પષ્ટ) નિદેશે જણાતા હોવાથી અને સંસીએ અંગે તેની અપેક્ષા હોવાથી વૃદ્ધિા પ. ટૂ. ૨.૨.૨માં પ્રાપ્ત થતી) વૃદ્ધિસંજ્ઞા, આ, એ અને ઔમાં પ્રત્યેકમાં પરિસમાપ્ત થાય છે. (૩૮૧) લાકમાં માઘસુપ્લાયનિક, તિવાનિ, વાવ, એવા વૃદ્ધિસંજ્ઞાવાળા પ્રવેગો પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં વધેડવીનાન્ ! (૧. . દ. ૨.૮૭), મોઢાનાં ૨ | (વા, . ૬.૨.૮૮) અને વૃશ્ચિર્યચાવામાટિઢવૃદ્ધF I (1. ટૂ. ૧.૧.૭૨) સુત્રો વડે પ્રત્યેક સંસીની વૃદ્ધિસંજ્ઞા થાય છે. शतादानप्रधानत्वाद् दण्डने शतकर्मके। अर्थिनां गुणभेदेऽपि संख्येयोऽर्थो न भिद्यते ॥३८२।। | (T: શાં રાચત્તામાં એવા વચન પ્રમાણે), (સિક્કાઓ)ના દંડના કાર્યમાં સે લેવાનું મુખ્ય હોવાથી, ગર્ગે જુદા જુદા હોવા છતાં (સને સિક્કા એ એવો) સંખેય અર્થ જુદી જુદી વ્યક્તિઓને લાગુ પડતો નથી. (૩૮૨) संघस्यैव विधेयत्वात्कार्यवत्प्रतिपादने। तत्र तन्त्रेण सम्बन्धः समासाभ्यस्तसंज्ञयोः ॥३८३॥ સમાસ અને અભ્યાસ સંજ્ઞાઓમાં સમુદાયનું જ વિધાન થયું હોવાથી અને (શબ્દાર્થ સંબંધ) ઉત્પાદ્ય છે એવા પક્ષનો આશ્રય લેતાં, (તે બે સંજ્ઞાઓ)માં સમુદાય વડે સંબંધ થાય છે. (૩૮૩) કારિકા ૩૭ઢ્યાં સમુદાયમાં વાયપરિસમાપ્તિ મત અંગે લૌકિક ઉદાહરણ આપવામાં આવ્યું છે અને કારિકા ૩૮ ૦માં શાસ્ત્રીય ઉદાહરણ આપવામાં આવ્યું છે. लक्षणार्था स्तुतियेषां काञ्चिदेव क्रियां प्रति । तैर्व्यस्तैश्च समस्तैश्च स धर्म उपलक्ष्यते ॥३८४॥ वृषलैन प्रवेष्टव्यमित्येतस्मिन्गृहे यथा । प्रत्येक संहतानां च प्रवेशः प्रतिषिध्यते ॥३८५।। કઈક (ગૃહપ્રવેશ રૂપ) ક્રિયા અંગે જેમના દ્વત્વ રૂપી ધર્મના નિર્દેશન ઉલ્લેખ હોય ત્યારે તે ધર્મ તેમને વ્યક્તિ રૂપે તેમજ સમુદાય રૂપે નિર્દેશ કરતે હોય તેમ સમજાય છે. “આ ઘરમાં શુદ્રોએ પ્રવેશ કરે નહિ” એવા (આ જ્ઞાવચન)માં દરેક (શૂદ્રને) અને (શ દ્રોના) સમુદાયનો પ્રતિષેધ કરવામાં આવે છે. (૩૮૪-૩૮૫) સ્તુતિઃ શબ્દથી શ્રત અર્થાત ઉલ્લેખ એ અર્થ સમજીશું. અતિઃ એવું પાઠા-તર પણ મળે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ બીજુ મંડ संभूय त्वर्थलिप्सादिप्रतिषेधोपदेशने । पृथगप्रतिषिद्धत्वात्प्रवृत्तिर्न विरुध्यते ॥ ३८६ ॥ સપત્તિની લાલસાને નિષેધ સમુદાયને ઉપદેશવામાં આવતાં, દરેકને જુદે નિષેધ ઉપદેશ્થા નથી એમ માનીને, (વ્યક્તિગત નિષેધની) પ્રવૃત્તિ નકારાતીનથી.(૩૮૬) व्यवायलक्षणार्थत्वादद्कुप्वाङादिभिस्तथा । प्रत्येक वा समस्तैर्वा णत्वं न प्रतिषिध्यते ॥ ३८७|| વ્યવધાનના જ્ઞાપનને કારણે ટ્, ૪, પુ અને આ વર્ણો વડે વ્યક્તિગત રીતે કે સમુદાયની રીતે ના છ્તા પ્રતિષેધ કરવામાં આવતા નથી. (૩૮૭) अनुग्रहार्था भोक्तृणां भुजिरारभ्यते यदा । देशकालाद्यभेदेन नानुगृह्णाति तानसौ ||३८८|| દેશ અને કાલને વિચાર્યાં વિના, ભાજન કરનારાએ ઉપર ઉપકાર કરવા માટે (યજમાન વડે) ભાજન આરંભાય છે, ત્યારે, દેશ અને કાલના ભેદની અવગણના વડે તે (યજમાન) તેમના ઉપર ઉપકાર કરતા નથી. (૩૮૮) ૧૬૯ લગ્ન વગેરેના સંદર્ભમાં ભાજક્રિયા ભાજન કરનારાઓ ઉપર ઉપકારરૂપ હાય અથવા શ્રાદ્ધ વગેરેના સંદર્ભમાં લેાકાપવાદને દૂર કરવા હોય. તેમાં દેશકાલના વિચાર કર્યાં હેાય અથવા ત કર્યાં હોય; જેમ કે ઉનાળામાં ઠંડા શ્રીખંડ પીરસ્યા હોય તે દેશકાલના વિચારરૂપી અનુગ્રહ હાય અને તીખાં મરચાંનુ શાક પીરસ્યુ હાય તે। દેશકાલના વિચાર કર્યાં ન હાય. દેશકાલને વિચાર નહિ કરનારા યજમાન જમનારાઓ ઉપર કરા ઉપકાર કરતા નથી. पात्रादिभेदान्नानात्वं यस्यैकस्योपदिश्यते । विपर्यये वा भिन्नस्य तस्यैकत्वं प्रकल्प्यते ॥ ३८९ ॥ જુદાં જુદાં વાસણામાં અપાતા ભાજનને કારણે એક જ લેાજનનું જે અનેક જણાવાય છે, તેથી ઊલટુ (વાસ્તવમાં) ભિન્ન એવા તે ભાજનકાનું (ઔપાધિક) એકત્વ કલ્પવામાં આવે છે. (૨૮૯) संहत्यापि च कुर्वाणा भेदेन प्रतिपादिताः । स्वं स्व भोज्यं विभागेन प्राप्तं संभूय भुञ्जते ॥ ३९०॥ સમૂહમાં ભાજન કરનારા, પરંતુ જુદા જુદા ઉલ્લેખવામાં આવતા (ભેાજનકર્તાએ), જુદા જુદા મળેલા પેાતાના ભાજનને સમૂહમાં જમે છે. (૩૯૦) वीप्साया विषयाभावाद विरोधादन्यसंख्यया । द्विधा समाप्त्ययोगाच्च शत सड् घेऽवतिष्ठते ॥ ३९९ ॥ (દંડવ્ય વ્યક્તિએ!)ને આવરી લેવા રૂપી વિષય અંગે કથન નહિ હાવાથી, બીજી સંખ્યા સાથે થતા વિરાધને લીધે, અને (ક્રિયાપદ્યાની) બંને પ્રકારે પરિ સમાપ્તિ થતી નહિ હાવાથી સે। એવી સંખ્યા સમૂહમાં પરિસમાપ્ત થાય છે. (૩૯૧) વા-૨૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ વાકશ્યપનીય ન: શાં હતામ્ નો અર્થ : અ : 0ાતામ્ ! અથવા ના શd reતા લેતાં દંડય વ્યક્તિ અને દંડસંખ્યાની દ્વિરુક્તિ થશે. એવી દ્વિરુક્તિ અહીં પ્રાપ્ત થતી નથી; (૨) શd ઢાતા= એવા વચનમાં કwહ્ય રાતરુનમ એવો અથ સમજતાં બીજી સંખ્યા પ્રાપ્ત થશે, પરંતુ આવી સંખ્યાનો અભાવ છે; 35HTE ક્રિયાપદ, સમુદાયમાં પરિસમાપ્ત થાય છે, પ્રત્યેકમાં નહિ. આમ હોવાથી અહીં જ રાત ઇ તામ્ ! વાક્યની સમુદાયમાં પરિસમાપ્તિ થાય છે. भुजिद्न्द्वकशेषाभ्यां यत्रान्यैः सह शिष्यते । तत्रापि लक्षणार्थत्वाद् द्विधा वाक्य समाप्यते ।।३९२।। દ્વન્દ્ર અને એકશેષ વડે, જ્યારે બીજાઓ સાથેના ભોજનનું વિધાન કરવામાં આવે ત્યારે ત્યાં પણ લક્ષણાથી મળતા અર્થને કારણે, વાક્યની બે પ્રકારે પરિસમાપ્તિ થાય છે. (૩૯૨) वाक्यान्तराणां प्रत्येकं समाप्तिः फैश्चिदिष्यते । रूपान्तरेण युक्तानां वाक्यानां तेन सङ्ग्रहः ॥३९३।। એક મુખ્ય વાકયમાં તેનાં અંગભૂત બીજા વાકયોની પ્રત્યેકમાં પરિસમાપ્તિ થાય છે, એમ કેટલાક(આચા) જણાવે છે અને આ રીતે તેના વડે, જુદાં જુદાં રૂપવાળાં વાકાને, સારી રીતે સમાવેશ કરવામાં આવે છે. (૩૯૩) न वाक्यस्याभिधेयानि भेदबाक्यानि कानिचित । तस्मिन्स्तूच्चरिते भेदांस्तथान्यान्प्रतिपद्यते ।।३९४।। અંગવાક મહાવાક્યના અભિધેય રૂપ હતાં નથી; તે (મહા)વાકય ઉચ્ચારાતાં તેનાં બીજા (અંગભૂત) વાને તે (મહાવાક્ષાર્થ) પ્રમાણે સમજવામાં આવે છે. (૩૯? येषां समस्तो वाक्यार्थः प्रतिभेद' समाप्यते । तेषां तदानीं भिन्नस्य किं पदार्थस्य सत्तया ॥३९५॥ જેમના મતમાં અખંડ વાયાર્થ(તેના અવયવરૂપ) પ્રત્યેક પદમાં પરિસમાપ્ત થાય છે, તેમને જુદા જુદા પદાર્થના અસ્તિત્વની શી જરૂર છે? (૩૯૫) अथ तैरेव जनितः सोऽर्थो भिन्नेषु वर्तते । पूर्वस्यार्थस्य तेन स्याद्विरोधः सह वा स्थितिः ॥३९६॥ હવે જે તે (અવયવરૂપ પદો)વડે ઉત્પન્ન થયેલ વાક્યર્થ જુદાં જુદાં પદોમાં સમાપ્ત થતું હોય તો કાં તે પહેલાંનાં (પદના) અથ સાથે તેનો વિરોધ થાય અથવા સાથે અવસ્થાન થાય (૩૯૬) सहस्थितौ विरोधित्वं स्याद्विशिष्टाविशिष्टयोः । व्यभिचारी तु सम्बन्धस्त्यागेऽर्थस्य प्रसज्यते ॥३९७॥ (પદાર્થના અને વાકયાર્થના) એકસાથે અવસ્થાનમાં (પદના) વિશિષ્ટ અને અવિશિષ્ટ (અર્થ) વચ્ચે વિરોધ પ્રાપ્ત થશે; પદના અર્થને ત્યાગ થતાં (પદ અને અથ વચ્ચેનો સંબંધ અનિત્ય કરશે. (૩૯૭) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ બીજુ કાંડ પદને મૂળ અર્થ તે સામાન્ય અથવા અવિશિષ્ટ અર્થ અને વાક્યમાં અન્ય પદે સાથે સંબંધ થતાં પ્રાપ્ત થતે તેને અથ એટલે વિશિષ્ટ અર્થ. સરખાવો પુણ્યરાજઃ વઘાર્થકઢાનાં પાનામુવા તાપત્યારારંવઘો કમિવાર્યનિચઃ प्राप्नोति । अत: प्रत्येक वाक्यपरिसमाप्ति पक्षे सत्यभूतपदपदार्थासंभव एव । एकः साधारणो वाच्यः प्रतिशब्दमवस्थितः । सङ्घे सङ्घिषु चार्थात्मा संनिधाननिदेशकः ॥३९८।। બધાં પદોમાં સમાન, પ્રત્યેક શબ્દમાં રહેલે અને (અન્ય પદોના) સાંનિધ્યને નિર્દેશ કરતે અખંડ (વાયાર્થરૂપ) અર્થાત્મા, સમૂહમાં તેમજ અવયવોમાં રહેલે હોય છે. (૩૯૮) यथा साधारणे स्वत्वं त्यागस्य च फल धने । प्रीतिश्चाविकला तद्वत्सम्बम्धोऽर्थेन तद्वताम् ॥३९९।। બધાંની સમાન માલિકીવાળા ધનમાં જેમ આત્મીયતા અને તેમાંથી આપેલ દાનમાં સમાન ફલપ્રાપ્તિ અને પૂરેપૂરો આનંદ સમજાય છે તે પ્રમાણે વાકયને અને તેના અવયરૂપ શબ્દોનો તેમના અર્થો સાથે સંબંધ હોય છે. (૩૯૯) वर्णानामर्थवत्तायां तेनैवार्थेन तद्वति । समुदाये न चैकत्वं भेदेन व्यवतिष्ठते ॥४००॥ જે વર્ષોની અર્થવત્તા હોય (અને) તે જ અર્થ (વર્ણસમુદાય(રૂપ પ્રાતિપદિક)માં હોય તે એકત્વ સંખ્યા જુદા જુદા વર્ગો વડે) જુદી જુદી સમજાતી નથી. (૪૦) एकेनैव प्रदीपेन सर्व साधारणं धनम् । पश्यन्ति तद्वदेकेन सुपा संख्याभिधीयते ।।४०१॥ જેમ એક દીવા વડે બધા માણસો સહિયારા ખજાનાને જુએ છે તેમ એક વિભક્તિ(પ્રત્યય) વડે (પ્રકાશિત બનતી) સંખ્યાનું અભિધાન થાય છે. (૪૦૧) नार्थवत्ता पदे वर्णे वाक्ये चैव विशिष्यते । अभ्यासात्प्रक्रमोऽन्यस्तु विरुद्ध इव दृश्यते ॥४०२।। અર્થવન્દ્રના સંદર્ભમાં વર્ણો, પદો અને વાકયમાં કશી ભિન્નતા નથી. (પ્રચલિત) પરંપરાને કારણે આવી જુદી પરિપાટી જણાય છે અને (સ્વીકૃત અખંડ વાકયાથના સિદ્ધાન્તથી) જુદી પડતી હોય તેમ દેખાય છે. (૬૦૨) યાસ્કે કરેલા ઉલ્લેખ વઢપ્રકૃતીનિ સર્વરરળાનાં પાર્વતાનિ (નિrછ.૧૭), રૂપી સિદ્ધાન્તમાં પદ અને પદાર્થોનું મહત્ત્વ છે. પતંજલિ પણ આવા સવસંમત સિદ્ધાન્તનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે સર્વવારિષ વં શાસ્ત્ર તત્ર નૈ: વથા ય શાસ્થાતુF ભર્તુહરિ સૂચવે છે કે અન્ય મતોમાં વર્ષોની અને પદોની અર્થવત્તા સમજવામાં આવે છે. અખંડ વાક્યાથરૂ૫ મતનો આથી વિરોધ થાય છે તેમ નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વાકયપુરીય विनियोगाहते शब्दो न स्वार्थस्य प्रकाशकः । अर्थाभिधानसंबन्धमुक्तिद्वार प्रचक्षते ॥४०३।। (નિયત અર્થમાં) વિનિયોગ વિના અનેકાર્થી શબ્દ તેના (ચક્કસ) અને બંધ કરાવતો નથી. તેથી (શબ્દના) અર્થનું પ્રતિપાદન કરનારા (ચોગ્યતા રૂ૫) સંબંધને ઉક્તિનું દ્વાર કહે છે. (૪૦૩) આ કારિકાના સંદર્ભમાં અંબાર્બી નીચે પ્રમાણે વિચારો દર્શાવે છે. શબ્દાર્થ સંબંધ રૂપ વ્યાપારને અભિધા કહેવામાં આવે છે. આ અભિધાને પ્રતિભાથી જુદી અથવા અભિન્ન સમજી શકાય. ઉક્તિ અર્થાત વિનિયોગ વડે પ્રાપ્ત થતી પ્રતિભા વાગ્ધર્મ છે. અનુસંધાન અને અભિસંધાન વડે જણાવાતી તેને મનધર્મ કહે છે અને પ્રણિધાન વડે જણાવાય ત્યારે તેને પશધર્મ કહે છે. અહીં પ્રતિભા એટલે અનેકાર્થક શબ્દના એક અર્થના નિશ્ચય કરાવતે વાધર્મ સમજવો. પુણ્યરાજને મતે ઉક્તિ અને વિનિયોગ એક જ છે. સમગ્ર રીતે વિચારતાં અભિધા, પ્રતિભા, ઉક્તિ અને વિનિયોગ સમાનાર્થક જણાય છે. यथा प्रणिहित चक्षुर्दर्शनायोपकल्पते । तथाऽभिसंहितः- शब्दो भवत्यर्थस्य वाचकः ॥४०४।। જેમ (પદાર્થ) તરફ મોકલેલ નેત્ર જેવાને માટે સમર્થ બને છે તેમ તે તે અર્થ સાથે સંધાન પામેલ શબ્દ અર્થને વાચક બને છે. (૪૦૪) क्रियाव्यवेतः सम्बन्धो दृष्टः करणकर्मणोः । अभिधानियमस्तस्मादभिधानाभिधेययोः ॥४०५॥ કરણ અને કમને સંબંધ ક્રિયા મારફત જણાય છે. તેથી (શબ્દ અને અર્થ વચ્ચેના) અભિધાન અને અભિધેય રૂપ સંબંધનું અભિધા વડે નિયમન થાય છે. (૪૫) કરણ અને કર્મની ક૯૫ના ક્રિયા વિના થઈ શકતી નથી. ક્રિયા જ ફલવતી છે, બીજા કશાની ફેલવત્તા નથી. બાજરીયામાંથી દાણુ છૂટા પાડવાની ક્રિયામાં દાણુ છુટા પાડવા માટેના ધોકા કરણ છે અને દાણું કર્મ છે. ધોકા વડે છુટા પાડવાના કાર્યને ક્રિયા કહે છે. बहुष्वेकाभिधानेषु सर्वेष्वेकार्थकारिषु । यत्प्रयोक्ताभिसन्धत्ते शब्दस्तत्रावतिष्ठते ॥४०६॥ એક શબ્દથી જ્યારે અનેક અર્થો દર્શાવાતા હોય અને અનેક શબ્દ જ્યારે એક અર્થ” દર્શાવતા હોય ત્યારે પ્રતા જેને નિર્દેશ કરે (તે અર્થમાં) શબ્દ પ્રાપ્ત થાય છે. (૪૦૬) आम्नायशब्दानभ्यासे केचिदाहुरनर्थकान् । स्वरुपमात्रवृत्तींश्च परेषां प्रतिपादने ॥४०७॥ કેટલાક વિદ્વાને) વાદક શબ્દને, તેમના અભ્યાસ વખતે અર્થ વિનાના સમજે છે. બીજાઓને શીખવતી વખતે તેમના માત્ર સ્વરૂપનું જ પ્રતિપાદન થાય છે. (૪૭) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બીજુ કાંડ अभिधानक्रियायोगादर्थस्य प्रतिपादकान् । नियोगभेदान्मन्यन्ते तानेवैकत्वदर्शिनः ॥४०८।। શકત્વમાં માનનારાઓ વેદિક શબ્દને, તેમના ઉચ્ચારણ પ્રક્રિયા સાથેના સંબધને કારણે અને જુદા ઉદ્દેશને કારણે, (તેમના) અર્થનાં પ્રતિપાદક સમજે છે. (૪૦૮) સરખા પુણયરાજ : ૨ પુન: સુત્રવિદ્યાને જર્મન નિશામેનામિકસ્થાનમેન ત [a विनियुज्यन्ते तदा स्वव्यापारेणाभिवाख्येन ततदर्थ प्रतिपादकास्तदर्थ निष्ठा: संपद्यन्त इति स्फुटमेवाभिधेयव्यतिरिक्तोन्मज्जन्त्यभिधा प्रतिभाति एवेति न तदपलवः उपपन्नः । तेषामत्यन्तनानात्व नानात्वव्यवहारिणः। अक्षादिनामिव प्राहुरेकजातिसमन्वयात् ॥४०९।। શબ્દોના નાનાત્વને સ્વીકારીને વ્યવહાર કરનારા વિદ્વાનો) “ક્ષ વગેરે શબ્દોની જેમ સમાન જાતિ રૂપે સમજાતા હોવાથી, તે વૈદિક) શબ્દોને તદ્દન જુદા સમજે છે. (૪૦) નાતિતમવયને પુણ્યરાજ સદશ્યરૂ૫ સમન્વય સમજે છે. વાર્થી તેને આનુપૂર્વીસામ્ય સમજે છે. મક્ષના ધરી, પાસા અને બહેડાં એવા જુદા જુદા અર્થો થાય છે. प्रयोगादभिसंधानमन्यदेषु न विद्यते । विषये यतशक्तित्वात्स तु तत्र व्यवस्थितः ॥४१०॥ - તે (નાનાર્થક શબ્દોને) અંગે (વક્તાને) ઉચ્ચારણ સિવાય બીજું કશું પ્રયોજન હેતું નથી. (જુદા જુદા વિષમાં તેમની શક્તિ નિયત હોવાથી શબ્દોચ્ચારણ તેવા અર્થમાં પ્રાપ્ત થશે. (૧૦) નાનાશબ્દવાદી અર્થાત શબ્દોના અનેકવને માનનારને મતે અનેક અર્થો દર્શાવનાર શબ્દથી નાના શબ્દવ જ સિદ્ધ થાય છે. બીજી પંક્તિને અર્થ પુણ્યરાજ આ પ્રમાણે આપે છે: તત્ર તત્ર વિષે નિય1શશિરવામિનાવાવ લ રાક તત્ર તત્ર 8 વસ્થિતૈઃ | વિનો અર્થ ચોક્કસ વિષયમાં થશે. नानात्वस्यैव संज्ञानमर्थप्रकरणादिभिः । न जात्वर्थान्तरे वृत्तिरन्यार्थानां कथञ्चन ॥४११॥ અર્થ અને પ્રકરણ વગેરે વડે શબ્દના અનેકત્વને જ બેધ થાય છે. એક સ્થળે જુદા અર્થવાળા શબ્દોની તેનાથી જુદા અર્થમાં પ્રવૃત્તિ કદાપિ સંભવતી નથી. (૪૧૧) पदरूप च यद्वाक्यमस्तित्वोपनिबन्धनम् । काम विमर्शस्तत्रायं न वाक्यावयवे पदे ।।४१२।। રિત્ત (તે છે) ક્રિયાપદ ઉપર આધાર રાખનાર પદરૂપ એવું જે વાય તેને અંગે આ (બધી) ચર્ચા ભલે થાય, વાકયના અવયવરૂપ પદ અંગે નહિ. (૪૧૨) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ यथैवार्थ कैर्वणैर्विशिष्टोर्थोऽभिधीयते । पदैरनर्थकैरेवं विशिष्टोऽर्थोऽभिधीयते ॥ ४१३॥ જેમ અનક વર્ણવડે (પદના) વિશિષ્ટ અર્થાંનુ અભિધાન થાય છે, તેમ અનથ કપદો વડે (વાકયના) વિશિષ્ટ અથ જણાવાય છે. (૪૧૩) મીમાંસક મનમાં જેમ વસમૂહુરૂપ પદ અવાચક છે તેમ વૈયાકરણ મતમાં પદ્મસમૂહરૂપ વાક્ય વાંચક છે, આ વાક્યસ્ફેટ અખંડ અને નિરાકાંક્ષ છે. 'यदन्तराले ज्ञान तु पदार्थेषूपजायते । प्रतिपत्तेरुपायोऽसौ प्रक्रमानवधारणात् ॥४१४॥ વાકયાના એધની વચ્ચે પદાના અના જે બેધ થાય છે તે (તેા અખંડ વાકયાના) બેધ માટેના ઉપાય છે, કારણ કે વાકયેાચ્ચારણના પ્રારંભમાં અના નિશ્ચય થતા નથી. (૪૧૪) વાક્યપદીય पूवैरर्थैरनुगतो यथार्थात्मा परः परः । संसर्ग एव प्रक्रान्तस्तथाऽन्येष्वर्थवस्तुषु ॥ ४१५॥ જેમ (અભિહિતાન્વયવાદમાં) પૂર્વ અર્થા વડે અનુસરાતે પછીના શબ્દોના અર્થારૂપ અર્થાત્મા(વાકયા) છે, તેમ (અન્વિતાભિધાનમાં) ઉત્તરોઉત્તર અર્થાના એધ થતાં સ્પષ્ટ થતા પાના સ ́સરૂપ વાકયા પ્રારંભમાં જ સમાય છે. (૪૧૫) અહીં અન્વિતાભિધાન મતમાં સમરૂપ વાકયાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સરખાવા પુણ્યરાજ : શ્રમિહિતાન્વયવાદ્રિન: પૂર્વપૂર્વાશનુત: સસ† વાવાર્થ: અન્વિતામિષ્ટાન્નवादिनस्तूत्तरोत्तरपदार्थावगतः प्रथमतरमेव संसृष्ट एव । अङ्गीकृते तु केषांचित् साध्येनार्थेन सोधने । आधारनियमार्थैव साधनानां पुनः श्रुतिः ॥ ४१६ || કેટલાક મતમાં (ક્રિયારૂપ) સાધ્ય અથ વડે સાધનનુ નિર્ધારણુ થતાં કારકાનું જે પુનઃશ્રવણ થાય કરણ, અધિકરણ વગેરે આધારાના નિયમન માટે જ (થાય) છે. (૪૧૬) અહીં સાષ્ય એટલે ક્રિયા. ક્રિયાની સિદ્ધિ માટેના ઉપાયા તે સાધના, પરાથ એવાં આ સાધના ક્રિયાનું જાણું રૂપ પ્રાપ્ત કરતાં હાય તેમ સમજાય છે. સાધ્ય અને સાધન વચ્ચેના સંબંધ આરંભથી જ જણાતા હોવા છતાં સાધને નું પુન:કથન તેમના આધારાના નિયમન માટે જ થાય છે. आधारे नियमाभावात्तदाक्षेपो न विद्यते । सामर्थ्यात्संभवस्तस्य श्रुतिस्त्वन्यनिवृत्तये ॥ ४१७॥ (સાધનાના ક્રિયારૂપ) આધાર અંગે નિયમનેા અભાવ હાઇને (કારક પદો વડે ક્રિયારૂપ આધારને ચાસ) નિર્દેશ દેખાતા નથી. (સાધનનેા પ્રયાગ ન હોય ત્યાં) સામર્થ્યને કારણે તેનું અસ્તિત્વ સમજાતુ હેય તે તેને પુન: ઉલ્લેખ ખીજા (આધાર)ની નિવૃત્તિ માટે થશે. (૪૧૭) Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ બીજુ કાંડ સાધનનો આધાર એવી ક્રિયાને સાધન સાથેનો એક્કસ નિયમ હમેશાં પ્રવર્તતો નથી. “ન નાં.... લાકડી વડે ગાયને...” એવા આધાર વિનાની અને માત્ર સાધનના ઉલ્લેખવાળી ઉક્તિમાં, “ચારવા લઈ જા”, “ડરાવ”, “મા”, એવા ઘણું આધારે પ્રાપ્ત થાય છે. જ્યાં સાધનને પ્રયોગ ન હોય ત્યાં સાધ્યપદ સાથેના તેના સામર્થ્યને લીધે તે સાધ્યનું અસ્તિત્વ સમજાશે. આવી સ્થિતિમાં સાધનનો સ્પષ્ટ ઉલ્લેખ, અન્ય આધારની નિવૃત્તિ માટે થશે. क्रिया क्रियान्तराद्धिन्ना नियताधारसाधना । प्रकान्ता प्रतिपतॄणां भेदाः सम्बोधहेतवः ॥४१८॥ અન્ય ક્રિયાઓથી જુદી અને નિયત આધારરૂપ (કર્તા, કમ વગેરે) સાધન વાળી ક્રિયા અહીં આરંભમાં જ (વાક્યાથરૂપે સમજવામાં આવી છે. પદોરૂપી ભેદો (તે શ્રોતાઓના) બોધ માટે (ઉપાયરૂપ) છે. (૪૧૮) अविभाग तु शब्देभ्यः क्रमवदूभयोऽपदक्रमम् । प्रकाशते तदन्येषां वाक्य वाक्यार्थ एव च ॥४१९।। બીજાઓને મતે ક્રમવાન (વોં કે પદો) વડે પ્રાપ્ત થતું, (વણે અને પદોન ક્રમ વિનાનું અને વિભાગ વિનાનું વાકય અને (તે) વાક્યર્થ વ્યક્ત થાય છે. (૪૧૯ स्वरूप विद्यते यस्य तस्यात्मा न निरूप्यते । नास्ति यस्य स्वरूप तु तस्यैवात्मा निरूप्यते ॥४२०॥ વાકયાર્થથી જુદા રૂપવાળા (પદ)ના તત્ત્વનું નિરૂપણ કરવામાં આવતું નથી. જેને (વર્ણ, પદ અને તેમના ક્રમને દર્શાવતું) રૂપ નથી તેવા (વાકય)ના આત્મા (eતત્ત્વ)ને નિરૂપવામાં આવે છે. (૪૨૦) રામપરેડ નિર્ધાર વિદુઃા. अर्थावभासरूपा हि शब्देभ्यो जायते स्मृतिः ॥४२१॥ બીજા (વિદ્વાન) જણાવે છે કે (વાયના) અથના સ્વરૂપને નિશ્ચય શબ્દોથી થતા નથી, કારણ કે શબ્દમાંથી તે અથને આભાસ આપતું (માત્ર) મરણ ઉત્પન્ન થાય છે. (૪૨૧). अन्यथैवाग्निसम्बन्धाद्दाह दग्धोऽभिमन्यते । अन्यथा दाहशब्देन दाहाथः संप्रतीयते ॥४२२॥ દાઝેલ વ્યક્તિ, અગ્નિ સાથેના તેના સંબંધને કારણે, દાહને (અમુક) એક રીતે સમજે છે, પરંતુ દાહ એવા શબ્દ વડે જુદી જ રીતે દાઝવુ” એ અર્થ જણાવાય છે. (૨૨) અગ્નિથી દાઝનારો માણસ દાહને, ફોલેલા ઊઠવા, ચામડી બળી જવી એમ અમુક રીતે, વ્યક્તિગત દુ:ખકારક અનુભવ તરીકે સમજે છેપરંતુ દાહ એવો ઉચ્ચરિત શબ્દ સાંભળનાર વ્યક્તિ એના અર્થને જુદી જુદી રીતે સમજે છે; અહીં ભતૃહરિ જણાવવા માગે છે કે શબ્દાર્થજ્ઞાન સત્ય નથી, પરંતુ વાક્યાથજ્ઞાન જ સત્ય છે, કારણ કે શબ્દના અથથી વસ્તુભૂત બાહ્ય અથની પ્રતીતિ થતી નથી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વાક્યપુરીય पृथङ्-निविष्टतत्त्वानां पृथगर्थानुपातिनाम् । इन्द्रियाणां यथा कार्यमृते देहान्न कल्पते ॥४२३॥ तथा पदानां सर्वेषां पृथगर्थं निवेशिनाम् । वाक्येभ्यः प्रविभक्तानामर्थवत्ता न विद्यते ॥४२४॥ જેમ જુદાં જુદાં (પાર્થિવ, તેજસ વગેરે) સ્વરૂપવાળી અને જુદા જુદા વિષયોમાં પ્રવૃત્તિશીલ ઈદ્રિનું કાર્ય દેહ વિના સ ભવતું નથી; તેમ જુદા જુદા અર્થોમાં સંનિવિષ્ટ બનેલા (=તેમને બંધ કરાવનારા) અને વાપોથી જુદા રહેલા બધા શબ્દોની અર્થવત્તા પ્રાપ્ત થશે નહિ (૪૩૩-૪૪૪) संसर्गरूप संसृष्टेष्वर्थ वस्तुषु गृह्यते । नात्रोपाख्यायते तत्त्वमपदार्थस्य दर्शनात् ॥४२५॥ શબ્દોના અર્થો સંસષ્ટ હોય ત્યારે સંસર્ગરૂપ (વાક્યાથી સમજાય છે. પદોના અર્થોથી જુદા (વાક્ય થ)ના અનુભવને કારણે (વાક્યાર્થીનું) સ્વરૂપે વર્ણવવામાં આવતું નથી. (૪૨૫) दर्शनस्यापि यत्सत्यं न तथा दर्शन स्थितम् । वस्तुसंसर्गरूपेण तदरूप निरूप्यते ॥४२६।। (શબ્દના) દર્શન (=બેધ)નું (અન્ય સાથે નહિ જોડાયેલું) જે સત્ય રૂપ છે, તેવું દર્શન (પદના અર્થના જ્ઞાનના સમયે) હેતું નથી. તેને રૂપ વિનાનાને, તેની સાથેના દ્રવ્યોના સંસગને લીધે નિરૂપવામાં આવે છે. (૪૨ ) શબ્દોના અર્થના બેધ વખતે બેધરૂપે દર્શન હમેશાં દ્રવ્યના રવરૂપથી અસંગ્ઝટ હોય છે, છતાં દ્રવ્યના સંસર્ગને કારણે તેને રૂપવાન સમજવામાં આવે છે. વાક્યાથને બાધ પદાર્થોના બોધ સાથે અસંસૃષ્ટ હોવા છતાં વાકયાર્થીને પદાથ વડે અનુગૃહીત સમજવામાં આવે છે. આમ હાઈને પદ અને પદાથે એકાંત રીતે તે અવ્યવહાર્યા છે, વાક્ય અને વાકયાથ જ વ્યવહાર્ય છે. अस्तित्वेनानुषक्तो वा निवृत्त्यात्मनि वा स्थितः । __ अर्थोऽभिधीयते यस्मादतो वाक्य' प्रयुज्यते ।।४२७॥ (એક શબ્દનો) અર્થ પણ અસ્તિત્વ સાથે સંબંધવાળો કે નિવૃત્ત બનીને તેનામાં રહેલો જણાતો હોવાથી વાકયને જ પ્રગ થાય છે. (૪ર ૭) ઘટ: એવો એક શબ્દ જ્યારે તેનું અસ્તિત્વ કે અભાવ દર્શાવે છે, ત્યારે ર: મલિત અથવા ઇટ: નાહિત એવા વાકયને જ પ્રયોગ થાય છે, જગતમાં સઘળા પદાર્થોનું અસ્તિત્વ કે તેમને અભાવ વાક્ય વડે જ જણાવાય છે, શબ્દ વડે નહીં. ટૂંકામાં લોકવ્યવહારમાં બધી બાબતોના અસ્તિત્વ કે અભાવની પ્રતીતિ વાકય અને વાક્યાથથી જ થાય છે क्रियानुषड्गेण विना न पदार्थः प्रतीयते ।। સો વા વિપરાતો વા વ્યવહારે ન સોચત: I૪૨૮ શબ્દનો સત્ય (=વસ્તુભૂત) અથવા તેથી વિરુદ્ધ (=અસત્ય) અર્થ ક્રિયા સાથેના સંબંધ વિના સમજાતું નથી. તેથી વ્યવહારમાં તેનું અસ્તિત્વ નથી. (૪૨૦) - WWW.jainelibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ सदित्येतत्तु यद्वाक्यं तदभूदस्ति नेति वा । क्रियाभिधानसंबन्धमन्तरेण न गम्यते ॥४२९।। સંત (અસ્તિત્વ) એવું (એક શબ્દરૂ૫) વાકય, “તે હતું, “તે નથી, અથવા તે છે એવા ક્રિયાપદના ઉલેખ સાથેના સંબંધ વિના સમજાતું નથી. (૪૨૯) आख्यातपदवाच्येऽथे साधनोपनिबन्धने । विना सत्त्वाभिधानेन नाकाक्षा विनिवर्तते ॥४३०॥ કારક રૂપી નિમિત્તવાળા ક્રિયાપદવડે વાચ્ય બનતા અર્થની આકાંક્ષા સાધનરૂપ દ્રવ્યના અભિધાન વિના નિવૃત્ત થતી નથી. (૪૩૦) प्राधान्यात्तु क्रिया पूर्वमर्थस्य प्रविभज्यते । साध्यप्रयुक्तान्यङ्गानि फलं तस्य प्रयोजकम् ।।४३१॥ ક્રિયા(રૂપ અંશ), તેના પ્રાધાન્યને કારણે, (વાયના) અર્થમાંથી જુદો સમજવામાં આવે છે. (સાધન) સાધ્ય ક્રિયા)ની નિષ્પત્તિ માટે પ્રયુક્ત હોઈ ગૌણ છે. ફળ તેનું પ્રયોજક છે. (૪૩૧) સાધનો ક્રિયાની નિષ્પત્તિ માટે પ્રયોજાતાં હેવાથી, પ્રધાનભૂત એની ક્રિયાના સન્દર્ભમાં ગૌણ છે. ક્રિયાના સંદર્ભમાં તેના ફળનું શાબ્દિક અપ્રાધાન્ય હોવા છતાં, ફળની નિષ્પત્તિ ક્રિયાની પ્રયોજક હેવાથી ફળનું પ્રધાન્ય છે (ઝક્યુil fપાડવતિ જાણવા વિયાય ૩૪ વોશ્ચમ-પુણ્યરાજ) प्रयोक्तैवाभिसन्धत्ते साध्यसापनरूपताम् । अर्थस्य चाभिसंबम्धकल्पनां प्रसमीहते ।।४३२।। માત્ર (વાક્યન) પ્રકતા જ સાધ્ય અને સાધનની કલ્પના કરે છે, અને (સાધ્ય અને સાધનરૂ૫) અથના સંબંધની કલ્પનાને ઈચ્છે છે. (૪૩૨) આ સાધ્ય', “આ સાધન', આવો તેમની વચ્ચેના સંબંધ', આ બધું કાલ્પનિક છે એ પ્રક્તાની બુદ્ધિમાંથી પ્રાપ્ત થાય છે. पचिक्रियां करोमीति कर्मत्वेनाभिधीयते । पक्तिः करणरूप तु साध्यत्वेन प्रतीयते ॥४३३॥ હું રાંધવાની ક્રિયા કરું છું એવા વાક્યમાં રાંધવાની ક્રિયાને કમ તરીકે ઉલ્લેખવામાં આવે છે. ક્રિયાના કરણરૂપે જણાવાતું રાંધવાનું કાર્ય સાયરૂપે સમજાય છે. (૪૩૩) પાકક્રિયાને પ્રોક્તાની ઈચ્છા પ્રમાણે ક્રિયા અથવા કારકરૂપે સમજી શકાય. “તે પાક્રિયા કરે છે' એવા વાકયમાં “પાકક્રિયા’ કેમ છે અને કરે છે એવા ક્રિયાપદવડે (પાક) ક્રિયાને ઉલ્લેખ છે. કર્મ સિદ્ધ છે અને ક્રિયા સાધ્ય છે. વો- ૨૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાકય૫રીય योंऽशो येनोपकारेण प्रयोक्तृणां विवक्षितः । अर्थस्य सर्वशक्तित्वात्स तथैव व्यवस्थितः ॥४३४॥ પ્રસ્તાઓને જે(અર્થના) જે અંશની વિવક્ષા હોય તે જ પ્રમાણે, તે અર્થ દઢ બને છે(કારણે કે), અર્થોની (કર્તા, કર્મ વગેરે) અનેક શક્તિઓ હોય છે. (૪૩૪) આવૃત્તિનુ સંપઃ જિમિત્તે શાબ્દિો ચોડનુપસ્ટિટ્ટ સ વિરબતી કરવા દૂર રહેલા પદાર્થોમાં પણ કોઈવાર વિવક્ષાને લીધે પરસ્પર) સંબંધ જણાવાય છે, પરંતુ કોઈવાર સંબદ્ધ પદાર્થ પણ સંબંધ વિનાને સમજાય છે. (૪૩૫) ससृष्टानां विभक्तत्व संसर्गश्च विवेकिनाम् । नानात्मकानामेकत्व नानात्वं च विपर्यये ॥४३६।। सर्वात्मकत्वादस्यि नैरात्म्याद्वा व्यवस्थितम् । अत्यन्तयतशक्तित्वाच्छब्द एव निबन्धनम् ॥४३७ સંસર્ગવાળા પદાર્થો)ની જુદાઈ, જુદાઈઓનો સંસર્ગ, અનેકનું એકત્વ, અને તેથી ઉલટું(અનેકત્વમાં) અનેકવ-(આ બધું) અર્થોના સમગ્ર રૂપમાં અસ્તિવાળું હોવાને કારણે અથવા તેમના રૂપના અભાવના કારણે પ્રાપ્ત થાય છે, પિતાની) સુનિયત શક્તિને લીધે શબ્દ જ, (તે તે રૂપમાં અર્થ બોધ માટે) તેમનું નિમિત્ત છે. (૪૩૬-૪૩) "મથુરાના રહેવાસીઓ પાટલીપુત્રના રહેવાસીઓ કરતાં વધારે સંપત્તિવાળા છે.” એ ઉદાહરણમાં પહેલાં એક સાથે રહેલા બંને સમૂહને જુદા ગણવામાં આવ્યા છે. દેવદત્ત લાકડાંથી રાંધે છે” માં દેવદત્ત અને લાકડાં જુદાં હોવા છતાં પાકક્રિયાના સંદર્ભમાં બંને સંસ્કૃષ્ટ છે. ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષો અનેક હોવા છતાં વન રૂપે તેમનું એકત સમજાય છે. અને રાહુનું મસ્તક એવા કથનમાં એકત્વ હોવા છતાં નાનાત્વ સમજાય છે અર્થ કાંત અનેક રૂપવાળા હોય અથવા તો કેઈ નિશ્ચિત રૂપવાળ ન હોય; તેવી બંને સ્થિતિમાં વિવક્ષા પ્રમાણે તે પ્રાપ્ત થશે. वस्तूपलक्षणः शब्दो नोपकारस्य वाचकः । न स्वशक्तिः पदार्थानां सस्पष्टु तेन शक्यते ॥४३८॥ શબ્દ પદાર્થનું (માત્ર) ઉપલક્ષણ છે, તેના ઉપયોગને તે જણાવો નથી. વસ્તુઓની પિતાની શક્તિઓને સ્પર્શ કરવાનું તેના વડે શક્ય બનતું નથી. (૩૮) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ બીજુ કાંડ જમીન ઉપર ઘડો છે એવા વાકયમાં જમીન અને ઘડાની વચ્ચે સંયોગ સંબંધ બે પદાર્થોનો સંયોગ એવા વચનમાં સંગ શબ્દ વપરાય છે જ તેથી સંગ સંબંધરૂપે નહિ પરંતુ સંબંધી રૂપે છે. સમવાય અંગે પણ આમ જ સમજવું જોઈએ. સંવશ્વિન ને બદલે સકાર. ન એવો પાઠ સમજતાં "જ્યારે બે દ્રવ્યોનો સંયોગ એમ કહેવાય છે ત્યારે ત્યાં સમવાયસંબંધ સંબંધરૂપે સમજાય છે,” એ અથ થશે. संबन्धिधर्मा सयोगः स्वशब्देनाभिधीयते । संबन्धः समवायश्व संबन्धित्वेन गम्यते ॥४३९॥ સંબંધીઓના ધર્મવાળો સંગ તેના વાચક એવા (સંગ શબ્દ વડે જણાવાય છે; (તે પ્રમાણે) સમવાય સંબંધ પણ સંબંધીરૂપે સમજાય છે. (૪૯) लक्षणाद्व्यवतिष्टन्ते पदार्थां न तु वस्तुतः । उपकारात्स एवार्थः कथञ्चिदनुगम्यते ॥४४०॥ પદાર્થો તેમના વાસ્તવિક સ્વભાવ પ્રમાણે નહિ પરંતુ (પ્રક્તાની ઈચ્છા મુજબ નિર્દેશાતી) કોઈક વિશિષ્ટતા પ્રમાણે જણાવાય છે. તેનો તે જ પદાર્થ તેના બીજા ઉપયોગને કારણે બીજી કઈ રીતે સમજાય છે. (૪૪૦) પાણી એવો અર્થ દર્શાવવા માટે પ્રયુક્તની ઇચ્છા પ્રમાણે અથત તેના મનમાં જે અથવિશિષ્ટતા ધસી આવે તે દર્શાવતા શબ્દો નર, વારિ, ગ, સચ્ચિ, ૧૫, ૩૬ વગેરે વપરાય છે. આમ હેઈને પદો વડે કરાવવામાં આવતું અર્થદર્શન સત્ય છે. बाक्यार्थों योऽभिसम्बन्धो न तस्यात्मा क्वचित् स्थितः । व्यवहारे पदार्थांनां तमात्मान प्रचक्षते ॥४४१॥ વાયાર્થ માટે, (પદોના અર્થોમાંનો) જે સંબંધ છે તે (વાયના) કોઈ એક વિભાગમાં રહેતો નથી. વ્યવહારમાં તે વાદ્યાર્થીને પદેના અર્થોનું સર્વસ્વ કહે છે. (૪૪૧) પુણ્યરાજ અને તેને અનુસરીને માત્ર "વાક્ય યોગમિાંવધો ને બદલે વાજાથે થોડમિનો એવો પાઠ હોય તેમ અર્થે રજૂ કરે છે. તેના પ્રમાણે કારિકાનો આ પ્રમાણે અથ થશે "પરસ્પર અભિસંબંધરૂપ જે (અવંશ) વાક્યા છે તે કદાપિ (પદના અર્થથી) જુદી રીતે રહેલે સમજી શકાતો નથી. વ્યવહારમાં તે(વાકષાર્થ)ને પદના અર્થોને આત્મા કહે છે. पदार्थे समुदाये वा समाप्तो नैव वा क्वचित् । पदार्थ रूपभेदेन तस्यात्मा प्रविभज्यते ॥४४२।। Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વાકયપદીય અથવા (તે વાકયાર્થ) પદના અર્થમાં કે તેમ્ના સમુદાયના અર્થમાં કદી સમાપ્ત થતું નથી. પદના અર્થોની (ઔપાધિક) ભિન્નતાને કારણે તેનું સ્વરૂપ જુદું સમજાય છે. (૪૪ર) अन्वाख्यानाय यो भेदः प्रतिपत्तिनिबन्धनम् । साकाङ्क्षावयव भेदे तेनान्यदुपवर्ण्यते ॥४४३॥ (તે વાકયાર્થીને) સમજાવવા માટે (દર્શાવાતા), (પદેના) જુદા જુદા અર્થો (વાક્યાથના) બોધ માટે જ છે. પોના(અર્થોની કાલ્પનિક) ભિન્નતા પ્રાપ્ત થતાં તેમનાથી જુદું, આકાંક્ષાયુક્ત અવયવોવાળું (વાયાર્થરૂપ) વર્ણવવામાં આવે છે. (૪૪) अनेकशक्तेरेकस्य प्रविभागोऽनुगम्यते । एकार्थत्व हि वाक्यस्य मात्रयाऽपि प्रतीयते ॥४४४॥ એક હેવા છતાં અનેક શક્તિઓવાળા (વાક્યાર્થીને (પદોના અર્થો રૂપે) વિભાગ સમજવામાં આવે છે. વામનું એકાWત્વ નાના ટુકડાઓ (વાક્યાંશે)માંથી સ્પષ્ટ થાય છે. (૪૪૪) સ્થળ: લંકારમ્ (વા. સુ. ૧,૧.૪૩) એવું સૂત્રવાકય સંપૂર્ણ અને મોટું છે. સ્થાન્યાદેશભાવ દર્શાવતા સ્થળ: એટલા શબ્દો સાથે સંબંધને કારણે પણ સંસારમ્ એવા નાના ટુકડા વડે પણ પૂર્ણ વાક્યોથ સ્પષ્ટ થાય છે संप्रत्ययार्थाद् बाह्योऽर्थः सन्नसम्वा विभज्यते । बाह्यीकृत्य विभागस्तु शकूत्यपोद्धारलक्षणः ।।४४५॥ . (તે) અભિધેયરૂપ વાક્યર્થમાંથી વિદ્યમાન અથવા અવિદ્યમાન એવો બાહ્યર્થ વિભક્ત રૂપે સમજાય છે. બાહ્ય સમજવામાં આવેલ તે વિભાગ પદાર્થોની શક્તિએના પૃથક્કરણ રૂપે છે. (૪૪૫) વાક્યર્થ જેમ પદાથ ઉપર આધાર રાખતો નથી તેમ તે બાહ્ય વ્યવહાર ઉપર પણું આધાર રાખતો નથી. અર્થાત્ માનસિક છે. તેમ છતાં તે બાહ્ય હોય તેમ ભાસે છે. અભિધેય રૂ૫ વાક્યાર્થ આન્તર બંધ રૂપે છે. તેમાંથી પદોના અરૂપ બાઘાર્થ સમજાય છે. આવો બાઘાર્થ પદોના અર્થ ઉપર નિર્ભર હોઈ વિભક્ત સમજાય છે, અને તે પદાર્થધ માટે અનુકૂળ શક્તિઓની પૃથક્કરણ રૂપે છે. प्रत्ययार्थात्मनियता शक्तयो न व्यवस्थिताः । अन्यत्र च ततो रूप न तासामुपलभ्यते ॥४४६॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ૧૮૧ (માત્ર માનસિક) બોધ રૂપે નિયત બનતી (શબ્દોની અર્થ) શક્તિઓ (વાયાર્થમાં) ચક્કસ રૂપમાં પ્રાપ્ત થતી નથી. તે(વાક્યાથથી બીજે તેમનું રૂપ પ્રાપ્ત થતું નથી. (૪૪૬) बहुष्वपि तिङन्तेषु साकाङ्क्षेष्वेकवाक्यता । तिङा तिझ्यो निघातस्य पर्युदासस्तथार्थवान् ॥४४७॥ એકબીજા માટે આકાંક્ષાવાળાં અનેક ક્રિયાપદ હોવા છતાં તેમના વડે) એક વાક્ય (જ) બને છે. આ રીતે બીજા ક્રિયાપદે પછી આવતા ક્રિયાપદ વડે નિઘાતને નિષેધ અર્થવાન થશે. (૪૪૭) તિતિ: (૧. સ. ૮.૧.૨૮) જણાવે છે કે જે ક્રિયાપદની પહેલાં ક્રિયાપદ ન હોય તેવો શબ્દ હોય તો તે ક્રિયાપદને અનુદાત્ત પ્રાપ્ત થાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે અન્ય ક્રિયાપદ પહેલાં આવ્યાં હોય તો નિઘાત અર્થાત્ અનુદાત્તનો પથુદાસ અર્થાત નિષેધ થશે. વાર્તિકકારના મતે મરચાતું લાગ્યયાવિશેષાં વાંચમ (ક.મા. ૨.૧.૧. વા.)માં એકવચનનો પ્રયોગ હોવાથી અનેક આખ્યાતો હોય તો અનેક વાક્યો થાય. સૂત્રકારને મતે અનેક ક્રિયાપદો હોવા છતાં વાક્યભેદ થશે નહિ. एकतिङ् यस्य वाक्यं तु शास्त्रे नियतलक्षणम् । तस्यातिङग्रहणेनार्थो वाक्यभेदान्न विद्यते ॥४४८॥ જેમના મતમાં વ્યાકરણશાસ્ત્રમાં “એક ક્રિયાપદવાળું વચન વાકય છે” એવું (વાક્યનું) નિશ્ચિત લક્ષણ માનવામાં આવ્યું છે તેમને માટે, જુદાં જુદાં વા હોવાને કારણે(“તિર, તિરઃ . ટૂ. ૮.૨.૨૮ એવા સૂત્રમાં) ૩તિ (યિાશબ્દ નથી તેવું પદ) એ શબ્દ મૂકવાનું કશું પ્રજન નથી. (૪૪૮) तिडन्तान्तरयुक्तेषु युक्तयुक्तेषु वा पुनः । मृगः पश्यत यातीति भेदाभेदौ न तिष्ठतः ॥४४९॥ જુઓ, હરણું જાય છે' એવા વાકયમાં જ્યાં જાય છે એવું (મુખ્ય) ક્રિયાપદ બીજા ક્રિયાપદ સાથે જોડાયેલું હોય અથવા તે (અન્ય) ક્રિયાપદ સાથે સંબદ્ધ શબ્દ સાથે જોડાયેલું હોય ત્યાં વાક જુદાં જુદાં છે કે એક જ છે એવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી. (૪૪૯) - હરણ જાય છે એવું એક વાક્ય છે, અને “જતું હરણ જુઓ એવું બીજું વાક્ય થશે. બીજી રીતે વિચારીએ તે “જુએ હરણું જાય છે. એવા વાકયમાં “હરણું જાય છે? એવો પદસમૂહ જુઓનું કર્મ થશે. અહીં એક વાક્ય થયું. આમ પહેલા પ્રકારમાં વાક્યભેદ અને બીજામાં વાકાભેદ થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાકયપદીય इतिकर्तव्यताऽर्थस्य सामर्थ्यांद्यत्र काझ्यते । શાસ્ત્રનામ-ક્ષ સમાપ્તા િત્તડુતે ૪ જ્યાં અર્થના સામર્થ્યને કારણે તેની ક્રિયાના પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે તેને શબ્દ સાથે સંબદ્ધ આકાંક્ષત વિનાનું અને પૂર્ણ થયેલ અર્થવાળું વાકય સમજવામાં આવે છે. (૪૫૦) ડાંગર ખાડે એવા વાકયમાં જેનાથી ડાંગર ખાંડવાની છે તે સાંબેલું અને જ્યાં ખાંડવાની છે તે ખાંડણિયો દર્શાવતા શબ્દોની અપેક્ષા નથી. સામર્થ્યથી જ તે સમજાય છે. આવા વાક્યને સમાપ્તાર્થ વાક્ય કહીશું, કારણ કે તેમાં શબ્દરૂપ અપૂર્ણતા નથી. તે જ રીતે “દેવદત્ત રાંધે છે પણ પૂર્ણ વાકય છે. દેવદત્ત તેનું રાંધે છે એવા વાક્યમાં શાબ્દિક અપૂર્ણતા હોવાથી તે પૂર્ણ વાક્ય ગણુંય નહિ. तत्त्वान्वाख्यानमात्रे तु यावानर्थोऽनुषज्यते । विनाऽपि तत्प्रयोगेण श्रुतेर्वाक्यं समाप्यते ॥४५१॥ | (વાકયમાં) દ્રવ્યના માત્ર કથનમાં જે અર્થ તેની સાથે જોડાતે હોય, ત્યાં તે અર્થના (પ્રતિપાદક શબ્દનો પ્રયોગ વિના પણ શબ્દવ્યાપારથી વાક્ય પૂર્ણ બને છે. (૫૧) चक्रम्यमाणोऽधीवात्र जपंश्चडू-क्रमण कुरु । तादर्थ्यस्याविशेषेऽपि शब्दाभेदः प्रतीयते ॥४५२॥ ફરતાં ફરતાં અધ્યયન કર અને “અધ્યયન કરતાં કરતાં ફર” (એવાં બે વાક). માં તેમના અર્થ અંગે વિશેષતા ન હોવા છતાં (, ફરવું એવા) શબ્દ ઉપર થી (ગુણપ્રધાનભાવ મૂલક) અથભેદ સમજાય છે. (૪૫ર) फलवन्तः क्रियाभेदाः क्रियान्तरनिबन्धनाः । असख्याताः क्रमोद्देशैरेकाख्यातनिदर्शिताः ॥४५३॥ (જુદાં જુદાં) ફળવાળી અને બીજી (ગૌણ) ક્રિયાઓ ઉપર આધાર રાખતી જુદી જુદી ક્રિયાઓ, તેમની પદ્ધતિ અને ફળને ગણાવવાનું અશકય હોવાથી એક (=સમાન) ક્રિયાપદ વડે જણાવાય છે. (૪૫૩) निवृत्तभेदा सर्वैव क्रियाख्यातेऽभिधीयते । श्रुतेरशक्याः भेदानां प्रविभागप्रकल्पना ॥४५४॥ ક્રિયાપદમાં, (અવાસ્તર) ભેદ વિનાની સમગ્ર ક્રિયા જણાવાય છે. (શબ્દના કેવળ) ઉલેખ ઉપરથી (ક્રિયાના) ની કલપના અશક્ય છે. (૪૫૪) Page #232 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ अश्वमेधेन यक्ष्यन्ते राजानः सत्रमासते । ब्राह्मणा इति नाख्यातरूपाइँदः प्रतीयते ॥४५५॥ "રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરશે” અને “બ્રાહ્મણોએ યજ્ઞસત્ર ચાલુ રાખ્યું છે.” એવાં વાકમાં (જુદાં) ક્રિયાપદોથી ક્રિયારૂપ અર્થભેદ સમજાતું નથી. (૪૫૫) ચકચારો અને સત્રમાણસે એવાં બે જુદાં ક્રિયાપદોથી અહીં જુદાં યજ્ઞકાર્યો સમજાતાં નથી, પરંતુ સાધન અર્થાત કારક જુદાં હોવાથી તેવાં સમજાય છે. ચા અને આ એવા જુદા ધાતુઓનાં સાધન જુદાં પ્રાપ્ત થાય છે. सकृच्छता सप्तदशस्वनावृत्तापि या किया। प्राजापत्येषु सामार्थ्यात् सा भेद प्रतिपद्यते ॥४५६॥ સત્તર પ્રાજાપત્ય પશુઓ અંગેની ક્રિયા, એક વખત ઉલેખાયેલી હોવા છતાં અને પુનરુક્ત ન થવા છતાં હજુદાં જુદાં પશુઓના હનનરૂપી) સામર્થ્યને કારણે જુદી સમજાય છે. (૪૫૬) “પ્રજાપતિ દેવા માટેના, શિંગડાં વિનાના, સત્તર બકરા હણવા” એવા વિધિવાક્યમાં ક્રિયા એક જ હોવા છતાં સત્તર પશુઓ હોવાથી તે જુદી જુદી સમજાય છે. देवदत्तादिषु भुजिः प्रत्येकमवतिष्ठते ।। प्रतिस्वतन्त्र वाक्यं वा भेदेन प्रतिपद्यते ॥४५७॥ (દેવદત્ત, યજ્ઞદત્ત અને વિષ્ણુમિત્રને જમાડો) એવા વાક્યમાં ભેજનકાર્ય દેવદત્ત વગેરે દરેકમાં સમાપ્ત થાય છે, અથવા ત્રણ કર્તાઓ પ્રમાણે તે વાકય પણ જુદાં વાક્યોમાં વિભક્ત થશે. (૪૫૭) उच्चारणे तु वाक्यानामन्यद्रूप न गृह्यते । प्रतिपत्तौ तु भिन्नानामन्यद्रूप प्रतीयते ॥४५८॥ ઉચ્ચારણ વખતે, વાક્યોનું જુદું (અર્થાત ભિન્ન) રૂપે પ્રાપ્ત થતું નથી. પરંતુ તેમના અથધ વખતે જુદાં જુદાં વાકનું જુદું રૂપ સમજાય છે. (૫૮) एक ग्रहणवाक्यं च सामान्येनाभिधीयते । कर्तरीति यथा तच्च पश्वादिषु विभज्यते ॥४५९॥ વરિ II (કર્તાના અર્થમાં ધાતુને કૃત પ્રત્યય પ્રાપ્ત થાય છે, પ-ટૂ. રૂ.૪.૬૭) એવું (અને બધા કૃત્મત્યનું) સંગ્રાહક જે એક વાકય સામાન્યપણે કહેવાય છે તે જુદાં જુદાં પશુઓ (રૂપી વિષ)માં જુદું જુદું સમજાય છે. (૪૫૯) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વાકયપદીય શર્તરિ કૃત ' (૧. રૂ. ૨.૪.૬૭) એવું એક સૂત્રવચન જે બધા કુપ્રત્યાને આવરી લે છે તે દૂતેતિનાથઃ વશ (ઉ. ૬. રૂ.૨ ), તન્વર્ણચોરમિગર (૧, ૬ રૂ.૨. ૧) વગેરે સૂત્રોમાં પ્રાપ્ત થતા જુદા જુદા કર્તાઓ સાથે ભિન્ન ભિન્ન રીતે સંબંધ પામે છે. यद्याकाङ्क्षा निवर्तेत तद्भूतस्य सकृच्छूतौ। नैवान्येनाभिसम्बन्ध तदुपेयात्कथ च न ॥४६०॥ જે, સામાન્ય નિયમ રૂપ બનેલા તે વર્તરિ ગુણ ) વાક્યનું એકવાર શ્રવણ થતાં બીજા નિયમની) અપેક્ષા દૂર થતી હોય તે તે બીજા વિશેષનિયમ) સાથે કેઈપણ રીતે સંબંધને પામશે નહિ. (૪૬૦) જર્મીન સંપાદનનો પાઠ થે ૨ ને સમજીએ તો કેવી રીતે નહીં' એવો અર્થ કો પડે અને બીજી પંક્તિનો નૈવ એવો નકાર નિરર્થક થાય તેથી વન નૈa amયાત એવી યોજના કરી અનુવાદ કર્યો છે. एकरूपमनेकार्थ तस्मादुपनिबन्धनम् । योनिर्विभागवाक्यानां तेभ्योऽनन्यदिव स्थितम् ॥४६१॥ તેથી, અનેક અર્થોવાળું અને અવયવવાકયોના આધાર અને ઉપાદાનરૂપ, અભિન્ન સ્વરૂપવાળું વાક્ય, તેમનાથી જુદું ન હોય તેમ રહેલું છે. (૪૬૧) क्वचिक्रिया व्यक्तिभागैरुपकारे प्रवर्तते ।। सामान्यभाग एवास्याः क्वचिदर्थस्य साधकः ॥४६२॥ કોઈક સ્થળે ક્રિયા તેના વ્યક્તિરૂ૫ વડે અર્થસિદ્ધિ માટે પ્રવર્તે છે તે કેઈકવાર તેનું સામાન્ય રૂપ જ અર્થનું સાધક બને છે. (૪૨) રાંધવાની ક્રિયામાં બાધ, વિકલ્પ, સમુચ્ચય, પ્રશંસા, વગેરે વિષયને સંબંધ થાય છે ત્યારે ક્રિયા તેના વ્યક્તિરૂપમાં અથસિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ દેશ, કાલ, સાધન. વગેરેને ઉલ્લેખ ન હોય ત્યારે રાજ્યનું સામાન્ય રૂપ પ્રવર્તે છે. कालभिन्नाश्च भेदा ये ये चाप्युष्ट्रासिकादिषु । प्रक्रमे जातिभागस्य शब्दात्मा तैन भिद्यते ॥४६३॥ જે ક્રિયાભેદો કાલભેટવાળા છે અને જે કાલિ જેવા શબ્દોમાં પ્રાપ્ત થાય છે. તેમનામાં (વાક્યર્થમાં ક્રિયાના સંબંધને કારણે જાતિભાગની પ્રતીતિ થતાં, તે ક્રિયાભેદો વડે શબ્દસ્વરૂપ જુદુ સમજાતું નથી. (૪૬ ૩) જે ક્રિયાભેદે કાલભેજવાળા–જેમકે વ૬ ના પતિ, ગવાક્ષીન્ન ઉદ્ઘતિ છે, અને જે સિવા માઘસે હતાશાય: રાજયન્તા વગેરે ઉદાહરણમાં સાધનભેદવાળા છે તેમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ જાતિ ભાગને જ બંધ થાય છે, વ્યક્તિભાગને નહિ. સાધનનું બહુત્વ ક્રિયાવચનમાં પ્રાપ્ત થાય છે, રાતિ મારચન્તા એટલે અનેક ક ટ જેમ જુદીજુદી રીતે બેસે છે તેમ આ બાળકેની બેસવાની રીત (માસિ:) જુદી જુદી છે (સરખાવો તિમિતિ વાળ વા भावे बहुवचन श्रूयते । तद्यथा उष्ट्रासिका आस्यन्ते। हतशादिका: शय्यन्ते इति । पा. स. ३. ૧. ૬૭ સાવંધાતુ થા ઉપરનું ન.મા. અને નાગેશઃ તલા શ્યારાવાતવાતથ0ાવિ માવલ્ય स्वरूपगतभेदावभासाद बहुवतन भवत्येव। ) एकसंख्येषु भेदेषु भिन्ना जात्यादिभिः क्रियाः । भेदेन विनियुज्यन्ते तच्छब्दस्य सकृच्छूतौ ।।४६४॥ જ્યાં (વાકયમાં) સમાન સંખ્યાવાળા સાધનવિશે એક શબ્દ વડે જણાવાયા હોય અને ક્રિયાઓ જાતિ (દેશ, કાલ) વગેરે પ્રમાણે એકબીજાથી જુદી રીતે પ્રજાતી હોય ત્યાં સાધનનું અભિધાન કરનારા (તે) શબ્દને એક જ વખત ઉલ્લેખ હોવા છતાં તે જુદી જુદી રીતે સંબંધને પામે છે. (૪૬૪) પુણયરાજને અનુસરીને અન્વય આ પ્રમાણે સમજવો : gવસંત્યેષુ મેષ જ્ઞાચારિમિક મિના ક્રિયા, ત૭aહ્ય સ મેન વિનિયુકતે. પરંતુ અન્વય “તષ્ઠકલ્થ સકતી કાત્યાવિમિઃ મિના: રિયા: gas મેષ (હુ) મેન વિનિયુષ્યન્તા એમ સમજતાં, “(વાક્યમાં) જ્યારે સાધન શબ્દ માત્ર એકવાર ઉલ્લેખવામાં આવ્યો હોય અને જ્યારે જાતિ વગેરેને કારણે ક્રિયાઓ પરસ્પર ભિન્ન હોય ત્યારે (ક્રિયાઓ અને સાધનના અર્થો) સમાન સંખ્યા વાળા હોય તો ક્રિયાઓ તેની સાથે ભિન્નપણે જોડાય છે.” એવો અનુવાદ કરો. अक्षादिषु यथा भिन्ना भक्षिभजिदिविक्रियाः । प्रयोगकालाभेदेऽपि प्रतिभेद पृथक स्थिताः ॥४६५॥ જેમ વગેરે (શબ્દો) સાથે, ખાવું, ભાંગવું અને પાસા રમવા ક્રિયાઓ, સાધનના ઉચ્ચારણ-સમયમાં ભિન્નતા ન હોવા છતાં જુદી જુદી સમજાય છે. (૪૬૫) કક્ષાનાં તત્રિનાં સત્રમુપરતુન્યતા છે. एषां क्रमो विभक्तानां तन्त्रिबद्धा सकृच्छृतिः ॥४६६॥ (તે પ્રમાણે) એકવારના ઉચ્ચારણ વડે ત્રણ અર્થોનું પ્રતિપાદન કરનારા બક્ષનું સમાન રૂપે તેમના આવા પ્રતિપાદનને ઉપાય છે. એક બીજાથી જુદા સમજાય ત્યારે તેમનામાં ક્રમ જણાય છે, પરંતુ તેમનું એક વારનું ઉચ્ચારણ તેમના એક સાથે બેધ માટે છે. (૪૬૬) द्वावभ्युपायौ शब्दानां प्रयोगे समवस्थितौ । क्रमो वा यौगपद्य वा यौ लोको नातिवर्त्तते ।।४६७॥ વિા-૨૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વાકયપતીય ' શબ્દનો પ્રયોગ અંગે ક્રમ અથવા યૌગપદ્ય એવા બે ઉપાયે નક્કી થયેલા છે, લોકવ્યવહાર તેને ઉલ્લંઘતો નથી. (૪૬૭) क्रमे विभिद्यते रुप योगपद्ये न भिद्यते । क्रिया तु योगपद्येऽपि क्रमरूपानुपातिनी ॥४६८॥ કમમાં(શબ્દોનું) રૂપ જુદું સમજાય છે, (પણ) યૌગપધમાં તે અભિન્ન હોય છે. યૌગપઘમાં પણ ક્રિયા તો (તે શબ્દના) ક્રમ (પૂવક પ્રગ)ને અનુસરે છે. (૪૬૮) भेदसंसर्गशक्ती द्वे शब्दाद्भिन्ने इव स्थिते । ___ योगपधेऽप्यनेकेन प्रयोगे भिद्यते श्रुतिः ॥४६९॥ ભેદ અને સંસર્ગ એવી બે શક્તિએ શબ્દથી જાણે ભિન્ન હોય તેમ રહેલી છે. અનેક શબ્દના એકસાથે ઉચ્ચારણમાં ક્રિયાપદ સાથેના તેમના ભેદપૂર્વક સંબંધને લીધે) તેમનું શ્રવણ જુદું સમજાય છે. (૪૬૯) अभिन्नो भेदरूपेण य एकोऽर्थो विवक्षितः । तस्यावयवधमण समुदायोऽनुगृह्यते ॥४७०॥ (અa માં) ભેદરહિત અને(સમુદાય રૂ૫) એક એવો જ અર્થ (અવયવગત) ભેદ રૂપે વિવક્ષિત છે. ત્યાં અવયવરૂપ ભેદ વડે સમુદાયને દઢ( =પ્રમાણિત) કરવામાં આવે છે. (૪૭૦) આ કારિકામાં પ્રાપ્ત થતા મતમાં ક્ષાઃ એવા સમુદાયમાં ત્રણ શબ્દ છે, એમ માનવાને બદલે બક્ષી: એ એત્વરૂપ અને ભેદરહિત સમુદાય અવયવરૂપ ત્રણ અર્થો દર્શાવે છે. भेदनिर्वचने त्वस्य प्रत्येकं वा समाप्यते । श्रुतिर्वचनभिन्ना वा वाक्यभेदेऽवतिष्ठते ॥४७१॥ અથવા આ (કક્ષા એ સમુદાય) અવયરૂપી ભેદવાળો છે એમ જણાવતાં (વાક્યાથી પ્રત્યેકમાં સમાપ્ત થાય છે. અથવા ક્ષાર એવા બહુવચનને કારણે ભિન્ન સમજાતે સાધનને ઉલેખ જુદાં જુદાં વાકયમાં સમાપ્ત થશે. (૪૭૧) કાલાઃ મત્તાનું પ્રક્ષાઃ મુકવામાં અને ક્ષા: હીવ્યન્તાના ને બદલે મલઃ મથતાઅક્ષઃ મુત્તામ્T અને અક્ષ: હીવ્યતામ્ એવા અક્ષ: ના એકવચનાન્ત પ્રોગવાળાં વાક્ય પ્રાપ્ત થશે. तत्रैकवचनान्तो वा सोऽक्षशब्दः प्रयुज्यते । प्रत्येक वा बहुत्वेन प्रविभागो यथाश्रुति ॥४७२॥ ત્યાં (કાર મચન્તાન્ો વગેરે વાક્યોમાં) તે લક્ષ શબ્દ (ક્ષ મચતામ્ Page #236 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ એમ) એકવચનમાં પ્રજાય છે અથવા અક્ષ એ દરેક શબ્દ (કક્ષાઃ એવા મૂળ) ઉલેખ પ્રમાણે બહુવચનમાં જુદો સમજાશે. (૪૭૨) द्विष्ठानि यानि वाक्यानि तेष्वप्येकत्वदर्शिनाम् । શરેય સ્વશક્ટિ: પ્રવિમરાતે ૪૭રૂા. બે અર્થમાં રહેલાં જે વાકયે છે તેમનામાં પણ શકત્વને સ્વીકારનારાઓના મતમાં અનેક(અર્થ) શક્તિઓવાળા (તે) એક વાકયની અર્થશક્તિ જ જુદી રીતે સમજાય છે. (૪૭૩) શાસ્ત્રીય વાક દૃશ્યનઃ સવારણન્ ! (૧.૧.૪પ), ક્રિર્વનેઉવા (૧.૧.૫૬) તવસ્ત્ર વર્યમ (ક.૧.૪૪), વગેરે શાસ્ત્રીય વાકો છે. તેમાંથી પહેલા વાક્યમાં “થળઃ એવું વાકય સંપ્રસારણ સંજ્ઞા છે” અને “ને બદલે પ્રયોજાતા ને સંપ્રસારણ કહે છે, એવા બે અથ થશે. તે પ્રમાણે તો ધાવતા અને મથુરાનાં વાતા–એવા લૌકિક વાકમાંથી પહેલાં વાક્યના અધેળો (ઘેડ) દોડે છે' અને "કુતરે અહીંથી દોડે છે” એવા બે અર્થ થશે. આવાં વાક્યોમાં અર્થશક્તિઓની ભિન્નતા પ્રમાણે અર્થપ્રાપ્ત થાય શબ્દની ભિન્નતા પ્રમાણે નહિ (સરખાવો પુણ્યરાજ તેવુ અર્થદ્રયવ્રતિવારનાય શકિતમિગત રુતિ જયતિપાનમ ) આ કારિકાને સહેજ જુદો અનુવાદ આ પ્રમાણે થશે “શન્ટેકવવાદીઓના મતમાં બે અથવાળાં વાકયમાં, અખંડ વાકયની પોતાની અથ શક્તિ, તે (અર્થશક્તિ) ના રૂપની ભિન્નતા પ્રમાણે જુદી જુદી સમજાય છે.” अत्यन्तभिन्नयोर्वा स्यात्प्रयोगे तन्त्रलक्षणः । उपायस्तत्र संसर्ग : प्रतिपत्तषु भिद्यते ॥४७४॥ અથવા (કક્ષા... વગેરેમાં) અત્યંત જુદા (વા) શબ્દોના પગમાં તન્ન રૂપે ઉપાય થાય તો ત્યાં (જુદા જુદા) શ્રોતાઓમાં (જુદા જુદા શબ્દોને) સંસગ જુદો જુદો થશે. (૪૭૪) भेदेनाधिगतौ पूर्व' शब्दौ तुल्यश्रुती पुनः । तन्त्रेण प्रतिपत्तारः प्रयोक्त्रो प्रतिपादिताः ॥४७५॥ (પ્રાગની) પહેલાં જુદાં સમજાયેલા પરંતુ સમાન રૂપવાળા બે શબ્દને પ્રક્તાએ, શ્રોતાઓ સમજે તેમ, તત્ર રૂપે વાપર્યા છે. (૪૭૫) ફળ: સંસારામ (૧.૧.૪) એવા શાસ્ત્રીય વાકયના પ્રયોગમાં અહીં સંજ્ઞા કઈ, ચ ને શું અર્થ, સંબંધ કે, આવા બધા પ્રશ્નના જવાબરૂપે સૂત્રકાર સંપ્રસારણ એમ તત્રરૂપે ઉત્તર આપે છે. તે પ્રમાણે કવે ઘાવતિ | માં કેણ દોડે છે એમ પૂછવા માં આવતાં થવા હૃત ઘાવતિ છે અને ક્યા રંગનો દોડે છે, તેના જવાબમાં કત; બાવતિ એમ ઉત્તર આવે છે. તત્ર એટલે અહીં એક શબ્દથી અનેક અર્થોની વિવલ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વાકયપુરી ય एकस्यापि विवक्षायामनुनिष्पद्यते परः । વિનામિષિના રા: શક્તિ પ્રવાસે ૪૭દ્દા (સમાસરૂપવાળા બે શબ્દોમાંના) એકટના અર્થ)ની વિવેક્ષા હોય ત્યારે બીજે ઉત્તરત્ર પ્રાપ્ત થાય છે. (વક્તાની બીજા અર્થની) વિવક્ષા વિના તે શબ્દ (બંને અર્થશક્તિઓ રૂપે સ્પષ્ટ થાય છે. (૪૭૬) अनेका शक्तिरेकस्य युगपच्छूयते क्वचित् । अग्निः प्रकाशदाहाभ्यामेकत्रापि नियुज्यते ॥४७७॥ એક (જ) શબ્દના અનેક શક્તિઓ કેટલીકવાર એક સાથે સંભળાય છે. અગ્નિને પ્રકાશ અને દહન એમ બંને માટે એક જ સ્થળે વાપરવામાં આવે છે. (૪૭૭) વેત એવો એક શબ્દ અનેક અર્થાત બે અશક્તઓવાળા હોવાથી તેને આ તિઃ અને તઃ એવા બે અર્થ જણાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. आवृत्तिशक्तिभिन्नार्थे वाक्ये सकृदपि श्रुते । लिङ्गाद्वा तन्त्रधर्माद। विभोगो व्यवतिष्ठते ॥४७८॥ જુદાં જુદાં આવર્તન અને જુદી જુદી અર્થ શક્તિઓને કારણે જુદો અર્થ દર્શાવનાર વાક્યને એકવાર સાંભળતાં છતાં (અન્ય વચનસ્થાનોના) નિર્દેશને કારણે અથવા તત્રધર્મને કારણે તે જુદું સમજાય છે. (૪૭૮) એક વાકયને અનેક અર્થરૂપે બેધ કેઈક ઝાપક અથવા નિર્દેશ (લિંગ) પ્રમાણે થાય છે, એ મત ભેદવાદીઓનો છે. અભેદવાદીઓને મતે તન્નધર્મને કારણે આવો અનેકાઈક બેધ થાય છે. संप्रसारणसंज्ञायां लिङ्गाभ्यां वर्णवाक्ययोः । प्रविभागस्तथा सूत्र एकस्मिन्नेव जायते ॥४७९॥ સંપ્રસારણ સંજ્ઞા અંગેના એકજ સૂત્રવચનમાં, (બે વિભક્તીરૂપી) બે નિદેશને કારણે, વણ અને વાકય એવા બે સંજ્ઞીઓનો) ભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે. (૪૭૯) સ્થળ: સંઘસારામ ! (વા.. ૧.૧.૪૫) સંપ્રસારણ સંજ્ઞા અંગેનું સૂત્ર છે. તેમાં સંગીઓ અંગે વિચારતાં “, ૩, ૬, અને હૈ, એવા વણે સંજ્ઞીઓ છે'' એ એક અર્થ પ્રાપ્ત થાય છે અને તે સ્થાને રૂની પ્રાપ્તિ એવા વાકયરૂપ અર્થ સંજ્ઞા છે” એવો બીજો અર્થ પ્રાપ્ત થાય છે. (સરખાવો મ, મા..૧. ૪પ, . ૧. ૨. રૂ fમાં वाक्यस्य संप्रसारणसंज्ञा क्रियते। इग्यणः इत्येतदूवाक्य' संप्रसारणसंज्ञ' भवतीति । आहोस्विर्णस्य । इगयो यणः स्थाने वर्ण: स संप्रसारणसंज्ञः भवतीति ॥...विभक्ति विशेषनिदे शस्तु ज्ञापक उभयसंज्ञात्वात् ।) Page #238 -------------------------------------------------------------------------- ________________ ઔંજુ કાંડ तथा द्विर्वचनेऽचीति तन्त्रोपायादलक्षणः । एकशेषेण निर्देशो भाग्य एव प्रदर्शित ||४८० || દ્વિવચન કાય માટે પુરુષ દ્વિવચનના લેપ થશે. ત્યાર તે પ્રમાણે પૂિર્વનનેન્દ્વિ । (પા. યૂ. ૧.૨.૧૧.) એવા સૂત્રનાં શેષ વડે નિર્દેશ, લક્ષણ વિના તન્ત્રાવૃત્તિ રૂપ ઉપાયથી જ દર્શો “દ્વિવચનનું નિમિત્ત એવા અાદિ પ્રત્યય પરમાં આવતાં, સ્થાનીને આદેશના જેવેા સમજવા”; જેમકે ા (પીવુ) ધાતુને ત્રીજા પ્રત્યય અનુસૂ લાગતાં આતો હોવ રૂટિ ૨ (૧૪. સુ. ૬.૪.૬૪) થી આ તે પછી સિટિપાતોરનમ્યાસસ્ય (વા, સૂ. ૬.૧.૮))થી પરાક્ષભૂતકાળના પ્રત્યય પ્રાપ્ત થતાં એકાચ્ ધાતુનુ ત્વિ થશે. હવે અહીં ધાતુ એકાચુ નથી. આ મુશ્કેલી દૂર કરવા દ્વિવેચનેઽષિ । (પા. મૂ. ૧.૧.૧૧) પ્રાપ્ત થશે અને લેપને સ્થાની અર્થાત્ આકાર ગણવામાં આવશે. આ સૂત્રને સમજાવતાં ભાષ્યકાર જણાવે છે કે દ્વિવેચનનિમિત્તેઽનિ યોડનાશ: સ દ્વિવેચને તેંચે સ્થાનિવત્ । એવા અથ સમજતાં બીજીવાર દ્વિવચન શબ્દ મૂકવાની જરૂર નથી, કારણ કે એકશેષથી આ વાત સિદ્ધ થશે. (યોનિને શાદ્દા શિઘ્રમ્ । મ, મા, પા. યૂ. ૧.૧.૧૬ વા.). ભતૃહરિ સમજાવે છે કે એકશેષ નિર્દેશ એ તન્ત્રાપાય જ છે, અને ભાષ્યકારને તે સંમત છે. (તસ્માવે રોષમન્તોળાવિ તન્ત્રન્યાયસમાશ્રયणाद् द्विर्वचनेऽचीत्यत्रार्थसङ्गतेरेकशेषसमानफल शास्त्रप्रवृत्त्युपायभूत ं तन्त्रमुपगत भाष्ये इति सिद्धम् । —પુણ્યરાજ) સમાન प्रायेण संक्षेपरुचीनल्पविद्यापरिग्रहान् । संप्राप्य वैयाकरणान्स ग्रहेऽस्तमुपागते ॥ ४८१ ॥ ૧૯ (ગ્રંન્થાના) સ ંક્ષેપમાં મેટે ભાગે રુચિવાળા અને વિદ્યાઓની અલ્પ પ્રાપ્તિવાળા વૈયાકરણા(અભ્યાસીએ રૂપે) મળ્યા હાવાથી ‘ સ’ગ્રહ’(જ્યારે) અસ્ત પામ્યા; (૪૮૧) અભ્યાસની સંત્રના અસ્ત કાનતે થી ‘સંપૂર્ણ નષ્ટ થયા' એવા અ સમજવાના નથી, પરંતુ સંTMના પરંપરા લુપ્ત થવા લાગી એમ સમજવું જોઈએ. યત્રતંત્ર કાઈક વિદ્વાન અભ્યાસ કરતા હશે, પરંતુ સતત પ્રવહમાન એવી તેના અભ્યાસની પ્રવૃત્તિ ઓછી થઈ. બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ પર`પરાના અનેક ગ્રંથામાં, વિશેષે મામાન્યમાં, વાયવરીય, તેની ક્વોન્નત્તિ માં અને હેલારાજના પ્રાર્નપ્રાશમાં સંત્રનાં અનેક અવતરણા મળે છે. મહાભાષ્યકાર સંદ્મકાર વ્યાર્ડિને બદલે સબ્રહ્રકાર દાક્ષાયણનું નામ આપે છે. પરંતુ બંને નામ એક જ વ્યક્તિનાં છે (શોમનાલજી ઢાક્ષાયળેન સપ્રક્ષ્ય કૃતિ: / શોમના હજી વાક્ષાયનસ્ય સંપ્રદૃસ્ય કૃતિઃ (મ. મા. ૨.રૂ.૬૬)સ'પ્રનાં પ્રાપ્ત થતાં અવતરણા ઉપરથી અને પરંપરા જણાવે છે તે પ્રમાણે, તે ગદ્યપદ્યાત્મક ગ્રંથ હતા અને એક લાખ શ્લોકપ્રમાણ હતા. જ્યાડિને પાણિનિના સમકાલીન સમજવામાં આવ્યા છે. + कृतेऽथपतञ्जलिना गुरुणा तीर्थदर्शिना । सर्वेषां न्यायबीजानां महाभाष्ये निबन्धने ॥ ४८२ ॥ ભાષ્યમાં એકછે (૪૮૦) Page #239 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય અને વળી,(જ્યારે જુદા જુદા) આગવિશેષાના સૂક્ષ્મ જ્ઞાતા પતંજલિ ગુરુએ બધા અગ્દર્શક નિયમાના મૂળ સમુ' મહાભાષ્ય રચ્યું; (૪૮૨) ૧૦ મુળા શબ્દ પૂજ્યભાવ દર્શાવવા માટે મૂકયેા છે. તીય એટલે આગવિશેષે. ન્યાયવીગાનામ્ તે ન્દ્રસમાસ લઈને ન્યાયેા એટલે શાસ્ત્રીય યુક્તિએ અને વીનિ એટલે પરિભાષા અને તેમને અંગેના નિર્દેશા ‘Sources of interpretational principles' (કાર્ડીના : J BO R.I. ડાયમન્ડજ્યુબિલી અંક પુ. ૮૦). अलब्धगाधे गाम्मीर्यादुत्तान इव सौष्ठवात् । સ્મિન્નતબુદ્ધીનાં વૈવાસ્થિનિશ્ચયઃ ॥૪૮૩૫ (ત્યારે) ઊંડાણને કારણે મૂળ સુધી પહોંચવા માટે દુર્ગામ, ( છતાં શૈલીના) સૌષ્ઠવને લીધે જાણે અત્યંત સ્પષ્ટ હોય તેવા તે (મહાભાષ્ય)માં અલ્પ બૌદ્ધિક તૈયારીવાળાઓને (સિદ્ધાન્તા' અંગે) નિશ્ચય થતા ન હતે. (૪૮૩) ઇત્તાનમ્ એટલે સ્પષ્ટત્રયમ્ । સુકુમાર શબ્દરચના રૂપી સૌવને કારણે સ્પષ્ટ જેવું. As to appear shallow' એવા કાર્ડેનાએ આપેલ અથ સ્વીકાર્યો નથી. वैज सौभवहर्यक्षैः शुष्कतर्कानुसारिभिः । आ विलाविते ग्रन्थे संग्रहप्रतिकञ्चुके ॥४८४॥ શુષ્ક તર્કને અનુસરનારા વૈજિ, સૌભવ અને ક્ષે સ ંગ્રહ(ગ્રંથના) સારરૂપ તે ઋષિ (પતંજલિ)ના ગ્રંથને (જ્યારે) વિચ્છિન્ન કર્ચી; (૪૮૪) વિાવિતે. એટલે વિચ્છિન્ન કર્યાં અર્થાત્ શુષ્ક ત†વડે તેમાંનાં સિદ્ધાન્તવયનેને દૂષિત કરીને માન્ય ગ્રંથને અપ્રમાણિક ઠરાવ્યા. વૈજિ વગેરે, વ્યાકરણના સૂક્ષ્મ જ્ઞાતાએ હશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ તને અનુસરીને તેમણે મામાન્યનાં વચનેને દૂષિત કર્યાં. પુણ્યરાજ વિ∞ાવિતેને અથ કામાસી તે સમજે છે, અર્થાત મહામાથ્યને તેના મિથ્યા આભાસ જેવુ કરી મૂકયુ (તથા ૨ સંત્રહવૃતિક્ષમૂતરાપાસ વિદ્યામાત્રàનિમિ: યુથપાયાવિરમા∞ાવિતમામાસીતમ્ !) વિ∞ાવિતેને બદલે આવિતે એવે! પાઠ સ્વીકાય નથી. પ્રતિખ્તુના અથ કવચ, Protective (or defensive) armour'' (ચીમ અને કાર્ડીના), અને ‘Preserving the contents' (કીલĞૌન) સમજવામાં આવ્યે છે. સંક્રમણ્ય વિદ્ઘાન્તરક્ષા ન્યુ સારશે ! એવા અર્થ અમ્નાત્રી આપે છે. प्रतिककरूपेण पूर्वशास्त्रार्थगोचरम् । यदन्यत्क्रियते तस्य धर्मं प्रत्यप्रमाणता ॥ કુમારિલકૃત તન્ત્રવાર્ત્તિ (૧.૩.૭, ૬. ૧૨૨ સાનન્ધાશ્રમ)ના સંદર્ભને નિર્દેશીને અકલુજકર (J.B.O.R.I. ડાયમન્ડ જ્યુબિલી અંક) સારરૂપ, સારસ'ગ્રહરૂપ, એવેા અથ સૂચવે છે તે યોગ્ય છે. ( સરખાવા, પુણ્યરાજ ૪૮૦ કારિકા ઉપરની ટીકામાં, તેન संग्रहानुसारेग भगवता पतञ्जलिना संग्रहसंशेभूतमेव त्रायशो भाष्यमुपनिबद्धमित्युक्त वेदितव्यम् । Page #240 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ यः पतञ्जलिशिष्येभ्यो भ्रष्टो व्याकरणागमः । कालेन दाक्षिणात्येषु ग्रन्थमात्र व्यवस्थितः ॥४८५।। (ત્યારે) પતંજલિના શિષ્યો વડે કષ્ટ થયેલ તે વ્યાકરણઆગમ સમય જતાં દક્ષિણ (ભારત)ના પ્રદેશમાં માત્ર ગ્રન્થરૂપે રહ્યો. (૪૮૫) पर्वतादागम लब्ध्वा भाष्यबीजानुसारिभिः । स नीतो बहुशाखत्वं चन्द्राचार्यादिभिः पुनः ॥४८६।। પર્વત પાસેથી આગમને મેળવીને, ભાષ્યનાં સિદ્ધાન્તવચનને અનુસરનારા ચન્દ્રાચાર્ય વગેરેએ તેને અનેક શાખાઓમાં વિસ્તાર્યો. (૪૮૬) વટાત્રિકૂટ પર્વતના એક ભાગ એવા ત્રિલિંગમાંથી. અહીં આ પ્રચલિત પાઠ શંકા પ્રેરે છે. આવા પાર્વતીય પ્રદેશમાં વ્યાકરણગમ પ્રચલિત હતો અને ત્યાંથી ચન્દ્રા ચાય વગેરેએ એનો સમુદાર અને વિસ્તાર કર્યો એ અર્થ જાણીતો છે. વર્વત પર્વતને બદલે કઈક વિદ્વાનવિશેષનું નામ હોવાનો સંભવ છે. આ ઉપરાંત પ્રસ્થમાત્ર વ્યવસ્થિતઃ એવા વિધાન સાથે અને વિરોધ આવે છે. ત્રિકૂટને મધ્યપ્રદેશમાં જબલપુર પાસેના એક પર્વત તરીકે સમજવામાં આવે છે (U. P. Shah : J.A.O.s. 96 (1976): 109–113). ચન્દ્રાચાર્યની કૃતિ વાદ્રપૂત્રમ્ પાણિનિના ટાધ્યાયી પછી, મહત્ત્વનો ગ્રંથ છે. મદામાણ માં પ્રાપ્ત થતાં વાર્તિકે અને મદ્દામાલ્યની મદદ લઈને ચન્દ્રાચાર્યે "લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ વ્યાકરણ સૂત્રશૈલીમાં રચ્યું. સૂત્રે ઉપર વૃત્તિ તેમની રચના નથી. આ ગ્રંથમાં છ અધ્યાય પ્રાપ્ત થાય છે. ચંદ્રવૃત્તિ માંના કેટલાક નિર્દેશ ઉપરથી તેના આઠ અધ્યાયો હોવાનો સંભવ છે. વિવિઝન અને વિપ્લાવિત મામાબૂના પુનરુદ્ધારમાં ચન્દ્રાચાર્યના મુખ્ય કાળા હતો. ચન્દ્રાચાર્ય ઈસવીસનના ચોથા સૈકામાં થયા એવો લગભગ ચંમત અભિપ્રાય છે. न्यायप्रस्थानमार्गास्तानभ्यस्य स्वं च दर्शनम् । प्रणीतो गुरुणास्माकमयमागमसंग्रहः ॥४८७॥ શાસ્ત્રીય સિદ્ધાન્તના તે તે જુદા જુદા પ્રવાહોને અને પોતાના (વ્યાકરણ)દશનનો અભ્યાસ કરીને અમારા ગુરુએ આ આગમ સંગ્રહ ર. (૪૮૭). वर्त्मनामत्र केषाञ्चिद्वस्तुमात्रमुदाहृतम् । काण्डे तृतीये न्यक्षेण भविष्यति विचारणा ॥४८८॥ અહીં (આ બે કાંડમાં કેટલાક સિદ્ધાન્તના માત્ર મૂળરૂપને રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજા કાંડમાં સૂક્ષ્મતાથી વિચારણા થશે. (૪૮૮) ચળ નો અર્થ પુણ્યરાજ “વિશિષ્ટ આદર સાથે,” અર્થાત “પિતાના અને અન્યના સિદ્ધાન્તોની ગ્યતા અંગે નિર્ણયપૂર્વક” એવો કરે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ प्रज्ञा विवेकं लभते भिन्नैरागमदर्शनैः । किया शक्यमुन्नेतुं स्वतर्कमनुधावता ॥ ४८९ ॥ જુદા જુદા આગમા અને દનો વડે પ્રજ્ઞાને વિશદતા પ્રાપ્ત થાય છે. (માત્ર) પેાતાના સિદ્ધાન્તને જ અનુસરતા (અભ્યાસી) વડે (અન્ય પક્ષના ખડન દ્વારા પેાતાના પક્ષનો) કેટલા ઉત્કર્ષ સાધી શકાશે? (૪૮૯) तत्तदुत्प्रेक्षमाणानां पुराणैरागमैर्विना । अनुपासितवृद्धानां विद्या नातिप्रसीदति ॥४९०॥ પ્રાચીન આગમાની મદદ વિના (પેાતાની મેળે) તે તે (અયથા) કલ્પના કરનારા અને પ્રાચીન (આચાર્યાંના માના અભ્યાસરૂપી) સેવા નહિ કરનારાઓને વિદ્યા અત્યંત પ્રસન્ન થતી નથી. (૪૯૦) વાક્યપદીય સરખાવે પુણ્યરાજ વાષિપરમયો ચોપનધર્મોનામય્યચાવવા/યત: सिद्धान्तमलमिति शोभते । ये त्वारुरुक्षवः प्राथमकल्पिका मलिन चित्तवृत्तयः शास्त्रादेवातीतानागत व्यवहितपदार्थस्वरूप निश्चिन्वन्ति तेषां नानागमोपसेवयैवानुप्रसीदति भगवती प्रतिभेति युक्तम् । इति श्रीभर्तृहरिकृते वाक्यपदीये वाक्य काण्ड समाप्तम् । ભર્તૃહરિએ રચેલ વાક્યપટ્ટીય’માં વાક્યકાંડ સમાપ્ત થયું. Page #242 -------------------------------------------------------------------------- ________________ तृतीयकाण्डम् जातिसमुद्देशः ત્રીજુ કાંડ જાતિસમુદેશ द्विधा कैश्चित्पदं भिन्न चतुर्धा पञ्चधापि वा । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ॥१॥ (શબ્દના) જેમ પ્રકૃતિ, પ્રત્યય વગેરે વિભાગે સમજવામાં આવ્યા છે, તેમ વાક્યોમાંથી (કલ્પના વડે) વિભાગ સમજીને પદને કેટલાક વિદ્વાન) બે પ્રકારે, (અથવા) ચાર પ્રકારે અથવા પાંચ પ્રકારે જુદું સમજ્યા છે. (૧) વૈયાકરણ મતમાં વાય અને વાચાર્ય બંને, નિર્વિભાગ અને નિરંશ છે. કલ્પનાબુદ્ધિથી વાકયના વિભાગે સમજવામાં આવ્યા છે. આવા વિભાગમાં નામ અને આખ્યાત મુખ્ય છે. ક્રિયાવાચક પ્રત્યય જેને અંતે છે તેવું ક્રિયારૂપ જ માત્ર આખ્યાત નથી, પરંતુ ઉપસર્ગ, નિપાત, કર્મપ્રવચનીય વગેરેને પણ આખાતમાં અંતર્ભાવ થાય છે. જ્યારે વિભાગ સમજવાના હેય ત્યારે પદને માત્ર બે વિભાગ રૂપે જ નહિ પરંતુ નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એમ ચાર વિભાગ રૂપે કેટલાક સમજે છે. બીજા કેટલાક વિદ્વાનો કર્મપ્રવચનીયન જુદા વિભાગ સમજીને પદને પાંચ પ્રકારે વિભક્ત થયેલું ગણે છે. સરખાવો સર્વદર્શનસંગ્રહ, દશન નં. ૧૩. પૃ. ૧૧૭-૧૨૨. पदार्थानामपोद्धारे जातिर्वा द्रव्यमेव वा । पदाथों सर्वशब्दानां नित्यावेवोपवर्णिती ॥२॥ (વાકયમાંથી જુદાં સમજવામાં આવેલાં) પદેના અર્થોનું વિશ્લેષણ કરવામાં આવતાં, બધા શબ્દોના જાતિ અથવા દ્રવ્ય અને જાતિ તેમજ દ્રવ્ય એવા બે નિત્ય અર્થો જાહેર કરવામાં આવ્યા છે. (૨) વાકયના આવા વિભાગ અને પદના આવા પ્રકારો વાગ્યાથને ધ્યાનમાં રાખીને સમજવામાં આવ્યા છે. (તરે વાવવા વિદ્યમાનસ્થ વયથાવોઢા રવિરોષાશન થથાલંમવું મેવો નિરંશવાજાથુસ્વચ્છુપાયભૂતઃ પ્રતિઃ | હેલારાજ). વા-૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ લાયદીય શબ્દના અર્થને બોધ થતાં તે પદાર્થની ગતિને બેધ થાય છે અથવા દ્રવ્યને અર્થાત વ્યક્તિનો બોધ થાય છે એવી ચર્ચા વૈયાકરણમાં ઘણા સમયથી પ્રચલિત છે. પાણિનિ બંને પક્ષમાં માનતા હતા એમ પરતજલિ (મહાભાષ્ય ૧) જણાવે છે. તેમના જણુવ્યા પ્રમાણે કાત્યાયામેટમરવટુવાનમન્યતરસ્થાન (૧.૨.૫૮) એ સૂત્ર પદાર્થને આકૃતિ તરીકે સમજવે છે, અને સરવાળામશેષ સુવિમો ! (૧.૨.૬૪) એ સૂત્ર પદાર્થને દ્રવ્ય તરીકે સમજાવે છે. પાણિનિ પછી જેમને ઉલ્લેખવામાં આવે છે તે આચાર્ય વાજપ્યાયનના મતે પદનો અર્થ આકૃતિ અને આચાર્ય વ્યાડિને મતે બધાં પદોને અથ દ્રવ્ય સમજવામાં આવ્યો છે. વૈયાકરણ પરંપરામાં પછીના સમયમાં પદનો અર્થ માત્ર આકૃતિ અર્થાત જાતિ સમજવામાં આવ્યો છે. જાતિ અને વ્યક્તિ એવા શબ્દોને બદલે પ્રાચીન સમયમાં આકૃતિ અથવા સામાન્ય અને દ્રવ્ય એવા શબ્દો વપરાતા હતા. પછીના સમયમાં જાતિ અને સામાન્ય વચ્ચે ભેદ સમજવામાં આવ્યો છે. આ કારિકામાં પદનો અર્થ જાતિ અથવા દ્રવ્ય અથવા બંને છે એમ ત્રણ મતો દર્શાવ્યા છે એમ હેલારાજ સમજાવે છે. તેના અર્થદર્શન પ્રમાણે કારિકામાંનું બીજુ “અથવા (વા) ૫દ અને બે પ્રદાર્થો (૧ ) એવું દ્વિવચન ‘પદને અર્થ જાતિવિશિષ્ટ દ્રવ્ય છે' એવા ત્રીજા મતનો ઉલ્લેખ કરે છે. આવા ત્રીજા મતનું સૂચન તેણે પાણિનિનાં ઉપર ઉલ્લેખેલ સૂત્રોમાંથી લીધું છે. પદને અર્થ જાતિ અને દ્રવ્ય એમ બંને થાય છે એમ સમજતાં, ૫દ હમેશાં બંને અથ દર્શાવે છે એવું સમજવાનું નથી, પરંતુ કેઈક સ્થળે જાતિ મુખ્ય અર્થ હોય તો કેઈક સ્થળે દ્રવ્ય મુખ્ય અર્થ હોય છે એમ સમજવાનું છે. ૌમાં હમેશાં ગવરૂપ જાતિને બેધ થાય છે, પરંતુ ગદ્રવ્ય ગોત્વ વિના રહી ન શકે તેમ હોવાથી બંનેને બંધ થાય છે. શબ્દનો અર્થ જાતિ માનવામાં આવે કે દ્રવ્ય, પરંતુ તે અર્થે હમેશાં નિત્ય હોય છે હેલારાજ જણાવે છે કે આ નિયતા કુટસ્થનિત્યતા નહિ. પરંતુ પ્રવાહનિયતા છે. केषाञ्चित्साहचर्येण जातिः शक्त्युपलक्षणम् । खदिरादिष्वशक्तेषु शक्तः प्रतिनिधीयते ॥३॥ કેટલાક (આચાર્યોના મતમાં, સાહચર્યને કારણે, શક્તિના પ્રતિપાદનમાં જાતિ ઉપાયરૂપ છે. (“ખેરના થાંભલે પશુને બાંધે છે એવા વચનમાં, આવશ્યક એ ખેર ન મળતાં) ખદિર વગેરે શબ્દ બંધનકાર્ય માટે શક્તિમાન ન થવાથી (તેના જેવી કાર્ય)શક્તિવાળે પ્રતિનિધિ (કદર) લેવાય છે (૩) अस्वातन्त्र्यफलो बन्धिः प्रमाणादीव शिष्यते । अतो जात्यभिधानेऽपि शक्तिहीन न गृह्यते ॥४॥ (ખેરના યૂપે પશુને બાંધે છે શાહિરે પશું વદત્તાતિ )માં સ્વાતત્યના અભાવરૂપી ફળને દર્શાવનારા વધૂ (બાંધવું) ધાતુનું, હિંસાના પ્રારંભ વગેરેની જેમ (શાસ્ત્ર વડે) વિધાન થયું છે, તેથી (ખદિરત્વ એવું) જાતિનું અભિધાન થતું હેવા છતાં,(બઘનની) શક્તિ વિનાના (ખદિર)નું ગ્રહણ થતું નથી. (૪) -WWW.jainelibrary.org Page #244 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૧૯૫ શબ્દ હંમેશાં જાતિનું અભિધાન કરતા હાય તેા પછી પ્રતિનિધિના ઉપયેગ કેવી રીતે થાય તે અંગે આ કારિકામાં વિચાર કરવામાં આવ્યા છે ખેરના થાંભલે પશુને બાંધે છે' (લાવિષે યજ્ઞાતિ) જેવા વાકયમાં ‘બાંધવું' (વ્)નું શાસ્ત્રીય વિધાન થયુ છે. પછીની ક્ષણમાં પશુને હવા વગેરેનું વિધાન પણ તેમાં થયું છે. હવે ખદિર શબ્દ ખદિરત્વ દર્શાવતા હાય તે પણ બાંધવાને માટે અસમ એવા ખદિરનુ ગ્રહણ થશે નહિ, પરંતુ કદર જેવા પ્રતિનિધિતુ ગ્રહણ થશે. પ્રમાળાવિ એટલે હિંસાના પ્રારંભ. માઁ હણુવ્ ઉપરથી માનમ-તેને આરંભ અર્થાત્ આલભનથી અવદાન સુધીતે। સમગ્ર ક્રિયાસમૂહ; સરખાવા : લધુમંજુષા પુ, પર૦ संश्लेषमात्र बध्नातिर्यदिस्यात्तु विवक्षितः । शक्त्याश्रये ततो लिङ्ग प्रमाणाद्यनुशासनम् ||५|| ‘બાંધવુ” (વન્ધ) ધાતુના અં (ખાદિર ગ્રૂપ સાથે) માત્ર જોડવુ એવા જ જો વિક્ષિત હાય તા, હણુવુ, હૃદય ઉપર કાપવું, એવાં વચનેા વગેરેનુ (જે) પછીથી વિધાન થયું છે તે જ શક્તિમાન પદાને સ્વીકારવા માટે અનુમાન રૂપ છે. (૫) વુ” ‘ખેરના થાંભલે પશુને બાંધે છે (લાવો વધ્નાતિ) એવા વચનમાં વન્ત્ ધાતુને અ માત્ર યૂપ સાથે જોડવુ' એટલે જ થતેા હોય તે પણ પછી આવતાં વચને ‘પશુને (૧ઝુમ રુમેતા ), ‘હૃદયના ભાગમાં કાપે છે. (ચેથà।) વગેરે દર્શાવે છે કે, જે ખદિરને યૂપ મળતે ન હોય તે। શક્તિશાળી પ્રતિનિધિ અર્થાત્ મજબૂત કદર (સફેદ ખદિર) યૂપને પશુબન્ધ માટે સ્વીકારવાના છે. ત્રીજી, ચેાથી અને પાંચમો કારિકાઓમાંના પ્રતિિિધ અંગેના ત્રણ પક્ષને હેલારાજ આ પ્રમાણે સમજાવે છે : (૧) શબ્દ જાતિ દર્શાવે છે એ સિદ્ધાંત પ્રમાણે જ તે દર્શાવનારા શબ્દ પેાતાને કરવાનાં કાર્યોમાં સમય હાવા જોઈએ. (૨) વૈદિક વિધિવાયના અર્થ ઉપરથી સમજવાનું છે કે જેને અથ જાતિ સમજવામાં આવે છે તે શબ્દ સમગ્ર વાકયા ને સમજવામાં અર્થાત્ વાકય દ્વારા નિર્દેશેલા કાને પૂર્ણ કરવા શક્તિમાન હેાવા જોઈએ. પશુને બાંધવા માટે ખાદિર યૂપ બરાબર સમથ હાવા જોઈએ. એમ ન હોય તા જ તેને પ્રતિનિધિ સ્વીારાય. (૩) વિધિવાકયમાં દર્શાવેલ કાર્યાંના સંદર્ભીમાં કરવાનાં ખીજા કાર્યો ઉપરથી પણ શક્તિશાળી પ્રતિનિધિનું અનુમાન કરવું જોઈએ; જેમકે, “પશુને ખાદિર યૂપ સાથે બાંધે છે,” એવા વાકયમાં બાંધવાને અ પશુનુ સ્વાત ંત્ર્ય લઈ લેવાના નહિ પરંતુ માત્ર દેરડાને ચૂપ સાથે સ્પર્શી કરવાનેા થતા હોય તે પણ, પછી આવતાં સંદભપ્રાપ્ત વચના "પછી હૃદયના ભાગે કાપે છે,” વગેરે, શક્તિશાળી યૂપની અને તેની ગેરહાજરીમાં તેના પ્રતિનિધિ, તેના જેવા કદરના યૂપની આવશ્યકતાનુ અનુમાન કરાવે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દીય પ્રતિનિધિના સ્વીકાર માટે હેલારાજ બીજી બે દલીલો કરે છે. તે જણાવે છે કે લાહિરે વાતિ ને અસંભવનિયમત્યાગ અને નિયમમાત્રબોધ એમ બે રીતે સમજીશું તે જ વિધિવાકયનું સાર્થકપણું પ્રાપ્ત થશે. વાવિરે વદનાતિ અંગે પ્રતિનિધિના અસંભવના નિયમને જતો કરવો જોઈએ, જેથી શક્તિશાળી ખાદિર ધૂપ ન હોય તો શક્તિશાળી કદરયુપરૂપી પ્રતિનિધિ આવશ્યક બને. બીજું, યાવિશે વાત ! એવા વિધિવીયમાં ધૂપ ખાદિરનો જ લે, મજબૂત હોય કે નહિ, એવા નિયમવચન (Restrictive Rule) નો ત્યાગ કરવો જોઈએ, જેથી પણ કદરચૂપ રૂપી પ્રતિનિધિ, જરૂર પડે તે , લઈ શકાય. स्वजातिः प्रथम शब्दैः सर्वैरेवाभिधीयते । ततोऽर्थजातिरूपेषु तदध्यारोपकल्पना ॥६॥ (બધા) શબ્દો વડે પહેલાં પિતાની (જ શબ્દ)જાતિનું અભિધાન કરાય છે; ત્યાર પછી અર્થ જાતિનાં સ્વરૂપમાં તેના આરોપની કલ્પના કરવામાં આવે છે. (૬) ગોશબ્દ પહેલાં ગોત્વ એવી જાતિનું અભિધાન કરે છે, બધી શબ્દજાતિનું નહિ. ત્યાર પછી “ગ” પદાર્થ એવી અર્ધજાતિમાં આ ગોશબ્દજાતિના આરોપની કલ્પના કરવામાં આવે છે. અધ્યારોપ કરવામાં આવે છે એમ કહેવાથી શબદજાતિ અને અર્થ જાતિ જુદાં છે એમ ભાસે છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી, આ તો ક૯૫ના માત્ર છે “આવો અધ્યારોપ, શબ્દ અને અર્થ વચ્ચેના વાચકવાગ્યભાવ માટે જવાબદાર છે. : શબ્દ બેલતાં તેના , મોં અને વિસર્ગ એવા વણને ઉચ્ચાર થતાં 11 શબ્દજાતિ ધીમે ધીમે સ્પષ્ટ થાય છે. यथा रक्ते गुणे तत्त्व कषाये व्यपदिश्यते । संयोगिसन्निकर्षांच्च वस्त्रादिष्वपि गृह्यते ॥७॥ तथा शब्दार्थसंबन्धाच्छब्दे जातिरवस्थिता । व्यपदेशेऽर्थजातीनां जातिकार्याय कल्पते ।।८।। જેમ લાલ ગુણ સાથે રહેલ લાલાશ લાખમાં આપવામાં આવે છે અને (પછી) તેની સાથે સંગમાં રહેલા પદાર્થો) ની સાથેના ઐકયતની કલપના) ને કારણે વ વગેરેમાં પણ તે સમજવામાં આવે છે તેમ, શબ્દમાં રહેલ શબ્દજાતિ, શબ્દ અને અર્થના સંબંધને કારણે અર્થ જાતિના જતિકાર્ય માટે સમર્થ બને છે. (૭-૮) આ બે કારિકાઓ અંગે હેલારાજ ઘણું સૂક્ષ્મતાપૂર્વક વિવેચન કરે છે. તે પૂછે છે કે શબ્દમાં રહેલ શબ્દવ રૂપ જાતિ અર્થ જાતિનો બેધ કેવી રીતે કરાવશે અહીં લાખમાં રહેલ લાલાશનું ઉદાહરણ આપી જણાવ્યું છે કે લાખની લાલાશ લાલવસ્ત્રોમાં પણ આરોપવામાં આવે છે. તે પ્રમાણે શબ્દ અને અર્થ વચ્ચે રહેલ નિત્ય અર્થાત થતા૩૫ સંબંધને કારણે થય' : ' એમ ઉચ્ચારાતાં શબ્દ અને અર્થ બંનેના બંધ થાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ત્રીજુ કાંઇ जातिशब्दैकशेषे सा जातीनां जातिरिष्यते । शब्दजातय इत्यत्र तज्जातिश्शब्दजातिषु ।।९।। જાતિનો બંધ કરાવનારા શબ્દોને જ્યારે એકશેષ કરવાનો હોય ત્યારે તે (શબ્દજાતિ અર્થ)જાતિઓની પણ જાતિ સમજવામાં આવે છે, (અને ગોશબ્દજતિએ જ્યારે) શબ્દજાતિઓ રૂપે જણાવવાની હોય ત્યારે તે શબ્દજાતિ(= જાતિ શબ્દોમાં રહેલ સામાન્ય) તેના જેવા શબ્દપ્રગનું કારણ બને છે. (૯) વાધ્યાયન આચાર્યના મતમાં શબ્દો અર્થગત જાતિનું અભિધાન કરતા હોવાથી, જાતિનું એકત્વ હેઈને, એક વિભક્તિ હેવાથી, એકશેષ થતાં એકસૂત્ર રચવાની જરૂર નથી. જીવ મા: વૃક્ષા છે ! ગાય મા વગેરેમાં ગોત્વ, વૃત્વ વગેરે જાતિએમાં જાતિસામાન્ય રહેલું છે. પરંતુ વૈશેષિક સિદ્ધાન્ત નિ:સામાન્ઝાનિ નામાવ્યા પ્રમાણે અનેક જાતિઓની એક જાતિ હોઈ શકે નહિ. આ અંગે વૈયાકરણ મત સમજાવે છે કે શબ્દજાતિ બધી જાતિઓમાં રહેલ સામાન્યનું કાર્ય કરે છે. સરખાવે હેલા રાજतज्जातिः शब्दजातिः शब्दगत सामान्यम् । शब्दजातय इमा इत्यत्रकपदप्रयोगे तस्योच्चरितस्य शब्दजातिशब्दस्य या जातिः सा शब्दजातिषु गोशब्दत्वादिकासु व्यक्तिस्थानीयास प्रतिपाद्यास्वभिन्नशब्दप्रयोगो निबन्धन मित्यर्थ: । या शब्दजातिशब्देषु शब्देभ्यो भिन्नलक्षणा । जातिस्सा शब्दजातित्वमव्यतिक्रम्य वर्तते ॥१०॥ શબ્દજાતિ શબ્દોમાં (પ્રાપ્ત થનારી) અને શબ્દોથી જુદા સ્વભાવવાળી જે જાતિ છે તે (શબ્દવાદિરૂપ શબ્દ) જાતિ, શબ્દજાતિત્વનો પ્રતિષેધ કર્યા વિના રહેલી છે. (૧૦) શબ્દજાતિ શબ્દમાં રહેલું શબ્દતિત્વ ગોવ અથવા અશ્વત્વના સરખું જ છે. सरमा। साशी शब्दजातिशब्दस्यापि गोशब्दत्वादिवच्छब्दजातय इत्यने नैवैकशब्दप्रयोगेण सापि प्रत्याय्यत इति न प्रयोगावस्थापत्तिरित्यभिप्रायः । अर्थजात्यभिधानेऽपि सर्वे जात्यभिधायिनः । व्यापारलक्षणा यस्मात्पदार्थाः समवस्थिताः ॥११॥ | (કેટલાક શબ્દોની) અર્થ જાતિનું અભિધાન થતાં બધા (જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા) શબ્દો જાતિનું જ અભિધાન કરે છે, કારણકે શબ્દનો અર્થો તેમનાં કાર્યો પ્રમાણે નિયત હોય છે. (૧૧) - ચાપારક્ષા : ને સમજાવતાં હેલારાજ જણાવે છે કે, વ્યાપાર ક્રાર્ય યોગ તથ लक्ष्यतेऽनेन इति लक्षण हेतुयेषां पद प्रत्याय्यानामनां ते तथा नियमितर वरूपाः । કારિકામાંનું સ: પદ ગતિ , અશ્વજાતિ વગેરે દર્શાવે છે, એટલું જ નહિ પરંતુ ગોત્વ પણ જાતિ અર્થાત્ સામાન્યને બંધ કરાવે છે. અગાઉ જણાવ્યું છે તેમ અહીં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વાકય૫દીય અનેક જાતિઓમાં રહેલ જાતિ સામાન્ય બેધ થશે. આ બાબતને વૈશેષિકે વિરોધ કરશે. હેલારાજને મતે વૈયાકરણે પદાર્થને અર્થ માનતા નથી પરંતુ શબ્દ જેનો બેધ કરાવે તેને અર્થ સમજે છે. (વૈયાવરાનાં ન વર્તવજ્ઞs: વિતુ પાર્થોડ: ) બધા શબ્દોમાં એક સમાન જાતિ રહેલી છે, જેને બધા અર્થો ઉપર અધ્યારેપ કરવામાં આવે છે. जातौ पदाथे जाति विशेषो वापि जातिवत् । शब्दैरपेक्ष्यते यस्मादतस्ते जातिवाचिनः ।।१२।। પદને અર્થ જાતિ છે એ (પક્ષોમાં (જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા) શબ્દ વડે જાતિ અથવા જાતિના જેવા જ વિશેષ (=વ્યક્તિ)ની (શબ્દાર્થ અંગે) અપેક્ષા રાખવામાં આવે છે, તેથી તે શબ્દો જાતિનો બોધ કરાવે છે. (૧૨) સરખાવો હેલારાજ-–તથા યોગવિ વિશેષ: સંજ્ઞાશાનાં વાથઃ વ્રતીતિનિયમઃ સોs જ્ઞાતિવત સિદ્ધગાત્યા તુન્ય શક્યતે રાઃ | द्रव्यधर्मा पदार्थे तु द्रब्ये सर्वोऽर्थ उच्यते । द्रव्यधर्माश्रयाद्रव्यमतः सर्वोऽर्थ इष्यते ।।१३।। પદનો અર્થ દ્રવ્ય છે એ પક્ષમાં બધા શબ્દોનો અર્થ દ્રવ્યને ધવાળો છે એમ કહેવાય છે. દ્રવ્યના ધર્મોના આશ્રયને કારણે બધા અર્થે દ્રવ્યરૂપે જણાવાય છે. (૧૩) અહીં શબ્દનો અર્થ દ્રવ્ય છે એવા વ્યાતિના મતને (aaષાભિધાન યાદિ: ] વા. સ. ૧.૨.૬૪, વા. ૪પ) રજૂ કરવામાં આવ્યો છે. સરખા હેલારા જ–ાન થોડવું ૩ થસે सर्वाऽसौ द्रव्यधर्मयुक्त एवेत्यभिप्रायः । अनुप्रवृत्तिधर्मो वा जोतिस्स्यात्सर्वजातिषु । व्यावृत्तिधर्म सामान्य विशेषे जातिरिष्यते ॥१४॥ (ગેવ, ઘટત્વ વગેરે) સર્વ જાતિઓમાં તેમને અનુસરતી પ્રવૃત્તિ રૂપ જે ધમ છે તે જાતિ છે (અને ગુણ, ક્રિયા વગેરે) વિશેષમાં વ્યાવર્તક રૂપે રહેલે સાધારણ ધર્મ તે જાતિ છે. (૧૪) વૈશેષિક સિદ્ધાન્તને સમક્ષ રાખીને અહીં જાતિને સમજાવવામાં આવે છે. શબ્દ તેના વ્યાપાર દ્વારા અર્થબોધ કરાવે છે. પોતાના આશ્રય એવાં બધાં દ્રવ્યોને અનુસરીને રહેનારા (સ્ત્રાવાનુવૃત્તિ) તે સાધારણ ધર્મ છે. આ અનુપ્રવૃત્તિ બધી જાતિએથી અભિન્ન હાઈને અનન્ત હોવા છતાં બધી જાતિઓમાં રહેલી હોઈ તેમની જાતિ રૂપે છેપ્રત્યેક દ્રવ્યના કૃષ્ણત્વ શુન્નત્વ વગેરે ગુણો તે તે દ્રવ્યમાં જુદા જુદા હોય છે. પરંતુ જાતિ બધાંમાં સમાન એ ધર્મ સમજવાનો છે. તે તે ગુણો જાતિના કાર્ય માટે હોય છે. બધા વિશેષોમાં પણ સામાન્ય રૂપે રહેલ ધર્મ જાતિ રૂપે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ જો આમ હોય તો ગોદડી(લાના), ખરી(g), પૂછડું (શક8), વગેરે અવયવોને કારણે ગો એવા પદાથ માં ગોત્વ નહિ પણ સાસ્નાત્વ અથવા ખરત્વ એ જાતિ થશે. આવું સમજવામાં આવે તે ગાય વિષે ગાય એવો બંધ નહિ થાય પરંતુ ગોદડીવાળું કેઈક પ્રાણી એવો બોધ થશે. બધાં દ્રવ્યોમાં સરખા ધર્મો એટલે જાતિ. બધી ગાયમાં એક સરખે રહેલે ગોત્વ એવો ધમ તે ગો જાતિ (દાધર્મgan ગતિ: 1) संयोगिधर्मभेदेन देशे च परिकल्पिते । तेषु देशेषु सामान्यमाकाशस्यापि विद्यते ॥१५॥ (આકાશ સાથે) સંગમાં રહેલા ધર્મોવાળા ઘટ વગેરે દ્રવ્યની ભિન્નતાને આધારે, અભિન્ન આકાશમાં દેશભેદની કલ્પના કરવામાં આવતાં, તે તે દેશભેદમાં રહેલ આકાશત્વ રૂપી સામાન્ય પ્રાપ્ત થાય છે. (૧૫) આકાશ, કાલ, દિકુ વગેરેમાં એકત્વ રહેલું છે. તેમાંથી જાતિનો બોધ કેવી રીતે થાય છે તે અહીં સમજાવવામાં આવ્યું છે. બધા મૂત પદાર્થોને જે અવકાશ આપે તે આકાશ; આ મૂત પદાર્થો અવયવોવાળા હોવાથી, પોતાના જુદા અવકાશની અર્થાત આકાશની અપેક્ષા રાખે છે. ઘટમાં રહેલા અવકાશને જણ તે ઘટાકાશ, અને વસ્ત્રને જે અવકાશની જરૂર પડે તે વઆકાશ થશે. આવું આકાશ દ્રવ્યના કાર્ય પ્રદેશ માટે આવશ્યક છે. તેથી જુદાં જુદાં આકાશની કલ્પના થઈ શકે છે. તે આકાશમાં આકાશત્વ ન્ય રહેલું છે. કાલ પણ એક હોવા છતાં યુધિષ્ઠિરનો કાલ વિક્રમાદિત્યનો કાલ, એમ જુદા જુદા સમજાય છે. તેમનામાં રહેલું સામાન્ય તે કાલ–સામાન્ય છે. દિશા એક હોવા છતાં વારુણ દિશા, ઐન્દી દિશા એમ અનેક દિશાઓની ક૯પના થાય છે. તેમનામાં રહેલું સામાન્ય તે દિફસામાન્ય છે. આત્મા, એક હોવા છતાં, પ્રત્યેક શરીરમાં જુદો સમજાતો હોવાથી તેમાં પણ આત્મારૂપી સામાન્યની કલ્પના કરી શકાશે. તે પ્રમાણે સંબંધીઓની ભિન્નતાને કારણે સમવાયમાં પણું જાતિની કલ્પના થાય છે. अदेशानां घटादीनां देशास्संबन्धिनो यथा । आकाशस्याप्यदेशस्य देशास्संयोगिनस्तथा ॥१६॥ (વાસ્તવમાં) અવયવ વિનાના ઘટ વગેરે દ્રવ્યના (ટુકડા, ઠીકરાં વગેરે) અવયવ જેમ તેમની સાથે (નિત્ય) સંબંધવાળા છે, તેમ અવયવ વિનાના આકાશના (મૂત પદાર્થોરૂપ) અવયવો તેની સાથે સંગવાળા છે. (૧૬) ઘટ નામનું દ્રવ્ય અવયવો વિનાનું છે. ઠીકરાં, ટુકડા વગેરે તેના અવયવો ઘટ સાથે જોડાયેલા છે. તે પ્રમાણે મૂત પદાર્થો આકાશ સાથે સંબંધમાં હોઈ તેના અવયવો સમજવા જોઈએ, સરખાવો હેલાતાજ–વમાદાશચાપિ નવિનાકષરતામૃર્ત કથાપિ निरवयवमित्यात्मभूतदेशाभावाद् द्रव्यादयः संयोगिन एवास्य देशः ।। Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૦ भिम्नवस्त्वाश्रया बुद्धिः संयोगिष्वनुवर्तते । समवायिषु भेदस्य ग्रहण વિનિવર્તતે ા अतः संयोगिदेशानां गौणत्वं परिकल्प्यते । अविवेकात्प्रदेशेभ्यो मुख्यत्वं समवायिनाम् ||१८|| સૉંચાગ સંબધથી જોડાયેલા પદાર્થા અંગેનું જ્ઞાન ભિન્ન પદાર્થવિષયક હાય છે, (જ્યારે) સમવાય સબંધથી જોડાયેલા પદાર્થોમાં (તેમને વિષેતુ) ભેદજ્ઞાન અષ્ટ અને છે; તેથી સચેાત્ર સબધથી જોડાયેલા અવયવાનું ગોણુત્વ કલ્પવામાં આવે છે(અને) સમવાય સ ખંધથી જોડાયેલા પદાર્થોના અવયવેાનું, તે પદાર્થો અવયવેાથી જુદા સમજાતા નહિ હેાવાથી, મુખ્યત્વે સમજવામાંઆવે છે. (૧૭-૧૮) अनुप्रवृत्तिरूपा या प्रख्या तामाकृतिं विदुः । केचिद् व्यावृत्तिरूषां तु द्रव्यत्वेन प्रचक्षते ॥ १९ ॥ અનુપ્રવૃત્તિરૂપ જે જ્ઞાન તેને કેટલાક વિદ્વાને આકૃતિ સમજે છે; પરંતુ વ્યાવૃત્તિરૂપ એવા (જ્ઞાન)ને દ્રવ્ય તરીકે કેટલાક જાહેર કરે છે. (૧૯) વાકયપદીય અહીં વિજ્ઞાનવાદીએના જાતિ અને દ્રવ્યના સિદ્ધાંતને રજૂ કરવામાં આવ્યેા છે. હેલારાજ હંમેશાં જણાવે છે કે વ્યાકરણશાસ્ત્રમાં અથ એટલે રાખ્તા, વસ્ત્ર નહિ. શબ્દને ઉચ્ચાર થતાં મનમાં આકૃતિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. દ્રબ્યા પરસ્પર ભિન્ન હેવા છતાં તેમનાં ઉચ્ચારણ અને અર્થ, એકબીજાથી અભિન્ન અને એકબીજાને અનુસરનારાં હાય છે. આવું પરસ્પર અનુસરણ એટલે અનુપ્રવૃત્તિ. આવી અનુપ્રવૃત્તિરૂપે પ્રાપ્ત ચતા જ્ઞાન(ત્રજ્યા)તે આકૃતિ કહે છે. સરખાવે।હેલારાજ—મનુરતાારા ચા યુદ્ધિસ્તસ્યાં प्रतिभासमानस्तदाकारोऽर्थरूपतयावसीय मानवपुर्दृश्य विकल्प्ययोरभेदावसायात्सामान्यमाहुः । અતર્ વ્યાવૃતિરૂપ એવી તે આકૃતિને દ્રવ્યરૂપે સમજવામાં આવે છે. भिन्ना इति परोपाधिरभिन्ना इति वा पुनः । भावात्मसु प्रपञ्चोऽयं संसृष्टेष्वेव जायते ॥ २२॥ પદાર્થોનાં સ્વરૂપ અંગે, તે ભિન્ન છે અથવા અભિન્ન છે એવા આ વ્યવહાર કાક અન્ય ઉપાધિને કારણે છે, (અને તેથી તેવી ઉપાધિથી જોડાયેલા પદાર્થોમાં તે ઉત્પન્ન થાય છે. (૨૦) नैकत्वं नापि नानात्वं न सत्त्वं न च नास्तिता । आत्मतत्त्वेषु भावानामसंसृष्टेषु વિદ્યુતે ॥૨॥ પદાર્થના (ઉપાધિ સાથેના) સસળ વિનાનાં સ્વરૂપામાં એકત્વ કે પૃથત્વ અથવા અસ્તિત્વ કે અભાવ પણ હોતાં નથી. (૨૧) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ત્રીજુ કાંડ દેશ કાલ વગેરે કોઈક બાહ્ય નિમિત્તને કારણે પદાર્થોની ભિન્નતા સમજાય છે. આવી ઉપાધિ અર્થાત નિમિત્તની કલ્પના કરવામાં ન આવે તે વ્યવહાર ચાલી શકતા નથી. એકત્વ, પૃથફત્વ, સત્ત્વ કે અભાવ આવા બાહ્ય નિમિત્તથી જોડાયેલા ભાવોમાં જ પ્રાપ્ત થાય છે. તેથી સામાન્યની કલ્પના કરવામાં આવે છે. सर्वशक्त्यात्मभूतत्वमेकस्यैवेतिनिर्णये भावानामात्मभेदस्य कल्पना स्यादनर्थिका ॥२२॥ એક(એવા બ્રા)નું જ, તેની બધી શક્તિઓ સાથે તાદામ્ય છે એવો નિર્ણય કરવામાં આવતાં પદાર્થોના સ્વરૂપની ભિન્નતાની કલ્પના નિરર્થક ઠરશે. (૨૨) तस्माद् द्रव्यादयः सर्वाः शक्तयो भिन्नलक्षणाः । संसृष्टाः पुरुषार्थस्य साधिका न तु केवलाः ॥२३॥ તેથી દ્રવ્ય (ગુણ, કમર, સામાન્ય) વગેરે જુદાં જુદાં સ્વરૂપવાળી (છ) શક્તિઓ સંસૃષ્ટ હોય તે જ પુરુષની પ્રવૃત્તિની સાધક બને છે, એકલી નહિ. (૨૩) यथैव चेन्द्रियादीनामात्मभूता समग्रता । तथा संवम्धिसंबन्धसंसर्गेऽपि प्रतीयते ॥२४॥ જેમ ઈન્દ્રિય, (આત્મા, મન) વગેરેની (પરસ્પર સંઘટનરૂ૫) સમગ્રતા આતમસ્વરૂપ ( તેમનાથી અભિન્ન) છે, તેમ બ્રહ્મરૂપી સંબધી સાથે સંબંધમાં રહેલ દ્રવ્ય વગેરે શક્તિએના (સંઘટનરૂ૫) સંસર્ગમાં પણ આત્મભૂત =બ્રહ્મથી અભિન્ન સમગ્રતા) સમજાય છે. (૨૪) આકાશની જાતિ કલ્પના તેના પ્રદેશની અર્થાત અવયવોની કલ્પના ઉપરથી કરવામાં આવી. પરંતુ જગતના અન્ય મૂર્ત પદાર્થોમાં જાતિની કલ્પના તે પદાર્થોના વાસ્તવિક અસ્તિત્વ ઉપરથી કરવામાં આવે છે. અહમત પ્રમાણે અર્થ દર્શન કરાવતાં હેલા રાજ ઠસાવે છે કે આત્યંતિક સિદ્ધાંતનિર્ણય પ્રમાણે બ્રહ્મ એવું એક તત્ત્વ જ સત્ય છે, જાતિ, વ્યક્તિ વગેરે અસત્ય છે. તે બધાં બ્રહ્મની શક્તિ છે. અહીં સંબંધી એટલે બ્રહ્મ, સંબંધ એટલે બ્રહ્મ સાથે સંબંધમાં રહેલ શક્તિઓ અને સંસગ એટલે તે શક્તિઓ વચ્ચેનો સંસર્ગ. બ્રહ્મની શક્તિઓ બ્રહ્મથી અભિન્ન છે. વૈશેષિકેના છ પદાર્થો પણ બ્રહ્મની શક્તિ છે. હેલારાજે હંમેશાં અદત સિદ્ધાંત પ્રમાણે વાયુપદીયનું અર્થદર્શન કરાવ્યું છે લાજ તથા ઠંવધિનપરંપsfપ પ્રતા સે ! એવું પાઠાન્તર સમજાવતાં જો છે કે સંબંધી અર્થાત બધી શક્તિઓના આધાર એવા બ્રહ્મની સાથે સંબદ્ધ એવી દ્રવ્યાદિશક્તિઓનો પરસ્પર સંસર્ગ પણ આત્મભૂત છે” એવો અર્થ થશે. न तदुत्पद्यते किंचिद्यस्य जातिर्न विद्यते । आत्माभिव्यक्तये जातिः कारणानां प्रयोजिका ॥२५॥ જેની જાતિ ન હોય તેનું કશું ઉત્પન્ન થતું નથી. પિતાની અભિવ્યક્તિ માટે જાતિ (પતાને આશ્રયે રહેલ) કારણેની પ્રોજક બને છે. (૨૫). વા-૨૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વાય૨દીય कारणेषु पदं कृत्वा नित्यानित्येषु जातयः । क्वचित्कार्येष्वभिव्यक्तिमुपयान्ति पुनः पुनः ॥२६।। નિત્ય અને અનિત્ય કારણમાં સંબંધ પ્રાપ્ત કરીને (કાર્યમાં રહેલ) જાતિઓ વારંવાર કઈક કાય રૂપે વ્યક્ત બને છે. (૨૬) જ્યાં જ્યાં કાયની ઉત્પત્તિ થાય છે ત્યાં ત્યાં કાર્યગત જાતિ કારણરૂપે રહેલ હેઈને જાતિને કારણો સાથેનો સંબંધ પણ પ્રાપ્ત થાય છે. આવાં કારણો નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે હોઈ શકે. વશેષિક દર્શનમાં પરમાણુઓ નિત્ય કારણ છે અને સાંખ્ય દર્શનમાં પ્રધાન, પુરુષ, વગેરે નિત્ય કરે છે. દ્રવ્યની ઉત્પત્તિ પહેલાં પણ જાતિ કારણરૂપે રહેલ હોઈને તે નિત્ય છે. निवर्त्यमानं यत्कर्म जातिस्तत्रापि साधनम् । स्वाश्रयस्याभिनिष्पत्य सा क्रियायाः प्रयोजिका ॥२७।। નવીન ઉત્પન્ન થનાર જે (વટાદિ કર્મ (છે), તેમાં પણ (કાર્યોત્પત્તિ પહેલાં જાતિ સાધન રૂપે છે, (કારણ કે), પિતાને આશ્રયે રહેલા (કાર્ય)ની સિદ્ધિ માટે (કારક)વ્યાપારની તે પ્રયોજક બને છે. (૨૭) ' ઘટ રીતિ “તે ઘડે બનાવે છે માં ધટરૂપ કાર્ય નિષ્પન્ન થઈ રહ્યું છે, ત્યાં પણ જાતિ તેના સાધનરૂપે નિત્ય રહેલી હોય છે. આમ જાતિ તેના આશ્રયે રહેલા કાયની પ્રાજક બને છે, જાતિ સાધન છે; તે દ્રવ્ય અર્થાત વ્યક્તિની પ્રયોજક બને છે. विधौ वा प्रतिषेधे वा ब्राह्मणत्वादि साधनम् । व्यक्त्याश्रिताश्रिता जातेः सङ्ख्याजातिविशेषिका ॥२८॥ વિધિમાં કે પ્રતિષેધમાં બ્રાહ્મણત્વરૂપ જાતિ તેમનું સાધન છે. વ્યક્તિ (દ્રવ્ય) માં રહેલ (એકવાદ) સંખ્યામાં પ્રાપ્ત થતી સંખ્યા જાતિ, દ્રવ્યમાં રહેલ જાતિની વિશિષ્ટતા દર્શાવનારી બને છે. (૨૮) બ્રાહ્મણને હણવો એવા વિધિવાકયમાં કે “બ્રાહ્મણને ન હો એવા પ્રતિષેધવાક્યમાં બ્રાહ્મણત્વરૂપ જાતિ સાધન રૂપે છે પદનો અર્થ જતિ સમજવામાં આવૃતાં પદમાં સંખ્યારૂપી જાતિના બધ પદની વિ નક્તિ દ્વારા થાય છે. આ સ ખ્યાતિ દ્રવ્યજાતિની વિરોષક બને છે. यथा जलादिभिर्व्यक्त मुखमेवाभिधीयते । तथा द्रव्यैरभिव्यक्ता जातिरेवाभिधीयते ॥२९॥ જેમ પાણી વગેરેમાં દેખાતું મુખ, મુખ જ કહેવાય છે, તેમ શબ્દો દ્રવ્ય વડે અભિવ્યક્ત થતી જાતિનું અભિધાન કરે છે. (૨૯) Page #252 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ બધી વ્યક્તિએામાં અભિન્તરૂપે રહેલ તિને જ મેધ શબ્દો વડે થાય છે, દ્રવ્યથી સસુષ્ક જાતિને કે એકલા દ્રવ્યને મેધ થતે નથી. આ ભતૃહરિનેા પેાતાને મત છે. મતાન્તરરૂપે દ્રવ્યસ સુષ્ટ જાતિરૂપે કે દ્રવ્યરૂપે શબ્દને અથ પ્રાપ્ત થાય છે એવા ઉલ્લેખા પણ તેમણે કર્યો છે. यथेन्द्रियगतेा भेद इन्द्रियग्रहणादृते । इन्द्रियार्थेष्वदृष्योऽपि ज्ञानभेदाय कल्पते ॥ ३० ॥ तथात्मरूपग्रहणात् केषाञ्चिद् व्यक्तयो विना । सामान्यज्ञानभेदानामुपयान्ति નિમિત્તતામ્ ॥૨॥ જેમ (નેત્રાદિ) ઇન્દ્રિયામાં રહેલ (ઇન્દ્રિયત્વરૂપી) વિશિષ્ટતા, પ્રત્યક્ષ ન હેાવા છતાં, ઇન્દ્રિયાના (સ્વરૂપગ્રહણ) વિના પણ, ઇન્દ્રિયાના (રૂપાદિ) વિષયેાના વિશેષ જ્ઞાન માટે સમર્થ અને છે; તેમ, (શબ્દના જ્ઞાનમાં) કેટલીક વ્યક્તિએ(=દ્રબ્યા)જ સ્વરૂપગ્રહણ વિના(ઘટવરૂપી) સામાન્યજ્ઞાનના ભેદનાં કારણા બને છે.(૩૦-૩૧) सत्यासत्यौ तु यौ भागौ प्रतिभावं व्यवस्थितौ । સત્યં યત્તત્ર સા જ્ઞાતિસયા ચય. સ્મૃતાઃ ॥રૂા પ્રત્યેક પદામાં સત્ય અને અસત્ય એવા જે બે ભાવા રહેલા છે, (તેમાં) જે સત્ય (ભાવ) છે તે જાતિ છે અને જે અસત્ય ભાવે છે તે વ્યક્તિએ કહેવાયા છે.(૩૨) અહીં જાતિને પદાર્થોમાં રહેલ સત્યતત્ર કહેવામાં આવી છે. આ કારિકાના અદ્ભુતદશ નપક અથ કરતાં હેલારાજ જણાવે છે કે તિ એટલે બધા વિકારે જેને અનુસરે છે તેવુ` પરાપ્રકૃતિરૂપ બ્રહ્મ. સરખાવેશ : અસ્ત્યા વરા પ્રકૃતિ; સહ્યા સર્વનિારાનુયાયિની પ્રશાન્તઢોા ત્રિવેધના પ્રશ્ન ત્યાગમવિર । પ્રાચીન આ મવચનને રજૂ કરતાં તે જણાવે છે કે ઘટ, પટ, વગેરે પદાર્થોનું ઉપાદાનકારણ એવુ પૃથ્વીતત્ત્વ નિત્ય છે. પૃથ્વીતત્ત્વમાં શુ સત્ય છે ? પૃથ્વીવ એવી જાતિક પતા =વિકલ્પ). આ કલ્પનામાં શું સત્ય છે ? પૃથ્વીત્વ એવી કલ્પનાના ખાધ કરાવતુ (વિ)જ્ઞાન. (વિ)જ્ઞાનમાં શું સય છે? એંકાર. આ કાર એટલે શુ ? એકાર બ્રહ્મ છે. સરખાવેા : નિમ્યા વૃથિવીધાતુ: । વૃથિવીધાતો વિ સત્યમ્। વિસ્તૃ: / વિશ્વને સત્યમ્ । વિજ્ઞાનમ્ । વિજ્ઞાને િસત્યમ્ । માઁ ય તપૂ મહ્ત્વ । અભિનવગુપ્ત તેમના ઈશ્વરપ્રભિજ્ઞાવિતિવિમશિની (૩.૧૩૦)માં માર્ગોને બદલે માર્યો પાઠ સમજે છે. ૨૦૩ संबन्धिभेदात्सत्तव भिद्यमाना गवादिषु । जातिरित्युच्यते तस्यां सर्वे शब्दा व्यवस्थिताः ||३३|| સ'ખધમાં રહેલા (ગેા અશ્ર્વ વગેરે પદાર્થી)ની ભિન્નતા પ્રમાણે જુદી જુદી સમજાતી (મહા) સત્તા જ જાતિ છે એમ કહેવાય છે; બધા શબ્દો તે (સત્તા)માં (વાચક રૂપે) દઢ થયેલા છે. (૩૩) ગા, અશ્વ વગેરે જુદાં જુદાં દ્રવ્યામાં એક સાથે રહેલી અને દરેક દ્રવ્ય પ્રમાણે જુદી જુદી સમજાતી મહાસત્તા અર્થાત્ મહાસામાન્ય એ જ ગત્વ, અશ્વવરૂપ જાતિ છે, Page #253 -------------------------------------------------------------------------- ________________ Re વાકયપદીય तां प्रातिपदिकार्थ च धात्वर्थ च प्रचक्षते । सा नित्या सा महानात्मा तामाहुस्त्वतलादयः ॥३४॥ તેને જ પ્રતિપાદિકને અર્થ અને ધાતુનો અર્થ કહે છે. તે નિત્ય છે. તે મહાન આત્મા છે. તેને ત્વ, તલ વગેરે (પ્રત્ય) જણાવે છે. (૩૪) - બધા પદાર્થોમાં મહાસત્તા અર્થાત્ મહાસામાન્યરૂપે જાતિ રહેલી છે. અભાવ પણ મનગોચર હોવાથી તેમાં જાતિ રહેલ છે. આ સત્તા એટલે સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે મહત્તત્વ, અહંકાર અને પંચતન્માત્રા એવાં છ તો, તેના વિશેષ પરિણામ રૂપે છે. સર ખાવો હેલારાજ : પૂર્વ ૨ સäાવાગ્યા સત્તા પ્રવૃત્તિનિમિત્તભૂતા શુતિ થાયથં મિનોપાધિfauત્યયામિયા સેવ ! વ્યાકરણ અને દર્શનના અનેક ગ્રંથમાં આ બે કારિકાઓ અવતારેલી મળે છે. प्राप्तक्रमा विशेषेषु क्रिया सेवाभिधीयते । क्रमरूपस्य संहारे तत्सत्त्वमिति कथ्यते ॥३५।।। (કિયા)વિશેષમાં કમને પ્રાપ્ત કરનારી તે (સત્તા)ને ક્રિયા કહે છે, જ્યારે તેનું ક્રિયારૂપ અદષ્ટ થાય છે ત્યારે તેને દ્રવ્ય કહે છે. (૩૫) , પાક વગેરે ક્રિયાની વિગતો જેવી કે, અગ્નિ ઉપર મૂકવું, હલાવવું વગેરેમાં જે પૌર્વાપર્યરૂપ ક્રમ મળે છે તેમાં આ સતા રહેલી છે. તેને ક્રિયા કહે છે. જ્યારે આવો ક્રમ અદષ્ટ થાય છે અને આખ્યાત કે કૃપ્રત્યય પ્રાપ્ત થતું નથી ત્યારે તે સત્તાને દ્રવ્ય કહે છે. - બધા ધાતુઓ આવી સક્રમ ક્રિયા દર્શાવે છે. સક્રમ ક્રિયાનું આવું આંતર ક્રમવત્વ અદષ્ટ બને છે ત્યારે તે સત્તાને દ્રવ્ય કહે છે. જાતિ અને દ્રવ્ય બને, બ્રહ્મના વિવર્તે છે. શબ્દને અર્થ જાતિ છે અથવા દ્રવ્ય છે એવા બે પક્ષે વાસ્તવમાં એક જ છે, કારણકે બને બ્રહ્મને જણાવનારા પક્ષાક્તરે છે. વ્યાકરણશાસ્ત્ર બધા દર્શનભેદને સમજ હોવાથી બધા મતાને તે સમજાવે છે. આત્યંતિક રીતે તો મહાસત્તારૂ૫ જાતિ બ્રહ્મ છે. અતસિદ્ધાંત પરક એવુ આ અર્થદર્શન હેનારાજે વિકસાવ્યું છે. સૈત્ર માવવિજાપુ પવસ્થા: પ્રજઘરે ! क्रमेण शक्तिभिः स्वाभिरेवं प्रत्यवभासते ॥३६।। તે (સત્તા) જ (પરમાર્થરૂપ) ભાવના વિકરમાં છ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. પોતાની શક્તિઓને કારણે તે આ પ્રમાણે ક્રમમાં દેખાય છે. (૩૬) પરમાર્થરૂપ સતાત્મક ભાવની છ અવસ્થાઓ છે : જન્મે છે, છે, ફેરફાર પામે છે, વધે છે, ઘટે છે અને નાશ પામે છે. વર્ મવાિરા મવતીતિ વાર્થાનિક ગાયતે અતિ વિવરિળનતે વતે વર્ષીય વિનશ્યતીતિ ! નિરુક્ત ૧.૨૬ અહીં વિકારનો અર્થ વિવત સમજવાનો છે, પરિણામ નહિ, કારણકે પરિણામ સમજતાં અનિયત્વ પ્રાપ્ત થશે, એમ હેલારાજ સમજાવે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ आत्मभूतः क्रमोऽप्यस्या यत्रेदं कालदर्शनम् । पौर्वापर्यादिरूपेण प्रविभक्तमिव स्थितम् ॥३७।। ક્રમ પણ આ (સત્તા)નું જ સ્વરૂપ છે, જેમાં આ કાલદર્શન પૌપર્યરૂપે જાણે વિભક્ત હોય તેમ રહેલું (સમજાય) છે (૩૭) ક્રિયાઓનો પર્વોપર્યાદિ ક્રમ પણ સત્તાનું સ્વરૂપ છે. આ ક્રમ સાથે જ કાલ સંકળાયેલો છે. બ્રહ્મની શક્તિરૂપે કાલ છે અને એ કાલને પરિણામે બધી ક્રિયાઓનું પૌવ પર્વે સમજાય છે. तिरोभावाभ्युपगमे भावानां सैव नास्तिता । लब्धक्रमे तिरोभावे नश्यतीति प्रतीयते ॥३८॥ પદાર્થોના તિરભાવને સ્વીકારીએ તો તેને જ નાસ્તિત્વ કહેવાય છે. (આ) તિભાવને ક્રમ પ્રાપ્ત થતાં (પદાર્થ) વિનષ્ટ થાય છે એમ સમજાય છે. (૩૮) જન્મ અને નાશ અવસ્તુ હાઈને તેમને સત્તાત્મક કેવી રીતે કહેવાય તે અંગે વિચારતાં આ કારિકામાં નાશની સત્તાત્મક્તા જણાવવામાં આવી છે. વિનાશ એટલે તિરભાવ પદાર્થોના જન્મની પહેલાં પદાર્થોના અવભાસનું જે અદશન આ છે તેને નાસ્તિતા કહીશું. પિતાનાં કારણોમાં શક્તિરૂપે રહેલ સત્તા એટલે નાશ. આવી સ્થિતિ પદાર્થોના જન્મ પહેલાં અને વિનાશ પછી પ્રાપ્ત થાય છે. સાધનોની પ્રવૃત્તિને કારણે જ્યારે નિરો ભાવ ક્રિયાપદ દ્વારા સમજાય છે, ત્યારે પૂર્વાવસ્થામાં તેને “ક્ષીણ બને છે (મારે) એમ કહે છે અને ઉત્તરાવસ્થામાં “વિનાશ પામે છે' (વિનરથતિ) એમ કહે છે. पूर्वस्मात्प्रच्युता धर्मादप्राप्ता चोत्तरं पदम् ।। तदन्तराले भेदानामाश्रयाज्जन्म कथ्यते ॥३९॥ અગાઉની અવસ્થામાંથી નીકળી ગયેલ અને પછીની અવસ્થાને (હજુ સુધી) પ્રાપ્ત નહિ કરનાર સત્તા, બંને (અવસ્થાઓની) વચ્ચે રહેલા જુદા જુદા વિશેષને આધારે, જન્મ કહેવાય છે. (૩૯). જન્મ પણ સત્તાને ફેરફાર માત્ર છે એમ આ કારિકામાં સમજાવવામાં આવ્યું છે. કારણોમાં માત્ર શક્તિરૂપે રહેલો જે પૂર્વધર્મ અર્થાત અવસ્થાને પ્રાપ્ત નહિ થયેલી સત્તા તે જન્મ કહેવાય છે. તેને આધાર ઉત્તરાવસ્થાની જુદી જુદી કાર્યોન્મુખ ક્ષણે ઉપર છે. જેમ સતમાંથી અત્યન્ત વિનાશ થતો નથી તેમ અગાઉ જેનું અસ્તિત્વ નથી તેમાંથી આવિર્ભાવરૂપે જન્મ પણ થતો નથી. आश्रयः स्वात्ममात्रा वा भावा वा व्यतिरेकिणः । स्वशक्तयो वा सत्ताया भेददर्शनहेतवः ॥४०॥ સત્તામાં ભેદના દર્શન માટે તેને આધાર, અથવા તેના પોતાના કપનિક ભાગે અથવા તેનાથી જુદા દેખાતા પદાર્થો અથવા તેની પોતાની શક્તિઓ કારણે રૂપે રહેલાં છે. (૪૦). Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વાયદી ય દ્રવ્ય વગેરે સત્તાના આધારે સત્તામાં ભેદ જણાવતાં કારણે છે. જેમ એક જ મુખ તેલમાં, જળમાં, અરીસામાં, હીરામાં કે તલવારમાં જુદું જુદું દેખાય, તેમ એક જ સત્તા. ગાય, ઘોડે, મનુષ્ય, પંખી વગેરે તેનાં આશ્રયરૂપ દ્રવ્યોમાં જુદી જુદી ભાસે છે અથવા ગોત્વ, અશ્વત્વ વગેરે સત્તાને કપિત ભાગે પણ સત્તામાં ભેદ દર્શાવે છે. અવિઘાથી સમજાતા દેશ, કાલ, ઇન્દ્રિયો વગેરે ભેદો પણ સત્તાના ભેદે દર્શાવે છે. અથવા સત્તાની પિતાની શક્તિઓ, જે સમગ્ર વિશ્વની રચનાને અનુકૂળ છે, તે પણ, ભેદર્શનનાં કારણોરૂપે સમજાય છે. હેલારાજ જણાવે છે કે વાસ્તવમાં એક બ્રહ્મ જ સત્ય છે અને સત્તારૂપ છે. તે અનેક રૂપે ભાસે છે. સર ખાવા : ત્રિાયાધ્યય: સત્તાભ પ્રતિપાત્ તત્સ્થતિમાં वस्त्वन्तराभावाद्यद्यपि सर्व सत्तात्मकपरब्रह्ममय तथापि व्यवहारेऽबिद्याप्रवृत्तिरूपे यथावभास भेदस्यासत्यत्यस्यापहनवनीयत्वाद् द्रव्यादिसत्ताश्रयः प्रविभागोऽयमविरुद्धः । पृथिव्यादिध्वभिव्यक्तौ न संस्थानमपेक्षते । अनुच्छिन्नाश्रया जातिरनित्येऽप्याश्रये स्थिता ॥४१॥ પૃથ્વી વગેરે દ્રવ્યોમાં રહેલી (પૃથ્વીત્વ વગેરે) જાતિ પોતાની અભિવ્યક્તિ માટે તેના અવયવ સાથેના વિશિષ્ટ સંગની અપેક્ષા રાખતી નથી, અને આશ્રયનો ઉછેદ થયો ન હોવાને કારણે જાતિ, અનિત્ય આશ્રોમાં પણ રહેલી (સમજાય) છે.(૪૧) - પૃથ્વીત્ર વગેરે તિઓનો આશ્રય નિત્ય પરમાણુઓ છે. ગત્વ, ઘટવ વગેરે જાતિના આશ્રય અનિત્ય ગ, ઘટ વગેરે છે. સંસ્થાન એટલે પિતાના અવયવો સાથેનો વિશિષ્ટ સંગ, જેમકે ઢેકું, માટી, પથરે, ઘડે, પર્વતો વગેરે પૃથ્વીરૂપે સમજાય છે. આ અનિત્ય પદાર્થોની જાતિ એ પિતાની અભિવ્યક્તિ માટે સંસ્થાનની અપેક્ષા રાખે છે. अनुच्छेद्याश्रयामेके सर्वा जाति प्रचक्षते । न योगपद्य प्रलये सर्वस्येति व्यवस्थिताः ॥४२॥ પ્રલયકાળે સવન (વિનાશ) એક સાથે થતું નથી એમ દઢપણે માનનારા જણાવે છે કે બધી જાતિઓના આશ્રયનો ઉછેદ થઈ શકતો નથી. (૪૨) મહાપ્રલયને સમયે જાતિના બધા અવયવ વિનષ્ટ થાય છે. જાતિઓને જે આશ્રય અર્થાત આધારની જરૂર હોય તે જાતિઓ વિનષ્ટ થવાની, એવી શંકાના ઉત્તરમાં એમ કહી શકાય કે પ્રલય કદી સંપૂર્ણ થતો નથી. કેઈક આધારે તો વિદ્યમાન રહે છે જ. કઈક આશ્રય અદષ્ટ થતાં જતિ એ બીજા કેઈક આશ્રયે રહે છે. હેલીરાજ જણાવે છે કે બ્રહ્માંડ અનેક છે. બધાં બ્રહ્માંડ એક સાથે પ્રલયને પ્રાપ્ત થતાં નથી, તેથી જાતિના આશ્રયે નાશ પામતા નથી. प्रकृतौ प्रविलीनेषु भेदेष्वेकत्रदर्शिनाम् । द्रव्यसत्त्वं प्रपद्यन्ते स्वाश्रया एव जातयः ।।४३।। એકત્વને સ્વીકારનારાઓના મતમાં પદાર્થો પ્રકૃતિમાં લીન બને છે ત્યારે, પોતાના આશ્રમમાં રહેલ જાતિઓ (આત્યંતિક) દ્રવ્યસર્વને પ્રાપ્ત કરે છે. (૪૩) Page #256 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૦૭ અદ્વૈતદર્શનમાં મહાપ્રલય વખતે બધા પદાર્થી, એક મહાસત્તા જેને સાંખ્ય મતમાં પ્રકૃતિ કહે છે, તેમાં વિલીન બને છે. અહીં... દ્રવ્યસત્ત્વ એટલે મૂલઢારણુ, કારણુસત્તા અથવા સન્માત્રરૂપ વ્ય પ્રલયકાળે આવા મૂલદ્રવ્યસત્ત્વમાં જાતિ એકરૂપ બને છે. વૈશેષિક મતમાં મહાપ્રલય વખતે જાતિએ તેમના આધાર વિના એકલી જ રહે છે, કાસ્સું કે આધાર અર્થાત્ આયેાતા ઉપયેાગ કેવળ જાતિની અભિવ્યક્તિ માટે જ છે, આ બંને મતેમાં તાત્ત્વિક વિરાધ નથી. ભતૃહરિએ અહીં પેાતાના મત નિરૂપ્યા છે. ब्राह्मणत्वादयो भावाः सर्वप्राणिष्ववस्थिताः । अभिव्यक्ताः स्वकार्याणां साधका इत्यपि स्मृतिः ||१४|| બ્રાહ્મણત્વ વગેરે ભાવા બધાં પ્રાણીઓમાં રહેલા છે, પર ંતુ જ્યાં (=જે દ્રવ્યવિશેષમાં) તે અભિવ્યક્ત થાય છે ત્યાં જ પોતાનાં કાર્યાનાં સાધક અને છે, એવી પરંપરા છે. (૪૪) चित्रादिष्वप्यभिव्यक्तिर्जातीनां कैश्विदिष्यते । प्राण्याश्रितास्तु ताः प्राप्तौ निमित्तं पुण्यपापयोः || ४५ || ચિત્રો વગેરેમાં પણ જાતિએની અભિવ્યક્તિ થાય છે એમ કેટલાક જણાવે છે; પરંતુ જ્યારે (જીવંત) પ્રાણીએ તેમના આશ્રય હોય ત્યારે જ તે પુણ્ય અને પાપનાં નિમિત્ત બને છે. (૪૫) ચિત્રમાં કે પૂતળામાં રહેલ બ્રાહ્મણ પણ બ્રાહ્મણત્વ જાતિને અભિવ્યક્ત કરે છે તેમ કેટલાક જણાવે છે. આ વાત બરાબર નથી એમ ભર્તૃહેરિ વેર્િ શબ્દથી વ્યક્ત કરે છે, કારણકે ચિત્રમાંના બ્રાહ્મણને હણવાથી પાપ થતુ નથી, તેમ તેની પૂજા કરવાથી પુણ્ય થતું નથી. ज्ञानं त्वस्मद्विशिष्टानां तासु सर्वेन्द्रियं विदुः । अभ्यासान्मणिरूप्यादिविशेषेष्विव તદ્દામ્ ।।૪।। જેમ રત્ના, રૂપું વગેરે અંગેની વિશિષ્ટતાએ અગેનુ' તેમને જાણનારા (ઝવેરીએ અને સાનીએ)નુ જ્ઞાન અભ્યાસને કારણે આપણાથી જુદું હાય છે તેમ, તે જાતિ અંગેનુ, આપણાથી જુદા (સદ્રષ્ટા જ્ઞાનીઓ)નું જ્ઞાન, ખધી ઇન્દ્રિયેાથી પ્રાપ્ત થનારુ હાય છે, એમ (આચાર્યો) જણાવે છે. (૪૬) સામાન્ય મનુષ્યે। પ્રતિનિયત પદાર્થોને જ જોઈ શકે છે. આદ્ય ગુરુએ આપણાથી વિશિષ્ટ અર્થાત્ વિલક્ષણુ અને સ′દ્રષ્ટા હેાય છે. આ આદ્યગુરુના પણ ગુરુ ઈશ્વર છે. તે નિત્ય છે; કારણ કે પ્રલય પછી બ્રહ્માદિ દેવા જ્યારે ફરીવાર ઉત્પન્ન થાય છે, ત્યારે ઈશ્વર જ તેમના ઉપદેષ્ટા છે. આદ્યગુરુ એને જાતિનુ અને તેના આશ્રયેા રૂપ પદાર્થીનુ સ્પષ્ટ અને હસ્તામલકવત્ જ્ઞાન હૈ!ય છે. તેમની ન્દ્રિયા તેમના વિયેા પૂરતી મર્યાદિત હોતી નથી, તેમની પાંચેન્દ્રિયામાંથી દરેક ઇન્દ્રિય બધી ઇન્દ્રિયનું કાય કરી શકે છે. હેલારાજે કરાવેલું અદન યેાગપરક અને અદ્વૈતપરક છે. સરખાવા તેણે રજૂ કરેલ આગમવચન : नेदानीं इन्द्रियैरेव पश्यति घ्राणत: शब्द श्रुणोति पृष्ठतो रूपाणि पश्यति अङ्गुल्यप्रेण सर्वरूपानुपलभते । Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ जात्युत्पलादिगन्धादौ भेदतत्त्वं यदाश्रितम् । तद्भावप्रत्ययैर्लोकेऽनित्यत्वान्नाभिधीयते જાતિગન્ધ, ઉત્પલગન્ધ વગેરેમાં જે ( જાતિગન્ધત્વ, ઉત્પલગન્ધત્વ રૂપી ) વિશિષ્ટ તત્ત્વ રહેલુ છે તે અનિત્ય હોવાથી લેાકવ્યવહારમાં ( ત્વ, તલ વગેરે ) ભાવપ્રત્યયે વડે દર્શાવાતુ નથી. (૪૭) ||૪|| ત્વ, તલ્ વગેરે પ્રત્યયા પારમાર્થિક ગન્ધવરૂપ (પર) સામાન્ય દર્શાવ છે, નહિ કે અનિત્ય જાતિ ગન્ધત્વ અથવા ઉત્પન્નગન્ધત્વરૂપ અપર સામાન્ય. अस्वशब्दाभिधानास्तु नरसिंहादिजातयः । सरूपावयवान्या तासु श्रुतिवस्थिता ||४८|| નરસિહત્વ વગેરે જાતિઓનું અભિધાન તેમના પોતાના શબ્દો વડે થતું નથી. તે (જાતિ)આમાં તેમના અવયવેા (નર અને સિંહ) જેવા બીજા (કલ્પિત શબ્દો નર અને સિંહ)નું શ્રવણ રહેલુ છે. (૪૮) નરસિંહ શબ્દમાં નર અને સિંહ એવા એ શબ્દભાગ રહેલા છે. બંને શબ્દો વ્યવહારના નર અને સિંહ જેવા છે અને નરત્વ અને સિહત્વ ઍવી જાતિઓને ખ્યાલ આપે છે. પણ નરસિહત્વ આ તેથી જુદું છે. પરંતુ વાસ્તવમાં નરસિંહ શબ્દ વ્યવહારમાં પ્રાપ્ત થતા એ શબ્દમાગે, નર અને સિંહના બતેલે છે, એવા વિચાર કલ્પનામાત્ર છે. વાક્યપદીય जात्यवस्था परिच्छेदे संख्या सख्यात्वमेव वा । विप्रकर्षेऽपि संमर्गादुपकाराय પતે ।।૪૧|| (દ્રવ્ય કે ક્રિયારૂપ) જાતિના તેના ( આશ્રય સાથેના) સમવાયની મર્યાદાના નિયમાં (સુપ કે તિક્ પ્રત્યયેા વડે વાચ્ય) સખ્યા કે સ ંખ્યાત્વ તેના (આશ્રય વિશેષ સાથેના) સ'સને કારણે ઉપયાગી બને છે, ભલે તે (દ્રવ્યજાતિ કે ક્રિયાજાતિ સાથે) સાક્ષાત્ સ'ખ'ધ વિનાનાં હોય. (૪૯) પ્રકૃતિની જેમ પ્રત્યય પણ જાતિ દર્શાવે છે તે અહીં જણાવ્યુ છે. लक्षणा शब्दसंस्कारे व्यापारः कार्यसिद्धये । संख्याकर्मादिशक्तीनां श्रुतिसाम्येऽपि दृश्यते ॥ ५० ॥ સંખ્યા, કમ' વગેરે શક્તિઓને વાચક શબ્દ સમાન હોય તેા પણ લક્ષણા રૂપી વ્યાપાર શબ્દસંસ્કાર માટે અથા ( વાકયા એવી ) ક્રિયાની સિદ્ધિ માટે પ્રાપ્ત થાય છે. (૫૦) સખ્યા, કમ વગેરે શબ્દશક્તિએતેા વાચક પ્રત્યય શ્રમ એક સરખા હેવા છતાં વાકયા ખાધ માટે એ પ્રકારના વ્યાપાર પ્રાપ્ત થાય છે. તેમાના એક છે લક્ષણા. આ લક્ષણા શબ્દસંસ્કાર અધે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૦૯ કાઈપણ પ્રાતિદિક સપ્યા વગરનું હોઈ શકે નહિ; કારણકે સંખ્યા વિનાના પ્રાતિક્રિકના અથ પ્રાપ્ત થશે નહિ. પરિણામે ધણીવાર પ્રકૃતિના અને નિશ્ચય થતા ન હેાય તેા પણ વિભક્તિ કેવળ શબ્દસંસ્કાર માટે વપરાય છે, ઉ.ત. તે વાસણે સાક્ કરે છે. (પ્રદૂ સમ્મા`િ) માં નું એવી એકવચનવિભક્તિ વિવક્ષિત નથી. બધાં વાસણા સાફ કરવાનુ તે વાકયમાં વિધાન છે. તે પ્રમાણે લેટ હેામે છે' (જૂન નોતિ) માં સતુ જેમાં સાધન છે એવા માત્ર હામ જ વિવક્ષિત છે. લક્ષણાને શબ્દસ કાર માટેને એક વ્યાપાર ગણાવ્યા. સંખ્યા, કર્યાં વગેરે શક્તિઓને ખીજો વ્યાપાર વાકથાય રૂપ ક્રિયાની સિદ્ધિ માટે સમજવામાં આવ્યા છે, જેમકે ‘પશુ વડે યજ્ઞ કરવે” ( પશુના ચનેત ।) માં વજીના એવી એકચન વિભક્તિ વિવક્ષિત અર્થાત્ સાથ ક છે, કારણ કે એક પશુ પણ યજનરૂપી ક્રિયાની સિદ્ધિ માટે ઉપયેાગી છે, ' - પેાતાની પહેલાંના અદનને નિર્દેશ કરતાં હેલારાજ જણાવે છે કે શક્યારે ને બદલે શક્થાવાર: એવા પાઠ સમજીને પૂર્વ ટીકાકારાએ સંખ્યા વગેરે શબ્દસ સ્કાર માટે જ ઉપયાગી છે અને લક્ષણા શબ્દસત્કારરૂપ વ્યાપાર છે.” એવા અ સમજાવીને લક્ષણા અને શબ્દસંસ્કારને સમાન અધિકરણમા ગણ્યાં છે. સખ્યા(ના નિર્દેશ) વિનાના કાઈ દ્રવ્યભૂત અથ (શબ્દ વડે) જણાવાતા નથી; તેથી બધાં દ્રવ્યેાના નિર્દેશમાં (તેમની) સંખ્યા વિવક્ષિત નથી. (૫૧) न विना संख्यया कश्चित् भूतोऽर्थ उच्यते । अतः सर्वस्य निर्देशे संख्या स्यादविवक्षिता ॥ ५१ ॥ બધાં દ્રષ્યે। સંખ્યાવાન હેાય છે. તેથી સખ્યાનિર્દેશનું મહત્ત્વ નથી આવે। સામાન્ય નિયમ છે. કેટલાકના મતમાં (સ્વાભાવિક) એકવચન અથવા બહુવચન વિવક્ષિત નંથી. (કારણ કે) તે તેા જાતિના અભિધાન માટે છે; પરંતુ દ્વિત્વ વિવક્ષિત છે. (પર) ત્રાળો ન હન્તવ્ય:। મુરા ન તૈયા ! મૃત્રજૈનેત્રેશ્ટયમ્ । જેવાં વાકયેામાં એકવચન અને બહુવચન કેવળ જાતિનું અભિધાત કરતાં હોવાથી વિક્ષિત નથી, પરંતુ, દ્વિવચન હમેશાં દ્રવ્યાશ્રિત હાવાથી વિક્ષિત છે. વા-૨૭ एकत्वं वा बहुत्वं वा केषाञ्चिदविवक्षितम् । तद्धि जात्यभिधानाय द्वित्वं तु स्याद्विवक्षितम् ॥५२॥ स्यादिदमौषधम् । स्यादविवक्षितम् ॥५३॥ આ છે જે માંદા પડે તે આ દવા આપવી' એવા વાક્યમાં (માંદી) વ્યક્તિએ સબધે દ્વિવચન વિપક્ષિત નથી. (૧૩) અહીં વ્યાધિને નિમિત્ત માનીને જે દ્વિવચન વાપર્યું છે તે વિવક્ષિત નથી, यद्येतौ व्याधितौ स्यातां देयं इत्येवं लक्षणेऽर्थस्य द्वित्वं Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ एकादिशब्दवाच्यायाः कर्मस्वङ्गत्वमिष्यते । सडूख्यायाः खनति द्वाभ्यामिति रूपाद्धि सा श्रिता ॥ ५४ ॥ ‘એ મન્ત્રો સાથે તે (માટી) ખેાદે છે,’ એવા વાકયમાં એક (એ) વગેરે શબ્દો વડે વિવક્ષિત સખ્યા ક્રિયાના અગરૂપે સમજવાની છે, કારણ કે આ (સખ્યા) પ્રાતિપકિમાંથી પ્રાપ્ત થયેલી છે. (૫૪) ઢામ્યાં મચ્છામ્યાં મૃયં ણનતિ ! વતુમિવુંનરાશે ! ષડ્મિદંતિ । વગેરે વાકયોમાં પદાની સંખ્યા પ્રાતિપક્રિકમાંથી પ્રાપ્ત થયેલી છે અને તે ક્રિયાના અગરૂપે સમજવાની છે. यजेत पशुनेत्यत्र संस्कारस्यापि संभवे । यथा जातिस्तथैकत्वं साधनत्वेन ચંતે ॥૧૧॥ ‘પશુ વડે યજ્ઞ કરવા' એવા વાકયમાં (શબ્દ) સ સ્કાર (રૂપી વિભક્તિ સાક) હોવા છતાં જેમ (પશુવરૂપ)જાતિ ક્રિયાના સાધનરૂપે (સમજાય છે) તેમ એકવચન પણ (સાધનરૂપે) સમજાય છે. (૫૫) પહેલાં કહેવામાં આવ્યું હતું કે કેવળ જાતિના મેધ કરાવતુ હેાવાથી એકવચન હંમેશાં વિવક્ષિત નથી. અહીં જગુલવામાં આવે છે કે એકવચન પણ કાઈક સ્થળે વિક્ષિત હોય છે. વસ્તુના યનેત । એવા ઉદાહરણમાં જેમ પશુત્વાતિ અગત્યની છે તેમ એકવચન પણ અગત્યનું છે. અહીં જાતિ અને સ ંખ્યા જુદાં પાડી શકાતાં નથી કારણ કે બંને અપૌરુષેય છે. વાદીય लिङ्ग स्याद् द्वितीयादेस्तदेकत्वं विवक्षितम् । एकार्थविषयत्वे च तल्लिङ्ग जातिसंख्ययोः ॥ ५६ ॥ દ્વિતીય (તૃતીય) વગેરેના ઉલ્લેખરૂપી પ્રમાણ વડે એકત્વનો વિવક્ષા પ્રાપ્ત થાય છે. જાતિ અને સખ્યાના એક જ આશ્રય અગે પણ તે જ પ્રમાણ છે. (૫૬) ‘અગ્નિ માટેના બકરાને અગ્નિષ્ટામ વખતે હેામલે' (આગ્નેયમ-નિષ્ટોને મસમેત !) એમ કહીને પછી ‘ઈન્દ્ર અને અગ્નિના બીજાને ઉશ્યમાં', 'ઈન્દ્ર માટેના કાબરચીતરા ત્રીજાને ષોડશીમાં ( ન્દ્રાનં દ્વિતીયનુષ્યે । તેમાંં વૃનિ તૃતીયં ોશિની ! ) વગેરેમાંના દ્વિતીય, તૃતીય એવા ઉલ્લેખા દ્વારા વશુના યને? । માંના પશુના શબ્દથી પશુગત એકત્વ વિક્ષિત બને છે. તિ અને સંખ્યા જયારે સમાન આશ્રયમાં પરિસમાપ્ત થતી હાય ત્યારે પણ તે દ્વિતીય વગેરે ઉલ્લેખ પ્રમાણુરૂપ બને છે. अन्यत्राविहितस्यैव स विधिः प्रथमं पशोः । क्रियायामङ्गभावश्च तत्त्वेतस्माद्विवक्षितम् ॥५७॥ ખીજા વાકયેામાં જેનુ વિધાન થયું નથી તેવુ, પશુ અંગેનુ તે (‘પશુ વડે યજ્ઞ કરવા' વધુના ચનેત । માંનું પ્રથમ વિધાત અને ( પશુના) યજન ક્રિયામાં ગૌણુભાવ એવાં એ કારણેાથી એકત્વ પશુ વિવક્ષિત અને છે. (૫) આ કારિકાના અર્થાન્તરનેા ઉલ્લેખ કરતાં હેલારાજ જણાવે છે કે કેટલાક ટીકાકારી क्रियायामङ्गभावस्य येवो यह समने अन्यत्राविहितस्यैव पशोः प्रथमं क्रियायामङ्गभावस्य विधिः । એવી વાકયોજના કરે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ત્રીજુ કાંડ ग्रहास्त्वन्यत्र विहिता भिन्नसंख्याः पृथक् पृथक् । प्राजापत्या नवेत्येवमादिभेदसमन्विताः ।।५८॥ अङ्गत्वेन प्रतीतानां संमागे त्वणिनां पुनः । निर्देशं प्रति या संख्या सा कथं स्याद्विवक्षिता ॥५९॥ પ્રજાપતિનાં નવ પાત્રો છે.” (“અધ્વર્યું પ્રાતઃસવનમાં આ દસ પાત્રોનું ગ્રહણ કરે છે) વગેરે જુદાં જુદાં વાકથી સમજાતાં (અને એકત્વસંખ્યાથી) જુદી સંખ્યાવાળાં પાત્રોનું અન્ય સ્થળે જુદું જુદું વિધાન થયું છે. (ઉપરોક્ત વચનમાં ગ્રહણનાં) અંગરૂપે સમજાતાં પરંતુ માંજવાના કાર્યમાં ઉપયોગી બનેલાં (વાસ) અંગેના નિર્દેશમાં પ્રાપ્ત થનારી સંખ્યા કેવી રીતે વિવક્ષિત બને? (૫૮-૫૯). પશુના વતન માં એક સંખ્યાની વિવક્ષાના બે હેતુ છે. અન્ય વાક્યમાં એકત્વસંખ્યાવાળા પશુ સિવાયના પશુનું વિધાન થયું નથી તેથી એકત્વસંખ્યાવિશિષ્ટ પશુનું વિધાન મુખ્ય છે; અને યજ્ઞકાર્યમાં આ પશુ અંગભૂત છે. પરંતુ પ્રદુ સમાજ માં આંથી જુદું છે. તાજsag: પ્રાત:સવને પ્રાળાતિ વગેરે વચનમાં વાસણે સાફ કરવાના કાર્યમાં તે વાસણનું અંગવું નથી અને પ્રર્દ માં એક વિશિષ્ટ સંખ્યાથી બધાં વાસણેનું ગ્રહણ થાય છે. प्राजापत्या नव ग्रहा भवन्ति । दशैतानध्वर्यु: प्रात:सवने ग्रहान्गृह णाति । ऐन्द्रवायव ग्रह ૧ળાતિ ! મૈત્રાનું પ્રદું રાતિ | વગેરે વચનમાં ઘટ્ટ ની સંખ્યા જુદી જુદી છે. હવે સંમાર્જનકાર્યમાં અડગી એવાં તે પાત્રો ઈ એકત્વસંખ્યા કેવી રીતે વિવક્ષિત બને ? આ શંકાનો જવાબ પછીની કારિકામાં આપવામાં આવ્યો છે. नान्यत्र विधिरस्तीति संस्कारो नापि चाङ्गिता । हेतु: संख्याविषक्षाया यत्नात्सा हि विवक्षिता ॥६०॥ અન્ય વાકમાં (જુદી સંખ્યાવાળાં પાનું) વિધાન થયું નથી એ કારણે (પ્રાપ્ત થતાં પ્ર સમષ્ટિા તે વાસણને સાફ કરે છે... માંનો એકવચનરૂપ શબ્દ) સંસ્કાર અને (સફાઈમાં વાસણેનું) પ્રાધાન્ય, પણ, એકત્વની વિવક્ષાના અભાવમાં કારણ નથી, કારણ કે સંખ્યા, (યુક્તિરૂપ) પ્રયત્નથી વિવક્ષિત બની છે. (૧૦) કારિકા ૫૧માં જણાવ્યા પ્રમાણે કે ઈપણ પદાર્થ તેની સંખ્યાના નિર્દેશ વિનાને હેતો નથી. તેથી સંખ્યા બધે અવિવક્ષિત રહે છે. કોઈક એક્કસ નિદેશ પ્રમાણે સંખ્યાની વિવક્ષા પ્રાપ્ત થાય છે. संमार्जने विशेषश्च न ग्रहे क्वचिदाश्रितः । विहितास्ते च संस्कार्याः सर्वेषामाश्रयस्ततः ॥६॥ સફાઈની બાબતમાં પાત્ર અંગે કોઈ ચોકસાઈ કરવામાં આવી નથી, તેથી (જુદી જુદી સંખ્યામાં) જેમનું વિધાન થયું છે તેમને પણ સાફ કરવાનાં છે તેથી (ઘઉં સમાષ્ટિા એવા વાક્યમાં) બધાં લેવામાં આવે છે. (૬૧) Page #261 -------------------------------------------------------------------------- ________________ Rાર વાકષ૫રીય प्रत्याश्रयं समाप्तायां जातावेकेन चेक्रिया । पशुना न प्रकल्प्येत तत्स्यादेव प्रकल्पनम् ।।६२॥ જાતિ તેના પ્રત્યેક આશ્રય (=વ્યક્તિ)માં રહેલી હોવાથી, જે ક્રિયા એક પશુ વડે સિદ્ધ થતી ન હોય તે (જ) આવી (અનેક પશુ ઓની) કલપના થઈ શકે. (૨) एकेन चेत्प्रसिद्धायां क्रियायां यदि संभवात् । पश्वन्तरमुपादेयमुपादानमनर्थकम् ॥६३॥ જે એક પશુવડે યજનક્રિયા સિદ્ધ થતી હોય અને માત્ર બીજુ પશુ મળવાના સંભવને કારણે બીજુ પશુ લેવામાં આવે તે આવે (બીજા પશુને) સ્વીકાર અનર્થક બનશે (૬૩) જેટલાં પશુઓનું વિધાન થયું હોય તેટલાને જ સ્વીકાર કરવો જોઈએ. “વધારે લેવાથી વધારે ફળ” એવો નિયમ અહીં લાગુ પડે નહિ. ___ यथैवाहितगर्भायां गर्भाधानमनर्थकम् । तथैकेन प्रसिद्धायां पश्वन्तरमनर्थकम् ॥६४॥ જેમ ગર્ભવતી સ્ત્રીમાં (ફરીવાર) ગર્ભાધાન કરવું નિષ્ફળ છે, તેમ એક પશુ વડે (યજ્ઞકાર્ય) સિદ્ધ થતું હોય ત્યારે બીજુ પશુ લેવું) નિરર્થક છે. (૬૪) આવાં સાદાં વ્યવહારગત ઉદાહરણ ઉપરથી સાદી સમજણ પ્રાપ્ત થાય છે કે એકત્વ હમેશાં વિવક્ષિત હેય છે. तावतार्थस्य सिद्धत्वादेकत्वस्याव्यतिक्रमम् । केचिदिच्छन्ति न त्वत्र संख्याङ्गत्वेन गृह्यते ॥६५॥ તેટલા (=એકત્વસંખ્યાવાળા પશુ) વડે (ક્રાર્ય) સિદ્ધ થતું હોવાથી કેટલાક ઈ છે છે કે એકત્વસંખ્યાનો ત્યાગ કરવો જોઈએ નહિ. (આમ કરવાથી) એકવ સંખ્યા (યજ્ઞકાર્યના) અંગ તરીકે સમજાશે નહિ. (૬૫) એકત્વ સંખ્યાની વિવક્ષાને અહીં બીજી રીતે સમજાવવામાં આવી છે. द्वितीयादि तु यल्लिङ्गमुक्त न्यायानुवादि तत् । न संख्या साधनत्वेन जातिवत्तेन गम्यते ॥६६॥ (ઉફથ્યમાં બીજુ હૂિતીમુ . વગેરે વચનેમાંનું બીજું વગેરે જે સૂચન (=પ્રમાણ) જણાવ્યું છે તે (અગાઉ જણાવેલા) ન્યાયને પ્રમાણિત કરનારું છે; તેથી જાતિ જેમ (ક્રિયાના) સાધનરૂપે સમજાય છે તેમ સંખ્યા (સાધનરૂપે) સમજાતી નથી. ૧૬) લાવવા અને સામર્થ્યને કારણે એકત્વસંખ્યાની વિવક્ષા સિદ્ધ થાય છે. તે બાબતને દ્વિતીયમુળે એવાં વચનમાં રહેલે દ્રિતીયં શબ્દ પ્રમાણિત કરે છે. આ કારિકાની બીજી પંક્તિમાંના સેન શબ્દને ત્રણ રીતે સમજી શકાય : (૧) બે ન્યાયોવડે, (૨) તે કારણે, (૩) તે સૂચન(ક્રિ)વડે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૧૩ (૧) અગાઉ જવેલા ન્યાયોને લીધે એકસંખ્યા ક્રિયાના સાધનરૂપે સમજાતી નથી. (૨) બે ન્યારૂપી કારણ વડે. (૩) ઉપર જણાવેલા બે ન્યાયને દ્રિતીય વગેરે શબ્દો પ્રમાણિત કરે છે તે કારણે. કારિકા ૬ ૫ અને ૬૬ માં જે અન્ય મતનું નિરૂપણ થયું છે તે મત ભહરિને માન્ય નથી. વાવ્યવિધ્યાં સંડ્યાધુપને સરિતા युक्तं यत्साधनत्वं स्यान्न त्वम्यापलक्षणम् ॥६७॥ અન્વય અને વ્યતિરેક વડે જે (એકત્વ) સંખ્યાને બેધ, (વિધિનાકમાંથી) થતું હોય તે તે (યજ્ઞક્રિયાનું સાધન બને તે ચોગ્ય છે, અન્ય (=પ્રકૃતિ)ના અર્થનું ઉપલક્ષણ બને તે ગ્ય નથી. ૧ (૭) વિભક્તિ હોય તો સંખ્યા હોય એ અન્વય અને વિભક્તિનો અભાવ હોતાં સંખ્યાના બેધને અભાવ એ વ્યતિરેક. આવા અન્વય અને વ્યતિરેક વડે એકત્વસંખ્યાને બંધ થતો હોય તે ભલે તે એક સંખ્યા યજ્ઞક્રિયાનું સાધન બને. પરંતુ અન્ય અર્થાત પ્રકૃતિના અને માત્ર સૂચવનાર બને તે યોગ્ય નથી. साधनत्वे पदार्थस्य सामर्थ्य न प्रहीयते । संख्या व्यापारधर्मोऽतस्तेन लिङ्गेन गम्यते ॥६८॥ | (શબ્દ વડે જાતિ અને સંખ્યા એમ બંને પ્રાપ્ત થતાં હોવાથી) પદના (પૂર્ણ) અર્થને ક્રિયાનું સાધન માનતાં પદની તેનું અભિધાન કરવાની શક્તિ દૂર થતી નથી. તેથી તે કારણે સંખ્યા કિયાધમ છે એમ સમજાય છે. (૬) શબ્દ વડે જાતિ અને સંખ્યા એમ બંનેને બોધ થાય છે. તેથી જેમાં જાતિ અને સંખ્યાનો બંધ થતા હોય તેવા શબ્દને પરિપૂર્ણ અર્થ ક્રિયાનું સાધન છે એમ સમજાય છે. આવા કારણસર (સૈન ઝિન) અર્થાત્ પદની તેના અર્થનું અભિધાન કરવાની શક્તિને લીધે, એકવ વગેરે સંખ્યા ક્રિયાના વ્યાપાર છે એમ સમજાય છે. જયાં સંખ્યા ક્રિયાને વ્યાપાર છે એમ સૂચવવા માટે કેાઈ પ્રમાણુ કે ચિહ્ન (ઝિમ) નથી ત્યાં તમારા એવા ઉદાહરણની જેમ એકત્વસંખ્યાની અવિવેક્ષા છે. તેથી ભ્ય નાર: એ શબને પ્રયા પાર: ( એમ કેટલાક સમજાવે છે. આવું અર્થદર્શન બરાબર નથી. अपूर्वस्य विधेयत्वात्प्राधान्यमवसीयते । . विहितस्य परार्थत्वाच्छेषभावः प्रतीयते ॥६९।। પહેલાં પ્રાપ્ત એવા અર્થનું વિધાન કરવાનું હોવાથી તેનું પ્રાધાન્ય નિશ્ચિત બને છે. જેનું વિધાન થયું છે તે બીજાને અર્થે હોઈ તે ગૌણ સમજાય છે. (૬૯) संमार्गस्य विधेयत्वादन्यत्र विहिते ग्रहे । विधिवाक्ये श्रुता संख्या लक्षणायां न बाध्यते ॥७०॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ વાકયપદીય (૪૬ સર્જિા એ વાક્યમાં) સફાઈનું વિધાન કરવાનું હોવાથી અને (સાફ કરવાનાં) વાસનું અન્યત્ર (જ્ઞાપત્યા નવગ્રહ છે એવા વિધિવાકયમાં) વિધાન થયું હોવાથી, વિધેિવાકયમાં પ્રાપ્ત થતી સંખ્યાનો અનુવાદવાકયમાં ત્યાગ કરવામાં આવતું નથી. (૩૦) એકત્વસંખ્યા વિવક્ષિત છે કે અવિવલિત એ વાતને સંખ્યાના પ્રત્યાયના અર્થને અનુલક્ષ્યમાં ચર્ચવામાં આવી હતી. હવે વાયવ્યાપારની દૃષ્ટિએ તેની ચર્ચા કરવામાં આવે છે. જે અગાઉ વિધાન થયું છે તે અપૂર્વ અર્થને મુખ્ય ગણવામાં આવે છે. વા તે નિશ્ચિત બને છે. જેનું અન્યત્ર વિધાન થયું છે તેને કોઈ બીજાને બોધ કરાવવા ગૌણરૂપે સમજવામાં આવે છે. વિહિતનું પુનવિધાન માત્ર અનુવાદરૂપે છે. પ્રદુ સમાદ્ધિ માં સફાઈ (સમા)નું વિધાન કરવાનું છે, જેની સફાઈ કરવાની છે તે પાત્રો (ગ્રા:)નું વિધાન વાગાવવા નવઘદા: I એવા વાક્યમાં અન્યત્ર થયેલું છે, જ્યાં પાત્રોની સંખ્યા પણ દર્શાવી છે. પ્ર સમા&િ I માં શરમથી એકત્વસંખ્યાયુકત પાત્ર નહિ પણ બધાં વાસણે સમજવાનાં છે. પ્રશ્ન માં એક પંખ્યા દર્શાવતો ૩+[પ્રત્યય માત્ર શબ્દસંસ્કાર માટે છે. તે ન છતાં ઘઉં સમાદ્ધિ એવા વિધિવામાં પ્રાપ્ત થતી સંખ્યાનો ત્યાગ કરવાનો નથી. विधिवाक्यान्तरे संख्या पशोर्नास्ति विरोधिनी । तस्मात्सगुण एवासौ सहकत्वेन गम्यते ॥७१॥ (પશુના જનેતા એવા વિધિવાયથી જુદા) બીજા વિધિવામાં પશુની (એકત્વ સંખ્યાનો) વિરોધ કરનારી સંખ્યા નથી. તેથી (પું ત્વરૂપી) ગુણ સહિત તે (પશુ) જ હંમેશાં એકત્વ સંખ્યા સાથે સમજાય છે. (૭૧) नितिद्रव्यसंबन्धे यः कर्मण्युपदिश्यते । गुणस्तेनार्थिता तस्य द्रव्येणेव प्रतीयते ॥७२॥ દ્રવ્ય સાથે જેને પ્રથમ સંબંધ નિશ્ચિત થયો છે તેવી ક્રિયામાં જે (શુકલ વગેરે) ગુણનું વિધાન કરવામાં આવે છે તે ગુણની ક્રિયાને અપેક્ષા છે એમ સમજાય છે, જેમ દ્રવ્યની અપેક્ષા ક્રિયાને હોય તેમ.(૭૨) આ કારિકાનો અર્થ સરળ શબ્દોમાં આ પ્રમાણે થશે. જેમ ક્રિયા દ્રવ્ય ઉપર આધાર રાખે છે તેમ ગુણ ઉપર પણ તે આધાર રાખે છે. આ ગુણનું વિધાન ક્રિયા સાથે કરવામાં આવ્યું છે, અને ક્રિયાને દ્રવ્ય સાથેના સંબંધ નિશ્રિત થયેલ છે. ક્રિયા તેના આધાર એવા દ્રવ્યની અપેક્ષા રાખે છે. પરંતુ ગુણ માટે તેની અપેક્ષા કેવી? દ્રવ્ય અને ગુણ હંમેશાં સાથે હોય છે; તેથી ક્રિયાને કવ્ય અને ગુણ એમ બંનેની અપેક્ષા છે. દ્રવ્ય ક્રિયાનું અન્તરંગ તત્ત્વ છે, ગુણ બહિરંગ તરવ છે. ક્રિયાની શક્તિને આધાર દ્રવ્ય હોવાથી ક્રિયા સાથે પહેલે સંબંધ દ્રવ્યને છે. કa છાનામામેત | એવા વાકયમાં મામેત એવી ક્રિયા પહેલાં છાસ એવા દ્રવ્યની અપેક્ષા રાખે છે અને પછી સફેદ એવા ગુણની. Page #264 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ कश्चिदेव गुणो द्रव्ये यथा सामर्थ्यलक्षणः । आधारोऽपि गुणस्यैव प्राप्तः सामर्थ्यलक्षणः ॥७३॥ तयोस्तु पृथगर्थित्वे संबन्धो यः प्रतीयते । न तस्मिन्नुपघातोऽस्ति कल्प्यमन्यन्न चाश्रुतम् ।।७४।। જેમ પરસ્પર સામર્થ્યને કારણે દ્રવ્યમાં કોઈક ગુણ પ્રાપ્ત થાય છે જ, તેમ (આવા) સામર્થ્યને કારણે ગુણને આધાર (દ્રવ્ય) પણ પાપ્ત થાય છે. તેમની (દ્રવ્ય અને ગુણની) પરસ્પર અપેક્ષાને કારણે સંબંધ સમજાય છે; તેમાં કોઈ બાધ નથી; અને (આવા સંબંધથી જુદા કેઈ અવિહિતની કલ્પના કરવી જોઈએ નહિ. (૭૩-૭૪) દ્રવ્ય અને ગુણને એક બીજાની અપેક્ષા હોય છે. આવી અપેક્ષાને સામર્થ કહે છે. વિધિવાક્યમાં આવી પરસ્પર અપેક્ષા જ્યારે તે વાક્યના શબ્દોમાંથી જ પ્રાપ્ત થતી હોય ત્યારે દ્રવ્ય અને ગુણ વચ્ચેના સંસર્ગરૂપ સંબંધનો ત્યાગ કરવો જોઈએ નહિ. અને આવો ત્યાગ કરવાનું ન હોય તો કશું અશ્રુત અર્થાત અવિહિત વચ્ચે લાવવું જોઈએ નહિ. વાક્યને નિરંશ સમજતા, તેમાંથી પહેલાં વિશિષ્ટ અર્થપ્રાપ્તિ થાય છે. વાયાર્થના બોધ માટે તેને નામ, આખ્યાત વગેરે વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે. દરેક વિભાગ તેને સ્વતંત્ર જાતિરૂપ અથ દર્શાવે છે. આ બધા જાતિરૂપ અર્થે એકત્ર મળીને વાજ્યના અથવિશેષને બોધ કરાવે છેઆવી વ્યવસ્થા કેવળ અર્થ પ્રતીતિ માટે છે. સરખાવો હેલારાજ તરમાદિ ક્વાથ વાયાવગત તહ્ય ક્વિાહ્ય જન્મનાવવા પર નાસ્તિા नापि श्रुतस्यार्थस्य त्यागसंभवः । क्रियया योऽभिसंबन्धः स श्रुतिप्रापितस्तयोः । आश्रयाश्रयिणोर्वाक्यान्नियमस्त्ववतिष्ठते ।।७५।। તેમને ( દ્રવ્ય અને ગુણની ક્રિયા સાથે સંબંધ કારકવિભક્તિ(ના શ્રવણ) વડે પ્રાપ્ત થાય છે. આશ્રય (ગુણ) અને આશ્રયી (દ્રવ્ય) વચ્ચેનો સંબંધ વાક્યરૂપ પ્રમાણ વડે નિશ્ચિત બને છે. (૭૫) જામખ્યાન્ન અવઢાં ન માં દ્રવ્ય અને ગુણ બંનેને ક્રિયા સાથે ક્રિયાકારકભાવરૂપ સંબંધ પ્રાપ્ત થાય છે. આવો સંબંધ કારકવિભક્તિ વડે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દ્રવ્ય અને ગુણનો વિશેષ્યવિશેષણભાવરૂપ સંબંધ વાક્ય દ્વારા પ્રાપ્ત થાય છે આવા બે પ્રકારના સંબંધે દર્શાવતું વાક્ય એક અને નિર્વિભાગ છે. तत्र द्रव्यगुणाभावे प्रत्येक स्याद्विकल्पनम् । श्रुतिप्राप्तो हि संबन्धो बलवान्वाक्यलक्षणात् ॥७६॥ ઉપરના સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય અથવા ગુણનો અભાવ હોય ત્યારે એકને બદલે બીજાનો વિકલ્પ થશે, કારણકે કારકવિભક્તિથી પ્રાપ્ત થતો સંબંધ વાકયથી પ્રતિપાઘ થતા સંબંધ કરતાં વધારે બળવાન છે. (૬) Page #265 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય અગાઉ જણાવેલ સિદ્ધાંત પ્રમાણે કારકવિભક્તિદ્વારા દ્રવ્ય અને ગુણુના ક્રિયા સાથેના અને વાયદ્વારા તેમને પરસ્પર એમ એ પ્રકારના સબધા પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આ ક્રારિકામાં જણાવ્યા પ્રમાણે શ્વેત છાશમામેત ! એવા વાકય પ્રમાણે સફેદ બકરા ન મળતા હાય તો કાળાનું હનન અને બકરા ન હોય તેા લેાટના પુતળાનું હનન થશે, કારણ કે શ્વેત છાગમાસમેત । માં શ્વેત'ની દ્વિતીયા અને ક્રિયાપદ મામત માંની વિભક્તિ સાધ્યસાધનભાવરૂપ સંબંધને સાક્ષાત્ જણુાવે છે. તેમાંથી પરસ્પર સંબંધવાળાં એવાં ક્રિયા અને કારકની પ્રતીતિ થાય છે. વાક્યમાંથી પ્રાપ્ત થતા વિશેષણવિશેષ્યભાવ સબ ધ માટે સાક્ષાત્ વાચક કશું ન હેાવાથી તે દુબળ છે, સરખાવા હુલારાજ : વાવીયસ્ય તુ संबन्धस्य साक्षाद् वाचकं नास्ति । केवलमुभयस्यैकवाक्योपादानद्वारा योग्यार्थसमन्वयपदान्तरसमवधानात् परस्परेण संबन्धो व्यवस्थाप्यते इति श्रुत्यपेक्षया दुर्बलत्वम् । यदा तु जातिः शक्तिर्वा क्रियां प्रत्युपदिश्यते । सामर्थ्यात्संनिधी येते तत्र द्रव्यगुणौ तदा || ७७ || પરંતુ જ્યારે જાતિ અથવા શક્તિનુ ક્રિયા માટે (સાધન રૂપે) વિધાન કરવામાં આવે છે ત્યારે સામર્થ્ય ને કારણે તેમના આધારરૂપ) દ્રવ્ય અને (આધેય રૂપ) ગુણુને પણ ત્યાં (વિધિવાકયમાં) સમજવામાં આવે છે (૭૭) અગાઉની કારિકામાં દર્શાવેલી તિને પદાથ માનવાથી મુશ્કેલી ટળી જાય છે. અગાઉ દ્રવ્ય અને ગુણુના ક્રિયા સાથેના કારકવિભક્તિપ્રાપ્ત સબંધની વાત કરવામાં આવી હતી તેને બદલે કારકવિક્તિપ્રાપ્ત જાતિ અને ક્રિયાને અને શક્તિ અને ક્રિયાને સબંધ સમજતાં કશી મુશ્કેલી રહેતી નથી. જાતિ અને શક્તિ આધાર વિના રહી શક્તાં નથી તેથી તેમનું આધાર દ્રવ્ય અને તે દ્રવ્યને! આધેય ગુણુ પણ વાયરા થતા વિધાનમાં સમજવામાં આવે છે. जातीनां च गुणानां च तुल्येऽङ्गत्वे क्रिर्या प्रति । गुणाः प्रतिनिधीयन्ते छागादीनां न जातयः ॥ ७८ ॥ જાતિ અને ગુણુનુ ક્રિયા સાથેનું સમાન અંગત હોવા છતાં, બકરાં વગેરેના ગુણાના પ્રતિનિધિઓ સ્વીકારાય છે, જાતિએ!ના (પ્રતિનિધિઓ) નહિ. (૭૮) व्यक्तिशक्तेः समासन्ना जातयो न तथा गुणाः । साक्षाद् द्रव्यं क्रियायोगि गुणस्तस्माद्विकल्पते ॥ ७९ ॥ જાતિએ શક્તિદ્રવ્યથી જેટલી નજીક (સખદ્ધ) છે તેટલા ગુણુ નજીક (સ'ખદ્ધ) નથી. દ્રવ્ય ક્રિયા સાથે સાક્ષાત્ સંબધમાં છે, તેથી (માત્ર) ગુણુના જ પ્રતિનિધિ હોય છે. (૯) સરખાવા હેલારાજ : શિત્તઃ રાતન્ય દ્રવ્યચેત્યર્થ: ! શયાયજ્ઞો વ્યસ્ય નિયો पयोग इति शक्तिग्रहणम् । उत्पत्तिप्रभृत्या विनाशादन्वयादधिष्ठान संबन्धयोश्चैककालत्वादासन्ना द्रव्ये જ્ઞાતિઃ । गुणास्तु तन्निष्ठोत्तरकालभाविनः कालान्तरपरिवासादन्योन्यस्वभाव परिणामिन द्रव्याद् विप्रकृष्टाः । इति Page #266 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ દ્રવ્ય અને જાતિ અત્યંત આસન છે, દ્રવ્ય ક્રિયા માટે સાક્ષાત ઉપયોગી છે; ગુણ પરોક્ષ રીતે, દ્રવ્ય દ્વારા ઉપયોગી છે; તેથી દ્રવ્ય ક્રિયાની જેટલું નજીક છે, તેટલે ગુણ ક્રિયાની નજીક નથી, પરિણામે ગુણને પ્રતિનિધિ લેવામાં આવે છે. साम्येनान्यतराभावे विकल्पः कैश्चिदिष्यते । अतद्गुणोऽतश्छागः स्यान्मेषो वा तद्गुणो भवेत् ।।८०॥ જાતિ અને ગુણ, બંનેનું (દ્રવ્યના ઉપલક્ષણરૂપ) સામ્ય હોવાથી એક ન હોય ત્યારે તેને પ્રતિનિધિ લે એમ કેટલાક (આચાર્યો) માને છે, તેથી જેનું વિધાન થયું છે તેવા રંગ સિવાયના રંગવાળે બકરે હેઈ શકે અથવા બકરાને બદલે વિહિત રંગવાળે ઘેટે હોઈ શકે. (૮૦) - જતિ અને ગુણ બંને દ્રવ્ય સાથે જોડાયેલાં હોઈને બંનેનો પ્રતિનિધિ લેવું જોઈએ એવું દ્રવ્યપદાર્થવાદી વ્યાડિને અનુસરતા આચાર્યોનું માનવું છે. દ્રવ્યના પ્રતિનિધિને મહાભાષ્યકાર વગેરે શિષ્ટ સ્વીકારતા નથી. जातेराश्रितसंख्यायाः प्रवृत्तिरुपलभ्यते । ___ संख्याविशेषमुत्सृज्य क्वचित्सव प्रवर्तते ॥८१॥ કઈ વાર (શાસ્ત્રમાં સંખ્યા સાથેની જાતિની પ્રવૃત્તિ થાય છે, કેઈકવાર ચોક્કસ સંખ્યાને ત્યાગ કરીને તે (જ) જાતિ પ્રવર્તમાન બને છે. (૮૧) पराङ्गभूत सामान्य युज्यते द्रव्यसंख्यया। स्वार्थ प्रवर्तमान तु न संख्यामवलम्बते ।।८२॥ જ્યારે સામાન્ય, અન્ય(=ક્રિયા)ના અંગરૂપે હોય છે, ત્યારે તે દ્રવ્યની સંખ્યા સાથે જોડાય છે. પિતાના પ્રયોજન માટે પ્રવૃત્ત થતું તે (દ્રવ્યની) સંખ્યા ઉપર આધાર રાખતું નથી (૮૨) વરુના ચત છે એવા વાક્યમાં ક્રિયાના અંગરૂપે રહેલ પશુવાદિ સામાન્ય વશુના એવી એકત્વ સંખ્યા સાથે જોડાય છે. હું સનાઈટા એવા વાક્યમાં સંમાર્જનરૂપ પ્રયજનને સિદ્ધ કરનાર તે સામાન્ય, સંખ્યા ઉપર આધાર રાખતું નથી. यजेत पशुनेत्यत्र यज्यर्थायां पशुश्रुतौ। कृतार्थंकेन पशुना प्रधान भवति क्रिया ॥८३॥ “પશુ વડે યજ્ઞ કરવો” (વરુના યત ) એવા વાકયમાં પશુ શબ્દ યજ્ઞકાર્યમાં અંગભૂત છે તેથી મુખ્ય કાર્ય, (યજ્ઞ) ક્રિયા એક પશુ વડે પણ પૂર્ણ બને છે. (૮૩) यावतां संभवो यस्य स कुर्यात्तावतां यदि । आलम्भन गुणैस्तेन प्रधान स्यात्प्रयोजितम् ।।८४॥ જે (અધિકારી યજમાન)ને જેટલાં પશુઓ પ્રાપ્ત થતાં હોય તેટલાનો તે જે ઘાત કરે તો તે પ્રધાન (એવા યજ્ઞકાર્યને ગૌણ (એવાં પશુઓ) વડે પ્રયુક્ત કરશે. (૮૪) વા-૨૮ Page #267 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય संमृज्यमानतन्त्रे तु ग्रहे यत्र क्रियाश्रुतिः । संख्यांविशेषग्रहण नैव तत्राद्रियामहे ॥८५।। જ્યાં (વાસણની) સફાઈવિવક્ષિત હોય ત્યાં મુખ્ય બાબત, જેની સફાઈ કરવાની છે તે હવાથી, વિશિષ્ટ (એકત્વસંખ્યાની વિવક્ષાને અમે સ્વીકારતા નથી. (૮૫) પાત્રનું સંમાર્જન કરવું હોય ત્યારે માત્ર મુખ્ય સમજાય છે. આ પાત્ર અંગે પ્ર એવું એકવચન વિવક્ષિત નથી. शिष्यमाणपरे वाक्ये यदेकग्रहणं कृतम् ।। शेषे विशिष्टसंख्येऽपि व्यक्त तल्लिङ्गदर्शनम् ।।८६।। જેમાં શેષ રહેનાર શબ્દ મુખ્ય છે એવા (એકશેષનું વિધાન કરનારા સૂત્ર) વચનમાં સેવે એવો એકત્વસંખ્યા દર્શાવતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતાં, gઇ એવા શબ્દનું જે ગ્રહણ કરવામાં આવ્યું છે તે, (સામાન્ય પોતાની સાથે રહેલ સંખ્યાને આધારે પ્રવૃત્તિ કરે છે એવા) સિદ્ધાંતનું જ્ઞાન કરાવે છે. (૮૬) સરવાળામશેષ gવમil 1 (પા. સુ. ૧.૨૬૪)માં ઇશેષ: શબ્દમાં સંખ્યા પ્રત્યય એકવચનને બંધ કરાવે છે; આમ છતાં જીવ શબ્દ મૂકવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પ્રધાનભૂત સામાન્ય પિતાના આધારની સંખ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરતું નથી. समासप्रत्ययविधौ यथा निपतिता श्रुतिः । गुणानां परतन्त्राणां न्यायेनैवोपपद्यते ॥८७॥ જેમ સમાસ અને પ્રત્યય અંગેના નિયમોમાં (એક વિશિષ્ટ વિભક્તિવાળા) શબ્દ (સુખ સુHI)નું શ્રવણ પ્રાપ્ત થાય છે તેમ અવયવ સમુદાયને અધીન છે એવા સિદ્ધાંત પ્રમાણે જ, (અવયની) તેવી વિભક્તિ સમજાય છે. (૮૭) સદ કુવા (પા. સ. ૨.૧.૪) સૂત્રમાં સમાસકાયનું વિધાન થયું છે, તેથી તેનું જ પ્રાધાન્ય છે. તેમાં સમાસનાં પદે, જે અવયવો છે, તેમનું વિધાન નથી, કારણ કે તે અવયવો સમુદાયમાં અન્તભૂત છે અને તેમનું સ્વાતંત્ર્ય નથી. સમાસમાં તેના અવયવોને વિભક્તિલપ, સ્વત્વ, પુંવર્ભાવ વગેરે સમુદાયના સંસ્કાર માટે જ છે. તેથી સમાસવિધાન અંગેના સૂત્રમાં જે નિયમને કારણે એક વિશિષ્ટ સન્દુ યુવા એવું જે વિભક્તિશ્રવણું થાય છે તે નિયમને કારણે જ અવયવોની પણ એકત્વસંખ્યા સમજવાની છે; તેથી અકેક વિભકત્યન્તનો સમાસ થશે, જેમકે શારું શ્રિતઃ શ્રિત: I; અનેક સુબતોનો નહિ, જેમકે, મરં શ્રિતઃ ; સરખાવો હેલારાજ: પ્રઘાનવરાવર્તિત્વાકુળાનામાથવાનાં ચાં વ્યાमुपादायार्थे प्रवृत्ता अस्ति सुप् सुपा इति श्रुतिस्तत्संख्यायोगिनमेवार्थ प्रतिपादयतीत्येकैकस्य सुबन्तस्य समासः कष्टाश्रत इत्यादो भवति, न तु बहुनां महत्कष्ट श्रित इति । गुणेऽपि नाङ्गीक्रियते प्रधानान्तरसिद्धये । संख्या कर्ता तथा कर्मण्यविशिष्ट: प्रतीयते ।।८८॥ (એકમાંથી) બીજા પ્રધાનની સિદ્ધિ માટે, ગૌણમાં પણ સંખ્યા સ્વીકારવામાં આવતી નથી, તેથી કર્મના અનુગ્રહ માટે કર્તાને અવિશિષ્ટ સમજવામાં આવે છે.(૮૮) Page #268 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૧૯ કસ્તુરીાિતતમ' ર્મ (૧.૪૫.૪) એ સૂત્રમાં કર્મોનું પ્રાધાન્ય છે અને કર્તાનું ગૌણુત્વ છે. કર્તા ગૌણ હાવા છતાં ત્યાં એકત્વસ`ખ્યા વિવક્ષિત નથી. હવે સામાન્ય નિયમ તા એવા છે કે પ્રધાનગત સાવિવક્ષિત હાતી નથી, તેથી ગૌણુમાં સંખ્યાની વિવક્ષા હાય છે. પ્રધાનગત સંખ્યાની વિવક્ષા માનવામાં આવે તેા પ્રધાનનો સકાચ થાય અને તે અયેાગ્ય છે. તેથી પ્રધાનના પ્રચય માટે પ્રધા ગત સંખ્યાની અવિવક્ષા સમજીને અન્ય પ્રધાનની સિદ્ધિ માટે ગૌણુ એવા કર્તામાં પણ સંખ્યા વિવક્ષિત સમજવામાં આવતી નથી यस्यान्यस्य प्रसक्तस्य नियमार्था पुनः श्रुतिः । निवृत्तौ चरितार्थत्वात् संख्या तत्राविवक्षिता ॥ ८९ ॥ પ્રાપ્ત થનારા (કરણ વગેરે)ની નિવૃત્તિને માટે જ્યાં (તુ;)નું પુન: શ્રવણુ કરવામાં આવ્યુ' હાય ત્યાં, અન્ય કારકાની નિવૃત્તિથી તેનુ' પ્રત્યેાજન સિદ્ધ થયું હાવાથી, સખ્યા અવિવક્ષિત ખને છે. (૮૯) સ્તુરીબ્સિતતમ ધર્મ । (૧.૪.૪૯)માં વર્તુ: એવું પદ મૂકયુ છે. તેથી બીજા કારકાની નિવૃત્તિ થાય છે, ફ્તે:માંની એકત્વ સખ્યા વિવક્ષિત નથી, માત્ર શબ્દસંસ્કાર અથે એક વચન રજૂ થયુ' છે. सरूपसमुदायात्तु विभक्तिर्या विधीयते । एकस्तत्रार्थवान्सिद्धः समुदायस्य वाचकः ॥९०॥ સમાન રૂપવાળા પ્રાતિપક્રિકેાના સમુદાય માટે જે વિભક્તનું વિધાન કરવામાં આવે છે, ત્યાં તે (પ્રાતિપકિા)માંનું એક, સમુદાયનુ વાચક અને છે, (૯) એક સરખાં પ્રાતિપદાની સહવવક્ષા માટે સવાળામે શેષ વિમૌ । (૧,૨૬૪) સૂત્રનું વિધાન થયું છે. પરસ્પર અપેક્ષાવાળાં પ્રાતિપદિકાનો અથ સમુદાયનો અથ પ્રાપ્ત કરાવે છે. સમુદાયમાં મળતી વિભક્તિ તેના અવયવા એવાં પ્રાતિક્રિકેાની વિભક્તિનો મેધ કરાવે છે. જેમ સમાનાર્થક અને સરૂપ પ્રાતિપત્તિાનો એકશેષ થાય છે તેમ, સમાનાર્થક પણ વિરૂપ પ્રાતિપદિકાનો એકશેષ ઘટવુમ+ના+ગમ્=દ્દશા: એમ થવા જોઈએ. પણ આામ થતું નથી- આવાં વિરૂપ પદેશનો એકરોધ નહિ પણ વ્રુન્દ્ર થાય છે, કારણ કે, સજાતીય તન્તુએમાંથી વસ્ત્ર ઉત્પન્ન થાય છે, અને એક સરખા રેસામાંથી સાદડી ઉત્પન્ન થાય છે प्रत्ययस्य प्रधानस्य समासस्यापि वा विधौ । सिद्ध: संख्याविवक्षायां सर्वथानुग्रहो गुणे ॥ ९१ ॥ ગૌણુ અથ દર્શાવતા શબ્દમાં સંખ્યા વિવક્ષિત હોય છે (એમ સ્વીકારતાં ક્યાપ્રાતિનિાત્। સૂત્ર ૪.૧૧ પ્રમાણે) પ્રત્યય અથવા (સર્ફે સુવા ૨.૧.૪ પ્રમાણે) સમાસના વિધાનમાં, પ્રધાન એવા તેમને સ` પ્રકારે ટેકો સિદ્ધ બને છે. (૯૧) આ કારિકાનો અન્વય : गुणे संख्याविवक्षायां प्रत्ययस्य समासस्यापि विधौ प्रधानस्य અનુકરૢ: સર્વથા સિદ્ધ એવા થશે. અહીં હેલારાજનાં વચને સરખાવેા: યાજ્ઞાતિવિષ્ઠાदिति प्रकृत्यनुवादनापूर्वस्य प्रत्ययस्य विधौ विवक्षितायामपि संख्यायां गुणे केवलात्प्रातिपदिकात्समु दायाच्चोत्पत्तिः तस्य सिद्धेति सर्वथा सर्वेण प्रकारेण प्रधानस्य प्रत्ययस्य सर्वप्रातिपदिकरूपव्याप्तिરુક્ષુન: મનુમહે: સિદ્ઘ; । तथा सुप्सुपा इति समासस्यापि प्रधानस्य विधौ विवक्षितायामपि गुणे संख्यायां द्वन्द्वेऽनेकग्रहणादबहूनां समासः करिष्यते । 1 Page #269 -------------------------------------------------------------------------- ________________ વાકય૨ીય अभेदरूप साहश्यमात्मभूताश्च शक्तयः । जातिपर्यायवाचित्वमेषामप्युपवर्ण्यतेः ॥९२॥ અભેદાત્મક સાદૃશ્ય અને (વ્યક્તિઓનું) આત્મનિષ્ઠ સામર્થ્ય, એમને જાતિના પર્યાય તરીકે વર્ણવવામાં આવ્યા છે. (૨) વ્યક્તિઓથી અભિન્ન અને તેમના સ્વરૂપ રૂપે રહેલ સાદગ્સને જતિ કહે છે. વ્યક્તિના સ્વરૂપથી જુદી પણ તે તે કાર્યો માટે અનુકુળ શક્તિવાળું સામર્થ્ય તેને પણ જાતિ કહે છે. વ્યક્તિઓ જ તેમના પરસ્પર સાદયને કારણે એકત્વનો બોધ કરાવશે તેથી વ્યક્તિએથી જુદી જાતિને સ્વીકારવાની જરૂર નથી. બીજી રીતે કહીએ તે જાતિ, સદશ્ય, શક્તિ વગેરે એક જ તત્ત્વનાં નામાન્તરો છે આ અંગે વિચાર એટલો કરવાનો છે કે જાતિ શું વ્યક્તિઓથી જુદું એવું તત્ત્વ છે. હવે પછીની કારિકામાં આ અંગે ઉત્તર આપવામાં આવ્યો છે. दण्डोपादित्सयो दण्ड यद्यपि प्रतिपद्यते । न तस्मादेव सामर्थ्यात्स दण्डीति प्रतीयते ॥९३।। नेच्छानिमित्तादिच्छावानिति ज्ञान प्रवर्तते । तस्मात्सत्यपि सामर्थ्य बुद्धिरर्थान्तराश्रया ॥९४।। (કોઈ વ્યક્તિની) લાકડી પકડવાની ઈચ્છાને કારણે લાકડીને બંધ થાય છે, પરંતુ તે (લાકડી પકડવાની ઈચ્છા રૂપી) સામર્થ્ય (માત્ર)થી જ તે વ્યક્તિ દંડી છે એમ સમજાતું નથી; ઈચ્છાના નિમિત્ત(માત્ર)થી (કઈ વ્યક્તિ વિષે) તે ઈચ્છાવાળો છે એ બધ થતો નથી. તેથી (તે તે કાર્યો માટે અનુકૂળ) સામર્થ્ય હોવા છતાં મન (સામાન્ય એવા) બીજા તત્વને અશ્રય કરે છે. (૯૩-૯૪) અહીં ન્યાયવશેષિક દર્શનનો આશ્રય કરીને વ્યક્તિઓથી ભિન્ન એવી જાતિનું સમર્થન કરવામાં આવ્યું છે. અનુરૂપ કાર્ય હમેશાં અનુરૂપ કારણથી ઉત્પન્ન થાય છે; તેથી લાકડી પકડવાની ઈચ્છાથી કોઈ વ્યક્તિ લાકડી પકડવાની ઈચ્છાવાળો છે. એટલું જ સમજાય છે; તે લાકડીવાળો છે એવું જ્ઞાન થતું નથી. તેથી સદશ્યથી કે સામર્થ્યથી શબ્દજ્ઞાન મળતું નથી. આમ હાઈને બીજા કેઈ નિમિત્તરૂપ તત્ત્વને સ્વીકારવું જોઈએ. આવું નિમિત્તતનવ જાતિ અથવા સામાન્ય છે. સરખાવો હેલા રાજ : gઉં સાદા: સામાન્ય न्यस्य विषयसामथ्ये सत्यपि न तस्मादेव सामर्थ्यादनुगताकारस्य ज्ञानजनकत्व युक्त तत्सदृशम त्यादिज्ञानवदिति तन्निमित्त व्यतिरिक्त सामान्यमवश्याश्रयणीय मिति सिद्धम् । स्वभावोऽव्यपदेश्यो वा सामर्थ्य वावतिष्ठते । सर्वस्यन्ते यतस्तस्माद्व्यवहारो न कल्पते ॥९॥ અને છેવટે બધા પદાર્થોનો અનિર્ધારિત “સ્વભાવ અથવા (તેવું) સામર્થ્ય (જ). અવશિષ્ટ રહેશે. તેવા (સ્વભાવ કે સામર્થ્ય)થી (શબ્દ)ષ્યવહાર પ્રવૃત્ત બનશે નહિ.(૯૫) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ત્રીજુ કાંડ બધાં કાર્યો માટે તેમનાં નિત્ય કારણો જવાબદાર છે એમ જે સ્વીકારવામાં ન આવે અને તેથી કોઈક મૂલકારણુ-જેમકે, સાંખ્યમતમાં પ્રકૃતિને સ્વીકારવામાં આવે તો તેવું મૂલકારણ અવ્યપદેશ્ય સ્વભાવવાળું હોઈને જ :તમાં શબ્દવ્યવહારની પ્રવૃત્તિ થશે નહિ. આવું મૂલકારણ અનેક શક્તિઓવાળું છે. એમ માનીએ તો પણ તેનું સામર્થ્ય પણ પરાક્ષ હોવાથી અનર્ધારિત સ્વરૂપવાળું રહેશે. સરખા હેલારાજ : ૩થવા નિસ્વારનવરિ ग्रह एव तस्यात्यन्तपरोक्षत्वात्स्वभावोऽव्यपदेश्यः । अनेकशक्तयास्मकत्वे तु सामर्थ्यमप्यस्य परोक्षत्वादव्यपदेश्यम् । एकमेव वा वस्तुस्वभावशब्देन, सामर्थ्यशब्देन च व्यवहरन्ति एवमव्यपदेश्यस्वभावेऽवस्थानात् तस्मादव्यपदेश्याच्छाब्दो व्यवहारो न प्रकल्पते। यदा भेदान्परित्यज्य बुद्ध्यैक इव गृह्यते। व्यक्त्यात्मैव तदा तत्र बुद्धिरेका प्रवर्तते ॥९६॥ જ્યારે, બધા (વ્યક્તિ)ભેદોને છોડી દઈને, વ્યક્તિ રૂપને જ (તે ભિન્ન હોવા છતાં) એક હોય તેમ સ્વીકારવામાં આવે છે ત્યારે, એકબુદ્ધિવિષયક (સામાન્ય)ની પ્રવૃત્તિ થાય છે. (૯૬) સર્વે પદાર્થો ભેદાત્મક છે. એક પ્રધાન અથવા બ્રહ્મ જે મૂલકારણ છે તે અનેક કાર્યોરૂપે રહેલું છે. આવું અભિન્ન કારણ તે જાતિ અથવા મહાસામાન્ય અથવા મહાસત્તા છે. આવા સર્વસ્તુમાત્ર રૂપે રહેલ પસામાન્ય અર્થાત્ મહાસામાન્યના પરિણામ રૂપે અથવા વિવરૂપે અપસામાન્ય અર્થાત અવાન્તરસામાન્યો જેવાં કે ઘટત્વ, પટવ વગેરે રહેલાં છે, આમ કારણ અને કાર્ય વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ હૈતો નથી. સરખાવો હેલારાજ ? यद्यपि च प्रकृतिख्यान्वयात्सबमे हमे तत्यातथापि परिणानवैविध्या विकाराणामनर्थान्तरभूतानामपि सांव्यवहारिकमनेकत्वमप्यवगन्तव्यमिति । भेदरूपैरनुस्यूत यदैकमिव मन्यते । समूहावग्रहा बुद्धिवर्तुभ्यो जायते तदा ।।९७।। જ્યારે (વ્યક્તિઓના) જુદાં જુદાં રૂપની સાથે અનુબદ્ધ જાતિરૂપ, એક હોય તેમ માનવામાં આવે છે ત્યારે ઘણાં (રૂપ)માંથી સમુદાય જ્ઞાનરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. (૯૭) જ્યાં વ્યક્તિભેદો વિશેષરૂપે જણાય છે અને જાતિપ્રયુક્ત અભેદ વિશેષણરૂપે સમજાય છે ત્યાં “ઘડાઓ” એ વ્યક્તિસમૂહ વિશેવ્યરૂપે સમજાય છે. આવો ભેદભેદરૂપ બોધ સમુદાયબુદ્ધિ રૂપે છે. * यदा सहविवक्षायामेकबुद्धिनिबन्धनम् । बद्धावयवविच्छेदः समुदायोऽभिधीयते ।।९८।। , * प्रतिक्रिय समाप्तत्वादेको भेदसमन्वितः । द्वन्द्वे द्वित्वादिभेदेन तदासावुपगम्यते ॥९९॥ સહવિવક્ષાને કારણે, એકત્વબુદ્ધિ ઉપર આધાર રાખતા પરંતુ અવયવોરૂપી ભિન્નતાવાળા સમુદાયનું અભિધાન થાય છે ત્યારે પ્રત્યેક ક્રિયામાં સમાપ્ત થનાર અને ભેદરૂપ એવા તે (સમુદાય)ને દ્રઢ સમાસમાં દ્વિવચન વગેરે ભેદવડે સમજવામાં આવે છે. (૯૮-૯૯). Page #271 -------------------------------------------------------------------------- ________________ ર सकृत्प्रवृत्तावेकत्वमावृत्तौ सदृशात्मताम् । भिन्नात्मिकानां व्यक्तीनां भेदापोहात्प्रपद्यते ॥ १०० ॥ ભેદાભેદરૂપ બુદ્ધિની એકવાર પ્રવૃત્તિ થાય ત્યારે, જુદા જુદા સ્વભાવવાળી વ્યક્તિએ વચ્ચેના ભેદોના ત્યાગ થવાથી તેને (જાતિરૂપ કે સમુદાયરૂપ) એકત્વ પ્રાપ્ત થાય છે. અને(બુદ્ધિની) આવૃત્તિ થાય ત્યારે તે સાદશ્યરૂપને પામે છે. (૧૦૦) ત્રણ પ્રકારની બુદ્ધિએની કલ્પના કરવામાં આવી છે, જાતિમુદ્ધિ, સમુદાયબુદ્ધિ, અને સાદૃશ્યબુદ્ધિ; જાતિબુદ્ઘિ અભેદરૂપ છે. સાદશ્યષુદ્ધિમાં ભેદ અને અભેદ બંને પ્રાપ્ત થાય છે અને સમુદાયમુદ્ધિમાં ભેદ અને અભેદ મિશ્રરૂપે પ્રાપ્ત થાય છે. સમુદાયમુદ્ધિમાં ભેદ અને અભેદ એક સાથે (સકૃત) પ્રાપ્ત થાય છે અને સાદૃશ્યમ્રુધ્ધિમાં ભેદ અને અભેદ એક પછી એક પ્રાપ્ત થાય છે. વાપીય अनुप्रवृत्तेति यथाभिन्ना बुद्धिः प्रतीयते । अर्थो व्यावृत्तरूपोऽपि तथा तत्त्वेन गृह्यते ॥ १०१ ॥ બુદ્ધિ વાસ્તવમાં ભિન્ન છતાં (કલ્પનાથી) જેમ અભિન્ન સમજાય છે તેમ પદાર્થ ભિન્નરૂપવાળા હોવા છતાં (અભેદકલ્પનાવડે) તે જ પ્રમાણે (=અભિન્ન) સમજાય છે. (૧૦૧) અહી તિ અંગે બૌદ્ધ દનમાં પ્રચલિત મત રજુ કર્યો છે. આ મત પ્રમાણે ગાય એવી એક વ્યક્તિમાં જે મેધ થાય છે તે ખીજી ગાયમાં ખીજો હાય છે, કારણ કે મેધ હંમેશાં દરેક દ્રશ્ય પ્રમાણે નિયત હાય છે. તેથી ભિન્ન ભિન્ન પદાર્થોમાં અભિન્ન એવા એધ પ્રાપ્ત થતા નથી. ભેદયુક્ત બુદ્ધિ પ્રત્યેકમાં રહેલી હાવાથી અભિન્ન છે, એવી ૪૫ના થાય છે. પ્રત્યેક દ્રવ્યમાં જે સામાન્ય છે. તે સત્ર જુદુ છે, આવી અભિન્ન એવપનાનું કારણુ અનાદિ વિભ્રમ છે. આ વિશ્રમ ભિન્નત્વની કલ્પના કરાવે છે. સરખાવે। હેલારાજ : यतश्चानादिकालीन भेदावग्रह सामर्थ्य प्रतिघातनिमित्तविभ्रमवशाद्यथा बुद्धीनामभेदावसायो भिन्नानामपि वस्तुतः तथार्थानामपि व्यक्तिलक्षणानां स्वरूपपररूपाभ्यां व्यावृतस्वभावानां तस्वेन अभेदेन सामान्यावग्रहणावसायो भविष्यतीति भेद एव परमार्थोऽभेदावसायो મિક્સ્ચેતિ સૌપતાઃ | सरूपाणां तु सर्वेषां न भेदोपनिपातिनः । विद्यन्ते वाचकाः शब्दा नापि भेदोऽवधार्यते ॥ १०२ ॥ સમાન રૂપવાળા બધા પદાર્થોં (વચ્ચે)ના ભેદના વાચક એવા શબ્દો નથી: (એટલું જ નહિ) ભેદને (તે કારણે) નિશ્ચય પણ થતા નથી. (૧૦૨) પદાર્થોં અંગે જગતમાં એ પ્રકારે વ્યવહાર સમય છે. એક છે પ્રખ્યા અર્થાત્ પદા ખાધ અને ખીજું છે ઉપાખ્યા અર્થાત્ અભિધાન. સુયેાગ્ય દર્શન વિનાની વ્યક્તિએ ને ભિન્ન પદાર્થીનુ એક સરખુ રૂપ દેખાય છે. બૌદ્ધ મતમાં, વાસ્તવમાં જાતિલક્ષણુ સારૂપ્ય સ્વીકાયું નહિ હેાવાથી, માત્ર સાદૃશ્યકલ્પના ઉપર નિર્ભર અભેદરૂપ સારૂખનો શબ્દો વડે નિર્દેશ કરવામાં આવે છે. આવા નિર્દેશરૂપ શાવ્યવહારને ઉપાખ્યા કહેવાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ વાકય૫ય ૨૩ જ્ઞાનરાવાર્થવિષયા વિશેષ સે કયવસ્થિત तेषां दुरवधारत्वाज्ज्ञानाद्येकत्वदर्शनम् ॥१०३।। જ્ઞાન, શબ્દ અને દ્રવ્ય વચ્ચેના જે નિયત ભેદે છે, તેમને જાણવા મુશ્કેલ હેવાથી જ્ઞાન (શબ્દ) વગેરેનું (પરસ્પર) એકત્વ જણાય છે. (૧૦૩) - સાનના વિયભૂત પદાર્થો જુદા જુદા હોવાથી જ્ઞાન અને દ્રવ્યો ભિન્ન હોય તે ગ્ય છે. તે પ્રમાણે શબ્દના અનુનાસિક, સ્વ, દીર્ઘ, વગેરે ધર્મો જુદા હેવાથી અને વક્તાએ પણ જુદી હોવાથી ભેદ પ્રાપ્ત થાય છે, તેમ છતાં આ બધા અંગે અનાદિ વિભ્રમવાસનાને કારણે ક૯પનામૂલક અભેદવ્યવહાર પ્રાપ્ત થાય છે. વર્ગોના ક્રમવાળા અને તેથી અનિત્ય એવા શબ્દોમાં જાતિ અર્થાત સામાન્ય કેવી રીતે પ્રાપ્ત થાય ? તેમ છતાં સૂક્ષ્મ વિશેનું ગ્રહણ કરવું મુશ્કેલ હોવાથી પદાર્થોને અભિન્ન રીતે સમજવામાં આવે છે. મણી, મોતી, પ્રવાલ વગેરેમાં જે ભિન્નતા છે તેની વિશેષ પરખ માત્ર ઝવેરીઓ, સેનીઓ વગેરે જ કરી શકે છે. આમ હોઈને બધા પદાર્થોમાં વિશેષ નિશ્રય થતો નથી તેથી જ અભેદજ્ઞાન થાય છે. પરિણામે જાતિની કલ્પના સર્વથા અયુક્ત છે; અભેદદર્શન માત્ર વિભ્રમ છે અને ભેદદન જ સત્ય છે એવો મત ભેદવાદીઓનો છે. ज्ञानेष्वपि यथार्थेषु तथा सर्वेषु जातयः । संसर्गदर्शने सन्ति ताश्चार्थस्य प्रसाधिकाः ॥१०४॥ બધા પદાર્થોમાં જાતિઓ રહેલી છે તેમ બધાં જ્ઞાનમાં પણ જાતિઓ છે; પદાર્થોમાં સંસર્ગને માનનારાઓના મતમાં તે (જ્ઞાનસતી જાતિએ પદાર્થ જાતિએને પુરવાર કરે છે. (૧૦) ज्ञेयस्थमेव सामान्य ज्ञानानामुपकारकम् । न जातु ज्ञेयवज्शान पररूपेण रूप्यते ॥१०२।। શેય (પદાર્થ)માં રહેલું સામાન્ય જ્ઞાન માટે ઉપકારક છે. જ્ઞાન યની જેમ પર (=સામાન્ય)રૂપે કદાપિ નિરૂપતું નથી. (૧૫) સંસર્ગદર્શનમાં બીજો પ્રચલિત મત અહીં રજ થયા છે. જ્ઞાન સ્વયંપ્રકાશ હોવાથી ય બનતું નથી. જ્ઞાનમાં સામાન્યનું દર્શન પદાર્થમાં પ્રાપ્ત થતા સામાન્યને કારણે છે. यथा ज्योतिः प्रकाशेन नान्येनाभिप्रकाश्यते । ज्ञानाकारतस्थान्येन न ज्ञानेनोपगृह्यते ॥१०६॥ . જેમ પ્રકાશ બીજા પ્રકાશ વડે પ્રકાશિત બનતું નથી તેમ જ્ઞાનનું સ્વરૂપ બાજા જ્ઞાન વડે નિશ્ચિત બનતું નથી. (૧૬) જ્યોતિ સ્વયંપ્રકાશ છે. તે પ્રમાણે જ્ઞાન પણ સ્વયંપ્રકાશ છે. આવા વૈયાકરણુ મતને કેટલાક વૈશેષિકો સ્વીકારતા નથી. તેઓ શેયમાં રહેલા સામાન્ય જ્ઞાન ઉપકારક સમજે છે, તેમ છતાં જ્ઞાનનુ આ કારત્વ કે સ્વપ્રકાશત્વ સ્વીકારતા નથી. ભર્તુહરિનું દર્શન અત દર્શનને મળતું છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪ વાય૨દીય * न चात्मसमवेतस्य सामान्यस्यावधारणे । ज्ञानशक्तिः समर्था स्याज्ज्ञातस्यान्यस्य वस्तुनः ।।१०७।। જ્ઞાનશક્તિ, પિતાની સાથે રહેલા, બીજા જાણેલા પદાર્થના સામાન્ય અંગેના નિશ્ચય અંગે સમર્થ બનતી નથી. (૧૦૭) - अयोगपदा ज्ञानानामस्येत्यग्रहण न च । यथोपलब्धिस्मरणमुपलब्धे च जायते ॥१०८।। જ્ઞાને એકસાથે પ્રાપ્ત ન થાય ત્યારે “ (આ) એનું (જ્ઞાન) છે” એમ તેને વિષે સ્વીકારાતું નથી એમ નથી. (જ્ઞાનનો) ઉપલબ્ધિ થતાં તે ઉપલબ્ધિ પ્રમાણેનું સ્મરણ થાય છે જ. (૧૦૮). घटज्ञानमिति ज्ञान घटज्ञानविलक्षणम् । घट इत्यपि यज्ज्ञान विषयोपनिपाति तत् ॥१०९।। ‘આ ઘટ જ્ઞાન છે એવું જ્ઞાન, “આ ઘટ છે એવા જ્ઞાનથી જુદું છે. આ ઘટ છે' એવું જ્ઞાન (બાહ્ય ઘટ રૂપે) પદાર્થ સાથે સંબદ્ધ છે. (૧૯) આ કારિકાના સંદર્ભમાં હેલારાજે રજૂ કરેલ પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ “આ ઘટ છે' એવા જ્ઞાનમાં ટવિષક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને “આ ઘટજ્ઞાન છે. એવા જ્ઞાનમાં ‘આ ઘટતું જ્ઞાન છે એવું જ્ઞાન મળે છે. બંને વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત નથી. વિષયસંવેદનરૂ૫ બુદ્ધિ જે ,અનુભવાતી ન હોય તે “આ ઘટજ્ઞાન છે.” એમ શબ્દવડે પણ કહી શકાશે નહિ, કારણ કે અભિધાન હંમેશાં અનુભવ ઉપર આધાર રાખે છે. જ્ઞાન અને સેવ બંનેમાં વેદ્યત્વ અંગે તફાવત ન હોવા છતાં બનને વચ્ચે આ પ્રકારે તફાવત સમજાય છે કે જ્ઞાન અથને અવભાસ કરનાર છે, ય તેવું નથી, જ્ઞાનાતરની જરૂર પડે છે. સઘળે વ્યવહાર જ્ઞાન અને સેયની સિદ્ધિ ઉપર આધાર રાખે છે, જ્ઞાનના બેધ માટે જ્ઞાનાન્તરની અપેક્ષા હોવા છતાં બીજું અર્થાત્ પછીનું જ્ઞાન પહેલા જ્ઞાનને સિદ્ધ કરતું હેવાથી જ્ઞાનમાલા પણ પ્રાપ્ત થશે નહિ. यतो विषयरूपेण ज्ञानरूपं न गृह्यते । अर्थरूपविविक्त च स्वरूप नावघार्यते ॥११०॥ જ્ઞાનનું સ્વરૂપ વિષના સ્વરૂપ વડે ગ્રહણ કરી શકાતું ન હોવાથી વિષયના સ્વરૂપ વિનીનું જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિત કરી શકાતું નથી (૧૧૦). સંસર્ગદર્શનમાં બીજે પ્રચલિત મત અહીં રજ થયા છે. જ્ઞાન સ્વયંપ્રકાશ હેવાથી ય બનતું નથી. જ્ઞાનમાં સામાન્ય દર્શન પદાર્થમાં પ્રાપ્ત થતા સામાન્યને કારણે છે. ઉપરના પૂવપક્ષ પ્રમાણે “ આ ઘડો છે” એવા જ્ઞાનમાં અને “ આ ઘટજ્ઞાન છે ? એવા જ્ઞાનમાં કશે તફાવત નથી. આવા પૂર્વપક્ષને અમાન્ય કરતી આ કારિકા છે. આ ઘટ છે એનું જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થાય છે. “આ ઘટજ્ઞાન છે' એવું જ્ઞાન પધાથમાંથી ઉત્પન્ન થતું નથી. પહેલામાં ઘટની જ્ઞા નકારતા ને, બીજામાં ઘટજ્ઞાનની જ્ઞાના કારતા છે, આમ બને વરચે ભેદ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ત્રીજુ કાંડ હેલારાજ કારિકા ૧૦૯માં બે અર્થાન્તર આપે છે (૧) બાહ્ય વસ્તુવિષયક “આ ઘડે છે એવા જ્ઞાનથી “આ ઘટજ્ઞાન છે એવું જ્ઞાન જુદું છે. ગ્રાહ્ય એવા વિષય અર્થાત ધટની સાથે ગ્રાહકરૂપે સંબદ્ધ “આ ઘટ છે' એવું જ્ઞાન બીજા જ્ઞાનથી પ્રાપ્ત થતું નથી. “ધટજ્ઞાનનું જ્ઞાન' એવું બીજું જ્ઞાન પણ બેધની બાબતમાં ઘટનાનથી જુદું નહિ હોવાથી બાહ્યવિષયક જ છે, જ્ઞાનવિષયક નથી; સરખા : ga ઘ gવાવિવાઘfપ જ્ઞાનજ્ઞાનમિતિ માં ત િવાસ્થવિષયમયુક્ત મવતિ : (૨) ઘટજ્ઞાન અને ઘટજ્ઞાનનું જ્ઞાન બને જુદાં છે, કારણ કે પહેલું સાકાર એવા ઘટ સંબંધે છે અને બીજું નિરાકાર એવા ઘટજ્ઞાન વિષે છે. જ્ઞાન અર્થાત સંવિતનો આકાર તેના જ્ઞાનરૂપે સ્વીકારાયેલા બીજા જ્ઞાનમાં પ્રતિબિંબિત થતો નથી, કારણ કે જ્ઞાન નિરાકાર છે. જ્ઞાનમાં વિષયનું પ્રતિબિંબ પડતું હોવાથી બંને સમાન રૂપવાળાં સમજાય છે અને આવા સદશ્યને કારણે બંને વચ્ચે ગ્રાહ્યગ્રહભાવ સિદ્ધ થાય છે. “આ ઘટ છે એવું બાહ્યવિષયક જ્ઞાન વિષય એવા ઘટ સાથે સંબદ્ધ હેઈને વિષયના આકારને પ્રાપ્ત કરે છે, જ્યારે ઘટનાનનું જ્ઞાન આવા વિષયાકારને પ્રાપ્ત કરતું નથી, કારણ કે સંવિત નિરાકાર છે. આમ ઉપરોક્ત બે જ્ઞાનનું પરસ્પર વિલક્ષણ્ય અદ્દત મતના સંદર્ભમાં સિદ્ધ થતાં બૌદ્ધ મતને અહીં ડગલું માંડવાને અવસર પણ પ્રાપ્ત થતો નથી. કારિકા ૧૦ પ્રમાણે જ્ઞાન ગ્રાહાકાર અને ગ્રાહકાકાર એમ બે પ્રકારે છે. બંને વચ્ચે વાસ્તવિક ભેદ નથી. ગ્રાહ્યાકાર ગ્રાહકાકાર વડે સમજાય છે. આ પ્રકારનું અતદર્શન ગ્ય નથી, એ આક્ષેપ કરનારા બૌદ્ધમતાવલંબીને આ કારિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. જ્ઞાનનું સ્વરૂપ ઘટ, પટ વગેરે વિષયોના સાધારણ કે અસાધારણ રૂપ વડે ગ્રહણ કરી શકાતું નથી. કારણ કે એ અનુભવ પ્રાપ્ત થતું નથી; વિષયના ધર્મોને જ્ઞાનના ધર્મો તરીકે સમજી શકાય નહિ; અર્થાત્ દ્રવ્યના સ્વરૂપથી જુદું જ્ઞાનનું સ્વરૂપ બીજા જ્ઞાનથી પણ સમજાતું નથી. જ્ઞાનનું જ્ઞાન અર્થાત ઘટતાનનું શાન જે કહેવાય છે તે વાસ્તવમાં ઘટજ્ઞાન જ છે. વા-૨૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય આ પ્રમાણે ઉપરોક્ત કારિકાએમાં રજૂ કરવામાં આવેલાં પ્રમાણાથી પરિશુદ્ધ બનેલ અને મહાસામાન્ય તરીકે સમજાતી જાતિ પરિણામરૂપે અથવા વિવત રૂપે અપરસામાન્યરૂપે શબ્દો વડે અભિધાન પામીને બધા વ્યવહારામાં સ્વીકાર્યં બનતી હૈાવાથી જાતિ જ પદાર્થ છે એવા સિદ્ધાંત સ્થાપિત થયા. RRB 1 વૃત્તિ જ્ઞાતિસમુદ્દેશ: ॥ આ પ્રમાણે જાતિસમુદ્દેશ પુરા થયા. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨ अथ द्रव्यसमुद्देशः । ૧ દ્રવ્યસમુદ્દેશ आत्मा वस्तु स्वभावश्च शरीरं तत्त्वमित्यपि । द्रव्यमित्यस्य पर्यायास्तच्च नित्यमिति स्मृतम् ॥१॥ આત્મા, વસ્તુ, સ્વભાવ, શરીર અને તત્ત્વ (સમુદાય), આ બધા દ્રવ્યના પર્યાા છે; અને તે(દ્રવ્ય)ને નિત્ય કહેવામાં આવ્યુ છે. (૧) જાતિ સમુદ્દેશમાં અગાઉ પદાર્થને તિ અથવા દ્રવ્ય રૂપે, વૈયાકરણુ મત પ્રમાણે સમજવામાં આવ્યા હતા. મીમાંસક મતમાં જાતિને પદના અર્થરૂપે સ્વીકારવામાં આવી છે. વૈયાકરણ પરંપરામાં વાજ્રાયનને મતે પદને અંતિ છે અને વ્યાદ્ધિને મતે પદના અર્થોં દ્રવ્ય અર્થાત્ વ્યક્તિ છે. જાતિની ચર્ચા પહેલાં સામુદ્દેશમાં કરવામાં આવી. હવે દ્રવ્યતી ચર્ચા કરવામાં આવે છે. હેલારાજ દ્રવ્યને એ પ્રકારે સમજે છે, પારમાર્થિક અને સાંવ્યવહારિક. આ સમુદ્દેશમાં પહેલા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. અદ્વૈતવાદીઓને મતે આત્મા દ્રવ્ય છે. હેલારાજ મહાભાષ્યવચન જોડ્યમામા સાં નામા (૧. પૃ. ૪૧)માં આત્મા શબ્દને દ્રવ્યના અર્થમાં સમજે છે, બૌદ્ધૌ દ્રવ્યને સ્વલક્ષણૢ વસ્તુ રૂપે સમજે છે. સત્તાને માનનારા અદ્વૈતવાદીએ સ્વભાવ અર્થાત્ સત્તા જે સત્ર રહેલી, નિત્ય, એક અને ઉપાધિ વિનાની છે, તેને દ્રવ્ય કહે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ એવાં ચાર તત્ત્વાથી જુદું કેાઈ દ્રવ્ય નથી એમ ચાર્વાકા કહે છે. सत्यं वस्तु तदाकारैरसत्यैरवधार्यते । અપચોિિમ શનૈઃ સત્યમેવ મિધીયતે રા વસ્તુ (=દ્રવ્ય)ના તેના અસત્ય (ઘટ, પટ વગેરે) આકારો વડે સત્ય નિશ્ચય થાય છે. અસત્ય ઉપાધિઓના (વાચક) શબ્દો વડે સત્ય (દ્રવ્ય)નું જ અભિધાન થાય છે. (૨) હેલારાજ આ કારિકાનું અદ્વૈતમતપરક અČદન કરાવે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય अध्रुवेण निमित्तेन देवदत्तगृह यथा । गृहीत गृहशब्देन शुद्धमेवाभिधीयते ॥३॥ જેમ, દેવદત્તના ઘરને બે અનિત્ય (એવા કેઈક, કાગડો બેસવારૂપી) નિમિત્ત વડે થાય છે, છતાં “ઘર” શબ્દથી માત્ર ઘરનું જ અભિધાન થાય છે. (૩) “કાગડે બેઠે છે તે ઘર દેવદત્તનું છે' (ાવવવવશ્ય પૂઢ !)માં કાગડે અનિત્ય એવું નિમિત્ત છે કારણ કે તે ઊડી જવાનો છે. આવું અપ્રુવ ઉપલક્ષણ ઘરને ઓળખવાનું સાધન હોવા છતાં દેવદત્તના ઘર વિષે વાત કરવામાં આવે ત્યારે કે એમ કહેતું નથી કે કાગડાવાળું ઘર દેવદત્તનું છે, પરંતુ કેઈક નિત્ય અર્થાત સ્થિર નિમિત્તની વાત કરશે; જેમકે દેવદત્તનું ઘર વેદિકાવાળું અથવા કમળનાં ચિત્રાવાળું છે. વ્યાકરણશાસ્ત્રમાં નિષ્ઠા માટે વક્ત પ્રયોજાય છે (જતવત્ત નિષ્ઠા ૫. સૂ. ૧.૧.૧૬). અહીં તેની ઓળખાણું ને કારણે થાય છે. આ પ્રમાણે શબ્દો પહેલાં અનિત્ય ઉપાધિઓના વાચક બનીને તે તે ઉપાધિઓ દ્વારા નિત્ય દ્રવ્યને બંધ કરાવે છે. सुवर्णादि यथा भिन्नं स्वैराकारैरपायिभिः । रुचकाधभिधानानां शुद्धमेति वाच्यताम् ॥४॥ જેમ પોતાના નાશવંત આકારેથી જુદુ, શુદ્ધ (સ્વરૂપે રહેલું) સેનું જ રુચક વગેરે શબ્દો વડે વાચ્ય બને છે. (૪) સોનું તેના આકૃતિભેદો , રુચક, કુંડલ, સ્વસ્તિક વગેરેથી જુદું અને શુદ્ધ સમજાય છે. આકૃતિએ જુદી જુદી હોઈ શકે, દ્રવ્ય નિત્ય રહે છે. આવા આકૃતિભેદે નિત્ય એવા સુવર્ણ દ્રવ્યના વાચક બને છે. તે શબ્દ અનિત્ય ઉપાધિઓ રૂપી વિશેષણથી યુક્ત નિત્ય વિશેષ્ય અર્થાત (બ્રહ્મ)તત્વનું અભિધાન કરે છે એમ કહેવું જોઈએ. आकारैश्च व्यवच्छेदात्सार्वार्थ्यमनुरुध्यते । यथैव चक्षुरादीनां सामर्थ्य नालिकादिभिः ॥५॥ જેમ નેત્ર વગેરેનું સામર્થ્ય નળી વગેરેને કારણે પ્રતિબંધને પામે છે તેમ (ઘટ, પટ વગેરે વિવરૂપ) આકારો (બ્રહ્મ)થી જુદા હોવાથી (શબ્દની) બધા અર્થોને જણાવવાની શક્તિ અટકે છે. (૫) જેમ નળીના એક છેડેથી વસ્તુઓને જોવામાં આવતાં તેના બીજે છેડે રહેલા કાણુંમાંથી દેખાય તેટલી જ જણાય છે, બધીને જોવા માટે નળી પ્રતિબંધક બને છે, તેમ શબ્દ દ્વારા તે શબ્દ જે દ્રવ્યસ્વરૂપ જણાવતો હોય તેટલા જ બંધ થાય છે, બીજા દ્રવ્યસમૂહને નહિ. અદ્વૈતમતના સંદર્ભમાં આ કારિકાનું અર્થદર્શન કરાવતાં હેલારાજ જણાવે છે કે કેઈક આવરણ વડે ઈન્દ્રિયની ગ્રહણશક્તિનો પ્રતિબંધ થાય છે. વિષયમાં કશે ફેરફાર થતો નથી. તે પ્રમાણે અનાદિ અવિદ્યાથી જે ભેદને ગ્રાહ્ય સમજનારા છે તેવા છની સંવેદનશક્તિનું નિયમન થાય છે. તેથી તેમના વડે શબ્દોનો પ્રયોગ પણ ભેદવિષયક બને છે. પરંતુ તેથી નિત્ય તત્ત્વ એવા બ્રહ્મમાં ભેદદન થતું નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ sarai रेषु यः शब्दस्तथाभूतेषु वर्तते । तत्त्वात्मकत्वात्तेनापि नित्यमेवाभिधीयते ॥ ६ ॥ આવા પ્રકારના તે (અનિત્ય) આકારાને (દર્શાવનારા) જે શબ્દ છે, તેના વડે પણ નિત્ય (દ્રવ્ય)નું અભિધાન થાય છે, કારણ કે તે (અનિત્ય આકારા) તે (દ્રવ્ય)ની સાથે એકરૂપ છે. (૬) સન્નિવેશ એટલે આકાર. તે પદાર્થ નથી પરંતુ પદાનો ધર્મ છે. તેને ઉપાધિ પણ કહી શકાય. ચાક્કસ ધર્માંતુ અભિધાન કરનારા રુચક વગેરે શબ્દો આકારનો જ મેધ કરાવે તેા શબ્દો સર્વત્ર દ્રવ્યનો જ મેધ કરાવે છે એવી વ્યવસ્થા ખંડિત થાય. આ મુશ્કેલીને હવે દૂર કરામાં આવે છે. આકાશ વાસ્તવમાં દ્રવ્યથી જુદા નથી, ઉપાધિ માન્ અર્ચીત્ ધર્મી સાથે તે એકાત્મભાવે રહેલા છે, તેથી ઉપાધિ એટલે કે ધનુ' અભિધાન કરનારા શબ્દ નિત્ય દ્રવ્યનું પણ અભિધાન કરે છે. न तत्त्वातत्त्वयोर्भेद इति वृद्धेभ्य आगमः । अतत्त्वमिति मन्यन्ते तत्त्वमेवाविचारितम् ॥७॥ તત્ત્વ અને અતત્ત્વ વચ્ચે ભેઢ નથી એવા વૃદ્ધોમાંથી પ્રાપ્ત થતા આગમ છે. અવિચારિત તત્ત્વને અતત્ત્વ માનવામાં આવે છે. (૭) ૨૧૯ વ્યસમુદ્દેશની કારિકાએ નુ હેલારાજનું અદર્શોન અદ્વૈત સિદ્ધાન્તને અનુસરતુ છે. વૈયાકરાને સ ંમત શબ્દાદ્વૈત મતમાં સત્ય અને અસત્ય એવાં એ તત્ત્વા નથી. વેદાનીએની જેમ વૈયાકરણે. પણ પારમાર્થિક, બ્રહ્મરૂપ, એક, અય, સર્વ વ્યવહારાથી અગમ્ય અને નિવિકલ્પક એવા શબ્દતત્ત્વને સ્વીકારે છે. विकल्परूप भजते तत्त्वमेवाविकल्पितम् । न चात्र कालभेदोऽस्ति कालभेदश्च गृह्यते ॥ ८ ॥ વિકલ્પને જે વિષય નથી એવું તત્ત્વ વિકલ્પરૂપને ધારણ કરે છે. તેમાં કાલભૈદ ન હોવા છતાં કાલભેદ સમજવામાં આવે છે. (૮) દિક્, કાલ વગેરે શક્તિઓને કારણે અવિકપિત તત્ત્વમાં વિકલ્પ ભાસે છે. કાલભેદ તેમ જ જન્મ અને વિનાશ વિનાનું અને કાલ નામે સ્વાતન્ત્યશક્તિ વડે પ્રેરિત, અને પ્રતિબંધ અને અનુજ્ઞાને કારણે જન્મ વગેરે વિકારા દર્શાવતું શબ્દતત્ત્વ, પરમતત્ત્વરૂપે વિલસે છે. यथो विषयधर्माणां ज्ञानेऽत्यन्तमसंभवः । तदात्मेव च तत्सिद्धमत्यन्तमतदात्मकम् ||९|| જેમ (નીલાત્તુિ ખાા) વિષયના (નીલાદિ) ધર્મોના જ્ઞાનમાં બિલકુલ સભવ નથી (અને છતાં) તે (જ્ઞાન), તે વિષય )ના જેવું ન હોવા છતાં તેના જેવું ભાસે છે. (૯) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વાકષ૫દીય तथा विकाररूपाणां तत्त्वेऽत्यन्तमसंभवः । तदात्मेव च तत्तत्त्वमत्यन्तमतदात्मकम् ।।१०।। તેમ (કુલ વગેરે) વિકારોને તત્ત્વ (એવા સુવર્ણ)માં બિલકુલ સંભવ ન હોવા છતાં, તે (વિષય)ના જેવું જે કદાપિ નથી તે તત્વ તેના જેવું દેખાય છે. (૧૦) વિજ્ઞાનવાદમાં બાહ્ય વિષયોનું અસ્તિત્વ નથી; છતાં વિષયની પ્રતીતિ આપણા મનમાં થાય છે. જડ વિષયો અને અજડ જ્ઞાનનું કોઈપણ રીતે સારૂપ્ય નથી. તેમ છતાં અતત્ત્વ વિષયો તત્ત્વરૂપે ભાસે છે. અદ્વૈત સિદ્ધાન્તમાં વિકારરૂ ૫ ઘટપટ વગેરેનો, પ્રકૃતિભૂત અને જ્ઞાન માત્ર સ્વભાવરૂપ એવા બ્રહ્મમાં સંભવ નથી. सत्यमाकृतिसंहारे यदन्ते व्यवतिष्ठते । तन्नित्यं शब्दवाच्यं तच्छब्दात्तच्च न भिद्यते ॥११।। (સાસ્ના, લાંગૂલ વગેરે) આકારવાળા ગોદ્રવ્ય)નો વિનાશ થતાં અંતે જે રહે છે તે સત્ય છે. તે નિત્ય છે, શબ્દ વડે વાચ્ય છે અને તે શબ્દતથી જુદુ નથી. (૧૧) ગે, અશ્વ એવી વ્યક્તિઓની સરખામણીમાં ગોવ, અશ્વત્વ વગેરે નિત્ય છે. તેમની મણીમાં પૃથ્વી તત્ત્વ નિત્ય છે. પૃથ્વી તત્ત્વની સરખામણીમાં ‘તે' (તત) સર્વનામથી વાય (પારમાર્થિક) વસ્તુ નિત્ય છે. આ બધામાં રહેલ સંવિત નિત્ય છે. તે શબ્દબ્રહ્મ અર્થાત્ પશ્યન્તી રૂપે રહેલી વાણી છે. જેમાંથી તત્ત્વ નાશ પામતું નથી તે જ નિત્ય છે' (ત હિ નિર્ચે હિમતવું વિગતે -પપશાહ્નિક ૧.પૃ.૭) એવા મહાભાષ્યના વચનનો આ કારિકામાં વિસ્તાર છે. હેલારા રજૂ કરેલું અર્થદર્શન અદ્વૈતપરક છે. मतदस्ति न तन्नास्ति न तदेकं न तत्पृथक् । न संसृष्ट' विभक्त न विकृतन न चान्यथा ॥१२।। તે છે' એમ (કહી શકાતું નથી; (તે) નથી એમ પણ કહી શકાતું) નથી; તે એક નથી કે તે જુદું નથી, તે સંસૃષ્ટ નથી કે વિભક્ત નથી. તે વિકૃત નથી કે તેથી જુદું (અવિકૃત) નથી. (૧૨) બધા વિવર્તીની પ્રકૃતિરૂપ બ્રહ્મતત્વ વિકારાત્મક હેઈ ન શકે, કારણકે પારમાર્થિકરૂપે તે વ્યવહારગણ્ય નથી. બ્રહ્મમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્ર, પૃથફત્વ, સંસૃષ્ટત્વ, વિભક્તત્વ, વિકાર કે વિકારાભાવ એવું કશું નથી. ઉપનિષદોમાં આવા વિચારો વારંવાર પ્રાપ્ત થાય છે. तन्नास्ति विद्यते तच्च तदेकं तत् पृथक् पृथक् । संसृष्ट च विभक्त च विकृतं तत्तदन्यथा ।।१३॥ તે નથી અને તે છે, તે એક છે (અને તે જ છે, (તે) સંસ્કૃષ્ટ છે અને વિભક્ત છે (તથા) તે વિકૃત છે અને (તેથી) જુદુ (અવિકૃત) છે. (૧૩) Page #280 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ શબ્દબ્રહ્મ ભાવરૂપ અને અભાવરૂપ એમ અને પ્રકારનું છે; બધા વિકલ્પે અને વિરાધે તેમાં સમાયા છે. સરખાવેા હેલારાજ: માયામાવિધારામાસઝનનજિતàવાસ્તિ नास्तीति च सत्तासत्तोपाधिकव्यवहारसह भावतस्तु निःसत्तासत्तं निःसदसत् परं ब्रह्म । तस्य शब्दार्थ संबन्धरूपमेकस्य दृश्यते । तद् दृश्य दर्शन द्रष्टा दर्शने च प्रयोजनम् ॥ १४ ॥ તે એક (શબ્દતત્ત્વ)નુ શબ્દ, અર્થ અને તેમને! સંબધ એવું રૂપ દેખાય છે. તે (જ) દૃશ્ય, દત, દ્રા અને દાન માટેનું પ્રત્યેાજન છે. (૧૪) વાચ્યત્વ અને વાચકત્વ, શ્રુતિ અને અ, ભેદ અને અભેદ, જ્ઞાન અને જ્ઞેય એમ બધા અભિન્ન વિકારા વાગ્રૂપ બ્રહ્મના વિવર્તી છે. વિવતદશામાં બ્રહ્મ, શબ્દ, અથ અને બંને વચ્ચેના સંબંધરૂપે રહેલ છે. તે શબ્દતત્ત્વરૂપે બ્રહ્મ, દૃશ્ય ર્થાત્ ભાવાભાવરૂપ કમ રૂપે, દન અર્થાત્ દનના સાધન નેત્રાદિ રૂપે, દ્રષ્ટા અર્થાત્ દશનકર્તા જ્ઞાનક્રિયાના સયેાગરૂપે, સક્રિયારૂપે તેમજ સમક્રિયાના લરૂપે રહેલ છે. અને પહેલે દર્શન શબ્દ નેત્રાદિ સાધને જે દન માટે ઉપયેગી છે તે અંગે સમજવાના છે. બીજો દન શબ્દ મુખ્ય કાર્ય સાથે રહેલા સમસ્ત ક્રિયાકલાપ તરીકે સમજવાનેા છે. બધા વ્યવહાર પ્રખ્યા અર્થાત્ જ્ઞાનરૂપ અને ઉપાખ્યા એટલે શબ્દવ્યવહારરૂપ છે. અભિન્ન બ્રહ્મનો આવા ભેરૂપ નિર્દેશ અવિદ્યાને કારણે છે. પારમાર્થિકરૂપે સ ંત્ર અભેદ સમજાય છે. સરખાવા વા.૫ સંબંધ સમુદ્દેશ કા. ૭ર यत्र द्रष्टा च दृश्यञ्च दर्शनञ्चाविकल्पितम् 1 तस्यैवार्थस्य सत्यत्व श्रितास्त्रय्यन्तवेदिनः ॥ ૨૩૧ विकारापगमे सत्यं सुवर्ण कुण्डले यथा । विकारापगमे सत्यां तथाहुः प्रकृतिं पराम् ||१५|| જ્યારે વિકારો દૂર થાય ત્યારે, કુંડલમાંનુ સુવણું જ સત્ય છે, તે પ્રમાણે (પ'ચ મહાભૂતરૂપ) વિકાર દૂર થાય ત્યારે પરા પ્રકૃતિ જ સત્યરૂપે (રહેલ) કહેવાય છે. (૧૫) સરખાવે હાલારાજ : ૩હાવસ્થાત્મવિશ્વા૨ાપાયે દુષ્કરે મુર્નમે સત્યમવતિષ્ઠતે યથા तथा पृथिव्यादिविकारविगमेऽन्वयिनि प्रकृतिरभिन्ना सत्यावतिष्ठते इत्यभ्युपेयम् ॥ वाच्या सा सर्वविद्यानां शब्दाश्च न पृथक् ततः । अपृथक्त्वे च संबन्धस्तयोर्नानात्मनोरिव ॥ १६ ॥ તે (પરા પ્રકૃતિ) બધા શબ્દોને વાગ્યા છે, શબ્દો તેનાથી જુદા નથી. (તેમની વચ્ચે) અભેદ હોવા છતાં, (તેએ) જુદા સ્વભાવવાળા હોય તેમ તેમની વચ્ચે સંબંધ (પ્રપ્ત થાય) છે. (૧૬) જુદી જુદી ઉપાધિએથી પ્રાપ્ત થતા અનેક ભેદોને કારણે અને વ્યવહાર અવિદ્યામય હાવાથી બ્રહ્મને જ સ`વ્યવહારાનુ` મૂળ સમજત્રુ જોઈએ. આત્મા, બ્રહ્મ, તત્ત્વ વગેરે શબ્દો પણ કાઈક ઉપાધિનું અવલંબન કરીને દ્રવ્યાત્મા રૂપે રહેલા પરમતત્ત્વનું અભિધાન કરે છે, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વાકયપદીય आत्मा परः प्रियो द्वेष्यो वक्तावाच्य प्रयोजनम् । विरुद्धानि यथैकस्य स्वप्ने रूपाणि चेतसः ।।१७।। अजन्मनि तथा नित्ये पौर्वापर्यविवर्जिते । तत्त्वे जन्मादिरूपत्व विरुद्धमुपलभ्यते ॥१८॥ જેમ સ્વપ્નમાં એક જ ચિત્તનાં જુદાં જુદાં રૂપે, જેવાં કે (આ) પિતાને, (આ) પારકે, (આ) વહાલો, આ વિરોધી, આ વક્તા, આ વાચ્ય, (આ) પ્રજન, રૂપે મળે છે તેમ જન્મ વિનાના, નિત્ય અને પૌર્વાપર્યા વિનાના એવા (શબ્દ)તત્વમાં જન્મ વગેરે વિરુદ્ધ બાબતે પ્રાપ્ત થાય છે (૧૭-૧૮) સ્તનમાંનો સઘળા પદાર્થપ્રપંચ જાગ્રદવસ્થામાં બાધિત બનતે હોવાથી અસત્યરૂપ છે. તે જ રીતે જાગ્રત દશામાં અનુભવાતે ભાવભેદ નિર્વિકલ્પક સમાધિમાં હોતું નથી તેથી અસત્ય છે. બધી અવસ્થામાં જે વિદ્યમાન ડાય તે સત્ય, સવિત રૂપે છે; તે સવ વિવર્તીની પ્રકૃતિ છે. વિકલ્પ અવિઘામૂલક છે. પ્રત્યેક પ્રમાતામાં તે નિયત હોય છે. સંસારી જીવ પણ વિકટપનો જ વિષય છે, અર્થાત્ તે પાવિક છે, સરખા હેલારાજ: gવવ વવાયાઃ स्वरू' यदनुसयमानमप्याभासोपगम नयति, मन्नत्वे विद्यत्र स्यात् । तस्माइसत्यपञ्चप्रकाशनशक्तिब्रह्मणोऽनादिसिद्धा ग्राह्याग्राहकयुगल' स्वानुरूपमुपरचय्य जगन्नाट्यमातनोतीत्यविचारितरमणीयामिमामपनयन्ति तत्त्वदृशः । | રૂત્તિ દ્રવ્યામુ આ પ્રમાણે દ્રવ્યસમુદેશ પૂરે થશે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ३ अथ संबन्धसमुद्देशः । 3 સ અધસમુદ્દેશ ज्ञान प्रयोक्तुर्बाह्योऽर्थः स्वरूपं च प्रतीयते । शब्दैरुच्चरितस्तेषां संबन्धः समवस्थितः ॥ १ ॥ ઉચ્ચારવામાં આવેલા શબ્દો વડે વક્તાના અભિપ્રાય, (ફુલસાધનરૂપ) બાહ્ય અથ અને શબ્દનું સ્વરૂપ સમજાય છે. તેથી તેમના સ`ખ'ધ નિયત થયેલા છે. (૧) શબ્દનું ઉચ્ચારણ થાય છે ત્યારે ત્રણ બાબતે સમજાય છે. શબ્દનું રૂપ, ચોક્કસ મૂળ દર્શાવનાર મથ અને વક્તાને અભિપ્રાય. આ ત્રણ વચ્ચેને સંબંધ વાસ્તવિક, નિયત અને નિત્ય છે; કાઈ વ્યક્તિએ પ્રાપ્ત કરાવેલા કે સંકેતપ્રાપ્ત નથી. શબ્દનુ અંતર્ગ સ્વરૂપ તેનું અભિધેય છે. માઘ અથ અને શબ્દસ્વરૂપ વચ્ચે વાચ્યવાચકભાવસંબધ છે. પ્રત્યેાક્તાના અભિપ્રાય અને શબ્દ વચ્ચે કા કારમાવસબંધ છે. કાય કારણુભાવસબધને વૈયાકરણાએ આંશિક સંમતિ આપી છે. આ સબધસમુદ્દેશને અંતે ભતૃહરિ કાય કારણભાવસ બંધને વિવરૂપે સમજાવે છે અને તેના આત્યંતિક સત્યને અસ્વીકાર કરે છે. હેલારા કાર્યકારણુભાવસંબંધ અ ંગે સંમતિ આપતાં જણાવે છે કે વ્યાકરણ દર્શન બધા સિદ્ધાંતાને સમાવવાના પ્રયત્ન કરે છે ( સર્વાર્નર પુત” શાન્નમ્ ।) ધ કીતિ જેવા તત્ત્વજ્ઞાનીઓ બ્રહ્વાથનું અસ્તિત્વ સ્વીકારતા નહિ હોવાથી તે શબ્દવડે વાચ્ય અને છે એ વાતની તરફેણ કરતા નથી. સરખાવા પ્રમાણત્તિક (૧૫૪) वक्तृव्यापारविषयो योऽर्थो बुद्धौ प्रकाशते । प्रामाण्यं तत्र शब्दस्य नार्थतत्वनिबन्धनम् ॥ આમ વૈયાકરણ મતમાં શબ્દ અને અથા પરસ્પર અધ્યાસ થતા હેાવાથી, વૈયાકરણા વડે સ્વીકારાયેલા યેાગ્યતા રૂપ સંબધ અને કાય કારણભાવસ બધાનુ મૂળ અધ્યાસ જ છે. प्रतिपत्तिर्भवत्यथे ज्ञाने वा संशयः क्वचित् । स्वरूपेषूपलभ्येषु व्यभिचारो ન વિદ્યતે રા (બાહ્ય) અથ અંગે અને વક્તાના અભિપ્રાય અંગે કોઈ વાર પ્રતીતિ અને કેઈ વાર સંશય થાય છે, (પરંતુ શબ્દોનાં) પ્રાપ્ત થયેલાં સ્વરૂપોમાં અનિશ્ચય થતા નથી. (૨) વા-૩૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. વાણ૫રીય શ્રયં : માં નૌ: શબ્દ અને તેના વડે વાચ અર્થ “ગાય” એ બન્ને એક સાથે અભિન્નપણે સમજાય છે. આ ક્રિયાને અભિધાન કહે છે (વરપાવિવેકનૈવ અર્થપરામમિયાનમુતે ), લૌકિક વ્યવહારમાં આવી અભિન્ન શબ્દાર્થપ્રતીતિ સંકેતનું મૂળ છે. શબ્દબ્રહારમાં શબ્દ અને અર્થની અભિન્નતા સમજાય છે. નેત્ર જેને જુએ છે તે બળ પદાર્થના સંબંધમાં તટસ્થ છે. અગ્નિનું અનુમાન કરાવનાર ધુમાડા પણ અગ્નિથી તટસ્થ રહે છે. શબ્દની બાબતમાં તેમ નથી. અભિધાન ક્રિયામાં અર્થ શબ્દમય રહે છે. આ બાબતમાં કોઈ પૂછે કે અભિધેય અર્થમાં શબ્દો ની વર્ણમાળા કેમ પ્રાપ્ત નથી, તો અમે તેને કહીશું કે વાહ આપનું દૃષ્ટાંત ! - ચિક્તિના બે વ્યાપાર છે, વાગાત્મા અને જ્ઞાનાત્મા. પ્રાણવૃત્તિવ અનુગૃહીત બનીને વાગાત્મા અભિવ્યક્ત બને છે, અને જ્ઞાનાત્મા મનવૃત્તિ વડે અભિવ્યક્ત થાય છે. અભિન્ન શબ્દાર્થમય સ્વભાવવાળે વાગાત્મા પરા વાફ રૂપે મૂલાધાર ચક્રમાં રહે છે. ત્યાંથી ઊંચે ચઢીને મનોભૂમિનું અવલંબન કરી મધ્યમાવસ્થામાં મધ્યમાં વાક રૂપે હૃદય અને નાભિની વચ્ચે રહે છે, શબ્દાર્થની અભેદાવસ્થામાં નીયમર્ય: I રૂપે રહેલ તેમને પરસ્પર અધ્યાસરૂપ સંબંધ સમજાય છે. ત્યાર પછી સ્થાન પ્રયત્નથી ઉદ્દભવ પામીને વખરી વાફ રૂપે તે સમજાય છે. પરમતત્વની અભિવ્યક્તિરૂપે રહેલે શબ્દ અભિધેય સાથે અભિન્નપણે પ્રાપ્ત થતાં ઘટોઝયમ્ પટોડરમ્ ! એવું એકાત્મક અને વિશેષણવિશેષરૂપ જ્ઞાન થાય છે. આવી એકાત્મક પ્રતીતિને શબ્દન કહે છે. આ શબ્દનરૂપી વ્યાપારને કારણે, જ્યારે પરા વાફે પ્રવૃત્ત થાય છે ત્યારે શબ્દ અને અર્થના સામાનાધિકરણ્યથી તેમનામાં અભેદનો આરોપ કરવામાં આવતાં, તેમની વચ્ચે અધ્યાસરૂપ સંબંધ સમજાય છે. પશ્યન્તી નામની અવિભાગ દશામાં વાયવાચકભેદની કશી ચિન્તા હોતી થી. વ્યવહારદશામાં પણ શબ્દથી અર્થને વિયેગ થતો નથી. તેથી આ સમસ્ત જગત શબ્દનું વિવત છે એમ સમજવું રહ્યું. સરખાવો હેલા રાજ : વિમા 1શાયાં તું પૂણ્યમિધાનામાં વાગ્યવાવभेदानुल्लासान्नाध्यासचिन्ता काचित् । इत्थं च कृत्वा शब्दैकजीवितत्वाद् व्यवहारेऽप्यर्थस्य तद्वियोगात्तद्विवर्तरूप विश्व सिद्धम् । अस्याय वाचको वाच्य इति षष्ठया प्रतीयते । योगः शब्दार्थयोस्तत्त्वमप्यतो व्यपदिश्यते ॥३॥ આ (શબ્દ) આ (અર્થ)નો વાચક છે, (આ અથ આ શબ્દને) વાચ્ય છે. એવો શબ્દ અને અને સંબંધ ષષ્ઠી વિભક્તિવડે સમજાય છે. તેથી તેમનું એકત્વ જણાવવામાં આવે છે. (૩) ' શબ્દ અને અર્થ વચ્ચે સ્વાભાવિક સંબંધનું જ્ઞાન ષષ્ઠી વિભક્તિના પ્રત્યયવડે થાય છે. ૩ ની: “આ ગાય છે' એમ ગૌશબ્દ અને ગાય એવો અર્થ એ બે વચ્ચે સ્વાભાવિક સંબંધ સમજાય છે. ઘટ અને પટ એવા પરસ્પર અસંબદ્ધ શબ્દોને પછી દ્વારા આપણે વ્યવહાર કરતા નથી. Page #284 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૩૫ नाभिधान स्वधर्मेण संबन्धस्यास्ति वाचकम् । अत्यन्तपरतन्त्रत्वाद् रूप नास्यापदिश्यते ॥४॥ | (ષષ્ઠી વિભક્તિ સિવાયનું કઈ પણ) અભિધાન પિતાના (અસાધારણ) ધર્મ વડે સંબંધનું વાચક બનતું નથી. અત્યંત પરતંત્ર હોવાથી તે (સંબંધોનું સ્વરૂપ સમજાતું નથી. (૪) સંબંધ હંમેશાં પછી વિભક્તિ વડે જ જણાતાય છે, કારણ કે સંબંધ બે સંબંધીઓ સાથે નિત્ય પરતત્ર છે. શુક્લ વગેરે ગુણ દ્રવ્યને અધીન હોવા છતાં કઈવાર શુકલ રૂપ એમ મુખ્યપણે જણાવાય છે, પરંતુ સંબંધ આવી રીતે જણાવાતું નથી, કારણ કે તે માત્ર ધમ છે અને તેને જણાવવા માટે કોઈ શબ્દ નથી. તેના કાર્ય ઉપરથી જ તે સમજાય છે,(૫) उपकारात्स यत्रास्ति धर्मस्तत्रानुगम्यते । शक्तीनामपि सा शक्तिर्गुणानामप्यसौ गुणः ॥५॥ (સંબંધીઓના પરસ્પર) ઉપકારને લીધે જ્યાં તે હોય છે ત્યાં તે (સંબંધ) ધર્મ તરીકે સમજાય છે, તે શક્તિઓની પણ શક્તિ છે અને ગુણોનો પણ ગુણ છે. પરસ્પર અસંબદ્ધ પદાર્થો એક બીજા ઉપર ઉપકાર કરી શકતા નથી. તેથી સંબંધ પરસ્પર સંબદ્ધ પદાર્થોની વચ્ચે જ હોઈ શકે. તે તે વસ્તુઓની જે પ્રસિદ્ધ શક્તિ છે તેને સંબંધ માની શકાય નહિ, કારણ કે શક્તિએ પણ તેમના આધાર રૂપ પદાર્થોને અધીન હેઈને નિયત કાર્ય ઉત્પન્ન કરવામાં માત્ર સંબંધ જ નિયામક બનશે. સંબંધ ગુણનો પણ ગુણ છે, કારણ કે ગુણોને કવ્ય ઉપર જે આધાર છે તેની વ્યવસ્થા પણ આ સંબંધરૂપ ગુણ કરે છે. સંબંધ એક ધર્મ છે, કારણકે હેલારાજ જણાવે છે તેમ, તે નિત્ય પરતંત્ર છે. આવો નિત્ય પરતત્ર ધર્મરૂપ સંબંધ પરસ્પર ઉપકારવાળા પદાર્થોમાં જ જોવા મળે છે. तद्धर्मणोस्तु ताच्छब्द्यं संयोगसमवाययोः । तयोरप्युपकारार्था नियतास्तदुपाधयः ॥६॥ તે સંબંધના જેવા (પારતન્યરૂપ) ધર્મવાળા સંગ અને સમવાયને સંબંધ કહ્યા છે. તેમની (અસાધારણ) ઉપાધિઓ ઉપકારના પ્રયોજન માટે નિયત છે. (૬) • સગ અને સમવાયને પણ સંબંધ ધર્મ અર્થાત પારતન્ય છે. તેથી તેમને રીતે સંબંધ કહ્યા છે. મુખ્ય રીતે તે સંબંધ નથી. અસાધારણ ઉપાધિઓ સાથે તે જ્યારે જોડાય છે ત્યારે તે ઉપાધિઓ પરતંત્ર હોય છે અને સંગ અને સમવાય સ્વતંત્ર હોય છે. સંબંધને મુખ્ય ધર્મ પારત હેઈને હવે તેઓ સંબંધ રૂપે રહેતા નથી. काचिदेव हि सावस्था कार्यप्रसवसूचिता। कस्यचित्केनचिद्यस्यां संयोग उपजायते ॥७॥ જેમાં કેઇક (અવયવ)ને બીજા કેઇક (અવયવ) સાથે સંગ થાય છે તેવી તે એક જ વિશિષ્ટ અવસ્થા છે, જે (અવયના) પરસ્પર કાર્યની ગતિ વડે સૂચવાય છે. (૭) Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વાયનીય અવયનું એકબીજા તરફ ઉપસપણે થતાં જે સંગ થયો તેનાથી ઘટ, પટ વગેરે અવયવી દ્રવ્યો ઉત્પન્ન થાય છે. દ્રવ્યમાત્રમાં રહેનાર ગુણત્વ વગેરે સંયેગની ઉપાધિઓ છે. સંગ આવી ઉપાધિઓથી પરતંત્ર છે. પારતરૂપ ધર્મ સંયોગમાં રહેલો છે છતાં તે પારત” તેનું અસાધારણ અર્થાત નિત્ય રૂપ નથી. તેથી સંગ એ સંબંધ નથી, પરંતુ સંબંધ જેવો છે. સંબંધરૂપે કેટલાક તેનો ઉપયોગ કરે છે એમ કહેવું યોગ્ય થશે. સંબંધ દ્રવ્ય, ગુણ, ક્રિયા, સામાન્ય વગેરેમાં અવસ્થિત છે, પરંતુ સંયોગ માત્ર દ્રવ્ય સાથે રહે છે. સંગ પદાથની ઉપર માટે જવાબદાર બને છે, સંબંધ બે પદાર્થોને જોડે છે. निरात्मकानामुत्पत्ती नियमः क्वचिदेव यः । तेनैवाव्यपवर्गश्च प्राप्त्यभेदे स यत्कृतः ॥८॥ आत्मान्तरस्य येनात्मा तदात्मेवावधार्यते । यतश्चैकत्वनानात्व तत्त्वं नाध्यवसीयते ॥९॥ तां शक्ति समवायाख्या शक्तीनामुपकारिणीम् । भेदाभेदावतिक्रान्तामन्यथैव व्यवस्थिताम् ॥१०॥ धर्म सर्वपदार्थानामतीतः सर्वलक्षण': । अनुगृह्णाति संबन्ध इति पूर्वेभ्य आगमः ॥११॥ અસત (ઘટ, પટ વગેરેની ઉત્પત્તિના ચોક્કસ કારણ)ની જે નિયામક છે; પ્રાપ્તિમાં કશો ભેદ ન હોવા છતાં જેને કારણે અવિનાભાવ શકય બને છે; જેને લીધે એકનું સ્વરૂપ બીજાનું હોય તેમ સમજાય છે, જેને કારણે કાર્યનો (કારણુથી) ભેદ કે અભેદ સ્પષ્ટ થતું નથી; જે તેને આશ્રયે રહેલી) શક્તિઓ (ના કાર્યની ઉત્પત્તિ)માટે ઉપકારક છે, અને જે ભેદ અને અભેદનું અતિક્રમણ કરીને રહેલી છે, તેવી સમવાય નામે શક્તિનું, બધા પદાર્થોનાં લક્ષણોથી પર રહેલ અને બધા પદાર્થોનાં લક્ષણોવાળો સંબંધ નિયમન કરે છે, એ પૂર્વના આચાર્યોને મત છે. (૮–૧૧) સમવાય અને સંબંધ વચ્ચેના તફાવતને હવે સ્પષ્ટ કરવામાં આવે છે. સકાર્યવાદમાં કારણું જ કાર્ય બને છે, જેમકે પિંડરૂપે રહેલ માટી ચક્કસ આકાર પ્રાપ્ત કરીને ઘટ બને છે નિયત સાધન વડે કાયે ઉત્પન્ન થતું હોવાથી તેવાં સાધનેમાં તે તે કાર્યની ઉપલબ્ધિ થાય છે એમ સમજવું જોઈએ. ઉત્પત્તિની પહેલાં કાર્ય હતું નથી એવા તૈયાયિક સિદ્ધાન્તમાં પણ નિયત કારણોમાં જ કાર્ય પ્રાપ્ત થાય છે, જેમકે તતુ એમાં જ પટ પ્રાપ્ત થાય છે. આવી બુદ્ધિ સમવાયને કારણે છે. કાય અને કારણને ભેદ હોવા છતાં નિયત કારણ સાથે કાય રહે છે એ સ્થિતિ અવિનાભાવરૂપ સંબંધની પ્રાપ્તિ અર્થાત સમવાયને કારણે છે. અયુતસિદ્ધ એવાં કાર્યકારણ, અવયવ-અવયવી, ધમધમ્, જાતિજાતિમાન અને ગુણગુણ એકબીજાથી જુદાં હોવા છતાં સમવાયને કારણે તાદામ્યવાળાં ભાસે છે. આમ અમૃતસિદ્ધિ સમવાયની ઉપાધિરૂપે સમજાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંટ પદાર્થના હપ્રત્યયને અર્થાત્ કાયરૂપ અસ્તિત્વને અનુમાન વડે જણાવનાર સમવાય છે. સમવાયને શક્તિ કહેવામાં આવી છે. પદાર્થોનો ઉપકાર કરતી હોવાથી દ્રવ્ય, ગુણ, કર્મ વગેરેની જેમ તેને પદાર્થ કહી શકાય નહિ. તે શક્તિ હોવાથી શક્તિમાન સાથે તેનું એકવ કે નાનાત્વ સ્પષ્ટ થતું નથી. પદાર્થ ન હોવાથી તેને જુદા તત્વરૂપે સમજવી જોઈએ; તેથી કારિકામાં તેને વિષે પ્રશૈવ વસ્થિતામાં એવા શબ્દો વાપર્યા છે. સાધનરૂ૫ શક્તિઓને તેમના આધારામાં યોજીને સમવાય ઉપકારક બને છે. આવા સમવાયને સંબંધ મદદરૂપ બને છે. સંબંધ બધા પદાર્થોમાં પ્રાપ્ત થતા પારય વિનાનો હોવાથી પદાર્થ કહી શકાશે નહિ સમવાય જેમ અમુક ચોક્કસ તો દ્વારા ઉપકારને પ્રાપ્ત કરે છે તેમ સંબંધને ચક્કસ તત્ત્વોની આવશ્યકતા નથી. સંબંધ સમવાયને અયુતસિહો સાથે જ યોજે છે. સમવાય અને સંબંધ બંનેમાં પાતત્ય હોવાથી સંબંધની જેમ સમવાય પણ સંબંધ કહેવાય છે આમ સંબંધ પદાર્થ નથી, તેથી સંયોગ અને સમવાય જેને વૈશેષિકે પદાર્થ કહે છે તેને સંબંધ કહી શકાય નહિ. पदार्थीकृत एवान्यैः सर्वत्राभ्युपगम्यते । संबन्धस्तेन शब्दार्थः प्रविभक्तुं न शकयते ।।१२॥ બીજાએ (=વશેષિક વગેરે) વડે તે સંબંધને પદાર્થરૂપે સ્વીકારવામાં આવ્યું છે. તેના વડે શબ્દને અર્થથી જુદો સમજ શકય નથી. (૧૨) વૈશેષિકોએ સંગને ગુણ માન્યો છે અને સમવાયને, તે શક્તિરૂપ હોવા છતાં, પદાર્થ માન્યો છે. સમવાયને પદાર્થ અને સંબંધ એમ બે રીતે સમજી શકાય નહિ, કારણકે પદાર્થનો મુખ્ય ધર્મ સ્વાતંત્ર્ય છે અને સંબંધનો મુખ્ય ધર્મ પારય છે. આ શબ્દને આ અર્થ છે એ પ્રમાણે શબ્દ અને અર્થનો નિયત સંબંધ સમવાયરૂપ થતું નથી. સંયોગ દ્રવ્યો વચ્ચે હોય છે, સમવાય અયુતસિદ્ધો વચ્ચે હોય છે. આવો સિદ્ધાન્ત સમક્તાં તેમને શબ્દ અને અર્થ વચ્ચેના સંબંધ તરીકે સમજી શકાય નહિ. समवायात्स्व आधारः स्वा च जातिः प्रतीयते ।। एकार्थसमवायात्तु गुणः स्वाधार एव यः ॥१३॥ સમવાયથી શબ્દને આધાર અને તેમની જાતિ સમજાય છે. એક જ દ્રવ્ય ( = આકાશ)માં સમવાય દ્વારા (તે શબ્દો) પોતાને આધારમાં રહેલા ગુણને જણાવે છે. (૧૩) આકાશના વાચક શબ્દો જેવા કે આકાશ, ખ, ગગન વગેરે પિતાનો અર્થ સમવાય. દ્વારા જણાવશે, કારણ કે શબ્દ આકાશનો ગુણ હેવાથી આકાશ સાથે સંમત છે. ઘટ, પટ વગેરે શબ્દો, ઘટશબદવ વગેરે જાતિને સમવાયથી જણુંવરો, કારણ કે જાતિ તેની શબ્દવ્યક્તિઓમાં સમત છે. શબ્દ પણ શબ્દત્વજાતિને સમવાયદ્વારા જણાવશે. આકાશમાં રહેલા મહત્ત્વ વગેરે ગુણેને મહત્વ વગેરે શબ્દો એકાયંસમવાયથી જણુંવશે, કારણ કે જે આકાશમાં મહત્ત્વ વગેરે ગુણોને સમવાય છે તે જ આકાશમાં તેના ગુણ મહત્વ વગેરે શબ્દો પણ સમાવેત છે. આને એકાર્યસમવાય કહે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વા કે ય ૫દીય द्रव्यत्वसत्तासंयोगाः स्वान्याधारोपबन्धनाः । तत्प्रदेशविभागाश्च गुणा द्वित्वादयश्च ये ॥१४।। દ્રવ્યત્વ, સત્તા અને સંગ તેમ જ (આકાશ સાથે અન્ય પદાર્થોના ) પ્રદેશવિભાગ, દ્વિવાદિ ગુણો પણ, તેમના અને બીજાના આધાર સાથે જોડાયેલા છે. (૧૪). - દ્રવ્યત્વ અર્થાત અપર સામાન્ય અને સત્તા અર્થાત મહાસામાન્ય કાર્થસમવાય દ્વારા દ્રવ્યત્વ વગેરે શબ્દો વડે સમજાય છે. તે દ્રવ્યત્વ અને સત્તા, દ્રવ્યત્વ વગેરે શબ્દોનો જે આધાર છે તે આકાશમાં, અને બીજે પૃથ્વી વગેરેમાં રહે છે. તેથી પિતાના અને અન્યનો આધાર (અંકાશ) વડે તેમનું નિયમન થાય છે. તે આકાશ સાથે સંબંધવાળા બીજા પદાર્થોના પ્રદેશવિભાગ અર્થાત્ સાથે રહેનાર દિવ વગેરે ગુણે સંગ વગેરે સાથે એકાથસમવાય દ્વારા સમજાય છે. केचित्स्वाश्रयसंयुक्ताः केचित्तत्समवायिनः । संयुक्तसमवेतेषु समवेतास्तथापरे ॥१५॥ કેટલાક (પદાર્થો) તેમના આશ્રયો સાથે જોડાયેલા છે, કેટલાક તેમની સાથે સમવાયવાળા છે. બીજા (રૂપત્ય વગેરે) સંયુક્ત સમવાયવાળા, (રૂપ વગેરે) સાથે સમવેત છે. (૧૫) શબ્દો તેમના અર્થોને સમવાય કે એકાયંસમવાય વડે જ જણાવે છે તેમ નથી, પરંતુ પોતાના સમવાયી સાથે સંગથી, સંયુક્ત સમવાથી અને સંસમસમવાયેથી અર્થગ્રહણ કરાવે છે. રચ, ઘટ વગેરે દ્રવ્યોનો આકાશ સાથે સંયોગ છે. તે દ્રવ્યોને તેમના વાચક શબ્દો રથ, ઘટ વગેરે, સમતસંગ વડે જણાવે છે. રથ વગેરે શબ્દો આકાશ સાથે સમવેત છે. તે આકાશ રથ વગેરે પદાર્થો સાથે સંયુક્ત છે. રથ સાથે સમત બધા રૂપ વગેરે ગુણો અને તેમની સાથે રહેલી ક્રિયાઓને રૂપ વગેરે શબ્દો સ્વાશ્રયસંયુક્ત સમવાયથી જણાવે છે. : આ પ્રમાણે રૂપવ વગેરે સામાન્યને રૂપવ વગેરે શબ્દો સ્વાશ્રયસંયુક્તસમસમવાય વડે જણાશે. આમ અનેક પ્રકારના અનિયત સંબંધે વડે શબ્દ અર્થનું પ્રતિપાદન કરે છે. स्वाश्रयेण तु संयुक्तैः संयुक्त विभु गम्यते । समवायस्य संबन्धो नापरस्तत्र दृश्यते ॥१६॥ (વિભુ દ્રવ્યવાચક દિફ, કાલ વગેરે શબ્દો વડે) પોતાના આશ્રય (આકાશ) સાથે જોડાયેલાં (પૃથ્વી, વગેરે સાથે) સંયુક્ત વિભુ (દિફ, કાલ વગેરે દ્રવ્ય સ્વાશ્રય સંયુક્ત સંયોગ સંબંધ દ્વારા) સમજાય છે. પરંતુ ત્યાં સમવાયનો બીજો સંબંધ દેખાતો નથી. (૧૬) પહેલી પંક્તિમાં જણાવ્યા પ્રમાણે આકાશ વગેરે વિભુ દ્રવ્ય સાથે સમત પરમમહત્ત્વ વગેરે ગુણો અને તેમની સાથે સમત સામાન્ય અને વિશેષે તેમના વાચક શબ્દ વડે રવાશ્રયસંયુમવાય દ્વારા અને સ્વાશ્રયસંરક્તસમતસમવાય દ્વારા Page #288 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ: અભિધાન પામે છે. આમ દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્યની પ્રતીતિનું કારણ કહેવામાં આવ્યું. ઉપર પ્રમાણે વિશેષ શબ્દ સાથે સમવાયી આકાશ છે; તેની સાથે સંયુક્ત પૃથ્વી વગેરે છે. તેની સાથે સંયુક્ત દિફ વગેરે છે, અને તેમની સાથે સમત વિશેષ છે. આમ વિશેષિકોના છ પદાર્થોમાંથી પાંચની પ્રતીતિની વ્યવસ્થા સમજાવવામાં આવી. સમવાય વિશે કશું કહેવામાં આવ્યું નથી. તે દ્રવ્ય નહિ હોવાથી કોઈની સાથે તેનો સંયોગ થશે નહિ. તેને જણાવવા માટે બીજે કઈ સમવાય હોઈ શકે નહિ, અને તે સ્વરૂપમાં જ પ્રાપ્ત થનારા હોઈ સમવાય શબ્દના અર્થને જણાવવા કોઈ સંબંધ પ્રાપ્ત થશે નહિ. સર બાવો હેલારાજ: gવમત્ર યથાયો વિમઝsfપ સમવાયરાહ્ય વાર્થ atતાવને न कश्चित्संबन्धः स्यात्समवायस्याद्रव्यत्वात्केनचित्संयोगाभावात्स्वरूपवृत्तित्वात् । संबन्धस्याविशिष्टत्वान्न चात्र नियमो भवेत् । तस्माच्छब्दार्थयोनॆव संबन्धः परिकल्प्यते ॥१७॥ વિશિષ્ટ સંબંધના અભાવને લીધે (શબ્દ વડે અર્થ દર્શાવવા અંગે) નિશ્ચિતતા હોઈ શકે નહિ તેથી શબ્દ અને અર્થનો આ (સંગ કે સમવાય રૂ૫) સંબંધ કિપી શકાતો નથી. (૭) સંવધાવિશિષ્ટવાત ને એક અર્થ આ પ્રમાણે થશે. સમવાયથી જુદા સંબંધને અભાવ હેવાથી, કોઈ પણ સંબંધ વિના સમવાય શબ્દનો અર્થ પ્રાપ્ત થશે નહિ. બીજા અર્થ પ્રમાણે કોઈક સંબંધરૂપ નિમિત્ત વિના સમવાય શબ્દ જયારે સ્વાર્થનું અભિધાન કરે ત્યારે આવો સંબંધ નિમિત્તાભાવ બધે સર બે હોવાથી બધા શબ્દો બધા અર્થી જણાવશે. દરેક શબદ પિતાના અર્થનું જ અભિધાન કરશે એવો નિયમ પ્રાપ્ત નહિ થાય. ત્રીજા અથ પ્રમાણે બધે સ્થળે સંબંધ એક સરખે પ્રાપ્ત થતો હોવાથી આકાશ શબ્દ સાથે સમવાયને કારણે ઘટ વગેરે શબ્દ પણ આકાશનું અભિધાન કરશે. બીજી રીતે કહીએ તો આકાશ શબ્દ તેના આશ્રય આકાશને સમ દ્વારા જણાવતો હોય તો ઘટ શબ્દ પણ તેના આશ્રય આકાશને સમવાય દ્વારા જણાવશે. બંને શબ્દો છે અને આકાશમાં ગુણરૂપે છે. ઘટ વગેરે શબ્દોનો તેમના આશ્રય આકાશ સાથેનો સંયોગ પટ વગેરે શબ્દોના તેમના અશ્રેય સાથેના સંગથી જુદો નહિ હોવાથી ધટનો અર્થ પટ થશે અને પટનો અર્થ ઘટ થશે. આમ શબ્દાર્થ અંગે અવ્યાતિ અને અતિવ્યાતિ પ્રાપ્ત થતાં શબ્દ અને અર્થ વચ્ચેની સંબંધથવા નષ્ટ થતાં સંગ કે સવાવને શબ્દાર્થ વચ્ચેના સંબંધ તરીકે સમજવો એગ્ય નથી. अदृष्टवृत्तिलाभेन यथा संयोग आस्मनः । क्वचित्स्वस्वामियोगाख्योऽभेदेऽन्यत्रापि स क्रमः ॥१८॥ (વિભુ) આત્માના (બધાં દ્રવ્ય સાથેના) સંગમાં (વિશિષ્ટતા ન હોવા છતાં) અદટના વ્યાપારને કારણે (જ) કેટલાકની સાથે સ્વસ્વામિભાવ સંબંધ હોય છે, તેથી ( સંબંધ) જુદો ન હોવા છતાં, અન્ય બાબતોમાં પણ આવી જ પદ્ધતિ જણાય છે. (૧૮) Page #289 -------------------------------------------------------------------------- ________________ વાય જય વૈશેષિક દર્શનમાં આત્મા વિભુ દ્રવ્ય છે. તેથી બધાં દ્રવ્યો સાથે તેને સંગ એક સરખે હોય છે. તેમ છતાં પ્રત્યેક આત્મા સાથે નિયત ધર્મ અને અધર્મને કારણે પિતાના શરીર વગેરેમાં તેને સ્વસ્વામિભાવ સંબંધ જણાય છે, બીજાં દ્રવ્યો સાથે જણાતો નથી; તેમ અહીં પણ સંગ કે સમવાયરૂપ સંબંધ અવિશિષ્ટ હોવા છતાં શબ્દો તેમના અર્થો દર્શાવશે. તેથી અતિવ્યાપ્તિ થશે નહિ. હેલા રાજ વશેષિકોની આવી વાત સ્વીકારતા નથી. તેમણે રજૂ કરેલું સમાધાન નીચે પ્રમાણે છે. આત્માનો બધા પદાર્થો સાથેનો સંયોગ સમાન હોવા છતાં બધું આત્મ નું નથી, પરંતુ શરીર વગેરે તેનાં છે; બધાં શરીર વગેરે પણ આત્માનાં નથી, કારણ કે દરેક આત્માને તેના અદષ્ટ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે, તેવો નિયમ છે. તે પ્રમાણે આશ્રય સાથેનો સંબંધ કે સમવાયરૂ૫ સંબંધ જુદા ન હોવા છતાં બધા શબ્દ વડે બધું વાચ્ય બનતું નથી. આ સંબંધ જે તે શબ્દોના તે તે અર્થોમાં થતા પ્રયોગદર્શનના અભ્યાસથી થનારા સરકારને અધીન છે. આવા સંસ્કારવડે નિશ્ચિત બનતા સંકેતથી જેનું સ્વરૂપ ક૯૫વામાં આવ્યું છે, તે અને પ્રયોગ, દર્શન અને અભ્યાસ વડે પ્રાપ્ત થનારો રૂપ સંસ્કાર જ શબ્દ અને અર્થને સંબંધ થઈ શકે તો પછી કે ઈ પણ નિમિત્તના નિયન્ત્રણ વિનાના સંગરૂપ કે સમવાયરૂપ સંબંધની શી જરૂર ? प्राप्ति तु समवायाख्यां वाच्यधर्मातिवर्तिनीम् । प्रयोक्ता प्रतिपत्ता वा न शब्दैरनुगच्छति ॥१९॥ શબ્દો વડે પ્રતિપાદ્ય અર્થોના ધર્મોને ઉલંઘી ગયેલ સમવાય નામે પ્રાપ્તિને ઉચ્ચારણ કરનાર કે સાંભળનાર પહોંચી શકતા નથી. (૧૯) ગવાદિ પદાર્થો ગવાદિ શબ્દો વડે વાચ્ય બનતાં જાતિ, ગુણ, ક્રિયા વગેરે ધર્મો સાથે જોડાય છે, કારણ કે આવા ધર્મો રૂપી ઉપાધિ વિનાનાં દ્રવ્યો હતાં નથી. સમવાય ઉપાધિ વિનાને છે. વૈશેવિક જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાધિઓ સમવાયમાં સ્વીકારતા નથી. સમવાય વાચ્ય ધર્મોન ઊલંધીને રહે છે. તેથી વક્તા દ્વારા શબ્દ વડે તે જણાવી શકાતો નથી. આ અવું છે, આ તેવું છે એવો વાધમ પણ તેમાં રહેલો નથી. બેલનાર કે સાંભળનાર, સમવાયશબ્દના ઉચ્ચારણમાંથી પણ તે વાધમને પ્રાપ્ત કરી શકતો નથી. ઉપરાંત તેના સ્વરૂપને જણાવનાર બીજે કોઈ શબ્દ નથી. તેથી સમવાય અવાય જ છે. સામાન્ય રીતે સમવાયશબ્દ સમૂહના અર્થમાં વપરાય છે. માત્ર વશેષિકો જ તેને સ્વતંત્ર પદાર્થ સમજે છે. अवाच्यमिति यद्वाच्य तदवाच्यतया यदा । वाच्यमित्यव सीयेत वाच्यमेव तदा भवेत् ॥२०॥ સમવાય સંબંધ અવાચ્ય છે' એવા વાકયમાં). જે અવાચ્ય (એવા શબ્દ) વડે વાચ્ય છે, તે જયારે અવાચ્યતા વડે વાચ્ય તરીકે વ્યવહાર પામે છે ત્યારે, વાગ્યે જ બને છે. (૨૦ નિયમિક અહીં વાલિ રૂપે જણાવે છે કે જ્યારે અવાચ્યને અવા તરીકે વાગ્ય કરવામાં આવે છે ત્યારે અર્થાત જણાવવામાં આવે ત્યારે તે કારણે જ તે વાચ્ય બને છે. સમવાય અવાચ્ય છે એમ કહેવું વદતોવ્યાઘાત છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ अथाप्यवाच्यमित्येव न तद् वाच्यं प्रतीयते । विवक्षितास्य यावस्था सैव नाध्यवसीयते ॥ २१ ॥ અને વળી અવાચ્ય એવા શબ્દવડે પણ તે (સમવાય સબંધ) વાચ્ય મનતા ન હોય એમ હાય તેા તેની ( અવાચ્ય શબ્દ વડે) વિવક્ષિત ( અવાચ્ચત્વરૂપ) અવસ્થા પણ સ્પષ્ટ થતી નથી. (૨૧) तथान्यथा सर्वथा च यस्यावाच्यत्वमुच्यते । તાપિ નૈવ સાવસ્થા તૈઃ શનૈ; પ્રત્તિવિષ્યતે ।।૨૨।। જેનું અવાચ્યત્વ કહેવાય છે તે, તે પ્રકારે, અન્ય પ્રકારે કે સર્વ પ્રકારે અવાચ્ય છે એમ જો હાય તે, ત્યાં પણ તે અવસ્થા તેવા શબ્દો વડે પ્રતિષેધ પામતી નથી. (૨૨) વૈશેષિક જણાવશે કે સમવાય તેના પારતન્ય ધર્મને કારણે અવાચ્ય છે પણ સથા અવાચ્ય નથી. ધીરૂપે તેનામાં સ્વાતંત્ર્ય હાવાથી સમવાય શબ્દ વડે તે વાચ્ય બને છે. સમવાયશબ્દવાચ્યત્વ અને અવાચ્યવને વિરાધ પણ નથી. આના જવાબમાં આ કારિયા છે. ૨૦૧ જેને હેલારાજ વાલ કહે છે, તે આ પ્રકારે છે. સમવાયને જ્યારે અવાચ્ય કહે છે. ત્યારે અવાચ્ય શબ્દથી સમવાયનું જ કથન થાય છે. સમવાય અવાચ્ય શબ્દના વાચ્ય બને છે. સમવાયને અવાચ્ય કહેવાના આશય તેને સ પ્રાર અવાચ્ય જણાવવાને નથી પરંતુ પારત ંત્ર્ય રૂપે તે અવાચ્ય છે એમ જણાવવાના છે. એના અથ એવા થયેા કે સમવાય એક વિશિષ્ટ રૂપમાં જ અવાચ્ય છે, અન્યથા વાચ્ય છે. અહીં સમવાયના એક પ્રકાર માત્રને જ નિષેધ છે, સમવાયની સમગ્ર વાચ્યતાને નિષેધ નથી પરંતુ આ બરાબર નથી, કારણ કે ધમી ના પ્રતિષેધ ન થાય ત્યાં સુધી શબ્દ વડે માત્ર ધર્મના પ્રતિષેધ યેાગ્ય ખના નથી. અમુક એક પ્રકારે અવાચ્ય છે એમ કહેવામાં આવે તેા તેને જવાબ એ છે કે પ્રકારવાનની વાચ્યતાના પ્રતિષેધ વિના પ્રકાર માત્રનેા નિષેધ થતા નથી. પ્રકારવાનના પ્રતિષેધ દ્વારા જ પ્રકારના નિષેધ થાય છે, તેથી પારતન્ત્યરૂપ સમવાયને જ્યારે અવાચ્ય કહેવામાં આવે છે. ત્યારે સમગ્ર સમવાયની અવાચ્યતા સમજવામાં આવે છે. વા-૩૧ न हि संशयरूपेऽर्थे शेषत्वेन व्यवस्थिते । अव्युदासे स्वरूपस्य संशयोऽन्यः प्रवर्तते ॥२३॥ સ’શયરૂપ અ યારે શેષરૂપે વ્યવસ્થિત થયેા હાય અને સંશયના સ્વરૂપના નિષેધ થયા ન હોય ત્યારે બીજો સંશય પ્રાપ્ત થતા નથી. (૨૩) સંશયજ્ઞાનમાં વિષયભૂત અ અનિશ્ચિત હાય છે, કારણ કે સંશયાન પુરુષ અને સ્થાણુ એમ એ બાબતને સ્પર્શે છે. આ અંગે એક ખીજી બાબત ધ્યાનમાં રાખવાની છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વાષ૫દીય ત્યારે સંશયજ્ઞાન, સ્થાણુ વગેરેને વિષય બનાવીને પોતે તેના અંગરૂપે પ્રાપ્ત થાય ત્યારે તેને માટે બીજુ સંશયજ્ઞાન તેને વિષય બનાવી શકતું નથી; જે આમ થાય તો તેને અર્થ એવો થયો કે તે શેષી અર્થાત્ સ્વતંત્ર પણ છે. આમ બની શકે નહિ કારણ કે એક જ બાબત એક સાથે શેષ અર્થાત પરતંત્ર અને શેષી અર્થાત સ્વતંત્ર બની શકે નહિ; આ બે વિરુદ્ધ ધર્મો એક સાથે રહી શકતા નથી. તેથી જેમ સંશયજ્ઞાન બીજા સંશયને સંશવનું સ્થાન બનાવે છે તેમ અવાચક શબ્દ સમવાયની જ વાતાને નિષેધ કરે છે. यदा च निर्णयज्ञाने निर्णयत्वेन निर्णयः । प्रक्रम्यते तदा ज्ञान स्वधर्मेणावतिष्ठते ॥२४॥ નિર્ણય(જ્ઞાન) જ્યારે નિર્ણાયમાન (પદાર્થ)ને વિષય બનાવીને નિર્ણય(જ્ઞાન) રૂપે પ્રવૃત્ત બને છે ત્યારે (તે નિર્ણય)જ્ઞાન સ્વધર્મમાં અવસ્થિત રહે છે. (૨૪) કેઈક પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરવા જ્યારે નિર્ણયજ્ઞાન પ્રવૃત્ત થાય છે ત્યારે તે બીજા નિર્ણયનો વિષય બનતું નથી, જ્ઞાન વિષયરૂપે પિતાના વિષય સાથે પારત રૂ ૫ ધર્મવાળું છે. જ્ઞાન જ્યારે બાહ્ય પદાર્થના નિશ્ચય અંગે પ્રવૃત્ત થાય છે ત્યારે તે ય રહેતું નથી. તે રીતે શબ્દનું કાર્ય અર્થધ કરાવવાનું અર્થાત્ પદાર્થને તેની મર્યાદામાં લઈ આવવાનું છે. કેઈકને માટે તે અવાચ્ય છે એમ શબ્દો દ્વારા જણાવવું અને સાથે સાથે તે વાચા બનતું નથી એમ કહેવું વદતોવ્યાઘાત થશે. सर्व मिथ्या ब्रवीमीति नैतद् वाक्यं विवक्ष्यते । तस्य मिथ्याभिधाने हि प्रक्रान्तोऽर्थोऽनुगम्यते ॥२५।। હું મિથ્યા બોલું છું” એવું વાક્ય (મિથ્યાકથન રૂપે) વિવક્ષિત નથી. તેમાંનું કથન મિથ્યા હોય તે, વિવક્ષિત અર્થ જણાવાતો નથી (૨૫) “હું મિથ્યા બોલું છું' એવા વાકયમાં વિવક્ષિત અર્થ મિથ્યા નથી. જો એમ હોય તો જેને મિથ્યાકથન તરીકે તે જણાવવા માગે છે તેને બંધ થશે નહિ. હેલીરાજ બીજો અથ આપતાં જણાવે છે કે જે આ વાક્યને અર્થપ્રતિપાદક માનવામાં આવે તો બીજાં વાકયે પણ તે પ્રમાણે અર્થપ્રતિપાદક થશે. તેથી મિથ્યા અર્થનું પ્રતિપાદન નિષ્ફળ થશે. न च वाचकरूपेण प्रवृत्तस्यास्ति वाच्यता । प्रतिपाद्य न तत्तत्र येनान्यत्प्रतिपद्यते ॥२६॥ વાચક રૂપે પ્રવૃત્ત થયેલો શબ્દ (તે જ સમયે પિતાને કે બીજાને) વાગ્યા બનતો નથી. જેના વડે બીજાનું પ્રતિપાદન થાય છે તે ત્યાં (બીજાનું કે પિતાનુ) પ્રતિપાદ્ય બનતું નથી (૨૬) સંશય, નિર્ણય અને મિથ્યાકથનનાં દૃષ્ટાતો ઉપરથી સમજાય છે કે જે સમયે જે પ્રતિપાદક છે તે સમયે તે પ્રતિપાઘ થઈ શકતું નથી. શબ્દ પ્રતિપાદક છે, તેથી તે Page #292 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ પ્રતિપાદ્ય થઈ શકતા નથી. પ્રતિપાદન તે જ વખતે વાચ્ય અર્થાત્ કમ પરતંત્ર છે. પરસ્પર વિરુદ્ધ એ ૨૪૩ કાયમાં જે વાચક અર્થાત્ કતૃશક્તિયુક્ત છે તે શક્તિયુક્ત થઈ શકતા નથી. કર્તૃશક્તિ સ્વતંત્ર છે, કે શક્તિ બાબતેા એક સમયે એક સાથે રહી શકતી નથી. असाधिका प्रतिज्ञेति नेयमेवाभिधीयते । यथा तथास्य धर्मोऽपि नात्र कश्चित्प्रतीयते ||२७|| (સાધ્યનિર્દેશરૂપ) પ્રતિજ્ઞા સાધનનું અંગ બનતી નથી’” એવું પ્રતિજ્ઞાકથન જેમ તે કથનને જ લાગૂ પડતુ નથી, તેમ આ કથન સાથે બંધ બેસતા કાઈ (અમૃતત્વરૂ૫) ધર્મ પણ સમજાતા નથી. (૨૭) સાધ્યનિર્દેશરૂપ પ્રતિજ્ઞા સાધનાંગ બનતી નથી એવું બૌદ્ધ નૈયાત્રિકેતુ કથન છે. તેને અથ એ છે કે પ્રતિજ્ઞા એટલે પૂરવાર કરવાની બાબત અંગેનુ કથન, પ્રમાણનુ અંગ બની શકે નહિ. આ પ્રતિજ્ઞાકથન આ વાકયને જ લાગૂ પડતુ નથી, તે બીજા થનેને લાગુ પડે છે. તે પ્રમાણે ‘હું બધું મિથ્યા એટલુ હુ' એવું વાકય તે વાકયને જ લાગુ પડતુ નથી, અવાચ્ય શબ્દ પણ પેાતાના અર્થની વાચ્યતાને નિષેધ કરતા નથી. व्यापारस्यापरो यस्मान्न व्यापारोऽस्ति कश्चन । विरोधमनवस्थां वा तस्मात्सर्वत्र નાશ્રયેત્ ॥૨૮॥ એક વ્યાપારને બીજો વ્યાપાર હાતા નથી, તેથી મધે વિરાધ કે અનવસ્થાને આશ્રય કરવા જોઇએ નહિ. (૨૮) અવાસ્થ્યના અભિધારૂપ વ્યાપારને બીજો વ્યાપાર માનવાની જરૂર નથી, કારણ કે તેને માટે કશે! આધાર નથી. હવે આધાર અર્થાત્ નિમિત્ત વિના વ્યાપારની કલ્પના કરવાથી અનવસ્થા પ્રાપ્ત થશે. બીજી રીતે કહીએ તેા અવાચ્ય શબ્દની વાચ્યતાના નિષેધ માટે ખીજા વ્યાપારની કલ્પના કરવામાં આવે તે આ બૌજા વ્યાપારની વાચ્યતાના નિષેધ માટે વળી એક બીન વ્યાપારની કલ્પના કરવી પડે, એમ આગળ ચાલ્યા જ કરે. ભતૃ રિતુ કચન છે કે સર્વત્ર વિરાધ અને અનવસ્થાના ત્યાગ કરવા. અર્થાત્ શબ્દ અને અના સબંધ અંગે પણ અનવસ્થાને ત્યાગ કરવા. શબ્દ અને અથ વચ્ચે જે સંબંધ છે તેને સબંધીઓ સાથે એક સબંધ માનવા પડે; ન માનવામાં આવે તેા શબ્દ અને અથ વચ્ચે સંબંધની જરૂર નથી એમ થાય. હવે જો આવે! સબંધ માનવામાં આવે તે ફરીવાર એ સંબધતા પણ સબંધ માનવા પડે એમ અનવસ્થા પ્રાપ્ત થાય. વાસ્તવમાં આવે અનવસ્થા દોષ કલ્પવાની જરૂર નથી, કારણ કે પોતે જ સબ ધરૂપ છે. તેને બીજા કેાઈ સંબધની જરૂર નથી. સરખાવેા संबन्धस्य स्वयं संबन्धरूपत्वादन्योपश्लेषकस्यायोगादित्यर्थः । इन्द्रियाणां स्वविषयेष्वनादिर्योग्यता यथा । अनादिरथैः शब्दानां संबन्धो योग्यता तथा ||२९|| જેમ (નેત્ર વગેરે) ઇન્દ્રિયાને પેાતાના (રૂપ વગેરે) વિષચેામાં અનાદિ ચગ્યતારૂપ સંબધ છે તેમ શબ્દોના તેમના અર્થી સાથે અનાદિ ચેગ્યતારૂપ સંબંધ છે (૨૯) સંબંધ જે હેલારાજ : Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વાષપરીય શબ્દો ઉચ્ચાર થતાં તેમના અને બંધ થાય છે. તેથી શબ્દમાં અર્થ દર્શાવવાની અકૃત્રિમ અને નિત્ય શક્તિ સમજાય છે. નેત્રમાં જેમ તેના રૂપને જોવાની સ્વાભાવિક શક્તિ છે, તેમ શબ્દમાં તેના અર્થને દર્શાવવાની સ્વાભાવિક શક્તિ અર્થાત યોગ્યતા છે. વૃદ્ધ વ્યવહારથી મળતે સંકેત તે એગ્યતાને વ્યક્ત કરે છે. શબ્દ અને અર્થના એક બીજ ઉપર અધ્યારોપ થાય છે. શબ્દને અથરૂપે અને અર્થને શબ્દરૂપે સમજવામાં આવે છે. “ જ ચોથતા ફાડાનામર્થકત ત્યારે વ્યવથાયિતત્વમેન ફાકારોઃ કલ્યાગ્રાસવાહિતિ સ ga : સંવષે: '' હેલારાજ, असाधुरनुमानेन वाचकः कैश्चिदिष्यते । वाचकत्वाविशेषे वा नियमः पुण्यपापयोः ॥३०॥ કેટલાક વિદ્વાને અસાધુ શબ્દને (સાધુ શબ્દના) અનુમાન દ્વારા વાચક સમજે છે, અથવા (સાધુ શબ્દનું) વાચકત્વ (અસાધુ શબ્દના વાચકવથી) જુદું ન હોય તો પણ (શાસ્ત્ર વડે સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગથી પ્રાપ્ત થતા) પુણ્ય અને પાપ અંગે નિયમ કરવામાં આવે છે. (૩૦) શબ્દોનું વાચવ હમેશાં ગે જેવા શુદ્ધ શબ્દમાં રહેલું છે, ગાવી, ગણી વગેરે અશુદ્ધ શબ્દોમાં તે પ્રાપ્ત થતું નથી. અશુદ્ધ શબ્દનું વાચક– આનુમાનિક છે, અર્થાત ગાવી, ગોણી વગેરે અસાધુ શબ્દો ગો એવા સાધુ શબ્દનું અનુમાન કરાવીને વાચક બને છે. આમ વાચકત્વ બંનેમાંથી પ્રાપ્ત થતું હોય ત્યારે વ્યાકરણશાસ્ત્ર સાધુ શબ્દનો પ્રયોગ કરો, તેનાથી પુણ્ય થશે અને અસાધુ શબ્દ પ્રયોગ ન કરે, તેનાથી પાપચશે, એ નિયમ દર્શાવે છે. संबन्धशब्दे संबन्धो योग्यतां प्रति योग्यता । समयाद्योग्यतासंविन्मातापुत्रादियोगवत् ॥३१॥ સંબંધ શબ્દ(ના પ્રતિપાદન)માં (ગ્યતારૂપ) સંબંધ પ્રાપ્ત થાય છે, અને ગ્યતા માટે પણ ગ્યતા (જ) સંબંધરૂપે સમજાય છે. માતા અને પુત્રના સંબંધનું જ્ઞાન જેમ સંકેત વડે થાય છે તેમ યોગ્યતાને બાધ (પણ) સંકેતને કારણે થાય છે. (૩૧) શબ્દ અને અથ વચ્ચે સમવાયસંબંધ માનવામાં આવતાં સમવાય માટે પણું બીજા સમવાયને માનવો પડે. રેગ્યતારૂપ સંબંધને સ્વીકારતાં આ મુશ્કેલી ટળી જાય છે. સંબંધ એટલે ગ્યતારૂપ સંબંધ. સમવાયસંબંધ દર્શાવવા માટે પણ યોગ્યતા રૂ૫ સંબંધ જવાબદાર બનશે અરે યોગ્યતાસંબંધ દર્શાવવા માટે પણ યોગ્યતાબ ધ પ્રાપ્ત થાય છે. વૃદ્ધવ્યવહારથી મળતે સંકેત આવી યોગ્યતાને ફુટ કરે છે. “અનાલિસિદ્ધાર્થવિષયव्यापारस्य शब्दस्य वृद्धव्यवहारपरंपरापर्यायात् समवायात्स्वाभाविक्येव योग्यता निश्चीयते. न तु સમયમાત્રાઢતામસેડવિ તથામાય: સમુચિતઃ ”હેલારાજ Page #294 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ शब्दः कारणमर्थस्य स हि तेनोपजन्यते । तथा च बुद्धिविषयादर्थाच्छब्दः प्रतीयते ||३२|| શબ્દ અર્થ નુ કારણ છે. તે (અ) તે (શબ્દ) વડે ઉત્પન્ન થાય છે; અને વળી બુદ્ધિના વિષય અનેલા અર્થ વડે શબ્દનું જ્ઞાન થાય છે. (૩૨) યેાગ્યતારૂપ સંબધને સમાવ્યા પછી હવે કાય કારણભાવરૂપ સંબંધને સ્પષ્ટ કરે છે. વક્તાના મનમાં સકલ્પ રૂપે રહેલ શબ્દ, સ્થાન, કરણ વગેરે વડે વ્યકત થઈને શ્રેાતાની બુદ્ધિમાં પ્રાપ્ત થનારા અથનુ કારણ બને છે. તેવી જ રીતે શ્રેાતાની બુદ્ધિમાં પ્રાપ્ત થયેલા અતુ કારણુ શબ્દ છે. આમ શબ્દ અને અથ એક બીજાના કારણ રૂપે અધ્યાસસંબંધમાં સમજાય છે. ઉચ્ચારણ પહેલાં શબ્દ અને અય વક્તાના મનમાં અભિન્તરૂપે રહેલા છે. જેને માટે વક્તાને વિશ્વક્ષા છે તે અ` શબ્દ સાથે મિશ્રરૂપે છે, કારણ કે તે વખતે તે અંતઃસંજપરૂપ અર્થાત્ આન્તર શબ્દરૂપ હાય છે : સરખાવેા, “મૈં હિ નિત્રક્ષિતોડર્થઃ રાજ્યહંમે શુન્ય: અન્ત:સ્નૈપપહ્યતહ્ય પ્રતિમાનાત્ ।''હેલારાજ. પશુએનું જ્ઞાન પણ અદિ શબ્દભાવનાયુક્ત હોય છે, તે પછી મનુષ્યનું તેવું હોય તેમાં શું નવાઈ! સ્થાનકરણના વ્યાપારથી અભિવ્યક્ત બનીને અરૂપ સાથે મિત્ર તેલેા શબ્દ Àાતા વડે સમજાતાં ચાક્કસ અંનું પ્રતિપાદન કરે છે. શ્રોતા પણ તે અમાં સંનિવિષ્ટ બનેલા શબ્દને તેની પેાતાની દૃઢ બનેલી શબ્દલાવના વડે સમજે છે. ૪૫ भोजनाद्यपि मन्यन्ते बुद्ध्यर्थे यदसंभवि । बुद्धयर्थादेव बुद्धयर्थे जाते तदपि दृश्यते ||३३|| શબ્દા બુદ્ધચ છે એમ માનતાં (‘તે ભાત ખાય છે” વગેરે વાકયેામાં) ભાજન, (ભેાતા, તેમના સબંધ) વગેરે જે અશકય મનાયાં છે, તે પણ (ભાત રાંધેલા છે) એવા એક બુદ્ધિપ્રતિભાસ પછી (તે ભાત ખાય છે) એવા ખોજો બુદ્ધિપ્રતિભાસ થતાં, શક્ય બને છે. (૩૩) શબ્દાને બુદ્ધચુપારૂઢ માનતાં, ક્રિયા અને તેનાં સાધન અર્થાત્ સાધ્ય અને સાધન પણુ યુદ્ધ યુપારૂઢ થશે. તેથી ‘તે ભાત ખાય છે’ એવા વાક્યમાં ભેજન, ભક્તા, તેમના સંબધ વગેરે ખાદ્ય વ્યવહાર સિદ્ધ થશે નહિ, આવી શંકાના જવાબમાં અહીં કહેવામાં આવ્યુ છે કે એદનના બુદ્ધિપ્રતિભાસ પછી તેના ભેાજનના બુદ્ધિપ્રતિભાસ ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે આદન એવે વિચાર મનમાં ઉત્પન્ન થતાંની સાથે તરત જ તેને ખાવાને વિચાર પ્રાપ્ત થાય છે. આ ખીજો બાજનપ્રતિભાસ કકારક રૂપે છે. अनित्येष्वपि नित्यत्वमभिधेयात्मना स्थितम् । अनित्यत्वं स्वशक्तिर्वा सा च नित्यान्न भिद्यते ||३४|| અનિત્ય દ્રબ્યામાં પણ અભિધેય(પ્રવાહ)રૂપે નિત્યત્વ રહેલુ' છે. અનિત્યત્વ (નિત્ય સત્તાની) શક્તિ જ છે અને તે નિત્ય (સત્તા)થી જુદી નથી. (૩૪) Page #295 -------------------------------------------------------------------------- ________________ २४ વાકષપદીય પહેલી પંક્તિમાં શબ્દાર્થ સંબંધની પ્રવાહનિત્યતાને અને બીજી પંક્તિમાં કુટસ્થ નિત્યતાને જણાવવામાં આવી છે. ઉચ્ચરિત ઘટ, પેટ, વગેરેમાંથી અભિધેયરૂપ ચક્કસ અર્થનું જ્ઞાન હમેશાં થતું રહે છે. શબ્દનું બાહ્ય રૂપ પ્રવંસી હોવા છતાં અભિધેય રૂપે શબ્દાર્થ નિત્ય હોવાથી અર્થવાન દ્રવ્યોનો તેમના અર્થે સાથે નિત્ય સંબંધ છે એમ મહાભાષ્ય પમ્પશાહિકમાં પ્રવાહનિત્યતા સુચવાઈ છે; સરખાવેલ : ઘરવિશંકાકુઇવરિતાસકારાવઝટ્ટહ્ય પ્રત્યાહ્ય સપઝનનાર્ વાન रूपेण प्रध्वंसित्वेऽप्यभिधेयकत्वेन शब्दार्थस्य नित्यत्वान्नित्यो ह्यर्थवतामथैरभिसंबन्ध इति प्रवाहनित्यताश्रयेण पस्पशायामुक्तम् । અનિત્ય પણ નિત્ય સત્તાની જ શક્તિ છે અને તેનાથી જુદી નથી. ઘટ, પટ વગેરે શબ્દો બધી અવસ્થામાં અર્થાત્ સવ કાળમાં ઘટ વગેરે ઉપાધિવિશિષ્ટ બ્રહ્મરૂપ કુટ નિત્ય દ્રવ્યનું જ પ્રતિ વાદન કરે છે. આમ શબ્દ અને અથ એવા સંબંધીઓ નિત્ય હોવાથી શબ્દાર્થસંબધ પણ નિય છે. शब्देनार्थस्य संस्कारो दृष्टादृष्टप्रयोजनः । क्रियते सोऽभिसंबन्धमन्तरेण कथ भवेत् ॥३५॥ (જાદુમન્ચ જેવા અનર્થક) શબ્દ વડે પણ અર્થને દષ્ટ અને અદષ્ટ પ્રોજનવાળે સંસ્કાર કરવામાં આવે છે, તે (આવા નિત્ય) સંબંધ વિના કેવી રીતે થઈ શકે ?(૩૫) ભીલ વગેરે લેકેના, સાપ, વીંછી વગેરેનું ઝેર ઉતારનારા અર્થવિનાના મન્ચાથી ઝેર વિ) છે આવા મત્રાક્ષરોનું પ્રયોજન પ્રત્યક્ષ છે. તેવી જ રીતે તંત્ર વગેરે ગઢ સંપ્રદાયના મંત્ર, ઓમ, ઍ, કુલી વગેરે બીજાક્ષર રૂપ શબ્દો વડે તેમના દિવંગત પિતૃઓને ઉત્તમ લોક અને પિતાને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અહીં અદષ્ટ પ્રયોજન છે, શબ્દ અને તેના અભિધેય વચ્ચે સંબંધ ન હોય તે આવું કેવી રીતે સંભવે ? नावश्यमभिधेयेषु संस्कारः स तथाविधः । दृश्यते न च संबन्धस्तथाभूतो विवक्षितः ॥३६।। અભિધેય પદાર્થોમાં, શબ્દો વડે કરાવવામાં આવતો આવા પ્રકારનો (દૃષ્ટાદૃષ્ટપ્રોજનરૂપ) સંસ્કાર હંમેશાં જોવા મળતું નથી; અને તે (સંસ્કારના નિમિત્ત રૂપે રહેલ) સંબંધ વિવક્ષિત પણ નથી. (૩૬) ઘટાદિ શબ્દોને તેમના અર્થો સાથે દષ્ટાદષ્ટપ્રયોજનરૂપ સકાર દેખાતો નથી, તેથી તે કારણે સંબંધ સિદ્ધ થતો નથી એ બાબત અહીં જણાવવામાં આવી છે. सति प्रत्ययहेतुत्व संबन्ध उपपद्यते । शब्दस्यार्थे यतस्तत्र संबन्धोऽस्तीति गम्यते ॥३७॥ શબ્દને અર્થમાં બંધ થવા રૂપી કારણ હોવાથો, સંબંધ પ્રાપ્ત થાય છે, તેથી (શબ્દ અને અર્થ વચ્ચે) સંબંધ છે એમ સમજાય છે. (૩૭) Page #296 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ૨૪૭ ઘટાદે શબ્દો વડે તેમના નિયત અર્થોને બંધ થાય છે, તે બાબત જ તેમની વચ્ચે યોગ્યતા૩૫ નિત્યસંબંધને પ્રમાણિત કરે છે. મીમાંસકે પણ આ જ વાત કહે છે કે શબ્દનું જ્ઞાન થતાં અર્થનું જ્ઞાન થાય છે, તે કારણે સંબંધ છે એમ સિદ્ધ થાય છે. साव। यच्छब्दे विज्ञातेऽर्थो विज्ञायते स संबन्धः । नित्येऽनित्येऽपि वाप्यर्थे पुरुषेण कथञ्चन । - संबन्धोऽकृतसंबन्धैः शब्दैः कर्तुं न शकयते ।।३८।। અર્થને નિત્ય સમજવામાં આવે કે અનિત્ય, પરંતુ કઈ વ્યક્તિ પોતાના અર્થો સાથે જેમનો સંબંધ નિશ્ચિત થયું નથી તેવા શબ્દો વડે શબ્દો અને અર્થો વચ્ચેના સંબંધને સિદ્ધ કરી શકે તેમ નથી. (૩૮). | સર્વત્ર નિત્ય જાતિ શબ્દાર્થ છે, અનિત્ય વ્યક્તિ નહિ. આકાશ, કાલ, દિફ વગેરે શબ્દોનો અર્થ નિત્ય વ્યક્તિ છે. આવી સ્થિતિમાં ઘટટિરૂ૫ અનિત્ય ઉપાધિથી વિશિષ્ટ બ્રહ્મરૂપ દ્રવ્ય જ સર્વત્ર શબ્દાર્થ છે. આમ માનતાં કેઈ વ્યક્તિ સંકેત કરી શકતી નથી, કારણ કે તેની પહેલાં પણ નિત્ય દ્રવ્ય હોય છે. રાખ કઈક અર્થનો વાચક છે એમ સ્વીકારતાં ભગવાન આદિપુરુષે સુથાર, કુંભાર, લુહાર વગેરેના સર્જનની સાથે સાથે તે તે વ્યક્તિઓને તેમના વાચક શબ્દો સાથે સંકેત કર્યો. આ સંકેત શબ્દાર્થ વચ્ચેના નિત્ય સ્વાભાવિક સંબંધને અભિવ્યક્ત કરે છે. व्यपदेशे पदार्थानामन्या सत्तौपचारिकी । सर्वावस्थासु सर्वेषामात्मरूपस्य दर्शिका ॥३९॥ પદાર્થોના, શબ્દ દ્વારા બંધના નિમિત્ત રૂપે, બાહ્ય સત્તાથી જુદી ઉપચાર સત્તા રહેલી છે. તે બધી અવસ્થામાં બધા પદાર્થોના સ્વરૂપને દર્શાવે છે. (૩૮) વિયાકરણો પદાર્થોની બે પ્રકારની સત્તા માને છે, બુદ્ધિસ્થ સત્તા અને બાહ્યસતા. પતંજલિના મતમાં કોઈપણ પદાથ સત્તા વિનાને હોતો નથી (ન સત્તાં વઢાથ afમવરતિ ! મહાભાષ્ય, પા. સૂ ૫.૨.૯૪). આમ કહેવાનું કારણ એ છે કે દરેક પદાર્થ બુદ્ધિસત્તામાં સમાવિષ્ટ હોય છે જ. આ બુદ્ધિનિષ્ઠ સત્તાને ઉપચાર સત્તા કહે છે. ભાગ્યકાર પતંજલિ ઉપચારસત્તા અર્થાત બૌદ્ધીસત્તા માટે ભૂતભવિષ્યત્સત્તા શબ્દ પણ વાપરે છે, અને બાહ્યસત્તા માટે સંપ્રતિસત્તા શબ્દ વાપરે છે. ઉપર નિદેશેલા સૂત્ર અને તેના ભાષ્ય ઉપરથી સમજાય છે કે પતંજલિને બે પ્રકારની સત્તા માન્ય હતી. ભતૃહરિ બાહ્યસત્તાને મુખ્ય સત્તા કહે છે અને બૌદ્ધીસત્તાને ઔપચારિકી અથવા ઉપચારસત્તા કહે છે. કયટ (મહાભાષ્ય, ૫.૨ ૯૪), સંપ્રતિસત્તા, વતમાનસત્તા અને બાહ્યસત્તા આ બધાને એકસરખાં ગણે છે. ઉપચારસના ભૂત અને ભવિષ્યકાળમાં અર્થરૂપ દર્શાવે છે. અતીત, અનાગત વગેરે શબ્દોનો પણ અથ પ્રાપ્ત થતો હોવાથી સંબંધની નિત્યતા પ્રાપ્ત થાય છે. વિશેષણવિશેષ્ય અવસ્થામાં પણ આ ઉપચારસત્તા છે. આમ ન હોય તે વિશિષ્ટ અને નિભંગ પદાર્થોને અંશોનું જ્ઞાન કેવી રીતે થાય ? શશવિષાણુ, અલાતચક્ર, વયાપુત્ર વગેરે શબ્દો પણ આ ઉપચાર સત્તાને કારણે, બાહ્ય અભિધેય અસત્ય હોવા છતાં, બુદ્ધિ વડે નિરૂપિત બનતા હોવાથી, અથર સાથે તેમને નિત્યસંબંધ સમજાય છે. આમ ભૂતભવિષ્યત્સત્તા એટલે બૌદ્ધી અર્થાત ઉપચાસત્તા અને વર્તમાન સત્તા એટલે સંપતિસત્તા અર્થાતુ બાહ્યસત્તા. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ स्फटिकादि यथा द्रव्यं भिन्नरूपैरुपाश्रयैः । स्वशक्तियोगात्संबन्ध' ताद्रूप्येणोपगच्छति ॥४०॥ तद्वच्छन्दोऽपि सत्तायामस्यां पूर्व व्यवस्थितः । धर्मेरुपैति संबन्धमविरोधिविरोधिभिः ॥४१॥ સ્ફટિક વગેરે (સ્વ) પદાથ જુદાં જુદાં દ્રબ્યા સાથે સંબંધને પામીને, જુદાં જુદાં સ્વરૂપે પ્રાપ્ત કરવાની તેમની શક્તિઓને કારણે, એકરૂપ થતાં હાય તેવાં જણાય છે; તેમ શબ્દ પણ આ ઉપચાર સત્તામાં પહેલાં આરૂઢ બનીને વિરાધી અને અવિરાધી ધર્મી સાથે સબધ પામે છે. (૪૦-૪૧) ભર્તૃહરિના સિદ્ધાન્ત છે કે શબ્દાર્થ મુખ્યરૂપે બૌદ્ધ અર્થાત્ ખુથારૂઢ છે. આવી સ્થિતિમાં નિયત સ્વરૂપવાળા એક જ દ્રવ્યના વિરોધી અને અવિરાધી એવા એ પ્રકારના ધર્મી ખાદ્ય સત્તામાં હેાઈ શકે નહિ, તે તેા બૌદ્ધીસત્તામાં જ હાઈ શકે. લટ, પટ વગેરે પદાર્થોં બાહ્ય સત્તામાં ભાવાત્મક હેાય છે; ખાદ્યરૂપે અર્થાત્ ખાદ્યસત્તામાં અભાવાત્મક હાઈ શકે નહિ. એથી વિરુદ્ધ ઔપચારિક અર્થાત્ ઔદીસત્તામાં પદાર્થોં ભાવાત્મક તેમજ અભાવાત્મક હેાઈ શકે. સ્ફટિક વગેરેની પાસે, લાલ, કાળાં, પીળાં ફૂલ જેવાં જુદા જુદા રંગનાં દ્રવ્યા મૂકવામાં આવ્યાં હાય તા તે તેમની સાથે તદ્રુપ થઈ જાય છે. તે પ્રમાણે ઔપચારિક સત્તામાં વ્યવસ્થિત બનતા શબ્દાર્થ બધા વિરાધી અને અવિરાધી ધર્મો સાથે સબધ પ્રાપ્ત કરે છે. તરૂપ થનાર સ્ક્રટિક વગેરે દ્રવ્યો પેાતાના રૂપને ત્યાગ કરતાં નથી, તે તદ્રુપ થાય છે એવે! આભાસ થાય છે. તે પ્રમાણે ઉપચારસત્તા પણ વિરાધી અને અવિરાધી ધર્મોવાળા પદાર્થી સાથે સંબધને પામી હોય તેવે આભાસ ઉત્પન્ન થાય છે. ધડા છે. એમ કહેતાં બૌદ્ધીસત્તા પેાતાના સ્વરૂપને! ત્યાગ કરીને અસ્તિરૂપમાં પરિણામ પામે છે; અથવા ડેા નથી એમ કહેતાં બૌદ્ધીસત્તા સ્વરૂપના ત્યાગ કરીને નાસ્તિરૂપમાં પરિણામ પામે છે એમ કહેવું યેાગ્ય નથી, કારણ કે છે, નથી, એવા ધર્મો, જે વાસ્તવમાં બાહ્યસત્તાના ધર્મો છે તે ઉપચારસત્તા સાથે વાસ્તવિક સંખ્ધને પ્રાપ્ત કરતા નથી; પરન્તુ તેમને સબધ માત્ર આભાસિક છે, બીજી રીતે કહીએ તે! તેમને સંબંધ સત્તાસામાન્ય સાથે છે. ઉપચારસત્તા, સત્તાસામાન્ય હાવાથી ભાવાભાવસાધારણ છે. બાહ્યસત્તા અભાવાત્મક ધર્મો સાથે સંબંધમાં આવતી નથી, પરંતુ ઉપચાર સત્તા ભાવાત્મક અને અભાવાત્મક એમ બંને પ્રકારના ધર્મી સાથે અન્વિત બને છે. વાચષદીય एवं च प्रतिषेध्येषु प्रतिषेधप्रक्लृप्तये । आश्रितेषूपचारेण प्रतिषेधः प्रवर्तते ॥ ४२॥ આ પ્રમાણે પ્રતિષેધ શકય બને તે માટે પ્રતિષેય વિષયામાં અધ્યાાપ વડે, પ્રતિષેધની પ્રવૃત્તિ થાય છે. (૪૨) છે (સ્તિ), નથી (નાસ્તિ), ઉત્ત્પન્ન થાય છે (ગાયતે) વગેરે શબ્દબ્યવહારા ઉપચારસત્તાને કારણે છે. અભાવાત્મક અબ્રાહ્મણુ વગેરે વિરોધી ધર્માં માત્ર ઉપચાર સત્તામાં જ શક્ય છે. બાહ્ય સત્તા સત્ હાવાથી, અભાવ અર્થાત્ અસત્ત્વ દર્શાવવા, અબ્રાહ્મણુ શબ્દથી Page #298 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ ૨૪: પ્રયોજાતો બ્રાહ્મણત્વને વિરોધ, બાહ્ય સત્તામાં પ્રાપ્ત થશે નહિ. બાહ્ય સત્તા અભાવની વિરોધી છે. હવે જે “બ્રાહ્મણ શબ્દથી બાહ્ય સત્તામાં રહેલ બ્રાહ્મણ સમજાય તો અબ્રાહ્મણ પદનો પ્રયોગ થશે નહિ; કારણ કે તેનો અભાવ ન હોવાથી અભાવ અર્થમાં નબને પ્રયોગ થશે નહિ, હવે જે બ્રાહ્મણ પદની બાહ્ય સત્તા માનવામાં ન આવે તો બાહ્ય સત્તામાં રહેલ બ્રાહ્મણના અભાવમાં બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ થશે નહિ, તેથી જે અબ્રાહ્મણ એવો પ્રગ કરવામાં આવે તે નર દર્શાવતો પ્રત્યય કેને નિષેધ કરશે, કારણ કે બ્રાહ્મણની બાહ્ય સત્તા માની નથી ? આમ બાહ્ય સતાના અનુસંધાનમાં નથ અસંભવ છે; સરખા : પ્રમાણ वात्ति ४.२२१. सतां च न निषेधोऽस्ति सोऽसत्सु न विद्यते । जगत्यनेन न्यायेन नआर्थः प्रलयं गतः ॥ શબ્દાર્થને જે બૌદ્ધ અથવા ઉપચાર સત્તાવાળે માનવામાં આવે તો અબ્રાહ્મણ વગેરે પ્રયોગ પ્રાપ્ત થશે, કારણ કે ઉપચારસત્તા સત્તા સામાન્યરૂપ અને ભાવાભાવસાધારણ છે, તેથી અસ્મથ અને નથિને ઉપચાર સત્તામાં સમાવેશ કરવામાં કશો - આવતો નથી: સરખાવો હેલારાજ: યતિ પુનરાં નિવૃત્તાવાઈ છો ત્રાણાના દિન' પ્રથા gવં યથા વિજ્ઞાસે, નેતિ જીતે સહક રચાત્ હ્ય પાથ નિવăત તો મહાભાષ્ય ૨.૨૬) अत्र सर्वथा निवृत्तपदार्थकत्वे प्रयोग एव न स्यादिति बाह्यार्थापेक्षयैब निवृत्तपशर्थकत्वम् । उपचार. सत्तापेक्षया तु प्रयोग इति स्फुटमुक्त' भवति । आत्मलाभस्य जन्माख्या सता लभ्य च लभ्यते । यदि सज्जायते कस्मादथासज्जायते कथम् ॥४३॥ અનુત્પન પદાર્થની સ્વરૂપ પ્રાપ્તિનું નામ જન્મ છે. અસ્તિત્વમાં આવેલા વડે પ્રાપ્યને પ્રાપ્ત કરવામાં આવે છે. જે તે અસ્તિત્વમાં હેય તે શા માટે તે જન્મ છે અને જે તે અસ્તિત્વમાં ન હોય તો તે કેવી રીતે જન્મ પામે? (૩) પિતાની ઉત્પત્તિની પહેલાં અસત્ અથવા અસત્કાય પદાર્થની સ્વરૂપપ્રાપ્તિને તેને જન્મ કહેવાય છે. અંકુર ઉત્પન્ન થાય છે', એ ઉદાહરણમાં અસ્તિત્વમાં આવેલા અંકુર અંગે લબ્ધા અર્થાત કર્તા, લભ્ય અર્થાત લાભકમ અને લાભ એટલે લાભક્રિયા એમ ત્રણને બંધ થાય છે. આ ત્રણને જે સકાયના અનુસંધાનમાં સમજવામાં આવે તો તેના જન્મનો વિરોધ થશે, કારણકે જેનું અસ્તિત્વ છે, તેને જન્મ લેતો નથી. બાહ્યસત્તાવાળા અર્થને જ જે શબ્દાર્થ સમજવામાં આવે તે અંકુર ઉત્પન્ન થાય છે એવો વ્યવહાર થઈ શકશે નહિ, કારણ કે, જે રૂપે અસ્તિત્વ છે તે જ રૂપે જન્મ હોતું નથી અને જેના વડે જન્મ છે તેના વડે અસ્તિત્વ નથી. સ્વરૂપમાતિરૂપ જન્મક્રિયા, ગમનક્રિયાના જેવી છે. ગમનમાં ગન્તા, ગન્તવ્ય વગેરે બાહ્ય સત્ છે. તે પ્રમાણે સ્વરૂપ પ્રાપ્તિમાં પ્રાપ્તિકિયા, પ્રાપ્તિક્રિયાને કર્તા (અંકુર) અને પ્રાપ્તવ્ય સ્વરૂપ, બાહ્ય સદ્દવિષયક હેવાં જરૂરી છે. વૈયાકરણસિદ્ધાન્તમાં બે સત્તાઓ માનવામાં આવી છે; બાહ્યસત્તા અને ઉપચારસત્તા. અન્ય પ્રમાણ કે પ્રમાણે દ્વારા બાહ્ય સત્તાનું અસ્તિત્વ પ્રમાણિત બનતું હોય તે વયાકરણને તે સ્વીકાર્ય છે; પરંતુ શબ્દાર્થને તેઓ બાહ્યસત્તામાં નહિ પરંતુ બુદ્ધિસત્તા અયત ઉપચારસત્તામાં સનિવિષ્ટ સમજે છે. વા-૩૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ सतो हि गन्तुर्गमन सति गम्ये गन्तृवच्चेन्न जन्मार्थो न चेत्तद्वन्न प्रवर्तते । जायते ॥ ४४ ॥ જનારી વ્યક્તિનુ' અસ્તિત્વ હાય અને જવાનુ` સ્થળ પણ હાય તેા જવા રૂપી ક્રિયા પ્રવને છે, જનારના જેવા જન્મનાર સિદ્ધ હેાય તે તે જન્મી શકતા નથી અને જો તે જન્મનાર જનારના જેવા ન હાય તેા જન્મ જ થતા નથી. (૪૪) શબ્દા ભાવાત્મક હોય કે અભાવાત્મક પરંતુ હંમેશાં તે બુદ્ધિસત્તા અર્થાત્ ઉપચાર સત્તામાં સન્મિવિષ્ટ રહે છે. ન્યાય, વૈશેષિક વગેરે અસત્યાવાદી અને સત્યાવાદી સાંખ્યા ખાદ્ય અને શબ્દાર્થ માને છે. ડેલારાજ આને ઉત્તર આપતાં જણાવે છે કે સત્કાયપક્ષમાં પણ શબ્દાર્થને બૌદ્ધ સમજવા પડશે, કારણ કે ખાવાથને શબ્દાર્થ માનવાથી સત્યા વાદમાં જન્મ સમજાતા નથી. અસહાયવાદમાં તેા જન્મની અનુપત્તિ છે જ. उपचर्य तु कर्तारमभिधानप्रवृत्तये । पुनश्च कर्मभावेन तां क्रियां च तदाश्रयाम् ||४५ ॥ अथोपचारसत्वं विधेयास्तत्र लादयः । जन्मना तु विरोधित्वान्मुख्या सत्ता न विद्यते ॥ ४६ ॥ વાપીય (અંકુર ઉત્પન્ન થાય છે એવા વ્યવહારમાં અ'કુર એવા) અભિધાનની પ્રવૃત્તિ માટે તેને કર્તા રૂપે કલ્પીને, પછી તે (કર્તા)ને કમ તરીકે કલ્પીને અને તેમાં (અરજનનરૂપી) ક્રિયાની કલ્પના કરીને ઉપચારસત્તાના સ્વીકાર પ્રાપ્ત થાય છે. ત્યાં (ક્રિયાપદના) લકાર વગેરે પ્રત્યયેા ચેાજવા જોઈએ. જન્મ સાથે વિધી હાવાથી, મુખ્યસત્તાનું અસ્તિત્વ નથી. (૪૫–૪૬) શાબ્દ વ્યવહારમાં કર્યું અને કર્તાની જેમ ક્રિયા પણ ઉપચરિત હેાય છે. ક્રિયાના આશ્રય કર્તા અથવા કમ છે. કર્તા ઉપરિત હોય તે ક્રિયા પણ ઉપરિત હોય. તેથી ‘અકુર ઉત્પન્ન થાય છે' (દુ: ખાયતે !) એવા શબ્દોના વપરાશમાં અંકુર એવા શાબ્દિક અભિધાન માટે પહેલાં ઉપચારસત્તામાં કર્તાની કલ્પના થાય છે, પછી કર્મની અને ક્રિયાની પણ કપના થાય છે. આ ઉપરિત કર્તા અને કર્માંમાં લકાર વગેરેનું વિધાન કરવામાં આવ્યું છે. મુખ્ય સત્તા જન્મ સાથે વિરાધી હાવાથી તેનું અસ્તિત્વ નથી. आत्मानमात्मना बिभ्रदस्तीति व्यपदिश्यते । अन्तर्भावाच्च तेनासौ कर्मणा न सकर्मकः ||४७ || (પેાતાના) સ્વરૂપને સ્વરૂપ વડે જ ધારણ કરનાર તે છે' એમ કહેવાય છે. (આત્મધારણરૂપ) કર્મીને (તે છે’માં) અંતર્ભાવ થવાથી તે (થવું–અર્) ધાતુ સકમ ક નથી ૪૭) છ ભાવિકારામાંના જન્મે છે (ગાયતે) પછી છે(મત્તિ)નુ અભિધાન પણ ઉપચાર Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ત્રીજું કાંડ સત્તામાં જ થાય છે. અસ્તિત્વ એટલે આત્માને અર્થાત પિતાને ધારણ કરવું. અહીં ધારણ ક્રિયાને કર્તા અને કર્મ એક જ છે. આવું એકત્વ મુખ્ય સત્તામાં સંભવિત નથી. સ્વતંત્ર કર્તા અને પરતંત્ર કમ, બંને વિરુદ્ધ ધર્મો, એક સાથે મુખ્ય સત્તામાં રહી શકતા નથી. સામાન્ય રીતે નિયમ એવો છે કે જે કર્મ ધાત્વર્થમાં સમાવિષ્ટ થાય છે તે ધાતુની સકર્મકતા પ્રયોજતું નથી. ધાત્વર્થનું અંગ બનનારું કમ ધાત્વર્થના ગ્રહણથી જ સમજાય છે. તેથી જન્મે છે.” (ગાયતે) અને છે (મસ્તિ) એવી ક્રિયાઓને આત્મલાભ અને આત્મધારણ એવો અય હોવા છતાં તે સકર્મક જ છે. છે (શક્તિ) અને જન્મે છે (નાયસે) ના અર્થમાં આત્મરૂપ કર્મ અંતહિત છે, પરંતુ ધારણ અને લાભમાં તેમ હોતું નથી. તેથી “છે' (તિ) અને ધારણ કરે છે (ધારયતિ) કિયાએ ભિન્ન છે. એ પ્રમાણે ગાયતેમાં જન્મક્રિયા અને સ્ટમ્પતેમાં લાભક્રિયા પણ સર્વથા જુદી છે. प्राक् च सत्ताभिसंबन्धान्मुख्या सत्ता कथं भवेत् । असंश्च नास्तेः कर्ता स्यादुपचारस्तु पूर्ववत् ॥४८॥ સત્તા સાથેના સંબંધની પહેલાં મુખ્ય સત્તા કેવી રીતે પ્રાપ્ત થાય? જેનું અસ્તિત્વ નથી તે અસ્તિત્વને કર્તા થઈ શકે નહિ; પરંતુ પહેલાંની જેમ સત્તા ઉપચારરૂપે સમજાય છે. (૪) યાસ્ક જણાવે છે કે આખ્યાત સાધ્યરૂપમાં ભાવનું અભિધાન કરે છે. “રાંધે છે? (વઘતિ) શબ્દથી પાકક્રિયાની શરૂઆતથી અંત સુધીની પાકક્રિયા જણાવવામાં આવે છે. તેમાં પૌર્વોપય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે છે' (તિ) પદથી અસ્તિત્વને બંધ સાધ્યરૂપમાં પૌર્વાપર્ય સાથે થાય છે. અકુર છે” (ર: તિ)માં અતિ પદથી અંકુરની સાધ્યાવસ્થા સમજાય છે. તેથી અસ્તિ ક્રિયાને કર્તા સિદ્ધાવસ્થાવાળો હોતો નથી. અહીં પ્રતીત થનારી સત્તા સાધ્ય અને સાધન એમ બે રીતે સમજાય છે. મુખ્ય સત્તામાં આમ બનતું નથી. જે હજુ સત્તાનો અનુભવ કરવાની સ્થિતિમાં છે તે કેવી રીતે સિદ્ધ બની શકે? સિદ્ધ થયેલે સાધ્ય ન થઈ શકે. તેથી “અંકુર ઉત્પન્ન થાય છે (મજુરો ગાયતે )ની જેમ અંકુર છે' (મર: મતિ) એવો પ્રગ ઉપચાર સત્તામાં પ્રાપ્ત થાય છે. . વારકે છ ભાવવિકારો રજૂ કર્યા છે; ભતૃહરિ, મતિ, નાસ્તિ અને નાયસે એવા ત્રણ ધર્મો ઉપચારસત્તામાં દર્શાવીને ત્રણ ભાવવિકારોનો તેમાં અન્તભવ કરે છે. વિનાશ અભાવમાં અંતર્ગત છે. વૃદ્ધિ અને પરિણામ અને ઉપક્ષય વિનાશમાં અનતગત છે. શબ્દાર્થ ઉપચારસત્તામાં જ સમાવિષ્ટ બને છે. આ ઉપચારસત્તા ઘટ, પટ વગેરે ભિ-ન પદાર્થોમાં સમાન હોવાથી સર્વત્ર એકરૂપે વ્યાપ્ત છે, એટલું જ નહિ, પરંતુ બાહ્યસત્તાના વિરોધી અબ્રાહ્મણ જેવા પ્રયોગો શબ્દવ્યવહારમાં પણ વ્યાત બને છે. આમ ઉપચાર સત્તા પદાર્થ માત્રમાં રહેલી છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વાકયપદીય तस्माद्भिन्नेषु धर्मेषु विरोधिष्वविरोधिनीम् । विरोधिख्यापनायैव शब्देस्तैस्तैरुपाश्रिताम् ॥४९॥ अभिन्नकालामर्थेषु भिन्नकालेष्ववस्थिताम् । प्रवृत्तिहेतुं सर्वेषां शब्दानामौपचारिकीम् ॥५०॥ एतां सत्तां पदार्थो हि न कश्चिदतिवर्तते । सा च संप्रतिसत्तायाः पृथग्भाष्ये निदर्शिता ॥५१॥ તેથી પરસ્પર ભિન્ન અને વિરોધી ધર્મોમાં પણ અવિરોધી, પરસ્પર વિરોધી (કર્તા, કર્મ વગેરે સાધન)ને જાહેર કરવા માટે પ્રયોજાયેલા છે તે શબ્દો વડે આશ્રિત, કાલની ભિન્નતા વિનાની હોવા છતાં) ભિન્ન કાલવાળા પદાર્થોમાં રહેલી, અને બધા શબ્દોની પ્રવૃત્તિના કારણુરૂપ જે ઔપચારિકી સત્તા છે તેને કઈ (ક્રિયા કે કારકરૂ૫) પદાર્થ ઉલંઘતે નથી. બાહ્યા સત્તાથી તે જુદી છે એમ ભાષ્યમાં પણ જણાવવામાં આવ્યું છે. (૪૯-૫૧) ઉપચારસાને સંબંધ વર્તમાન, ભૂત અને ભવિષ્યના પદાર્થો સાથે પણ છે. આવા પદાર્થોનું બુદ્ધિમાં નિરૂપણ થયા પછી શબ્દદ્વારા પ્રતિપાદન થાય છે. તેથી બધા શબ્દોની પ્રવૃત્તિનું નિમિત્ત ઉપચાર સત્તા છે, બાહ્યસત્તા નહિ. વાક્યમાં ક્રિયાકારકભાવ ઉપચારસનાને અધીન છે, બાહ્યસત્તાને અધીન નથી. ક્રિયાવાચક આખ્યાત અને કારકવાચી સબતોનો સંબંધ બાહ્ય સત્તા સાથે નથી પરંતુ ઉપચારસરા સાથે છે. સવથા અસત એવાં શશવિષાણ, આકાશકુસુમ વગેરે પણ ઉપચારસત્તામાં જ સંનિવિષ્ટ બને છે. તેથી જ ભાષ્યકારે કહ્યું છે કે કોઈ પદાર્થ સત્તાનું અતિક્રમણ કરતો નથી (ન સત્તા વાળ ધ્યમિરરતિ ૫. વ. ઉ.૨.૨૪) આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે બુદ્ધિસત્તા અર્થાત્ ઉપચારસનામાં સમાવિષ્ટ અર્થ જ શબ્દાથ છે. વૈયાકરણ શબ્દને પ્રમાણુ માનનારા છે. તેમને મતે અર્થ બાહ્ય અર્થરૂપે નથી, પરંતુ બોદ્ધ અર્થરૂપે છે. તેથી સમગ્ર વાવ્યવહારને આધાર બૌદ્ધ સત્તા પર છે. પરંતુ બૌદ્ધ અર્થ હમેશાં અર્થકાર્ય માટે સમર્થ હોતો નથી, તેથી અર્થકાય માટે બૌદ્ધસત્તાથી જુદી બાહ્ય સત્તાને સ્વીકાર વૈયાકરણએ કાર્યો છે. મહાભાષ્યકાર આ બાહ્યસત્તાને સંપ્રતિસત્તા કહે છે. સરખા હેલા રાજ : તહેવાર સત્તામાં સમર્પિતમારાનાં વાણાનામામાતાदिभावेन प्रत्यायनाद् यथार्थ एव शाब्दो व्यवहार इति संबन्धनित्यत्वमुपपादितम् । प्रदेशस्यैकदेश वा परतो वा निरूपणम् । विपर्ययमभाव वा व्यवहारोऽनुवर्तते ॥५२।। (પૂર્ણ તત્વના એક) પ્રદેશના એક ભાગને, અથવા જાતિ વડે (કરવામાં આવતા) બાહ્ય નિરૂપણને, (વસ્તુતત્ત્વથી) વિપરીત અથને અથવા અભાવને (શબ્દ)વ્યવહાર અનુસરે છે. (૧૨) અહીં વિયાકરણ, સંસર્ગદર્શનવાદીઓ (વૈશેષિક), વિજ્ઞાનવાદીઓ અને શૂન્યવાદીએના મને રજૂ કર્યો છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૫૩ સમગ્ર શદવ્યવહાર જગતમાંના અનેકત્વને સ્વીકારીને પ્રવૃત્ત થાય છે. આવા નાનાત્વની પેલે પાર રહેલ અતિતત્ત્વ શબ્દો દ્વારા વ્યવહાર્ય નથી. અત દશનમાં પારમાર્થિક દષ્ટિએ વિચારતાં નાનત્વવાળે શબ્દવ્યવહાર ઉપન્ન થતું નથી. વ્યાવહારિક દૃષ્ટિથી વિચારતાં શબ્દ, પરમતત્વની અસત્ય ઉપાધિઓ, જેને ભતૃહરિ પ્રદેશ કહે છે, તેને રજૂ કરે છે. ઘટ, પેટ, વગેરે શબ્દો પરમ શબ્દતત્ત્વની ઉપાધિઓ અર્થાત પ્રદેશને પણ પૂર્ણ રીતે રજુ કરી શકતા નથી, પરંતુ તેમના એકદેશ અર્થાત એકાંશને રજુ કરે છે. દ્રવ્યને ગુણસમુદાય માનીએ કે પતંજલિના મતે ગુણસંદ્રાવ માનીએ (મહાભાષ્ય પા. સુ ૪.૧ ૩) પણ હેલારાજ તેને માત્રાકલાપ કહે છે. ઘટ કે પટ શબ્દ આવા માત્રાકલાપનું સંપૂર્ણ અભિધાન કરી શકતો નથી. આ પ્રકારના અતિ દર્શનને ભર્તુહરિ અને હેલારાજ અનુસરે છે. સંસર્ગવાદી વૈશેરિકાના સિદ્ધાન્ત પ્રમાણે સર્વ શબ્દવ્યવહાર જાતિ, ગુણ વગેરે પર ઉપાશ્રયે દ્વારા નિષ્પન્ન થાય છે, જેમકે “ગાય” પોતાની મેળે ગાય પણ નથી અને અગાય પણ નથી. ગાય એટલા માટે ગાય છે કે ગત્વ સાથે તેનો સંસર્ગ છે. આમ ગેવ રૂપી ઉપાશ્રયો વડે ગાને બેધ થાય છે (સંક્ષરને તો ન શૌનવ્યની શરવામિसंबन्धाद्गौरिति बाह्यरूप' साक्षाद् व्यवहार्यमेव द्रव्य परोपधीयमानरूपविशेष व्यवहारमनुपतति । ત્રીજા પક્ષમાં શબ્દવ્યવહાર ભેદરહિત બ્રહ્મને અનેક ઉપાધિઓવાળા ભેદવાન તત્ત્વરૂપે જાહેર કરે છે. આ થયો તત્ત્વને વિપર્યય. પરમાર્થરૂપે વિજ્ઞાન એકાત્મ છે. શબ્દવ્યવહાર તેને ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થોના વિપર્યાયથી જણાવે છે. ચતુર્થી પક્ષમાં સર્વથા અવિદ્યમાન અથને પણ શબ્દદ્વારા જણાવવામાં આવે છે. ધટ, પટ વગેરેની સત્તા છે જ નહિ. તેમના અભાવને જ શબ્દો દ્વારા જણાવવામાં આવે છે. આ ચારેય પક્ષોમાં ધટ, પટ વગેરે શબ્દ વડે અર્થનું અભિધાન વસ્તુતત્ત્વને અનુસરતું નથી. શબ્દવડે અર્થનું જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે કાંતિ અંશમાત્ર હેવાથી, અથવા વિપર્યયરૂપે હેવાથી અથવા અન્ય દ્વારા નિરૂપતું હોવાથી યથાર્થ નથી આમ શબ્દ અને સત્તારૂપ પદાર્થ વચ્ચે સંબંધ યથાર્થ, યોગ્યતા રૂપ અથવા નિત્ય નથી. यथेन्द्रियस्य वैगुण्यान्मात्राध्यारोपवानिव । जायते प्रत्ययोऽर्थेभ्यस्तथैवोदेशजा मतिः ॥५३।। જેમ નેત્ર વગેરે) ઈન્દ્રિયોના દોષને કારણે પદાર્થોનું દર્શન જાણે અન્ય પદાર્થોના અધ્યારોપવાળું ઉત્પન્ન થાય છે, તેવું જ શબ્દો વડે પ્રાપ્ત થતું (પદાર્થ) જ્ઞાન છે. (૫૩) નેત્ર વગેરે ઈન્દ્રિય જે દોષયુક્ત હોય તો પદાર્થનું વાસ્તવિક રૂપ જણાતું નથી. શબ્દો વડે અને બાધ દેષયુક્ત ઇન્દ્રિયો જેવો છે. જેમ કમળાથી પીડાતો માણસ સફેદ શંખને પીળે જ છે અર્થાત સફેદ શંખ ઉપર પીળા શંખને અધયારોપ કરે છે તેમ શબ્દો પણ પદાર્થના વાસ્તવિક રૂપને દર્શાવવાને બદલે અન્ય રૂપને જણાવે છે. ૩ના મતિઃા એટલે શબ્દો વડે પ્રાપ્ત થતું જ્ઞાન જેના વડે. અર્થાનું પ્રતિપાદન થાય તે उद्देश मर्यात् श उद्दिश्यते प्रतिपाद्यते अर्थ': येन इति उद्देशः ।। * ૨' ના" લાલ છ ત ત પૂણતના પ્રશન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વાકયપદીય अकृत्स्नविषयाभासं शब्दः प्रत्ययमाश्रितः । अर्थमाहान्यरूपेण स्वरूपेणोनिरूपितम् ॥५४॥ શબ્દ, પદાર્થના અપૂર્ણ આભાસને રજૂ કરનારા જ્ઞાનનો આશ્રય કરે છે અને પિતાના સ્વરૂપ વડે નિરૂપિત નહિ થયેલા પદાર્થને અન્યરૂપે રજૂ કરે છે. (૫૪) શબ્દમાં પૂર્ણ તત્ત્વનું નિરૂપણ કરવાનું સામ નથી. વૈયાકરણે હમેશાં માને છે કે શબ્દ બાહ્ય પદાર્થ અર્થાત સમ્મતિ સત્તાનું નિરૂપણ કરતા નથી, પરંતુ બૌદ્ધ વસ્તુતત્ત્વને જણાવે છે. આમ બૌદ્ધ અથ જેને વિક૯પ કહેવામાં આવ્યો છે, તે શબ્દનો વિષય બને છે. વક્તા આવા વિકલ્પરૂપ અર્થનું ગ્રહણ કરીને શબ્દદ્વારા જણાવે છે અને શ્રોતા તેને વિકલ્પાત્મકરૂપે ગ્રહણ કહે છે. આવો વિકલ્પ કદાપિ પૂર્ણતત્વને વિષય બની શકતા નથી. સરખા – વિવોનય: રીટ્ટા વિઝન્યા: શાય: તેવામચરતસંવષે નાથ* શરી: gશન્ચમી – ન્યાયમંજરી, પૃ. ૧૪૫ रूपणव्यपदेशाभ्यां लौकिके वर्त्मनि स्थितौ । ज्ञान प्रत्यभिलापं च सदृशौ बालपण्डितौ ॥५५।। (વિવક્ષિત અર્થનું બુદ્ધિ વડે) નિરૂપણ અને (શદ વડે શ્રોતાને તેની પ્રાપ્તિ (-આ બને)વડે લોકવ્યવહાર કરનારા બાળક અને પંડિત, જ્ઞાન અને શબ્દપ્રાગ અંગે એકસરખા છે. (પ) સામાન્ય જનો વસ્તુનું યથાર્થ નિરૂપણ ન કરી શકે એ તો સમજી શકાય, પરંતુ પંડિત અર્થાત્ તત્ત્વદર્શને શબ્દવ્યવહાર પણ સામાન્ય માણસોને શબ્દવ્યવહાર જેવો જ હોય છે. તત્ત્વદશી પણ વિવક્ષિત અર્થનું બુદ્ધિદ્વારા નિરૂપણ કરીને શ્રોતાને શબ્દ દ્વારા તેની પ્રતીતિ કરાવે છે. તેથી તે જ્ઞાની પણ બાળક જેવો અર્થાત સામાન્ય જન જે અતત્ત્વદશી છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ આ બધું વ્યવહારદશામાં છે. વ્યવહારતીત દશામાં તો તત્ત્વદર્શીઓનું જ્ઞાન પરમાર્થનું જ નિરૂપણ કરે છે. सर्वार्थरूपता शुद्धिर्ज्ञानस्य निरुपाश्रया । ततोऽप्यस्य परां शुद्धिमेके प्राहुररूपिकाम् ॥५६॥ જ્ઞાનની શુદ્ધિ બધા પદાર્થો રૂપે અને (ઈન્દ્રિયો રૂપી) આશ્રય વિનાની છે. વિષયના રૂપ વિનાની શુદ્ધિને કેટલાક આચાર્યો તેનાથી પણ ચઢિયાતી જણાવે છે. (૫૬) જ્ઞાનની શુદ્ધિ અર્થાત શુદ્ધ જ્ઞાનને બે પ્રકારનું કહ્યું છે, આદિનું અને અંતનું (૩વક્રમસમાલિદવે દે શ ). પ્રથમ શુદ્ધિ બધા અર્થકારેનું ગ્રહણ કરે છે. અલબત્ત આવા પ્રથમ શુદ્ધિજ્ઞાનમાં ઇન્દ્રિયો સાથેનો સંનિક હેતો નથી. યોગ, તપ, સ્વાધ્યાય વગેરે શક્તિઓથી પ્રાપ્ત થનારું સર્વજ્ઞનું જ્ઞાન, સમાધિની શરૂઆતમાં, આવી પહેલા પ્રકારની શુદ્ધિરૂપે હોય તે સવિકલ્પ સમાધિ પૂરી થતાં નિર્વિકલ્પક સમાધિરૂપ નિષ્ઠાની Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ત્રીજુ કાંડ સ્થિતિમાં જ્ઞાન વિષયાકાર રૂપી કાલુષ્યવિનાનું, વિવિધ વિષય રૂપા લહરીઓ વિનાના જલરાશી સમું, સંવિરૂપ, પ્રભાસ્વર, ગ્રાહ્યગ્રાહ્યકાદિ ભાવ વિનાનું અને શુદ્ધ બ્રહ્મરૂપે હોય છે. (निष्ठायां चाकारकालु यापगमात् प्रभास्वर प्रशान्तकल्लोल संबिन्मात्रघन शुद्ध प्राह्यग्राहकप्रपञ्च. શૂન્ય વર બ્રહ્મા–હેલારાજ) उपप्लवो हि ज्ञानस्य बाह्याकारानुपातिता । कालुष्यमिव तत्तस्य संसर्गे व्यतिभेदजम् ।।५७।। જ્ઞાનનું બાહ્ય વિષયાકારનું અનુસરણ તેના અવરોધરૂપ છે અને વિષય સાથેના સંસર્ગથી પ્રાપ્ત થનારા વ્યામિશ્રભાવથી ઉત્પન્ન થયેલ કાલુષ્ય રૂપે છે. (૫૭) અવય : જ્ઞાન વાછાદાર નુપાતિતા. (જ્ઞાનW) ૩qઋa: તેટૂ (ga) તસ્ય (જ્ઞાનસ્થ વિષ) સં” (તિ) થઃ ઇથતિમે (aa: તમારનાર) ક્રાથમિવા - ૩૧૦ઋa : એટલે બાહ્ય વિષય વડે અવરોધ. જેમ જળનો ધૂળ સાથે સંપર્ક થવાથી તે ધૂળથી અવરુદ્ધ બને છે, અર્થાત આવિલ બને છે અને તે ધૂળ દૂર થતાં સ્વરછ રૂપે રહે છે તેમ બાહ્ય અથ રૂપી અશુદ્ધિ જ્ઞાન માટે અવરોધ સમી છે અને તે દૂર થતાં તે જ્ઞાન પિતાના શુદ્ધ રૂપે અવસ્થિત બને છે. વ્યતિભેદ એટલે અભેદ અર્થાત્ વ્યામિશ્રભાવ. यथा च ज्ञानमालेखादशुद्धौ व्यवतिष्ठते । तथोपाश्रयवानर्थः स्वरूपाद्विप्रकृष्यते ॥५८।। જેમ બાહ્ય વિષય વડે ઉપરક્ત બનીને જ્ઞાન અશુદ્ધિને પામે છે તેમ (જાતિ વગેરે ઉપાધિરૂપી) આશ્રયવાળો પદાથે તેના સ્વરૂપમાંથી દૂર કરાય છે.(૫૮) જ્ઞાન જ્યારે બાહ્ય વિષય સાથે આલેખ અર્થાત ઉપરાગને પામે છે ત્યારે તે અશુદ્ધ બને છે. જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાયો અર્થાત્ ઉપાધિઓવાળા પદાર્થો વ્યવહારમાં શબ્દવડે અભિહિત બને છે. સર્વથા નિરુપાધિક દ્રવ્ય, જ્ઞાનને કે અભિધાનને વિષય બની શકતું નથી. एवमर्थस्य शब्दस्य ज्ञानस्य च विपर्यये । 'भावाभावावभेदेन व्यवहारानुपातिनौ ॥५९।। આ પ્રમાણે (ઉપાધિરૂપી અશુદ્ધિવાળા) અર્થ, (અપૂર્ણ અભિધાન રૂપ અશુદ્ધિવાળા) શબ્દ અને (બાહ્ય આકાર વડે રંગાવા રૂપ અશુદ્ધિવાળા) જ્ઞાનને વિપર્યય થતાં ભાવ અને અભાવ વ્યવહારને અભિન્નપણે અનુસરે છે. (૫૯) અર્થમાં, જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાધિઓ સાથે સંસર્ગરૂ૫ અશુદ્ધિ, અપૂર્ણ અભિધાનરૂપી અશુદ્ધિ શબ્દમાં અને બાહ્ય આકાર વડે ઉપરક્ત થવા રૂ૫ અશુદ્ધિ જ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. આને શબ્દ, અર્થ અને જ્ઞાનને વિપર્યય કહીશું. હવે વ્યવહારમાં ભાવપદાર્થ પણ પરે પાધિવડે ઉપરા બનેલા સમજાતા હોય તો અભાવ પણ અભિધાન Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વાકયપદીય અને જ્ઞાનને વિષય બનશે. ભાવતત્ત્વ બૌદ્ધરૂપે અથવા ઉપચાર સત્તા દ્વારા સ્વીકાય અને છે. અસાવ પણુ આ જ રીતે ઉપયાર સત્તાારા સમજાય છે. ભાવ અને અભાવ બૌદ્ધ હાઈ આવ્યતિક રીતે તેમાં કશા તફાવત નથી. यथा भावमुपाश्रित्य तदभावोऽनुगम्यते । तथाऽभावमुपाश्रित्य तद्भावोऽप्यनुगम्यते ||६०|| જેમ ( પઢાના ) ભાવને આધારે તેનેા અભાવ સમજાય છે તેમ અભાવને આધારે તેના ભાવ પણ સમજાય છે. (૬) કાઈપણ ઉપાધિવિનાના અભાવ વ્યવહારમાં પ્રાપ્ત થતા નથી. પ્રાગભાવ અને પ્રષ્નસા ભાવ જેવી અભાવાવસ્થાએની વચ્ચે ભાવનુ' અસ્તિત્વ છે આત્મા વગેરે નિત્ય તત્ત્વા પણ અભિવ્યક્તિતા સમય પહેલાં અભિવ્યક્ત બનતા નહાવાથી અસત્ જેવા જ હાય છે. આ પ્રમાણે ભાવ અને અભાવ વ્યવહારદશામાં એક ખીજાથી જુદા હાવાથી એકખીજાની અપેક્ષા રાખે છે. नाभावो जायते भावो नैति भावोऽनुपाख्यताम् । एकस्मादात्मनोऽनन्यौ भावाभावौ विकल्पितौ ॥ ६१ ॥ જે અભાવ છે તે ભાવ રૂપે જન્મતા નથી (અને) જે ભાવ છે તે અભાવરૂપ બનતા નથી. ભાવ અને અભાવ એક જ તત્ત્વના બે વિકલા છે અને આત્માથી જુદા નથી. (૬૧) વૈશેષિક સિદ્ધાન્ત પ્રમાણે અર્થને તેની ઉત્પત્તિ પડેલાં કારણમાં અભાવ હાય છે. આને અસકાવાદ કહે છે. ધટના ભાવ ઘટના અભાવને વિરાધી છે. પ્રાગભાવના પ્રતિયેામીને કાય કહે છે. કાના આરંભ અને અંત થાય છે. કારણુાપારથી અસ્તિત્વમાં આવેલા પદાથ ને વિનાશ થતાં તેને ફરીવાર અભાવ થાય છે. ઉત્પત્તિ પછી પ્રાપ્ત થતા આ અભાવને પ્રષ્નસ ભાવ કહે છે. પ્રાગભાવના વિનાશથી ભાવનું અસ્તિત્વ થાય છે, અને ભાવ વિનષ્ટ થતાં પ્રવસાભાવ ઉત્પન્ન થાય છે. બંને વિરાધી અને જુદા છે. આ સિદ્ધાન્ત પ્રમાણે અમાત્ર ભાવ બને છે અને ભાવ ફરીવાર અભાવ થાય છે; આ કારિકામાં ભહરિ જણાવે છે કે આમ કદી બનતુ' નથી. અભાવવાદી તૈયાયિક ભાવ અને અભાવ તેને સ્વીકારે છે, અને ખ'નેને અત્યંત ભિન્ન સમજે છે. ભતૃહરિ અદ્વૈતસિદ્ધાંતને સ્વીકારતાં જણાવે છે કે ભાવ અને અભાવ અદ્વૈતતત્ત્વથી જુદા નથી. તે વિકલ્પમાત્ર છે. અદ્વૈતસિદ્ધાંતમાં આત્મતત્ત્વ પ્રકાશરૂપે છે. તેમ છતાં અવિદ્યાને કારણે લેાકવ્યવહાર પ્રવૃત્ત કરવા તે સમથ અને છે. તેથી જ તે ભાવ અને અભાવ એવા જુદા દેખાતા વિકલ્પે રૂપે સમજાય છે. 'તે તે ભાવ અને અભાવની અવસ્થિતિ સંતૃતિ સત્ રૂપે છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ ત્રીજુ કાંડ अभावस्यानुपाख्यत्वात्कारण न प्रसाधकम् । सोपाख्यस्य तु भावस्य कारण किं करिष्यति ॥६२॥ અભાવ સ્વરૂપ વિનાનો હેવાથી, કારણ તેને ઉત્પન્ન કરનારું બની શકતું નથી; ઉત્પત્તિની પહેલાં જ) સ્વરૂપને પ્રાપ્ત કરનાર ભાવને કારણે શા કામનું? (૬૨) કાય, ઉત્પત્તિની પહેલાં અભાવરૂપ છે. આ અભાવ નિઃસ્વરૂપ હેવાથી તેને કારણના વ્યાપારવડે ભાવરૂપે ઉતપન્ન કરી શકાતું નથી જે કઈ કાર્ય જ ન હોય તો કારણની પ્રવૃત્તિ કેવી રીતે થાય ? જે એમ કહેવામાં આવે કે વ્યક્તિરૂપે ઘટપટાદિ કાર્ય અભાવાત્મક છે, પરંતુ કારણમાં તે તે સત્ છે જ, તે પછી તેની ઉત્પત્તિમાં કારણ માનવાની જરૂર નથી. કાર્યની ઉત્પત્તિ માટે નિયત કારણની આવશ્યકતા છે. તલના તેલની ઈચ્છાવાળો તલને જ પીલે છે, સરસવને નહિ જો એમ ન હોય તો વાલુકામાંથી તેલ ન નીકળે ? સાંખ્યશાસ્ત્રમાં અને ઉપાદાનપ્રહણને નિયમ કહ્યો છે. દરેક કારણમાં દરેક કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ નથી. પરંતુ અમુક ચક્કસ કારણ ચોક્કસ કાર્યને જ ઉત્પન્ન કરે છે. तस्मात्सर्वमभावो वा भावो वा सर्वमिष्यते । न त्ववस्थान्तरं किञ्चिदेकस्मात्सत्यतः स्थितम् ।।६३॥ તેથી બધું ભાવરૂપે છે અથવા અભાવરૂપે છે. એક સત્યતત્વમાંથી આથી બીજી કઈ અવસ્થા પ્રાપ્ય બનતી નથી. (૩) વિકલ્પરૂપ ભાવ અને અભાવ પરમસત્તાના વિવત રૂપે છે. આ સમસ્ત વિશ્વ પરમાર્થ સત્તાની અવિદ્યાશક્તિને લીધે ભાવાભાવાત્મક ભાસે છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમસત્તાને ભાવરૂપ કહે કે અભાવરૂપ કહે, આત્યંતિક રૂપે બધું એકસરખું છે. હેલારાજ જણાવે છે કે પરમાર્થ દશામાં જગતરૂપી અવિદ્યાપ્રપંચ અભાવરૂપ છે. (સરખાવો : વ્યવહારદ્રશાલામવિવાઘત્તિકપાયાં લયસ્થામિનવિમાત્રા તરવસ્થ યથાર્થમનવમાતાत्परमार्थतः सर्व प्रपन्चजातमभाव एवापरमार्थ एव ।...सांवृतेन तु रूपेण सर्व भावात्मकं थमानस्य वस्तुत्वात् । તમાનામાવનિછત્તિ ૨ રો મવિવાદ્રિત્ત अभाववादिनो वापि न भाव तत्त्वलक्षणम् ॥६४॥ તેથી લેકમાં જે ભાવવાદિએ છે તે અભાવને ઇરછતા નથી, અને અભાવવાદીઓ પણ યથાર્થ સ્વરૂપ ભાવને સ્વીકારતા નથી. (૬૪) વા-૩૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વાકષ૫રીય ઉત્પત્તિની પહેલાં અને નાશની પછી, ઉત્પાદક સામગ્રીવડે, સકાયના આવિર્ભાવ એટલે જન્મ, અને વિનાશક સામગ્રીવડે તિભાવ એટલે વિનાશ. આવો મત સત્કાર્ય. વાદી કપિલ વગેરે મહર્ષિઓનો છે. તેમના મતમાં અભાવ નામના કેઈ જુદા પદાર્થ નથી, કારણ કે કાર્યરૂપ ભાવ તે જ તેની પૂર્વ અને પછીની અવસ્થાઓ રૂપે સમજવામાં આવે છે. ઘડાની માટીરૂપ પૂર્વાવસ્થા પ્રાગભાવ છે અને કોડિયારૂપ ઉત્તર અવસ્થા પ્રqસાભાવ છે. બધું શૂન્ય છે એમ માનનારા અભાવવાદીએ ભાવ અને અભાવને પરમાર્થરૂપે સ્વીકારતા નથી. તેનારાજ જણાવે છે કે શુન્યવાદીઓ પણ સંવૃતિસત્ય અને પરમાર્થ સત્ય એમ બે પ્રકારના સત્ય માનીને સંસ્કૃતિ રૂપે ભાવને અને અભાવને સ્વીકારે છે (સરખા: મધ્યમકકારિકા, ૨૪.૮ - ૯) अद्वये चैव सर्वस्मिन्स्वभावादेकलक्षणे । परिकल्पेषु मर्यादा विचित्रैवोपलभ्यते ॥६५॥ સ્વભાવથી એક અને અદ્વયરૂપે સર્વમાં રહેલા આ વિશ્વ)માં તેના જુદાજુદા) વિકલ્પમાં અનેક પ્રકારની (ભાવાભાવરૂ૫) વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. (૫) આ બાહ્ય, ભેદરૂપ વિશ્વ પરમાર્થરૂપે એક જ છે. અવિદ્યાને કારણે આ એકત્વ ભાવાભાવરૂપે નાનાત્વરૂપે સમજાય છે. चतस्रो हि यथावस्था निरुपाख्ये प्रकल्पिताः । एवं दैविध्यमप्येतद् भावाभावव्यपाश्रयम् ॥६६॥ જેમ અનિવગ્ય (અભાવ)ની ચાર અવસ્થાઓ કહ૫વામાં આવી છે, તેમ ભાવ અને અભાવરૂપ બે પ્રકારે પણ સમજવામાં આવ્યા છે. (૬) સ્વભાવથી નિરૂપાખ્ય અભાવની, પ્રાગભાવ, પ્રäસાભાવ, અત્યંતભાવ અને અન્યાભાવ એવી ચાર અવસ્થાએ ક૯પવામાં આવી છે. આવી અવસ્થાએ જેમ અવિદ્યાકન અને તેથી કાપનિક છે તેમ, ભાવ અને અભાવરૂપે સમજવામાં આવેલ છે અવસ્થાઓ પણ કાલ્પનિક છે. अविरोधी विरोधी वा सन्नसन्वापि युक्तितः । क्रमवानक्रमो वापि नाभाव उपपद्यते ॥६७।। યુક્તિને આધારે વિચારતાં), વિરોધી કે અવિરેધી, સત કે અસત, ક્રમવાન કે અક્રમ એ અભાવ પ્રાપ્ત થતો નથી. (૭) અભાવ અનુપખેય અર્થાત્ અનિર્વા હેવાથી ભાવથી તેને વિરાધ કે અવિરોધ સમજાતું નથી. તે જ પ્રમાણે અભાવમાં અસ્તિતા કે નાસ્તિતા, ક્રમ કે યૌગપદ્ય પ્રાપ્ત થતાં નથી. આમ બુદ્ધિપૂર્વક વિચારતાં અભાવ સ્વીકારાઈ નથી. Page #308 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ *अविरोधी विरोधी वा सन्नसन्वापि तत्त्वतः । क्रमवानक्रमो वापि तेन भावो न विद्यते ॥६८।। તેથી અવિરોધી કે વિરોધી, સત્ કે અસત્, અને ક્રમવાન કે અકમ એવો ભાવ પરમાર્થરૂપે અસ્તિત્વમાં નથી, (૬ ૮) अभावे त्रिषु कालेषु न भेदस्यास्ति संभवः । तस्मिन्नसति भावेऽपि त्रैकाल्य नावतिष्ठते ॥६९॥ ત્રણ કાળને કારણે સમજાતા ભેદનો અભાવમાં સંભવ નથી. તેવા ભેદ)નું અસ્તિત્વ ન હોવાથી ભાવમાં પણ સૈકાલ્ય હોતું નથી. (૬૯) અભાવ અનુપાખ્ય હોઈ વર્તમાનકાળ વડે પરિછિન બનતા નથી. વર્તમાનને અભાવ સાથે સંબંધ ન હોવાથી, ભૂત અને ભવિષ્યને સંબંધ કેવી રીતે હોઈ શકે? અભાવમાં કાલભેદ પણ પ્રાપ્ત થાય નહિ. ભાવનું ભવિષ્યત્વ પ્રાગભાવ ઉપર અને ભૂતત્વ પ્રäસાભાવ ઉપર નિર્ભર છે. અભાવમાં આવા બે ભેદ હોતા નથી તેથી ભાવમાં પણ તેવા ભેદ હોતા નથી. आत्मतत्त्वपरित्यागः परतो नोपपद्यते । आत्मतत्त्वं तु परतः स्वतो वा नोपकल्पते ॥७०॥ બાહ્ય (કારણસામગ્રી)વડે (સદુરૂપ ભાવના) સ્વરૂપનો ત્યાગ સંભવ નથી. ભાવસ્વરૂપને પોતાના ઉપર કે અન્યના ઉપર આધાર છે એમ કહેવું પણ શક્ય નથી. (૭૦). સદરૂપ ભાવને બાહ્ય કારણ સામગ્રીવડે વિનાશ થતો નથી. ભાવનું સ્વરૂપ સ્વતઃ કે પરતઃ સંભવતું નથી. પિતાનામાં પરિનિષ્ઠિત તત્વનું પરત: અથાત બાહ્ય કારણ વડે ભવન અર્થાત થવું સંભવતું નથી, કારણ કે પહેલેથી જ તેનું ભવન છે. સ્વતઃ ભવન પણ યુક્તિસંગત નથી. तत्त्वे विरोधो नानात्व उपकारो न कश्चन । तत्त्वान्यत्वपरित्यागे व्यवहारो निवर्तते ॥७१॥ (ભાવ અને અભાવનું સ્વરૂપ) એક માનતાં વિરોધ પ્રાપ્ત થશે, તેમને જુદા માનતાં એકને બીજા ઉપર ઉપકાર થશે નહિ. આમ એકત્વ અને નાનાત્વને ન સ્વીકારતાં બધે વ્યવહાર અટકી જશે. (૭૧) ભાવ અને અભાવ, વિધિ અને પ્રતિષેધ જેવા પરસ્પર વિરુદ્ધ છે; તેથી ભાવ અને અભાવનું એકત્વ માની શકાય નહિ. તેમને નાના અર્થાત જુદા માનવામાં આવતાં બંને વચ્ચે સંબંધ ન હોવાથી એકબીજાની અપેક્ષા પ્રાપ્ત ન થતાં વ્યવહાર પ્રવતશે નહિ. ઐક્ય અને નાના સિવાય બીજો કેઈ વિકલ્પ નથી; તેથી ભાવ અને અભાવમાં પરસ્પર ઐશ્વ પણ નથી અને નાનાત્વ પણ નથી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વા ક૫ડીય यत्र द्रष्टा च दृश्यं च दर्शनं चाविकल्पितम् । तस्यैवार्थस्य सत्यत्व श्रितास्त्रय्यन्तवेदिनः ॥७२॥ - જ્યાં દ્રષ્ટા, દશ્ય અને દર્શન એવા (અવિદ્યાકૃત) વિક૯પ નથી એવા (પરમ) તત્વના જ સત્યને ઉપનિષવિદો આશ્રય કરે છે. (૭૨) કારિકા ૬ થી ૭૧માં ભાવ અને અભાવના અસ્તિત્વને ન્યાયની યુતિ વડે અસંગત હરાવીને હવે આગમ અર્થાત ઉપનિષદના પ્રામાણ્ય ઉપર ભાર મૂકીને ભd હરિ જણાવે છે કે જે પરમતત્ત્વરૂપ શબ્દબ્રહ્મમાં દ્રષ્ટા અથત ચૈતન્ય, દર્શન અર્થાત્ અંત:કરણવૃત્તિ અને દશ્ય અર્થાત સમસ્ત ભેદરૂ૫ વિશ્વપ્રપંચ એવા અવિઘાકૃત ભેદ નથી તેને જ વેદાન્તવિદો અર્થી ઉપનિષદ્-દ્રષ્ટાઓ સ્વીકારે છે. सामान्य वा विशेष वा यस्मादाहुर्विशेषवत् । शब्दास्तस्मादसत्येषु भेदेष्वेव व्यवस्थिताः ॥७३॥ (સ) શબ્દ સામાન્ય કે વિશેષને અન્યથી વ્યાવૃત્તરૂપે જણાવતા હોવાથી ત (શબ્દો) અસત્ય ભેદોમાં જ રહેલા છે. (૭૩) શબ્દ, સામાન્યનું, અન્ય સામાન્યથી વ્યાવૃત્તરૂપે અભિધાન કરે છે. તે પ્રમાણે શબ્દો વિશેષને પણ બીજા વિશેષથી વ્યાવૃત્ત રૂપે રજુ કરે છે. આમ શબ્દ અસત્ય એવા ભેદનું જ અભિધાન કરતા હોવાથી અભિન્ન અને અદ્રય એવા તાવને સ્પર્શી શકતા નથી. તેથી સમગ્ર શબ્દવ્યવહાર અસત્ય છે. ય, પ્રમેય વગેરે શબ્દો અય, અપ્રમેય વગેરેની વાવૃત્તિરૂપે જ અથને જણાવે છે. મહાભાષ્યકારે પણ જણાવ્યું છે કે સામાન્યમપિ યથા વિશેષતાના સામાન્યનો પણ વિશેષ જે વ્યવહાર થાય છે. न ह्यभावस्य सद्भावे भावस्यात्मा प्रहीयते । न चाभावस्य नास्तित्वे भावस्यात्मा प्रसूयते ॥७४॥ અભાવને સદ્દરૂપે માનવાથી, ભાવનું સ્વરૂપ નાશ પામતું તથી. અભાવને અસત માનવાથી ભાવનું સ્વરૂપ ઉત્પન્ન થતું નથી. (૭૪). અત્યાર સુધી અભાવને અવસ્તુ સમજીને ભાવ અને અભાવના વિરોધ વગેરેની ચર્ચા કરી. હવે વૈશેષિકમત પ્રમાણે અભાવને પદાર્થ માનીને ચર્ચા કરવામાં આવે છે. न शाबलेयस्यास्तित्व बाहुलेयस्य बाधकम् । __ न शाबलेयो नास्तीति बाहुलेयः प्रकल्पते ॥७५।। - શાબલેયનું અસ્તિત્વ બાહુલેયના (અસ્તિત્વ)ને અટકાવતું નથી, શાબલેય નથી તેથી બાહુલેય(નું અસ્તિત્વ) ઉત્પન્ન થતું નથી. (૭૫) શાબલેય એટલે શબલા અર્થાત કાબરચિતરી ગાયનું વાછરડું, અને બાહુલેય એટલે બહુલા અર્થાત્ ઘણું દૂધ આપનારી ગાયનું વાછરડું. બંને વચ્ચે કશે સંબંધ નથી. એકનો અભાવ એટલે બીજાનો ભાવ અને એકનો ભાવ એટલે બીજાને અભાવ એમ બનતું નથી. તે પ્રમાણે જે અભાવને જુદો પદાર્થ માનવામાં આવતું હોય તો તેના અસ્તિત્વ કે નાસ્તિત્વને ભાવના અસ્તિત્વ અને નાસ્તિત્વ સાથે કરશે સંબંધ નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ अभावो यदि वस्तु स्यात्तोयं स्याद्विचारणा । ततश्च तदभावेऽपि स्याद्विचार्यमिदं पुनः ॥७६।। અભાવને જે પદાર્થ માનવામાં આવે તે ઉપરની વિચારણું શકય બને. અભાવનો અભાવ માનતાં (પણ) તે જ વિચાર ફરીવાર કરવો પડે. (૬) अवस्तु स्यादतीत यद् व्यवहारस्य गोचरः ।। तत्र वस्तुगतो भेदो न निर्वचनमर्हति ॥७७॥ અવતુ હોવાથી જે વિષય બનતું નથી તે અભાવ) વ્યવહારમાં જ સમજાય છે. તે (અભાવ)માં પદાર્થનિષ્ઠ ભેદનું નિરૂપણ જરૂરી નથી. (૭૭) ઉપરના અનુવાદમાં કચવાર ગોવર: ! એવો પાઠ લીધો છે; તેથી ચટૂ (માવજaહવ) કવસ્તુવાદ્ન વિષયત્વમતોતં સ (કમાવ:) Aવાર0 (4) થોચર: એ અવય થશે. આવા પાઠને બદલે વિરમ એવો પાઠ લેવાથી ચઢ (કમાવવ૬) મવડતુવા ગ્યારહ્ય રોવર (નોરd) પ્રતીતઃ એવો અન્વય થશે. अपदेऽर्थे पदन्यासः कारणस्य न विद्यते । अथ च प्रागसद्भावः कारणे सति दृश्यते ॥७८॥ શબ્દ વિનાના (કાર્યરૂપ) અથમાં કારણની પ્રવૃત્તિ હોતી નથી, અને કારણનું અસ્તિત્વ હોય ત્યારે પણ કાયન (તેની ઉત્પત્તિ પહેલાં) અભાવ જણાય છે.(૭૮) ઉત્પત્તિની પહેલાં કાર્યરૂપ અર્થનું અસ્તિત્વ ન હોવાથી તેને વાચક શબ્દ પણ પ્રાપ્ત થતી નથી. તેવા કાર્યરૂ૫ અર્થની બાબતમાં કારણની પ્રવૃત્તિ થતી નથી. ઉત્પત્તિ રૂપી ક્રિયા સાથે સંબંધ માટે યોગ્ય હોય તેવા પદાર્થરૂપ કાર્યમાં જ કારણેનો પદન્યાસ અર્થાત પ્રવૃત્તિ થાય છે. અસત્ કાર્ય અંગે કારણની પ્રવૃત્તિ થતી નથી. નિરૂપ કાર્ય માટે કારણ પ્રવૃત્ત થતું નથી, કારણ કે ઉદ્દેશ્યત્વનો તેમાં અભાવ છે. આમ હાઈને કાર્યકારણભાવ માત્ર પ્રતિભાસરૂપ છે, વાસ્તવિક હેતુફભાવરૂપ નથી. સત્કાર્યપક્ષ અસ્વીકાર્ય બનતો હોવાથી, કાર્યકારણુભાવ પણ યુક્તિસિદ્ધ બનતું નથી. આમ કાર્યકારભાવ અસત પક્ષમાં કે સત પક્ષમાં સ્વીકાર્ય બનતો નથી. का तस्य प्रागवस्थेति वस्त्वाश्रितमिदं पुनः । प्रागवस्थेति न ह्येतद् द्वयमप्यस्त्यवस्तुनि ॥७९॥ તેની પૂર્વ અવસ્થા કઈ એ બાબત, (સત્) વસ્તુ સાથે સંબદ્ધ છે. પહેલાંની અને અવસ્થા એવી બે બાબતો નિઃસ્વરૂપ વસ્તુને લાગુ પડતી નથી. (૭૯) કારણ એટલે કાર્યની પૂર્વાવસ્થા, એમ માનતાં અને બંને વચ્ચે પર્યાપર્યું છે એમ માનીને, કાય કારણુભાવસંબંધ સ્વીકારતાં, અસત્કાર્ય પક્ષમાં ઉત્પત્તિની પહેલાં કાર્યને અત્યંત અભાવ હોય છે, એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. સકાયપક્ષમાં પણ કાર્યને પૂર્વાવસ્થા પ્રાપ્ત થતી નથી. પૂર્વાવસ્થામાં બે અંશે પૂર્વ અને અવસ્થા છે. પૂર્વે બે પ્રકારે છે. દેશની અપેક્ષાએ અને કાલની અપેક્ષાએ અસત્કાર્ય પક્ષમાં પૂર્વ કે અવસ્થા, બેમાંથી એક પણ અંશ પ્રાપ્ત થતો નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર વાય૨તીય न चोर्ध्वमस्ति नास्तीति वचनायानिबन्धनम् । अल स्यादपदस्थानमेवद्वाचः प्रचक्षते ।।८०॥ વિનષ્ટ થયા પછી, પદાથ, “છે કે નથી એવા શબ્દો માટે એગ્ય બનતે નથી, કારણ કે તેને માટે કશે આધાર હોતો નથી. તે (વિનષ્ટ પદાથ)ને વાણી વડે અપ્રાપ્ય કહેવામાં આવે છે. (૮૦) ઉત્પત્તિ પહેલાંની કાર્યની કઈ અવસ્થા હોઈ શકે નહિ, તેમ તેના વિનાશ પછીની પણું હોઈ શકે નહિ. અસ્વકાર્યપક્ષમાં નિરન્વય વંસને કારણે કાર્યમાંથી કશું બાકી રહેતું નથી. પરિણામે ઉત્તરાવસ્થા જેવું કશું હોઈ શકે નહિ. અસકાર્યવાદી જે એમ કહે કે અમારે માટે વિનાશ નિરન્વય વંસ નથી અને તેથી વંસ પછી પણ કાર્ય સત હોય છે, તે તે અંગે ભતૃહરિ જણાવે છે કે આવી ઉતરાવસ્થામાંનું કાર્ય પણ સ્વીકાર્ય નથી. વાસ્તવમાં વિનષ્ટ થયા પછી પદાર્થની સત કે અસત ઉપલબ્ધિ થતી નથી. તેથી તે પદાર્થ છે કે નથી એમ શબ્દો વડે વ્યવહાર્ય બનતા નથી. આમ પરમાર્થિક દૃષ્ટિએ પદાર્થની પૂર્વાવસ્થા કે ઉતરાવસ્થા પ્રાપ્ત થતી નથી. अत्यद्भुता त्वियं वृत्तिर्यदभाग' यदक्रमम् । भावानां प्रागभूतानामात्मतत्त्व प्रकाशते ।।८।। પહેલાં અસ્તિત્વ વિનાના પદાર્થોનું નિરંશ અને કેમ વિનાનું રૂપ જેના વડે અભિવ્યક્ત થાય છે તેવી (અવિદ્યા વડે પ્રાપ્ત થનારી) આ આશ્ચર્યજનક પ્રવૃત્તિ છે. (૮૧) સત્કાર્યવાદ અને અસત્કાયવાદના સંદર્ભમાં કાર્યકારણુભાવનું ખંડન કર્યું. તેથી પહેલાં અદષ્ટ એવું નિરંશ અને અક્રમ કાર્ય દેખાય છે, તે એક મહાન આશ્ચર્ય છે. આ આશ્ચર્યનું કારણું બ્રહ્મતત્વની અવિદ્યાશક્તિની અદ્ભુત પ્રવૃત્તિ હોઈ શકે. તેથી કાર્યકારણુભાવસંબંધ અસત્ય, વૈકલ્પિક અને અવિદ્યાપૂર્ણ નેત્રોવાળી વ્યક્તિઓના સર્જન રૂપે છે, એમ સમજવું જોઈએ. સત્યસ્વભાવવાળા, અવિભક્ત, અને સ્વરૂપથી કદાપિ જુદા ન થનાર તત્વનું અસત્ય અને વિભક્તરૂપે પ્રહણ થવાને વિવત કહે છે. આમ કાર્યકારણભાવવાસ્તવમાં વિવર્તવાદરૂપે સમજવાને છે. विकल्पोत्थापितेनैव सर्वो भावेन लौकिकः । मुख्येनेव पदार्थेन व्यवहारो विधीयते ॥८२॥ જાણે વસ્તુભૂત પદાર્થ વડે ચાલતું હોય તેમ (આ) સઘળે લૌકિક વ્યવહાર વિકલ્પરૂપ અન્તઃકરણપ્રવૃત્તિ) વડે આભાસિત બનીને પ્રવૃત્ત થાય છે. (૮૨). અદ્વૈત વેદાનીની જેમ ભહરિ પણ પરમાર્થદશા અને વ્યવહારદશા એમ બે દશાએ સ્વીકારતા હોય એમ લાગે છે. વ્યવહારકાર્ય વિકથિત અસત્ય પદાર્થો દ્વારા થાય છે, પરંતુ વ્યવહારદશામાં તે અસત્યરૂપે સમજાતા નથી. તે જાણે કે મુખ્ય અર્થાત્ પરમસત્યરૂપ હોય તેમ ભાસે છે. બીજી રીતે કહીએ તો વ્યવહારદશાને વિકટ મુખ્ય Page #312 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ સત્ય જેવા સમજાય છે. હેલારાજ ઉપલબ્ધિને મધ્ય અવસ્થા કહે છે. તેની પહેલાંની પૂર્વ અને પછીની અવસ્થાને પર અવસ્થા કહે છે. વ્યવહારમાં ઉપલબ્ધિકાલની મધ્યાવસ્થા સત્ય ભાસતી હોય તો તેની પૂર્વાપર અવસ્થાએ પણ સત્યરૂપ ભાસે જ. તેથી વ્યવહારમાં કાર્યકારભાવસંબંધ પ્રાપ્ત થાય છે અને ભાવ અને અભાવ એવા બે વાસ્તવિક ભેદ સમજાય છે. આમ વ્યવહારદશામાં અસત્યોની પરંપરા પ્રાપ્ત થશે. भावशक्तिमतश्चैनां मन्यन्ते नित्यवादिनः । भावमेव क्रम प्राहुर्न भावादपरः क्रमः ॥८३॥ તેથી નિત્યત્વને માનનારાઓ તેને ભાવ(રૂપ બ્રહ્મતત્વોની શક્તિ સમજે છે. કમને ભાવ(રૂપ બ્રહ્મા) જ કહ્યું છે, ભાવથી જુદે ક્રમ (નામે પદાર્થો નથી. (૮૩) વિયાકરણમતમાં શબ્દતત્ત્વરૂપ બ્રહ્મની બે શક્તિઓ સમજવામાં આવી છે, ભાવાભાવરૂપે ભાસતી અવિદ્યાશક્તિ અને કાલભેદ તેમજ વિકારભેદ માટે જવાબદાર કાલ નામની સ્વાતન્યશક્તિ. આ બંને શક્તિઓ વાસ્તવમાં એક જ છે, અર્થાત્ ભાવરૂપ શબ્દતત્વને જ ક્રમ અને યૌગપા કહ્યાં છે; સરખા “તે શશી ને ત્રણwળો માવાવમાર્થતા મિને ઇતિ gવ તરવતઃ વાતિ, ચહ્ય તરતિળિો માસમાનતાનુવઃ I (હેલારાજ) क्रमान्न योगपद्यस्य कश्चिद् भेदोऽस्ति तत्त्वतः । यथैव भावान्नाभावः कश्चिदन्योऽवसीयते ॥८४॥ જેમ ભાવથી જુદો કોઈ અભાવ (નામે) બીજે (પદાર્થ) નિશ્ચિતપણે સમજાત નથી, તેમ ક્રમથી યૌગપદ્યને કોઈ તાત્ત્વિક ભેદ નથી. (૮૪) कालस्याप्यपरं काल निर्दिशन्त्येव लौकिकाः । न च निर्देशमात्रेण व्यतिरेकोऽनुगम्यते ॥८५॥ લૌકિક જને કાલના (વિભાગરૂપે) બીજ કાલનો નિર્દેશ કરે છે, પરંતુ (તેમના આવા) માત્ર નિદેશથી બંને વચ્ચે ભિન્નતા સમજાતી નથી. (૮૫) વર્તમાનકાળ, ભૂતકાળ, એવા કાલના જુદા વિભાગો વિષે લેકવ્યવહારમાં ઉલ્લેખ થાય છે, લોકે કાલ અને તેના પેટા વિભાગ વચ્ચે આધારાધેયભાવ સમજે છે. પરંતુ આવા લેકવ્યવહારને કારણે બંને કાલ વાસ્તવમાં જુદા છે એમ માનવાનું નથી. आधार कल्पयन्बुद्धया नाभावे व्यवतिष्ठते । बस्तुष्वपि नोत्प्रेक्षा कस्यचित्प्रतिबध्यते ॥८६॥ અભાવમાં બુદ્ધિ વડે આધારની કલપના કરવા છતાં, તેમાં આધેયની સ્થાપના કરવી નથી, અસ્તિત્વ વિનાના પદાર્થ વિશેની કોઈની કલપના અટકાવી શકાતી નથી. (૮૬) શત્રુના અભાવમાં સુખ કે મિત્રના અભાવમાં દુઃખ એમ અધિકરણરૂપ અભાવ સમજતાં, તેમાં સુખ, દુ:ખ વગેરે આધેયની કલ્પના કરવી યોગ્ય નથી. આ અસત્ય વ્યવહાર પ્રવર્તે છે. તેને અટકાવી શકાતો નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ :: तस्माच्छक्तिविभागेन नित्यः सदसदात्मकः । एकोऽर्थः शब्दवाच्यत्वे बहुरूपः प्रकाशते ॥८७॥ તેથી સદ્ અને અસદ્ સ્વભાવવાળા, નિત્ય અને એક એવા અર્થ, શબ્દ વડે વાચ્ય અનતાં (સ્વાશ્રિત) શક્તિઓની ભિન્નતાને કારણે વિવિધરૂપે જાહેર થાય છે. (૭) व्यवहारश्च लोकस्य पदार्थों : ઈતિઃ । शास्त्रे पदार्थः कार्यार्थ लौकिकः प्रविभज्यते ॥८८॥ શબ્દોના બુદ્ધિ વડે કલ્પેલા અર્થ વડે લેાકમાં વ્યવહાર કરવામાં આવે છે, અને વ્યાકરણશાસ્ત્રમાં (શાસ્ત્ર)કાર્ય માટે લેાકમાં પ્રસિદ્ધ પદોના અર્થાંનું જ ભિન્નભિન્ન રીતે વિધાન કરવામાં આવે છે. (૮) વાક્યપદીય इति संबन्धसमुद्देशः આ પ્રમાણે સબધસમુદ્દેશ પૂરા થયા. Page #314 -------------------------------------------------------------------------- ________________ भूयोद्रव्यसमुद्देशः। ભૂયોદ્રવ્યસમુદેશ संसर्गरूपात्संभूताः संविद्रूपाइपोद्धृताः । शास्त्रे विभक्ता वाक्यार्थात्प्रकृतिप्रत्ययार्थवत् ॥१॥ निमित्तभूता साधुत्वे शास्त्रादनुमितात्मकाः । केचित्पदार्था वक्ष्यन्ते संक्षेपेण यथागमम् ॥२॥ (શબ્દો અને અર્થોના) સંસર્ગરૂપ વાયાર્થમાંથી છૂટા પાડેલા, (વ્યાકરણ)શાસ્ત્રમાં પ્રકૃતિ અને પ્રત્યયની જેમ જુદો કરવામાં આવેલા, (શબ્દ)ના સાધુત્વમાં નિમિત્તરૂપ અને (વ્યાકરણ)શાસ્ત્ર દ્વારા જેમના સ્વરૂપનું અનુમાન કરવામાં આવે છે તેવા કેટલાક (દ્રવ્ય ગુણ વગેરે) પદાર્થો શાસ્ત્ર પરંપરા પ્રમાણે સંક્ષેપમાં કહેવામાં આવશે. (૧-૨) ઉપરના અનવાદમાં સંવિકાને અર્થે હેલારાજે કરેલ અથથી જો કરવામાં આવ્યા છે. સંવત્ એટલે નિરંશ જ્ઞાન અથવા નિરવયવ બેધ. આત્યંતિકરૂપે વાળ્યો નિરંશ જ્ઞાન રૂપે છે. વ્યવહારમાં આવા જ્ઞાનરૂપ વાકવાથને અદ્ધિાર એટલે જુદા જુદા શબ્દોમાં વિભાગ કરવામાં આવે છે. આવા અર્થની કલ્પના કરીને હસવા (વાચાર્યાત) સંપૂતા: સંવિવાર્ (વાચાર્યાલૂ) ગોધૃતા: એવો અન્વય સમજવામાં આવ્યો છે. હેલારાજ સંવિત નો અ સંવેદૃનન્ અર્થાત બોદ્ધારશુદ્ધિઃ કહે છે. આવી અપેહારબુદ્ધિને કારણે પૃથફ સમજવામાં આવેલા પદાર્થો. સંવિરૂવાતમાં જ શબ્દને અર્થ આકાર હોય તો કપનાબુદ્ધિનું રૂપ એટલે ક૯૫નાબુદ્ધિને આકાર એ અર્થ થશે. આકાર અહીં સંસ્થાનરૂપ ધર્મ થશે અને સ્વરૂપ ધર્મી થશે. નિરંથ વાક્યનું વાચકત્વ સમજવામાં આવ્યું હોવાથી ક્રિયા, કારક, કારકવિશેષણ વગેરેના સંસર્ગરૂ૫ વાયુ અને તેનો અર્થ પ્રાપ્ત થાય છે. આ સંસમ હોવાથી વાકયના પ્રવિભાગ ઇષ્ટ છે. વા- ૩૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ વાષપદીય અનંશ વાયના બધા શબ્દોને એક સાથે સ્પષ્ટ અર્થ જાણવો મુશ્કેલ હેઈને વાકથાર્થ સમજવા માટે હંમેશાં અપોદ્ધારરૂપે મનની પ્રવૃત્તિ હોય છે. શરબત પીનારે માણસ તેમાં ગળપણ કેટલું, તીખાં દ્રવ્ય કયાં અને કેટલાં એ બધું સમજી શકે છે. આવી સમજણ તેની અદ્ધારબુદ્ધિને કારણે છે. જેમ પદને પ્રકૃતિ અને પ્રત્યય એવા વિભાગમાં વિભક્ત સમજવામાં આવે છે તેમ નિરંશ વાકયને પણ જુદા જુદા શબ્દોમાં વિભક્ત સમજવામાં આવે છે. આ શોના અર્થે લોકપ્રચલિત છે. વ્યાકરણશાસ્ત્ર અર્થો વિષે આદેશ આપતું નથી કારણ કે આવો આદેશ આપી શકાતું નથી. (અનાશનાત નટ્ટ સાથ માહિશ્યન્ત મ.મા. ૨.૧,૧) શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થોને તે તે શાસ્ત્રની પરંપરા પ્રમાણે સમજવામાં આવે છે, જેમ કે સાળાનેરશેષ પવિમil | (ા. સુ. ૧.૨.૬૪) ઉપરથી શબ્દોને અર્થ દ્રવ્ય છે અને મેઘ અર્થાત્ વ્યાવત્ય છે એમ સમજાય છે. તે પ્રમાણે તસ્ય માવતી ! (વા. . ૫.૧,૧૧3) સૂત્ર ઉપરના વાર્તિક ચહ્ય ગુહ્ય હિ માવાત્ zથે શનિવેશદ્ધમિધોને રાત ! ઉપરથી ગુણના સ્વરૂપનું અનુમાન થાય છે. મત, વર્તમાન, મવિથતિ વગેરે શબ્દો સાથે પાણિનિએ જે વ્યાખ્યાન આપ્યું છે તેનાથી કાલ એટલે ક્રિયા એ અર્થ સૂચિત થાય છે. ઉન્નયામ, ઉંતિ, નપુંસમેં વગેરે સૂત્રવ્યવહત શબ્દ ઉપરથી સંસ્થાન, પ્રસવ, અને સ્થિતિને બંધ થાય છે અને લિંગને સમજવામાં તે અનિવાર્ય છે, કારણ કે પ્રસિદ્ધ લિંગવ્યાખ્યાઃ રતનશરતી સ્ત્રી ચારોમા: gs: મૃત: I નથી. પદેના અર્થો વાગ્યાથમાંથી વિભક્ત રૂપે સમજાય છે એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પદના અર્થો એટલે જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે. આમ હોવાથી પદાર્થબોધની વ્યવસ્થા અને વિચારણામાં દ્રવ્ય, ગુણ, ક્રિયા, જાતિ, લિંગ, સંખ્યા વગેરેની વિચારણને પણ સ્થાન હોવું જોઈએ. તેથી તૃતીય સમુદેશમાં તેમની ચર્ચા કરવામાં આવી છે. આ દ્રવ્યગુણાદિકને વિશે અન્ય ન્યાયસાંખ્યાદિ શાસ્ત્રોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. વિયાકરણ પરંપરા આવી શાસ્ત્રા-તરપ્રાપ્ત ચર્ચાનું પણ ધ્યાન રાખે છે, કારણ કે તેને આદર્શ છે “ર્વવારિષä શાન્ ! ” તેમ છતાં અન્યશાસ્ત્ર પ્રાપ્ત સિદ્ધાંતચર્ચાનું સીધુ અનુસરણ કરવામાં આવ્યું નથી. પાણિનિ વગેરે આચાર્યોનાં સૂત્રોમાં મળતા વ્યાકરણના ઉલ્લેખો ઉપરથી સૂચવાતા સિદ્ધાંત અર્થાત્ વ્યાકરણઆગમ વડે સ્વીકૃત સિદ્ધાંતને જ ભર્તુહરિ સ્વીકારે છે. वस्तूपलक्षण' यत्र सर्वनाम प्रयुज्यते । द्रव्यमित्युच्यते सोऽर्थो भेद्यत्वेन विवक्षितः ॥३॥ જેને અંગે પદાર્થમાત્રનું અભિધાન કરનારું સર્વનામ પ્રજાય છે તે અને દ્રવ્ય કહે છે. તે વિશિષ્ટરૂપે વિવક્ષિત હોય છે. (૩) સર્વનામે બે પ્રકારે વપરાય છે. સર્વ વગેરે સર્વનામે વસ્તુમાત્રનું અભિધાન કરે છે. અન્ય વગેરે સર્વનામે વિશિષ્ટ વસ્તુઓના વાચક છે. આ કારિકામાં સર્વનામ વડે Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ચીજુ કાંડ વિવક્ષિત અને ભેદ્યત્વધર્મ યુક્ત એમ બે પ્રકારે દ્રવ્યની વ્યાખ્યા આપી છે. હું તત્વ એવા સર્વનામ વડે સમજાતું દ્રવ્ય ૬ વડે પ્રત્યક્ષ અર્થનું વાચક છે અને તસ્ વડે અન્ય પ્રમાણ વડે પ્રાપ્ત થતા પરોક્ષ અર્થનું અભિધાન કરનારું છે. દ્રવ્યોનો અપરિમિત સ્વભાવ જાણુ મુશ્કેલ છે, કારણ કે પદાર્થરૂપતા સર્વત્ર પ્રાપ્ત થાય છે. નિરુક્તકાર પણ કહે છે કે “બહૈ તિ વતીયસે તત્ર વચમ્ “આ” એવી રીતે જે સમજાય છે તે દ્રવ્ય છે.” દ્રવ્યની બીજી વિશિષ્ટતામાં સામાન્ય વગેરે ઉપાધિઓને કારણે તેનું ભેદ્યત્વ અર્થાત વિશેષ્યાન જણાવ્યું છે આ ભેદ્યત્વ અર્થાત્ વિશેષ્યત્વ બાહ્યદ્રવ્યભૂત અર્થનું લક્ષણ નથી, પરંતુ અસરૂપ અને બૌદ્ધ અર્થરૂપે રહેલા દ્રવ્યનું લક્ષણ છે. આ રીતે વિચારતાં જાતિ જ્યારે મેદસ્વરૂપ વિવક્ષિત હોય ત્યારે તેને પણ દ્રવ્ય કહેવાશે. દ્રવ્યનો આ સિદ્ધાંત અન્ય દર્શન કરતાં વિશિષ્ટ છે. ભેદ્યત્વને જે મુખ્ય લક્ષણ સ્વીકારીએ તો બધા જ પદાર્થોને અથ દ્રવ્ય થશે, એટલું જ નહિ પણ જાતિ, ગુણ, ક્રિયા પણ ભેદ્યત્વરૂપે દ્રવ્યને જ બધ કરાવશે. વાજપાયનના મતમાં શબ્દોનો અર્થ જાતિ છે અને તે અનુગત બોધનું નિમિત્ત છે. ક્રિયામાં પણ આવી જાતિ રહેલી છે. પાકક્રિયાની બધી અવસ્થાઓને, અર્થાત અધિ. શ્રયણથી માંડીને અધ:શ્રયણ સુધીની બધી અવસ્થાએાને ક્રિયા કહે છે. જે ભાતની માત્ર પિચા થવાની કાર્યાવસ્થાને જ ક્રિયા કહેવામાં આવે તો અગાઉની અવસ્થાઓને અનુમાનગમ્ય સમજવી પડે અને રસોયાનું કવ તેમાં પ્રાપ્ત થાય નહિ. કર્તા અર્થાત્ રયાનું કાર્ય, ધાતુવડે વાચ્ય ન બને તે, પ્રત્યયવાચ્ય કર્તા અને તેની ક્રિયા વચ્ચે સંબંધ સમજાશે નહિ. વર્ રાંધવું ને અર્થે ખાનું પોચા થવું ( ) થતો હોય તે ભાત કર્તા થશે, કર્મ નહિ થાય. તેથી રેવત્તઃ મોરાં પતિ એવું વાકય મળશે નહિ, પરંતુ, વગેરે મોઃ સ્વયમેવ એવું વાક્ય પ્રાપ્ત થશે. ક્રિયા ક્રમબદ્ધ ક્રિયાશેનો સમૂહ છે. રાંધવું, વાસણ સાફ કરવું, તપાવવું વગેરે, ક્રિયાનાં અંગોરૂપે છે. તેથી પાચનક્રિયાજાતિ આવા ક્રમબદ્ધ ક્રિયાસમૂહમાં પ્રાપ્ત થતું તત્ત્વ છે (ત્યધિક નારિરવિ નાગુવવિશવ ). આ પ્રમાણે ભ્રમણક્રિયારૂપ વ્યક્તિઓ વડે સ્પષ્ટ થતી બમણુવાદિ જાતિ પણ સ્વીકાર્ય થશે. પ્રથમ ભ્રમણ, બીજુ બમણું, ત્રીજુ બ્રમણ એમ જુદાં જુદાં જમણેમાં બ્રમણની અભિવ્યક્તિ સમજાય છે. તેવી જ રીતે સત્તારૂ૫ અતિક્રિયા અને કર્તા, કર્મ વગેરે કારકે વચ્ચે ભેદ હોવા છતાં તથા ભૂત, વર્તમાન વગેરે કાલભેદ હોવા છતાં ઘટ; અતિ, વર: મતિ, એ અભિન્ન બેધ તેમની સાથે રહેલ સત્તા સામાન્યને વ્યક્ત કરે છે એમ માનવામાં વાંધો નથી. માવવધાનમાહાતમ્ ! એવા યાસ્કવચનમાંથી ગ્રહણ કરેલ ક્રિયાપ્રાધાન્યને સિદ્ધાંત શાખધમાં સ્વીકારવામાં આવ્યો છે, છતાં અન્વયવ્યતિરેક વડે ગૌણ સાધન જ વારૂપે સમજાય છે. મીમાંસાદર્શનમાં પણ ધાત્વથ ક્રિયામાં સાધનનો તિરભાવ થતો નથી. બ્રિનાથ ી તે . એવું પૂવ્વામાં આવતાં પુર્વ માતે થાય તે . એવા ઉત્તરમાં સુખ વગેરે ભેઘવરૂપે વિવક્ષિત હાઈને આખ્યાતાથનું પણ દ્રવ્યત્વ જ સમજવું જોઈએ. આમ આખ્યાતાર્થ પણ ભાડિદર્શનને અનુસરીને દ્રવ્ય જ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય મીમાંસક મતમાં ક્રિયારૂપ જ ભાવનાની પ્રતીતિ કરાવતુ હાવાથી દ્રવ્યના ખેાધ સામર્થ્યથી પ્રાપ્ત થતા હાઈને દ્રવ્ય શબ્દાર્થ બની શકે નહિ એમ તે કહેવામાં આવે તે તે ખરાખર નથી; કારણ કે ભાવનાની પ્રતીતિ ક્રિયાવડે થાય છે અને પ્રત્યય સાધનનુ અભિધાન કરે છે. બન્ને વચ્ચે સાધ્યસાધનભાવસબ્ધ છે. ક્રિયાવિશિષ્ટ કર્તાનેા મેધ ચાય છે તેથી સાધનસામર્થ્ય પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહિ. આમ સાધન દ્રવ્યા છે એ વાત સિદ્દ બને છે. ૨૬૮ આ પ્રમાણે આ ચોથા સમુદ્દેશમાં દ્રવ્યને વ્યાવહારિક દૃષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. અગાઉ ખીજા સમુદ્દેશમાં પારમાર્થિક દ્રવ્ય અર્થાત્ મહાસત્તાને સ્પષ્ટ કરવામાં આવી હતી. ॥ કૃતિ મૂયોદ્રવ્યસમુઃ ।। આ પ્રમાણે ભૂયાદ્રવ્યસમુદ્દેશ પૂરા થયા Page #318 -------------------------------------------------------------------------- ________________ गुणसमुद्देशः। ગુણસમુદેશ संसर्गि भेदक यद्यत्सव्यापारं प्रतीयते । गुणत्वं परतन्त्रत्वात्तस्य शास्त्र उदाहृतम् ॥१॥ જે જે, (આધાર સાથે) સંસવાળું અને (તેને) જુદું સમજાવનારું છે અને જે તેવા વ્યાપારવાળું સમજાય છે, તે, પરતંત્ર હોવાથી, શાસ્ત્રમાં ગુણ કહેવામાં આવ્યું છે. (૧) સંસગ એટલે આધાર સાથે તાદાની કલ્પના. આધાર સાથેના સંસગને કારણે ગુણ તેના આશ્રય અર્થાત આધારને બીજા આધારાથી જુદું સમજાવે છે, જેમકે, આ સફેદ છે, કાળું નથી. કારિકામાં “જે જે' એવા શબ્દો સામાન્ય વગેરેને પણ ગુણ તરીકે દર્શાવે છે. “આ ગાય છે, અશ્વ નથી,' એવા વાક્યમાં બીજા આધાર અર્થાત અશ્વથી જk પડતું ગત્વ ગુણ બને છે. પરતંત્રપણું ગુણની બીજી વિશેષતા છે. તે ધર્મ અર્થાત આધારના વિશેષરૂપે ગણત્વ દર્શાવે છે. તw માવત્રા (૧.ટુ...૧૧૧, તેનો ભાવ એ અર્થમાં પશ્યન્ત શબ્દને તક અને તન્દ્ર પ્રત્યય લાગે છે) અને વોતો ગુળવચનાત (૧.સૂ..૧.૪૪, ગુણ દર્શાવનાર ઉકારાન્ત પ્રકૃતિને રીન્ પ્રત્યય લાગે છે.) સૂત્રે ઉપરનાં વાર્તિકમાં અને ભાષ્યમાં ગુણની વિગતપૂર્ણ છણાવટ કરવામાં આવી છે. વા., ૫.૧.૧૧ ઉપરના વારિક ૪ ઉપરના ભાગ્યમાં પતંજલિ જણાવે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગધ ગુણ છે. ગુણોનું અસ્તિત્વ હોવાથી દ્રવ્યને તે તે ગુણ અંગે શબ્દ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણની અપેક્ષાએ દ્રવ્ય જુદું છે. ગુણ શબ્દના લોકવ્યવહારમાં ઘણું અર્થ છે : (૧) સમાન અવયવ : જેમકે, બેવડી દોરી, ત્રેવડી દરી. (૨) દ્રવ્ય : “આ દેશ ગુણવાન છે, અર્થાત તેમાં ગાયો, ઘાસ વગેરે ઘણું દ્રવ્ય છે. (૩) ગૌણત્વ : જેમ કે, “અહીં અમે ગૌણ બન્યા છીએ.” (૪) આચાર : જેમ કે, આ બ્રાહ્મણ ગુણવાન છે, અર્થાત્ આચારસંપન્ન છે. (૫) સરકાર : જેમ કે, આ અન્ન ગુણવાળું છે અર્થાત્ સારી રીતે રાંધેલું છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વાકયપક્ષીય વોતો કુળવચનાત છે ઉપરના ભાગ્યમાં બે કારિકાઓ પ્રાપ્ત થાય છે : सत्वे निविशतेऽपैति पृथग्जातिषु दृश्यते । आधेयश्चाक्रियाजश्च सोऽसस्वप्रकृतिर्गुणः ।। દવ્યમાં રહેનાર, કેઈક વાર તેનાથી દૂર જનાર, જુદાં જુદાં દ્રામાં દેખાતે, ઉત્પાદ્ય, અનુત્પાદ્ય અને સ્વભાવથી જે દ્રવ્ય નથી તેને ગુણ કહે છે.” उपत्यन्यज्जहात्यन्यद् दृष्टो द्रव्यान्तरेष्वपि । वाचकः सर्वलिङ्गानां द्रव्यादन्यो गुणः स्मृतः ॥ “કઈક (દ્રવ્ય)ની પાસે જનાર, કઈક બીજાને ત્યાગ કરનાર, જુદી જુદી જાતિઓ વાળાં દ્રવ્યમાં દેખાતો, બધાં લિંગને વાચક અને દ્રવ્યથી જુદે (તે) ગુણ કહેવાયો છે.” ભાષ્યમાં પ્રાપ્ત થતી આ કારિકામાં વશેષિક મતમાં પ્રાપ્ત થતાં ગુરુનાં લક્ષણે જેવાં લક્ષણે મળે છે. આ કારિકાઓને પૂવપક્ષ તરીકે સમજવામાં આવી છે, કારણકે તેમનું વ્યાખ્યાન આપવામાં આવ્યું નથી આ કારિકાઓ પ્રમાણે ગુણમાં ક્રિયા, જાતિ અને દ્રવ્યને અંતર્ભાવ થતું નથી. આ કારિકાઓને સમજાવતાં નાગેશ ગુણ અને ગુણવચનને સરખાં ગણે છે. નાગેશના મત પ્રમાણે મારા સંજ્ઞા (પા સૂ. ૧,૪.૧ આ સૂત્રથી શરા: મંધારા વ.સ્. ૨.૨.૨૮ સુધી દરેકની એક જ સંજ્ઞા સમજવાની છે.) ઉપરના ભાષ્યમાં જેમની ગુણવચને સંજ્ઞા કહી છે તેમનું જ અહીં કથન છે. ત્યાં કૃદન્ત તદ્ધિતાત, સર્વનામ, જાતિ, સંખ્યા અને સંજ્ઞાચબ્દ સિવાયના શબ્દોની ગુણવચનસંજ્ઞા સમજવામાં આવી છે. પહેલા પદથી સંજ્ઞાનો નિરાસ થાય છે, પૃથાનાતિવુ ટસ્થ તે થી સર્વનામનો, સાથઃ થી સંખ્યા શબ્દને, પ્રક્રિયાથી કૃદન્તને, સરસ્વતિ થી તદ્ધિતાન્તને, બીજી કારિકામાં છથી સર્વનામને અને વાચક્ર: જિનામથી જાતિનો અને સંખ્યાને નિરાસ થાય છે. ગુણ શબ્દો બે પ્રકારના છે : રૂ૫, ગધ, શબ્દ વગેરે ગુણો તેમના આધાર અર્થાત દ્રવ્યોથી ભિનપણે તેમને અર્થ દર્શાવે છે, અર્થાત્ તે તસ્થ ગુણ દર્શાવે છે. બીજા પ્રકારના ગુણ શબ્દો જેવા કે શુક્લ, રક્ત, મૃદુ, તેમના આધાર એવા દ્રવ્યથી ભિન્નપણે અથ દર્શાવતા નથી. તેમના ગુણુવચન અથવા ગુણે પસર્જનદ્રવ્યવચન શબ્દો કહીશું.. તૈયાર હમેશાં લેકવ્યવહારને પિતાના આધાર તરીકે સ્વીકારે છે અને વ્યવહારગત શબ્દપ્રોગ ઉપરથી સિદ્ધાન્તસ્થાપન કરે છે. તેથી તેમના સિદ્ધાતો કેટલીક વાર સાંખ્યવૈશેષિકાદિ દશનના સિદ્ધાતે સાથે સામ્ય દર્શાવે છે અને કેટલીક વાર ભિન્નતા દર્શાવે છે. પા.મૂ ૨.૧.૧. વાર્તિક ૨૧ ઉપરના ભાષ્યમાં તથા પા.સુ.૫.૧.૧૧૯, વાતિક ૫ ઉપરના ભાષ્યમાં ગુણ અંગેની લૌકિક ક૯૫ને સપષ્ટ કરવામાં આવી છે. પાણિનિ સૂત્રમાં જ્યાં જ્યાં ગુણ શબદ મળે છે ત્યાં ભાષ્યકારે તેને તે તે સંદર્ભમાં જુદા જુદા અર્થ સમજાવ્યા છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ द्रव्यस्याव्यपदेशस्य य उपादीयते गुणः । भेदको व्यपदेशाय तत्प्रकर्षोऽभिधीयते ॥२॥ નિરૂપણુ માટે અશકય (એવા ) દ્રવ્યના નિરૂપણુ અંગે ( ખીજા દ્રવ્યથી ) ભિન્નતા દર્શાવતા જે ગુણુ સ્વીકારવામાં આવે છે, તેના વડે પ્રાપ્ત થતા પ્રક, (તપૂ, તમવું વગેરે પ્રત્યયેા વડે) જણાવાય છે. (૨) મતિશાયને તમવિષ્ણુનૌ । (વ.મૂ. . રૂ. ́). ઉપરના ભાષ્યમાં પતંજલિએ દ્રવ્યને નહિ પરંતુ ગુણના પ્રક` માન્યા છે. હેલારાજ જણાવે છે કે ગુણના પ્રક અંગે કેટલાક પ્રશ્ના ઉપસ્થિત થાય છે : ૨૦૧ (૧) દ્રવ્ય નિષ્પન્નરૂપ હાવાથી તેમાં પ્રક પ્રાપ્ત થતા નથી, તેથી તમપુ કે ફર્સ્ટન પ્રત્યયે। તેને લાગતા નથી. ગુણુના પ્રક થતા હેાવાથી તેવા પ્રત્યયેા ગુણને લાગશે. (ર) ગુણના જ પ્રશ્ન થાય છે, દ્રવ્યનેા નહિ, એ માટે કારણ (૩) નિષ્પન્નરૂપ ગુણુનું પણ તેના જેવા રૂપવાળા દ્રવ્યના પ્રતિપાદન થતું હાવાથી તેને સ્વત:પ્રક થશે નહિ. દર્શાવવું જોઈએ. પ્રતિપાદનની જેમ (૪) પ્રતીયમાન ગુણુ અને અભિધીયમાન ગુણુને જુદા સમજવા જોઈએ. ઉપરના સૂત્રમાં અભિધીયમાન ગુણનુ ગ્રહણ છે, એ અ ંગે કારણ દર્શાવવુ જોઈએ. (૫) શબ્દના એક અર્થમાં તેના જાતિ, ગુણુ, ક્રિયા, એવા વ્યાવક ધર્મો પણ પ્રાપ્ત થાય છે. તેમાંથી એક્લા ગુણુતા જ પ્રશ્ન થાય છે એમ કેવી રીતે કહેવાય ? (૬) ગુણમાં ખીજો ગુણ નથી. સામાન્યમાં પણ તેને અવચ્છેક એવે ગુણ નથી, જે સામાન્યને પ્રક` દર્શાવે. તે જ પ્રમાણે ક્રિયામાં પણ તેના પ્રકના કારણરૂપ ગુણ નથી. તેથી તેમાં પ્રક કેવી રીતે શક્ય બને? (૭) ગુણના પ્રક` દર્શાવાતા હાય ત્યારે દ્રવ્યના પ્રક કેવી રીતે દર્શાવાય? આ બધાના જવામા હવે પછીનો કારિકાએમાં આપવામાં આવ્યા છે. દ્રવ્યને જાતિ, ગુણ, ક્રિયા વગેરે વિનાનું સમજવું શકય નથી. પેાતાના રૂપ વડે જેનુ નિરૂપણું શકય ન હોય તે પાતે પ્રકવાળું કેવી રીતે સમજાય ? તેથી ગુણુરૂપી સંસર્ગીધને કારણે જ દ્રવ્યને પ્રશ્ન કહ્યો છે. આવા ગુણ્ણારૂપી સંસર્ગીઓને કારણે વિશિષ્ટતા દર્શાવતું દ્રવ્ય, તેના જેવાં અન્ય દ્રષ્યાથી અતિશય અર્ચીત પ્રક` જણાવે છે. સંસર્ગી ગુણામાં કેટલાક અભિધીયમાન અર્થાત વાચ્ય હોય છે અને કેટલાક પ્રતીયમાન હેાય છે. એક દ્રવ્યને ખીજા દ્રવ્યેાથી જુદું સમજાવતા ગુણ, તે દ્રવ્યના પ્રક જણાવે છે; આવે! પ્રકર્ષી તરક્ વગેરે પ્રત્યયેા વડે જણાવાય છે. અહીં મે: મુળ: એવા શબ્દો વડે, પ્રથમ કારિકામાં જણાવેલ ગુણનું લક્ષણ લેવાનુ છે. રૂન્ડી શબ્દમાં ૩ ગુણ છે, કારણ કે જેની પાસે લાકડી નથી તેવી (મઢી) વ્યક્તિએથી લાકડીવાળા (ન્દી)ને તે જુદા પાડે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ર૭ર વાક્યપદીય सर्वस्यैव प्रधानस्य न विना भेदहेतुना । प्रकर्षो विद्यते नोपि शब्दस्योपैति वाच्यताम् ॥३॥ ભિન્નતા દર્શાવતા નિમિત્ત વિના, બધાં પ્રધાન દ્રામાં પ્રકર્ષ હેતે નથી અને શબ્દ વડે (તે) વાચ્ય પણ બનતું નથી. (૩) જેમ જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાધિ વિનાના દ્રવ્ય પ્રકર્ષ હતું નથી તેમ દ્રવ્યથી સ્વતંત્ર રહેનારા ગુણનો પણ પોતાનો પ્રકષ હોતો નથી. જાતિરૂપ અને પ્રકર્ષ કે અપકર્ષ હોતો નથી, કારણકે જાતિ હમેશાં સજાતીમાં સમાન હોવાથી તેમાં ભિન્નતાને અભાવ હોય છે. જાતિ નિત્ય હોવાથી દ્રવ્યની જાતિશૂન્ય અવસ્થા હોતી નથી. દ્રવ્યના જન્મકાળે પણ જાતિ હોય છે. તેથી દ્રવ્યમાં જાતિ સાથે સમાનાધિકરણમાં રહેલ કેઈક બીજો ગુણ, પ્રકર્ષનું કારણ બને છે. “શુતર પમ્'માં શુકલ ગુણ મુખ્યપણે દર્શાવાયો છે, પરંતુ શુકલગુણમાંને ભાસુર– ગુણુ કે વમલ્ય ગુણ, પ્રકર્ષ દર્શાવે છે. બીજી રીતે કહીએ તે પ્રકહેતુ એવો ગુણ જે સ્વતંત્ર રીતે દર્શાવવામાં આવે તે તે ગુણને આશ્રયે રહેલા બીજા ગુણુ વડે પ્રકષ સમજવામાં આવે છે. સર ખાવો : વ. ૧. ૧. ૬. ગુજ: પ્રત: વાતનો હિશ્યતે | तस्याश्रिताद् गुणादेव प्रकृष्टत्व प्रतीयते ।। विद्यमानाः प्रधानेषु न सर्वे भेदहेतवः । विशेषशब्दैरुच्यन्ते व्यावृत्तार्थाभिधायिभिः ॥४॥ મુખ્ય દ્રવ્યમાં રહેલા બધા ધર્મો, (તે દ્રવ્યની બીજા દ્રવ્યથી) ભિન્નતા દર્શાવવાનાં કારણે બનતા નથી. ભિન્નતા દર્શાવનારા અર્થોનું અભિધાન કરનારા વિશિષ્ટ શબ્દો વડે તે જણાવાય છે. (૪) પ્રધાન દ્રવ્યમાં અનેક–જાતિ, ગુણ, ક્રિયા વગેરે-ધર્મો તે તે દ્રવ્યને સજાતીય કે વિજાતીય દ્રવ્યોથી જુદા દર્શાવનારા હોય છે. આ બધાને કોઈ એક શબ્દ વડે દર્શાવવાનું શકય નથી, કારણ કે એવો એક શબ્દ પ્રાપ્ત થતો નથી. કેઈ એક વિશિષ્ટ ધર્મનું અભિધાન તે તે દ્રઢ્યાદિકના કોઈક વિશેષણ વડે જ કરવામાં આવે છે અને આવા શબ્દ પ્રકર્ષને જણાવે છે. ઋતરે હમધ્ય | (એનું રૂપ વધારે ધળું છે) એવા ઉદાહરણમાં શબ્દવડે અવારા અને પ્રતીયમાન એવા ભસુરત્વ ધમને કારણે પ્રકષ સમજાય છે. સુરતઃ વટ: (વધારે ધેાળું વસ્ત્રોમાં શબ્દવડે વાચ્ય શુકલગુણ પ્રકર્ષનું કારણ બન્ને છે. वस्तूपलक्षणे तत्र विशेषो व्यापृतो यदि । प्रकर्षों नियमाभावात्स्यादविज्ञानहेतुकः ॥५॥ વસ્તુને (માત્ર) વિશિષ્ટ રીતે જણાવવામાં (જ) જે વિશિષ્ટ ધર્મ ચરિતાર્થ બનતો હોય તે, (પ્રકષ અંગે) કશું નિ ચયાત્મક ન હોવાથી પ્રકર્ષ તેને જણાવનાર હેતુ વિનાનો રહેશે.(૫) Page #322 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ દ્રવ્ય તેના સંસર્ગધર્મરૂપ ગુણને કારણે અભિધાન પ્રાપ્ત કરે છે. આવા અભિધાનમાં સંસર્ગ ધર્મનું સામર્થ્ય જે ક્ષીણ થાય તો તે પ્રકમાં અંગે કેવી રીતે પ્રવૃત્તિ કરી રાકે, એવી શંકાના જવાબમાં આ કારિકા છે. જીવ તા: વટ: કે એવા ઉદાહરણમાં શુલવાદિ ગુણરૂપી વિશેષ જે માત્ર દ્રવ્યના અવિધાન માટે જ ચરિતાર્થ બનતો હોય અને પ્રકર્ષ અંગે ઉપયોગી બનતો ન હોય તો પ્રકર્ષ અંગે કેઈ નિશ્ચયાત્મક સ્થિતિ ન હોવાથી પ્રકપ તેને જણાવનારા હેતુ વિનાનો રહેશે. सर्व च सर्वतोऽवश्य नियमेन प्रकृष्यते । . संसर्गिणा निमित्तेन निकृष्टेनाधिकेन वा ।।६।। બધા (પ્રકૃષ્ટ અથવા નિકૃષ્ટ) પદાર્થો, તેમની સાથે સંસર્ગવાળા મકૃષ્ટ અથવા નિકૃષ્ટ ગુણરૂપી નિમિત્તને આધારે, નિયત પ્રકર્ષને હંમેશાં દર્શાવે છે. (૬) - નિકૃષ્ટતઃ ! (વધારે હલકે), પ્રકૃણતર: (વધારે સારે) એવા પ્રચલિત પ્રયોગો કેવી રીતે શકય બને છે, તે અગે, આ કારિકા માં જણાવવામાં આવ્યું છે. વધારે સારું કાર્ય કરવા રૂપી પ્રકર્ષને જણાવવા માટે પ્રશ્ન ત૨: અને વધારે હલકું કાર્ય કરવા રૂપી નિકને જણાવવા માટે નિદર: એવા પ્રયોગો પ્રચલિત થાય છે. બીજી રીતે કહીએ તો, ત્રણસર માં સારા કાર્યરૂપી ધર્મ, પ્રકર્ષનું કારણ છે, અને નિફ્રેંક તર:માં હલકા કાર્યોરૂપી ધર્મ નિકર્ષનું કારણ છે. नापेक्षते निमित्त च प्रकर्षे व्यापृत यदि । द्रव्यस्य स्यादुपादानं प्रकर्ष प्रत्यनर्थकम् ।।७।। પ્રકર્ષ (દર્શાવવા માટે તૈયાર (ગુણરૂપી) નિમિત્તની અપેક્ષા છે (દ્રવ્ય)ને ન હોય તે, પ્રકપને જણાવવા માટે દ્રવ્યનો (શબ્દ દ્વારા) પ્રાગ નિરર્થક થશે. (૭) ગોતરા (વધારે સારી ગાય) જેવા પ્રયોગોને હવે સમજાવવામાં આવે છે. જોતરા શબ્દમાં દર્શાવાતો પ્રક" ગોત્ર એવી જાતિને કારણે નથી અને પ્રક ગુણ દર્શાવતો બીજે કેઈ શબ્દ પણ તેની સાથે નથી, છતાં પ્રકર્ષ તો દર્શાવાય છે જ. જે દ્રવ્ય, પ્રકર્ષ કે અપકર્ષને દર્શાવવા માટે ઉપાધિરૂપ નિમિત્તને અર્થાત્ ગુણને સ્વીકારે નહિ તો, રુઢતા: : (વધારે ધોળું વસ્ત્ર) એવા પ્રયોગમાં જીવતર: શબ્દ પ્રકને જણાવવા માટે નિરર્થક કરશે, અર્થાત્ એવો પ્રયોગ થશે નહિ; છતાં આવા પ્રયોગે વ્યવહારમાં તો પ્રાપ્ત થાય છે જ. તેથી પ્રકર્ષ કે અપકર્ણ દર્શાવવા માટે નિમિત્ત બનતા ગુણને સ્વીકાર જ જોઈએ. ૪ત૨માં ચમક (માકુરઢ) ગુણ છે. જોતર પ્રગમાં ગાયમાં રહેલા ગુણો, જેવા કે, બીજી ગાયો કરતાં દોરીને લઈ જવામાં સહેલી અથવા બીજી ગાય કરતાં વધારે દૂધ આપનારી-, પ્રકર્ષ દર્શાવે છે. પતંજલિ જણાવે છે કે : એટલે દર વર્ષે વાછરડુ જન્માવનારી પરંતુ જોતા એટલે દર વર્ષે વિયાતી એટલું જ નહિ પણ વાછરડી જન્માવનારી ગાય નરિય સમ સમાં વિઝાયતે ગોતરે ચા સનાં સમ વિજ્ઞાાતે ત્રીવરલા ! (મહાભાષ્ય, ૨. પૃ. ૪૧). વા-૩૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ વાકયપદીય सव्यापारो गुणस्तस्मात्स्वप्रकर्षनिबन्धनः । द्रव्यात्मान भिनत्त्येव स्वप्रकर्ष निवेशयन् १८॥ તેથી પોતાના પ્રકર્ષ માટે કારણરૂપ ગુણ, (દ્રવ્યના પ્રકર્ષ માટે ) કાર્ય બનીને, તે (દ્રવ્ય)ને પિતાના પ્રકષ સાથે જીને (બીજા દ્રવ્યથી) જુદું જાહેર કરે છે. (2) अरूप पररूपेण द्रव्यमाख्यायते यथा । अप्रकर्ष प्रकर्षेण गुणस्याविश्यते तथा ॥९॥ (જાતિ, ગુણ વગેરે) રૂપ વિનાનું દ્રવ્ય, બીજા (અર્થાત જાતિ, ગુણ વગેરે) રૂપ વડે નિરૂપવામાં આવે છે તેમ, પિતાના પ્રકર્ષ વિનાનું (દ્રવ્ય) ગુણના પ્રકર્ષને પ્રાપ્ત કરે છે. (૯) રૂપ વિનાનું કે ઉપાધિ વિનાનું દ્રવ્ય શબ્દ વડે જણાવાતું નથી. તેથી દ્રવ્યની ઉપાધિરૂપ ગુણ દ્રવ્યના શાબ્દિક વ્યવહારમાં ઉપયેગી બને છે. ઉપાધિરૂપ ગુણને અને ઉપાધિમાન એવા દ્રવ્યને એકબીજાથી જુદાં સમજાવી શકાતાં નથી, તેથી ગુણના પ્રકા વડે દ્રવ્યને પ્રકર્ષ જણાવવામાં આવે છે. इति गुणसमुद्देशः । આ પ્રમાણે ગુણસમુદેશ પૂરે થયે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ६ વિસમુદેશઃ । દિક્સમુદ્દેશ दिक् साधन क्रिया काल इति वस्त्वभिधायिनः । शक्तिरूपे पदार्थानामत्यन्तमनवस्थिताः ॥ १ ॥ ક્િ, સાધન, ક્રિયા અને કાલ એવા શબ્દો દ્રવ્યનુ' અભિધાન કરે છે, એમ માનવામાં આવે તે, પદાર્થાના શક્તિરૂપ (સ્વભાવ)ના તે, વાચક ખનતા નથી. (૧) દિકુ, સાધન વગેરે શબ્દો સિદ્ધ સ્વભાવવાળાં દ્રવ્યાના વિશેષણરૂપે વાચ્ય બને છે. તે સ્વતંત્ર પદાર્થો નથી. વૈશેષિક મતમાં દિને દ્રવ્યરૂપે સમજવામાં આવે છે, તે બરાબર નથી, કારણ કે, કાય ઉપરથી જ તેનુ અનુમાન કરવુ જોઈએ. દ્રવ્યને માટે ઉપકારક શક્તિરૂપે તે સમજાય છે. સિદ્ધ દૃગ્યાનું અભિધાન કરનારા શબ્દો દિક્ વગેરેનું સાક્ષાત્ અભિધાન કરી શકતા નથી. તેથી વૈયાકરણસિદ્ધાન્ત પ્રમાણે દિક્ વગેરેની વ્યાખ્યા આપવી જોઈએ. व्यतिरेकस्य यो हेतुरवधिप्रतिपाद्ययोः । ऋवित्येव यतोऽन्येन विना बुद्धिः प्रवर्तते ॥२॥ कर्मणो जातिभेदानां अभिव्यक्तिर्यदाश्रया । सा स्वरुपाधिभिर्भिन्ना शक्तिर्दिगिति कथ्यते ॥३॥ (‘આનાથી' એવી) અવિધ અને (‘આ’ એવા) અવધિમાન વચ્ચેના અર્થ ભેદનુ જે કારણ છે, બીજા કાઇ (ની મદદ) વિના ‘સી” એવી સમજણુ જેને કારણે આવે છે; જેને લીધે ક્રિયાના જાતિભેદાની અભિવ્યક્તિ થાય છે, તે, પેાતાની ઉપાધિઓને કારણે ભિન્નરૂપે સમજાતિ શક્તિ, ફ઼િ કહેવાય છે. (૨–૩) આ તેનાથી પૂર્વ દિશામાં છે,’ ‘આ તેનાથી પશ્ચિમ દિશામાં છે,' એવા પ્રયાગામાં, તેનાથી' શબ્દ અવધિ દર્શાવે છે. અને ‘આ' શબ્દ, પ્રતિપાદ્ય અર્થાત્ અવધિમાન દર્શાવે છે. બંને અધિઅવધિમતા સંબંધથી જોડાયેલાં છે. અંતે વચ્ચેના અભેદ દિવડે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વાષપદીય દર્શાવાય છે. વૈશેષિકે, “જેના વડે, અહીંથી આ, એવું જે જ્ઞાન થાય તે દિફ દર્શાવે છે? (રૂતિ કુમિતિ ચલશિ સિન્ વશેષિક સૂત્ર ૨.૨.૧૦) એ પ્રમાણે દિફની વ્યાખ્યા આપે છે. આ તેનાથી પૂર્વમાં છે કે પશ્ચિમમાં છે એવું જ્ઞાન કે ઈક બીજા નિમિત્તને બંધ કરાવે છે. આવું બીજુ નિમિત્ત દિફ છે. પૃથ્વી વગેરેની જેમ દિફ સ્વતંત્ર દ્રવ્ય નથી. આ વાંસ સીધે છે, આ વાંસ વાંકે છે, એવી કલ્પનાએ પણ દિને કારણે છે, કારણ કે, વાંસના અવયવો એક જ દિશામાં પ્રસરે છે. તે પ્રમાણે ત્રાંસુ, ઊંચું, નીચું, વગેરેમાં જે ભ્રમણત્વ, ઉક્ષેપણુ વગેરેની અભિવ્યક્તિ થાય છે તે પણ દિકને કારણે છે. આ ઉક્ષેપણ વગેરે ક્રિયા મેદો કર્મસામાન્યના જાતિભેદો છે. દિફ અંગે વૈશેષિક મતને અવતારતાં હેલારાજ જણુવે છે કે દિ એક છે, પરંતુ જુદી જદી ઉપાધિઓને લીધે તેના દસ વિભાગ સમજવામાં આવ્યા છે. સવારમાં સૂર્ય સાથેના સંબંધવાળી દિશાને પૂર્વ દિશા કહેવાય છે. તે પ્રમાણે બીજી દિશાઓનાં નામે અંગે છે. परापरत्वे मूर्तानां देशभेदनिबन्धने । 'तत एव प्रकल्पेते क्रमरूपे तु कालतः ।।४॥ મૂર્ત પદાર્થો અંગે “આ પૂર્વ છે,’ ‘આ પર છે', એવું જ્ઞાન, દેશભેદને કારણે છે. પહેલું, પછીનું, એવું કમરૂપ જ્ઞાન કાલ(ભેદ)ને કારણે છે. (૪) મૂર્ત પદાર્થ એટલે અધ્યાપી અને રૂપવાળો પદાર્થ આકાશ વગેરે વ્યાપક અને અમૃત પદાર્થોમાં પરત્વ અને અપરત્વ હોતાં નથી. દેશ સાથે સંબદ્ધ હોવાથી મૂત પદાર્થોને પરત્વ અને અપરવની કલ્પના થાય છે. આ કલપના દિફને કારણે છે. પહેલું, પછીનું, એવી ક્રમરૂપ કલ્પના કાલ શક્તિને કારણે છે. આ પ્રમાણે દિફ અને કાલ, શબ્દબ્રહ્મની શક્તિઓ છે. आकाशस्य प्रदेशेन भागैश्चान्यैः पृथक् पृथक् । सा संयोगविभागानामुपाधित्वाय कल्पते ॥५।। આકાશના, તેના પ્રદેશ સાથેના, અને બીજાં (ઘટાદિ દ્રવ્ય)ના વિભાગે સાથેના પરસ્પર સંગ અને વિભાગ માટે, તે (દિફ) આધારરૂપ બને છે. (૫) આકાશ જેવા અમૂર્ત પદાર્થોનાં પણ કાલ્પનિક પરાપરત્વ હોય છે. આકાશના તેના પ્રદેશે સાથે અને ઘટ વગેરે પદાર્થોના ભાગે સાથે જે પરસ્પર સંગ અને વિભાગ છે, તેમને નિશ્ચય દિવડે થાય છે. અવયવ વિનાના વિભુ આકાશનો કેઈ વાસ્તવિક પ્રદેશ નથી, પરંતુ આકાશ સાથે સંગવાળા ઘટાદિ પદાર્થોના પ્રદેશ હોય છે અને ઘટાદિ પદાર્થોના ભાગ હોય છે. આવા ભાગ અને પ્રદેશેને કારણે આકાશના પ્રદેશો ક૯પવામાં આવે છે. પૂર્વ તરફના આકાશ સાથે સંબંધવાળા ઘટના ભાગ પૂર્વભાગ કહેવાય છે. પર આકાશ સાથે સંબંધવાળા ઘટન ભાગ પરભાગ કહેવાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ दिशो व्यवस्था देशानां दिग्व्यवस्था न विद्यते । शक्तयः खलु भावानामुपकारप्रभाविताः ॥६॥ પ્રદેશોની વ્યવસ્થા દિફ દ્વારા થાય છે; દિશાની (પૂર્વપર) વ્યવસ્થા (બીજા કેઈ નિમિત્તથી) થતી નથી. પદાર્થોની શક્તિઓ, તેમના વડે કરવામાં આવતા ઉપકારને કારણે ક૯પવામાં આવે છે. (૬) પ્રદેશની પૂર્વ, પર, એવી વ્યવસ્થા દિફને કારણે થાય છે, પરંતુ દિક્યાં પૂર્વાપરવ્યવસ્થા માટે કોઈ નિમિત્ત કલ્પવામાં આવતું નથી. આવા નિમિત્તની કલ્પના કરવામાં આવે તો, તે નિમિત માટે બીજુ નિમિત્ત, તેને માટે ત્રીજુ નિમિત્ત, એમ અનવર પૂર્વપરાદિ વ્યવહાર માટે, દિફમાં પિતાની જ શક્તિ હોય છે, અર્થાત્ તે પોતે જ શક્તિરૂપે છે. દિકુરૂપી શક્તિની કહપના તેના વડે કરવામાં આવતા ઉપકારને લીધે થાય છે. દિફમાં પરાપરત્વ રહેલાં છે જ. સૂર્ય સાથેનો તેને સંબંધ, તેના સ્વભાવને વ્યક્ત કરે છે. प्रत्यस्तरूपा भावेषु दिक् पूर्वेत्यभिधीयते । पूर्वबुद्धिर्यतो दिक् सा समाख्यामात्रमन्यथा ॥७॥ (સૂત) પદાર્થો ઉપર આપવામાં આવેલા સ્વભાવવાળી તે (દિફ)ને પૂર્વ દિશા કહેવાય છે, જેને કારણે આ પૂર્વ છે એવું જ્ઞાન થાય છે તે દિફ છે. આવી (ઉપાધિરૂપે) ન હોય તે માત્ર નામ તરીકે તે સમજાય છે. (૭) પૃથ્વી વગેરેની જેમ દિફ સ્વતંત્ર સ્વભાવવાળી નથી. અવ્યાપી મૂર્ત પદાર્થોની ઉપાધિરૂપે તે સમજાય છે. આવી ભાવપરતત્રં દિફ પૂર્વ, પર વગેરે બુદ્ધિ માટે કારણરૂપ બને છે. પદાર્થોના સ્વરૂપથી જુદી નહિ હોવાથી તે પદાર્થોની શક્તિરૂપે છે. જે તેને સ્વતંત્ર ગણવામાં આવે તો તે માત્ર નામ તરીકે જ સમજાય છે. स्वागाद्वयवस्था या लोके न तस्यां नियता दिशः । प्रत्यङ्मुखस्य यत्पश्चात्तत्पुरस्ताद्विपर्यये ॥८॥ લોકવ્યવહારમાં (વ્યક્તિના) પિતાના અંગ (મુખ)થી (દિની) વ્યવસ્થા સમજવામાં આવે તે, દિશાઓ ચક્કસ થતી નથી. પશ્ચિમ તરફ મુખવાળા માટે જે પશ્ચિમ હોય છે, તે તેનાથી વિરુદ્ધ મુખવાળા માટે પૂર્વ કહેવાય છે. (૮) આપણા શરીર કે મુખના સ્થાન ઉપરથી દિશાને સમજી શકાય નહિ. લોકવ્યવહારમાં જમણા હાથ તરફ (લક્ષિા :) કે ડાબા હાથ તરફ (હસ્તવામ) અથવા પૂર્વ તરફ મુખવાળે (પ્રમુa:) કે ઉત્તર તરફ મુખવાળ ( ૩મુવ:) એવા શબદો વપરાય છે. પરંતુ શરીર કે મખની સ્થિતિમાં ફેરફાર થતાં દિશાએ બદલાઈ જાય છે. તેથી દિશાઓ અંગે - અનાદિ કાલથી પ્રચલિત માન્યતાઓને અનુસરવી જોઈએ. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વાષપદીય देशव्यवस्थानियमो दिक्षु न व्यवतिष्ठते । रूढमप्यपरत्वेन पूर्वमित्यभिधीयते ॥९॥ (પૂર્વદેશ, ઉત્તરદેશ, દક્ષિણદેશ વગેરે) દેશવ્યવસ્થાનો નિશ્ચય દિકને કારણે વ્યવસ્થિત બનતો નથી. પશ્ચિમ (દેશ)તરીકે રૂઢ થયેલ (પ્રદેશ)ને તે પૂર્વ છે એમ કહેવાય છે. (૯) પૂર્વ, પશ્ચિમ વગેરે પ્રદેશના દિને આધારે છે; પરંતુ કેઈવાર પૂર્વ દિશાને માટે આપણે પશ્ચિમ શબ્દ વાપરીએ છીએ. જેમકે, આપણે પશ્ચિમાભિમુખ ઊભા હોઈએ ત્યારે તે દિશા તે પશ્ચિમ છે, પણ તેને માટે આપણે પૂર્વ શબ્દ વાપરીએ છીએ, દક્ષિણ માંથી પૂર્વ તરફ જનારો કહે છે કે હું ઉત્તરાપથ જાઉં છું. આમ પૂર્વ, પર વગેરે શબ્દ, દિનો વિચાર કર્યા વિના પણું વપરાય છે. વિરાગ્ય: સલમઘમઘમાખ્યો રિકેશજાsaanત: J (પા. સુ. ૫. ૩. ૨૭, દિશાવાચક પ્રથમાન્ત, પંચમ્યન્ત અને સપ્તમ્યક્ત શબ્દોને દિશા, સ્થળ, અને કાલના અર્થમાં અતાત પ્રત્યય લાગે છે) ઉપરના ભાષ્યમાં જણાવ્યું છે કે પૂર્વમિન વેશે વસતિ ! એવા ઉદાહરણમાં વૈસ્મિન એવા સપ્તયન્ત પદને શ્રદ્ધાતિ પ્રત્યય લાગતો નથી, કારણ કે પૂર્વ શબ્દ દેશવાચક નથી, પરંતુ દેશનું તે વિશેષણ છે; અર્થાત પૂર્વ દિશબ્દ નથી. દિફ અર્થ દર્શાવનાર પૂર્વ, ઉત્તર વગેરે શબ્દો રૂટિશબ્દો છે. अतोऽभाषितपुस्कत्वात् पुंवद्भावो न सिध्यति । अस्मिन्नर्थे न शब्देन प्रसवः क्वचिदुच्यते ॥१०॥ - (દક્ષિણ અને ઉત્તર એવા શબ્દો) ભાષિતપુરસ્ક ન હોવાથી, તેમને પુંવભાવ સિદ્ધ થતો નથી. (દક્ષિણ કે ઉત્તર) શબ્દ વડે, આવા (દિશાના) અર્થમાં પુરૂનું અભિધાન કદાપિ થતું નથી. (૧૦) ક્ષિળોતરાખ્યામતા (પા. સુ. ૫. ૩. ૨૮, દિશા, સ્થળ અને સમય દર્શાવનારા પંચમ્યન, પ્રથમાન્ત અને સપ્તમ્યઃ રક્ષણ અને ઉત્તર શબ્દને સતયુત્ પ્રત્યય લાગે છે) ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે દક્ષિણ અને ઉત્તર એવા શબ્દોને દિશા, દેશ અને કાલ અર્થમાં તત્ (7) પ્રત્યય લાગે છે; જેમકે હક્ષિણત: અને ૩રત:; પરંતુ રક્ષિા અને ૩૨ એવા શબ્દો હોય તો તાિવિકૃવસુa: I (પા. સ. ૬.૩.૩૫)થી પુંવર્ભાવ થશે. આની સામે જણાવ્યું છે કે ભાષિતપુંસ્કનો પુંવભાવ થાય છે. દક્ષિા અને સત્તા શબ્દો ભાષિતપુંસક નથી, કારણકે દક્ષિણ અને સસરા એવા પુલિંગ શબ્દો વ્યવસ્થાવાચક છે, જ્યારે રક્ષિળા અને ૩ શબ્દો દિગ્યાચક છે. दिक्शक्तेरभिधाने तु नियत दिशि दर्शनम् । पूर्वादीनां यथा षष्टेजीवितस्यावधारणे ॥११॥ જેમ આ યુષના નિશ્ચય અંગે (વર્ષ શબ્દના પ્રયોગ વિના) “સાઠ (દ) Page #328 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ શબ્દ કાલનો વાચક બને છે તેમ, પૂર્વ વગેરે શબ્દોમાં શક્તિરૂપ દિકના અભિધાનમાં દિશાનો અર્થ નિયત હોય છે. (૧૧) અન્વય : ચા ગોવિહ્ય અવધારો (વર્ષnagયો વિના) : (નિયતં ન વાવાવિયેન તથ) પૂર્વીનાં (શાનાં વિશ્રા સમિધા લિ િ નિયત (મસ્તિ) . પૂર્વ, દક્ષિણ વગેરે શબ્દ દિશાવાચક છે. પ્રદેશ કે કાલવિભાગો સાથે તેમને સંબંધ થતાં તે વ્યવસ્થા દર્શાવે છે. આમ બંને વચ્ચે અર્થભેદ સ્પષ્ટ છે. લેકવ્યવહારમાં પ્રાચીન પરંપરાથી તે શબ્દો દિશાને અર્થ દર્શાવતા રહ્યા છે. સાઠ વર્ષનો થયેલો (ત્રિ મૂતઃ પષ્ટિ:) એવા પ્રયોગમાં વર્ષ શબ્દનો પ્રયોગ વિના, માત્ર વપરાશને કારણે, વર્ષ અર્થાત કાલનો બોધ થાય છે. छायाभाभ्यां नगादीनां भागभेदः प्रकल्पते । अतद्धर्मसु भावेषु भागभेदो न कल्पते ॥१२।। છાયા અને પ્રકાશને કારણે જુદા જુદા સમજાતા પર્વત વગેરેના અવયવો દિકને કારણે હોય છે. (પૂર્વપર) સ્વભાવ વિનાના પદાર્થોમાં આવો અવયવમે ક૯પી શકાતો નથી. (૧૨) શરદ ઋતુમાં પર્વતનું એક શિખર સૂર્યનાં કિરણેથી પ્રકાશિત હોય છે; બીજું શિખર મેઘરછાયાને કારણે છાયાવાળું હોય છે. આવો અવયવવિભાગ દિકની કલ્પનાને કારણે જ છે. જેનામાં પૂર્વ, પર વગેરે સ્વભાવ હોતો નથી તેવા અમૂર્ત પદાર્થોમાં આ અવયવભેદ હોતા નથી. परमाणोरभागस्य दिशा भागो विधीयते । भागप्रकल्पनाशक्ति प्रथमां तां प्रचक्षते ॥१३॥ વિભાગ વિનાના પરમાણુમાં દિફને કારણે વિભાગોની કલ્પના ઉત્પન્ન થાય છે. તે (દિફ)ને જ વિભાગો કપવા માટેની પહેલી શક્તિ કહે છે. (૧૩) મૂર્ત પદાર્થોમાં તેમ જ અણુઓમાં વિભાગની કપના દિને કારણે છે. અવિભક્ત અણુઓમાં દિકુને કારણે ચારે બાજુએ, ઉપરને ભાગ અને નીચેનો ભાગ એમ છે અવયની ક૯૫ના થાય છે. બીજા અણુઓ તેની સાથે જોડાતાં હયણુક, ચણુક, ચતુણુંક વગેરે ઉત્પન્ન થાય છે અને ક્રમશઃ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સભાગ પદાર્થોના અવયવો, છાયા અને પ્રકાશને કારણે હોય છે, અને નિભગ પદાર્થોના અવયની કલ્પના દિકને કારણે છે, આ મત યોગ્ય નથી. બધા જ પદાર્થોમાં અવયવકલ્પના દિફને કારણે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય अदेशाश्चाप्यभागाश्च निष्क्रमा निरुपाश्रयाः । भावाः संसर्गिरूपात्तु शक्तिभेदः प्रकल्पते ॥१४॥ પદાર્થો દેશ વિનાના, ભાગ વિનાના, કમ વિનાના અને ઉપાધિ વિનાના છે, પરંતુ તેમની સાથે સંસર્ગવાળાં દ્રવ્યોને કારણે દિગરૂપ શક્તિભેદ સમજાય છે. (૧૪) - આકાશ વગેરે વિભુ પદાર્થોના અવયવોરૂપ દેશ હોતા નથી, કારણ કે આકાશ વગેરે વિભુ અને નિત્ય છે. પ્રવી વગેરે મૃત પદાર્થોના બીજા પદાર્થો સાથેના સંસર્ગને અવયવો કપવામાં આવતા હોવા છતાં અવયવરૂપ દેશ હોતા નથી. આમ વિભુ અને મૂત બંને પ્રકારના પદાર્થોને અવયવો હોતા નથી. તેથી, તેમનામાં ક્રમ પણ હોતો નથી. તેવી રીતે તેમના ઉપાશ્રયે પણ હેતા નથી આવા પદાર્થો તેમની સાથે સંસર્ગવાળા પદાર્થોના પરાપરત્વને કારણે આરોપિત થતી વાદશક્તિને લીધે પરાપરત્વવાળા હોય તેમ ક૯પવામાં આવે છે. निर्भागात्मकता तुल्या परमाणोर्घटस्य च । भागाः शक्त्यन्तर तत्र परिमाणं च यत्तयोः ॥१५॥ પરમાણમાં અને ઘડામાં અવયનો અભાવ સમાન છે. ત્યાં ભાગ (માત્ર) શક્તિરૂપે છે અને તેમનું જે પરિમાણ (છે તે) પણ (શક્તિરૂપ છે) (૧૫) ઘટ અને પરમાણુ, બંનેમાં સ્વાભાવિક અવયવભાવ સરખો છે. દિફ૩૫ શક્તિ વડે ઘડાના અવયવોમાં પીર્વાર્યની કલ્પના કરવામાં આવે છે. દિશક્તિને કારણે ક૯૫વામાં આવતી ભાગવત્તા સાચી નથી. જો એમ હોય તો પરમાણુમાં પણ ભાગની કલ્પના થાય. મહત્ત્વ, અણુત્વ વગેરે પરિમાણ પણ શક્તિવિશેષની કલ્પનાને કારણે છે. ઘટ અને અણુ વચ્ચેનો ભેદ તેમના પરિમાણને કારણે છે, અયને કારણે નથી. यतः प्रकल्पते भेदो भेदस्तत्रापि दृश्यते । अदृष्टोपरति भेदमतोऽयुक्ततर विदुः ॥१६॥ જેમને કારણે ભેદની કલ્પના થાય છે, તે (અવયવો)માં પણ ભેદ પ્રાપ્ત થાય છે, તેથી જેમાં સમાપ્તિ દેખાતી નથી તેવા ભેદને અત્યંત અગ્ય માનવામાં આવ્યો છે. (૧૬) જેમ પદાર્થોના ભેદ, તેમના અવયવોને લીધે કલ્પી શકાય છે, તેમ તે અવયવોના અવયવો, અને તેમના પણ અવયવો કલ્પી શકાય છે. પરમાણુ ઓના ભેદ દિભેદને કારણે, દિગ્મદ સૂર્યસંયોગને કારણે, સૂર્ય સંયોગ પણ મેરુપ્રદેશના ભેદને કારણે એમ અનવસ્થા થાય. આમ પદાર્થોના તથા તેમની ઉપાધિઓના ભેદ કાલ્પનિક સમજવા, વાસ્તવિક નહિ, Page #330 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ सर्वत्र तस्य कार्यस्य दर्शनाद्विभुरिष्यते । विभुत्वमेतदेवाहुरन्यः कायवतां विधिः ।।१७॥ તેનું (ભાગભેદરૂપ) કાર્ય સર્વત્ર દેખાતું હોવાથી, તે (દિફ)ને વિભુ કહે છે. આવા કાર્ય સંપાદકત્વ)ને વિભુત્વ કહે છે. મૂત પદાર્થો અંગે જુદે પ્રકાર છે. (૧૭) દિફનું અવયવવિભાગરૂપ કાર્ય, સાર્વત્રિક હોવાથી તેને વિભુ અર્થાત્ વ્યાપિની કહે છે. દિક, કાલ, આકાશ વગેરે અમૂર્ત પદાર્થોનું વિભુત્વ એટલે સર્વત્ર પિતાનાં કાર્યો ઉત્પન્ન કરવાની શક્તિ પોતાના અવય સાથે વિસ્તૃત પ્રદેશમાં વ્યાપીને રહેવાને, મૂત પદાર્થોનું વિભુત્વ કહે છે. चैतन्यवत् स्थिता लोके दिक्कालपरिकल्पना । प्रकृति प्राणिनां तां हि कोऽन्यथा स्थापयिष्यति ॥१८॥ ચૈતન્યની કલ્પનાની જેમ, દિફ અને કાલની કલ્પના જગતમાં દઢપણે સ્થાપિત થયેલી છે. પ્રાણીઓના આ સ્વભાવને કણ અન્યથા પુરવાર કરી શકે? (૧૮) અસ્તિત્વવાળા પદાર્થ પણ જ્યાં સુધી તેનું જ્ઞાન થયું ન હોય ત્યાં સુધી કઈ પણ કાર્ય કરી શકતો નથી. તેથી ચૈતન્યને બધા દાર્શનિકોએ સ્વીકાર્યું છે, આ ચૈતન્ય અત્માનું સ્વરૂપ છે, તેનો વિરોધ કરી શકાતું નથી. તે પ્રમાણે દિક અને કાલનો પણ વિરોધ કરી શકાતો નથી. પદાર્થોમાં ભેદાભેદ, ભાવાભાવ વગેરે હેતા નથી, પરંતુ અનાદિ અવિદ્યાને કારણે આવો વિચિત્ર લોકવ્યવહાર પ્રાપ્ત થાય છે. તદર્શાઓ પણ તેને અન્યથા સમજાવી શકતા નથી; અર્થાત પદાર્થોનાં સ્વરૂપ, જે પરાપરતાદિ સ્વભાવવાળાં છે, તેમને પરાપરત્વ વિનાનાં સમજાવી શકાતાં નથી. લોકવ્યવહારમાં જેમ ગૌતન્ય રૂઢ થયેલું છે, તેમ દિફ અને કાલ પણ રૂઢ છે. તેમના વિના પ્રાણીઓનાં કાર્યોની નિષ્પત્તિ થતી નથી. તેથી વ્યવહાર પ્રસિદ્ધ દિફ અને કાલનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. संकरो व्यवहाराणां प्रकृतिः स्याद्विपर्यये । तस्मात् त्यजन्निमान्भावान्पुनरेवावलम्बते ॥१९॥ સ્વભાવ(રૂપ બનેલ આ દિફકાલની કલ્પના)ને અસ્વીકાર કરવામાં આવતાં ક)વ્યવહારની અવ્યવસ્થા થશે, તેથી (પૂર્વપરાદિ વિભાગવાળા) આ વ્યવહારને ત્યાગ કરીને પણ ફરીવાર તેનો આશ્રય કરવામાં આવે છે. (૧૯) વહેલાં ઉઠવું, સ્નાન કરવું, સંધ્યોપાસના કરવી વગેરે લોકવ્યવહારો દષ્ટાદષ્ટ - વાળા હોય છે. આવાં વ્યવહારકાર્યો અંગે દિકાલની અથવા પૂર્વપરાદિ ભાવની કહપના સ્વીકારવી જ જોઈએ, કારણ કે તે સર્વ પદાર્થોની પ્રકૃતિ અથવા સ્વભાવ બનેલ હોય છે. જે તેને સ્વીકાર કરવામાં ન આવે તો બધા વ્યવહારમાં ગેટાળે થાય. તેથી તવદર્શી તેમના ત્યાગને * * ગણતા હોવાં છતાં ફરીવાર તેમને સ્વીકારે છે. વા-૩૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ तस्यास्तु शक्तः पूर्वादिभेदो भावान्तराश्रयः भिन्ना दिक् तेन भेदेन भेदायैवोपकल्पते ॥२०॥ તે (દિગ્રૂપ) શક્તિના, પૂર્વ વગેરે વિભાગ, તેના જુદા જુદા પદાર્થી સાથે ના સંબંધને કારણે છે. તેવા વિભાગેથી જુદી જુદી સમજાતી તે, (ભૂત' પદાર્થો માં) ભેદ પ્રાપ્ત કરાવે છે. (૨૦) શબ્દબ્રહ્મની કાલરૂપ શક્તિ અનુમતિ અને પ્રતિબંધ વધુ સવ વ્યવહારમાં ક્રમને પ્રાપ્ત કરાવે છે, તેમ દિશક્તિ પણ વ્યવહારશનાં પરાપરત્વાદિનું કારણ બને છે. વાયપીય अवधित्वेन चापेक्षायोगे दिग्लक्षणो विधिः । पूर्वमस्येति षष्ठ्येव दृष्टा धर्मान्तराश्रये ॥ २१ ॥ જ્યારે અવિધ (એવા અર્થ)ની અપેક્ષા હોય છે ત્યારે દિક્ સાથે સખધના અર્થમાં (પચમી વિભક્તિનું) વિધાન કરવામાં આવ્યું છે; (અવયવિત્વરૂપ) જુદો ધ દર્શાવવા માટે ‘આ તેના ઉપરનુ' એવા અર્થની ષષ્ઠી પ્રાપ્ત થાય છે. (૨૧) દિના સ્વીકારને કારણે વ્યાકરણશાસ્ત્રમાં કેટલાક નિયમા રજૂ કરવામાં આવ્યા છે. આ તેનાથી માં છે' એવી અવધને અં દર્શાવવા હોય ત્યારે યિોનરુક્ષળા પ૨મી એવા નિયમ ૨જૂ કરવામાં આવ્યે છે અને તે પ્રમાણે પંચમી વિભક્તિ વપરાય છે, ‘આ તેનાથી ઉપરતુ છે' ( ક્લક્ષ્ય પૂર્વમ્ । ) એવા અવવશ્વરૂપ અથ` માટે પા.સ્. પૂર્વપર ધરોરમેટ ફેશિનૈઋાધિશ્વરને । ૨.૨.૧ પ્રમાણે અવયવી અંગે ષષ્ઠીનુ વિધાન થયુ છે. पूर्वादीनां विपर्यासोऽदृष्टश्चावध्यसंकरे । ऋज्वेतदस्येत्येतच्च लिङ्ग न व्यतिकीर्यते ॥ २२ ॥ અવિધ અંગે અવ્યવસ્થા ન હોય ત્યારે ‘ઉપરનુ’ (પૂર્વમ્) વગેરેના ઉપયાગમાં (વિભક્તિને) ફેરફાર થતા નથી; ‘આ સીધુ છે.' એવા પ્રયાગમાં દિક્ અંગેનું સૂચન પણ અયથા અનતું નથી. (૨૨) અવધિ અંગે નિશ્ચિતતા હોય ત્યારે પૂર્વ, પર વગેરેના વપરાશમાં કશી અવ્યવસ્થા થતી નથી કારણ કે, આ પૂર્વ, પર વગેરે, દિક્ ઉપર આધાર રાખે છે. આ વાંસનું મૂળ સાધુ છૅ, એવે! પ્રયેગ પણ દિક્ ઉપર આધાર રાખે છે, અનિશ્રિત અવધિ ઉપર તેને આધાર ન હોવાથી તેને અંગે પણ અવ્યવસ્થા નથી. अन्तःकरणधर्मो वा बहिरेव प्रकाशते । अस्यां त्वन्तर्बहिर्भावः प्रक्रियायां न विद्यते ||२३|| અથવા આન્તર વ્યાપારવાળા (ચૈતન્ય)ના સ્વભાવરૂપ (દિક્) આમ ખાહ્યરૂપે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩ ત્રીજું કાંડ ભાસે છે; પરંતુ આવી આભાસકલ્પના પ્રમાણે તે તેમના અન્તર્ભાવ કે બહિભવ નથી. (૨૩) દિક ચૈતન્ય છે. ચૈતન્યનો વ્યાપાર આંતરિક છે; તેમ છતાં અનાદિ અવિઘાને કારણે તે બાહ્યવ્યાપારરૂપે ભાસે છે. પરમાથપણે વિચારતાં, દિમાં અંતર કે બાહ્ય એવા યાપાર નથી. જે અન્તબહિર્ભાવ સમજાય છે તે કાત્પનિક અને અવિદ્યા વડે આપવામાં આવેલ છે. દિફ બાહ્ય પદાર્થ ન હોવાથી તે આંતર તરવ છે એમ પણ કહી શકાશે નહિ. વાસ્તવમાં પરાપરત્વની કલ્પના પણ આભાસ માત્ર છે. एकत्वमासां शक्तीनां नानात्व वेति कल्पने। __ अवस्तुपतिते ज्ञात्वा सत्यतो न परामृशेत् ॥२४॥ આ (પૂર્વ વગેરે દિક)શક્તિઓ વિષે એકવ અથવા અનેકત્વ, એવી કલ્પનાઓ વસ્તુ સાથે સંબંધ વિનાની હોવાથી તેમને સાચી માનવી જોઈએ નહિ. (૨૪) પૂર્વ, પર વગેરે રૂપે રહેલ શક્તિઓ વાસ્તવમાં એકવરૂપે નથી, તેમજ અનેકરૂપે પણ નથી, તેમને વિષેની કલ્પના વાસ્તવિક નથી અર્થાત વિદ્યમાન પદાર્થ સાથે સંબંધ વિનાની છે. આમ દિફકલ્પના અવાસ્તવિક હેઈ તેને સાચી માનવી જે ઈએ નહિ. સરખા હેલારાજ : તે qને લાવતુવતિને શિઃ વરમાર્થતtsagવાત્ વિજ્ઞાનનો તિરિવaभावादित्यवस्तुविषये बुद्ध्वा परमार्थतो न विचारणीये इत्यर्थः । विकल्पातीततत्त्वेषु संकेतोपनिबन्धनाः ।, भावेषु व्यवहारा ये लोकस्तत्रानुगम्यते ॥२५॥ જેના તત્વ અંગે કલ્પનાઓ થઈ શકતી નથી તેવા પદાર્થો અંગેના વ્યવહારને, (અનાદિ) સંકેત પ્રમાણે, જગત અનુસરે છે. (૨૫) नैकत्वमस्त्यनानात्व विनैकत्वेन नेतरत् । परमार्थे तयोरेष भेदोऽन्यन्त न विद्यते ॥२६॥ એકત્વ પણ નથી, અને અનેકત્વ પણ નથી. એકત્વ વિના અનેકત્વ હતું નથી. પરમાર્થ પણે વિચારતાં) તેમનામાં વાસ્તવિક ભેદ નથી. (૨૬) એક અને અનેક અન્યાશ્રિત છે. એકને અસિદ્ધ માનતાં બીજું અસિદ્ધ થશે; તેથી દિફને એક કે અનેક એમ વાસ્તવમાં કહી શકાય નહિ. દિને શબ્દતત્વની માત્ર ઉપાધિરૂપે સમજવાની છે. न शक्तीनां तथा भेदो यथा शक्तिमता स्थितिः । न च लौकिकमेकत्वं तासामात्मसु विद्यते ॥२७॥ શક્તિમાન અંગે તેમની) ભિન્નતાને જે (નિશ્ચય) હોય છે, તે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વાકયપદીય (નિશ્ચય), શક્તિઓ અંગે હોતો નથી. તે (શક્તિ)ઓનાં સ્વરૂપમાં લોકપ્રસિદ્ધ એકત્વ હોતું નથી. (૨૭) શક્તિવાળા પદાર્થોનો સ્વતંત્રપણે નિશ્ચય થતો હોવાથી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ શક્તિઓ, તેમના આશ્રય એવા પદાર્થો ઉપર આધાર રાખતી હોવાથી તેમના પરસ્પર ભેદને નિર્ણય થતા નથી. તેથી શક્તિઓ ભેદભેદ વડે અનિર્વાશ્ય માનવામાં ભાવી છે સરખા હેલારાજ: તથા સ્ત્રીનાં ક્રાર્થનાનાનો નીયમીનમેવાનાં વત માધારાવાभेदोऽस्तीत्यनिर्वाच्या एव भेदाभेदाभ्यां सर्वाः शक्तयः । नैकत्वं व्यवतिष्ठेत नानात्व चेन्न कल्पयेत् । नानात्व चावहीयेत योकत्वं न कल्पयेत् ॥२८॥ જે અનેકત્વની કલ્પના ન થઈ શકે તો એકત્વ પુરવાર થઈ શકે નહિ. જે એકત્વ કલ્પી શકાય નહિ તે અનેકત્વનું અસ્તિત્વ રહે નહિ. (૨૮) એકત્વનું પ્રતિવેગી એવું નાનાવ બુદ્ધિ વડે કપી ન શકાય તે એકત્વ પણ કલ્પી શકાય નહિ. તે પ્રમાણે એકત્વ ન હોય તો નાનાવ પણ રહે નહિ. આમ પરસ્પર અપેક્ષાવાળાં આ બે એકબીજા વિના કલ્પી શકાય નહિ. તેથી અંતે તે દિકુ અંગે લોકપ્રસિદ્ધ વ્યવહારને જ અનુસરવું જોઈએ. इति दिक्समुद्देशः આ પ્રમાણે દિફસમુદેશ પૂરે થયો. Page #334 -------------------------------------------------------------------------- ________________ G साधनसमुद्देशः ૭ સાધનસમુદ્દેશ स्वाश्रये समवेतानां तद्वदेवाश्रयान्तरे । क्रियाणामभिनिष्पत्तौ सामर्थ्य साधन विदुः ॥ १ ॥ પોતાના આશ્રય સાથે અથવા ખીજ આશ્રયેા સાથે સમવાયમાં રહેલી ક્રિયાઓનો સિદ્ધિ માટેની (પદ્યાર્થીની) શક્તિને સાધન કહેવામાં આવ્યુ છે. (૧) ધાતુના અ ક્રિયા છે. જેના વડે ક્રિયા સિદ્ધ અને તે સાધન સમજવું. ક્રિયાની સિદ્ધિ માટે પાની જે શક્તિ તે સાધન છે. શક્તિને ભાષ્યકારે ગુણ કહી છે, અર્થાત્ ગુણસમુદાયને સાધન તરીકે સમજવામાં આવ્યે છે (૬.મા.. વા.મૂ.રૂ.૧,૧૧૧). ગુણુરૂપ શક્તિ તેના આશ્રય દ્રવ્યમાં રહેલી છે. આવી શક્તિને કારણે તેના આશ્રયરૂપે રહેલ પદા બીજા પદાથી જુદા સમજાય છે. . શક્તિને આશ્રય દ્રવ્ય હાવાથી દ્રવ્ય સાધનરૂપે પણ સમાય છે. તેથી દ્રવ્યને ક્રિયાની સિદ્ધિ માટે જવાબદાર ગણી શકાય. ધ્રૂજ્ય યામિનિવૃત્તિ પ્રતિ સાધનમાવવઐત્તિ ! મ.મા. ૩. પૃ. ૫૭, લી. ૯). મહાભાષ્યનું આ કથન અગાઉના તેના કથન, ગુણસમુદાય અર્થાત્ સાધનને ક્રિયાની સિદ્ધિ માટે જવાબદાર ગણી શકાય'નું વિરાધી નથી, કારણ કે દ્રવ્ય ગુણુ– રૂપ શક્તિના આશ્ચય છે. ગુણસમુદાય અથવા શક્તિસમુદાયને સાધન માનવામાં આવે તે સાધન અનુમાનગમ્ય બનશે, કારણ કે શક્તિ અપરિદૃષ્ટ અર્થાત્ અદૃષ્ટ છે, વર્નાન્જીસિ ચાથે (પા.સ્. ૬.૭.૧૧૮, વૈદિક પ્રયાગામાં, ધાતુના અમાં, ઉપસ ને ત્તિ પ્રત્યય લાગે છે.) ઉપરના ભાષ્યમાં સાધનને શક્તિવિશિષ્ટ દ્રવ્ય સમજવામાં આવ્યું છે, કારણ કે દ્રવ્યમાં વૃદ્ધિ (પ્રક) કે ક્ષય (અ) હેાતાં નથી. અહીં શક્તિ અને શક્તિમાન(દ્રય) વચ્ચે અભેદ સમજવામાં આવ્યે છે. ભાષ્યકારનાં આવાં કથનાને વ્યવસ્થિત કરીને ભર્તૃહરિએ સાધનની વિસ્તૃત ચર્ચા આ સમુદ્દેશમાં કરી છે. शक्तिमात्रा समूहस्य विश्वस्यानेकधर्मणः । सर्वदा सर्वथा भावात्क्वचित्किञ्चिद्विवक्ष्यते ||२|| શક્તિરૂપ ભાગેાના સમૂહવાળા અને અનેક ધર્મવાળા જગતનું હંમેશાં, સર્વ પ્રકારે, અસ્તિત્વ હાવાથી કયાંક કોઈક (શક્તિ)ને માટે વિવક્ષા થાય છે. (ર) Page #335 -------------------------------------------------------------------------- ________________ २८७ વાકયપદીય વિશ્વ શબ્દથી જગતના ઘટાદિ પદાર્થો સમજાય છે. જલ લાવવું વગેરે કાર્યશક્તિએના સમૂહરૂપ ઘટાદિ પદાર્થો છે. શક્તિ તેમની માત્રાએ અર્થાત્ ભાગરૂપે વ્યવસ્થિત છે. દીવાના પ્રકાશ જેવી કેટલીક અથવા જ્ઞાનના પ્રકાશ જેવી કેટલીક શક્તિએ પોતાના કાર્ય માટે પોતાની મેળે ઉત્પન્ન થાય છે, અને તેમના આશ્રયો દૂર થતાં આપોઆપ અદષ્ટ થાય છે. કેટલીક શક્તિએ આશ્રયનું અસ્તિત્વ હોય છતાં નાશ પામે છે, જેમ કે ઔષધ અથવા સારા ખોરાકથી પ્રાપ્ત થયેલ બલરૂપી શક્તિ. શરીરરૂપી આશ્રય હોય છતાં કેટલીકને પુરુષપ્રયત્નથી દૂર કરવામાં આવે છે, જેમ કે વિશ્વની મારણુશક્તિ અથવા બીજની અંકુરજનનશક્તિ, બીજી કેટલીક શક્તિએાને પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા ફેરફાર કરવામાં આવે છે, જેમ કે યેગીઓની પદાર્થોના સ્વરૂપોમાં ફેરફાર કરવાની શક્તિ. સમયના પસાર થવાથી કેટલીક શક્તિઓમાં ફેરફાર થાય છે, જેમ કે ધર્મ અને અધર્મ. પદાર્થ શક્તિસમુદાય હેવાથી કોઈક સ્થળે કઈક શક્તિ અને બીજા સ્થળે બીજી શક્તિ કાર્યનિર્વાહક બને છે. તેથી કર્તા, કરણ, કર્મ વગેરે સાધનોની સેળભેળ થઈ જતી નથી. શક્તિરૂપ સાધનોની કેઈક ચોક્કસ સંદર્ભમાં વિવેક્ષા રહે છે. साधनव्यवहारश्च बुद्धयवस्थानिबन्धनः । सन्नसन्वार्थरूपेषु भेदो बुद्धया प्रकल्प्यते ॥३॥ (ર્તા, કર્મ વગેરે) સાધનો અંગેનો વ્યવહાર (વક્તાની) બુદ્ધિામાં પ્રાપ્ત થનારી) વિવેક્ષા રૂપી અવસ્થા ઉપર આધાર રાખે છે. અભિધેય રૂપ (પદાર્થો)માં તેમના ભાવ અને અભાવ અંગેનો ભેદ બુદ્ધિ વડે કલ્પવામાં આવે છે. (૩) પદાર્થની શક્તિને જે સાધન સમજવામાં આવે તો જે શબ્દોમાં શક્તિ સમજાતી નથી, તે શબ્દ, સાધનને કેવી રીતે જણાવી શકે; તે “શક્તિને પ્રાપ્ત કરે છે (ત્તિ માધાતિ )), શક્તિ વડે સિદ્ધ કરે છે તેના સાધતિ ) વગેરે પ્રયોગોમાં કર્મસાધન અને કરણસાધન તરીકે પ્રજાતા “શક્તિ' શબ્દને શક્તિ પ્રાપ્ત નથી. તે જ પ્રમાણે તે ધનનો નાશ કરે છે (ષનવિનાશ કરોતિ ) એવા ઉદાહરણમાં, ધનવિનાશ, જે અભાવાત્મક છે, તેને શક્તિ હોઈ શકે નહિ અને તેથી તે સાધન બની શકે નહિ, આવી શંકાના જવાબમાં જણાવવાનું કે શબ્દો વક્તાની વિવક્ષારૂપ બુદ્ધિને કારણે પ્રયોજાય છે. શબ્દદ્વારા વાચ બનતા, વિવક્ષારૂપ બુદ્ધિના, અવસ્થાવિશેષને કારણે કર્તા, કર્મ વગેરે વ્યવદ્ધાર સમજાય છે. પદાર્થના બુદ્ધિગત નિરૂપણ પ્રમાણે શબ્દને પ્રવેશ થાય છે. (નિદfપતે શબ્દએનાથથાનિહાળે રાવપત્તિઃ ) પદાર્થનું બાહ્ય અસ્તિત્વ હોવા છતાં જ્યાં સુધી બુદ્ધિ વડે તે નિરૂપિત ન બને ત્યાં સુધી તેનો શબ્દ વડે વ્યવહાર થતો નથી. તેથી ઉપરના પ્રથમ ઉદાહરણમાં “શક્તિ બુદ્ધિમાં, દ્રવ્યરૂપ બનીને, તેનું સ્વતંત્રપણે નિરૂપણ થતાં બીજી શક્તિ સાથે તેનો સંબંધ પ્રાપ્ત થાય છે. શક્તિને પદાથરૂ૫ ન માનીએ તે શક્તિની શક્તિ એમ અનવસ્થા થશે. ધનવિનાશવાળા ઉદાહરણમાં ધનાભાવ પણ બુદ્ધિ વડે નિરૂપિત બનતાં દ્રવ્યરૂપ ધારણ કરીને શબ્દ વડે વાચ્ય બને છે. તપેલીમાં રાંધે છે (થાન્યાં પતિ )માં તપેલી અધિકરણ છે; Page #336 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૮૭ પરંતુ પાતળા પતરાવાળી તપેલીમાં ઝડપથી રંધાતું હોય તો આપણે તપેલીને કર્તા સમજીને તપેલી રાંધે છે (થારી વવતિ છે એમ કહીશું. તે જ પ્રમાણે “આત્માને આત્મા વડે હણે છે' (નિત માતાનમારમા ) અને પથ્થરની મૂર્તિનું શરીર (શિસ્ત્રાગુaહ્ય શરીરમ્ !) એ ઉદાહરણમાં બુદ્ધિવડે ભેદ અને અભેદની કલ્પના કરવામાં આવે છે. ઉત્પર રજૂ કરેલાં ઉદાહરણો ઉપરથી એમ કહી શકાય કે શબ્દવ્યવહાર સાર્થક શબ્દસમૂહરૂપ વાકયને બદલે વાક્યથી અપદધૃત અર્થાત ભિન્ન શબ્દ દ્વારા પણ સ્વીકારવામાં આવે છે. આ શંકાના જવાબમાં કહી શકાય કે શબ્દો બીજા શબ્દો સાથે વાક્યરૂપે બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. શબ્દનું સ્વરૂપ વાક્યના સંદર્ભમાં જ સમજવું જોઈએ અને તે પ્રમાણે અર્થવાન શબ્દોના વાક્યર્થ પ્રમાણે શબ્દોને કર્તા, કર્મ, કરણ વગેરે સાથે સંબંધ યોજાય છે. આમ હોવાથી તપેલીને ભાત વડે લાકડામાં રાંધે છે (થાર મોઢને છે પતિ )” એ શબ્દસમૂહ વાક્ય બનતો નથી. बुद्ध्या समीहितकैत्वान्पञ्चालान्कुरुभिर्यदा । पुनर्विभजते वक्ता तदापायः प्रतीयते ॥४॥ જ્યારે વકતા તેના) મનમાં, (પહેલાં) કુરુઓની સાથે પાંચાલોને સમાન સમજીને ફરીવાર જુદા સમજે છે ત્યારે જુદાપણું સમજાય છે. (૪) - “કુરુઓ કરતાં પાંચાલ વધારે દેખાવડા છે' (૬: વાવાચા મિતરાએવા પ્રયોગમાં સૌથી પહેલાં વક્તા બનેને, સૌંદર્યગુણને કારણે, એકસરખા સમજે છે અને પછી પાંચાલમાં સુંદર દેખાવરૂપી ગુણ ધ્યાનમાં આવતાં તેમને જુદા સમજે છે. शब्दोपहितरूपांश्च बुद्धेविषयतां गतान् । प्रत्यक्षमिव कंसादीन्साधनत्वेन मन्यते ।।५।। બુદ્ધિના વિષયરૂપ બનેલા અને શબ્દો વડે દઢ થનારા રૂપવાળા કંસ વગેરેને તે પ્રત્યક્ષ હોય તેમ (ક્રિયાની સિદ્ધિના) સાધન તરીકે સમજવામાં આવે છે. (૫) વ તૂ. રૂ.૧.૨૬ તુમતિ ૨. (કર્તાના પ્રજિક હેતુના પ્રેરણારૂપ વ્યાપારના અર્થમાં ધાતુને નિજ પ્રત્યય લાગે છે) ઉપરના વાર્તિકો ૬ થી ૧૧નું ભાષ્યકારે પ્રત્યાખ્યાન કર્યું છે, કારણ है कंसं घातयति, बलिं वन्धयति, मृगान् रक्षयति, रात्रि विवासयति, सूर्य द्गमयति, पुष्येण Tોગતિ વગેરે પ્રયોગોમાં જે જગન્ત ક્રિયાપદે છે તેમને માત્ર સૂત્ર વડે પણ સમજાવી શકાય છે. વર્ષ ઘાતાતિ વગેરે પ્રગમાં વર્તમાન કાલને ગોગ કેવી રીતે થઈ શકે એવી શંક્રા મા જવાબમ ભાયકાર જણાવે છે કે પુરાણુઓ કંસ, બલિ વગેરેનાં, તેમની ઉત્પત્તિથી માંડીને વિનાશ સુધીનાં વૃતાતોનાં વર્ણનો દ્વારા શ્રેતાઓની બુદ્ધિમાં કાઢિપનિક કૃષ્ણ, કસ, બલિ વગેરેને સ્પષ્ટ કરે છે. એ તાઓનાં મન આવાં વર્ણનો સાથે એકરૂપ બને છે. કેટલાક શ્રેતાઓ પિતાને કંસના પક્ષપાતી સમજે છે અને બીજા કેટલાક પિતાને કૃષ્ણના પક્ષપાતી સમજે છે. કંસભક્તોનાં મુખ વિષાદથી ખિન્ન બનેલાં દેખાય છે, કૃષ્ણક્તોનાં મુખ ક્રોધથી લાલ બનેલાં દેખાય છે. આમ પદાર્થના અસ્તિત્વ કરતાં મનમાં પ્રાપ્ત થનારી તેમની કલ્પનાને આધારે શબ્દપ્રયોગ સિદ્ધ બને છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રીય बुद्धिप्रवृत्तिरूप च समारोप्याभिधातृभिः । अर्थेषु शक्तिभेदानां क्रियते परिकल्पना ।।६।। (આ પ્રમાણે) પોતાની બુદ્ધિની પ્રવૃત્તિના સ્વરૂપને પદાર્થોમાં આરોપીને, વક્તાઓ વડે (તે પદાર્થોની જુદી જુદી શક્તિઓની કલ્પના કરવામાં આવે છે. (૬) ब्यक्तौ पदार्थे शब्दादेर्जन्यमानस्य कर्मणः । साधन तथा सिद्ध बुद्धिरूपप्रकल्पितम् ।।७।। પદનો અર્થ વ્યક્તિ માનવામાં આવતા, ઉત્પન્ન થનારા શબ્દ વગેરે કાર્યનું સાધનપણું, બુદ્ધિમાં પ્રાપ્ત થનારા રૂપવડે સિદ્ધ થાય છે. (૭) કર્મના ત્રણ વિભાગ સમજવામાં આવ્યા છે: નિર્વસ્ત્ર, વિકાર્ય અને પ્રાય. આ ત્રણમાં નિર્વ કર્મને જાતિ અને વ્યકિત એમ બે રીતે સમજાવી શકાય. વ્યકિત પક્ષમાં, “તે શબ્દ કરે છે” “તે, સંયોગ કરે છે એવાં ઉદાહરણોમાં શબ્દ, સંયોગ વગેરે નિર્વત્ય કર્મ છે. આ શબ્દ વગેરે, તેમની ઉત્પત્તિ પહેલાં, બુદ્ધિમાં પ્રાપ્ત થતાં હોવાથી તેમનું બદ્ધ રૂ૫ જ સાધનરૂપે અર્થાત કર્મરૂપે સમજાય છે. स्वतन्त्रपरतन्त्रत्वे क्रमरूप च दर्शितम् । निरीहेष्वपि भावेषु कल्पनोपनिबन्धनम् ॥८॥ - ક્રિયા વિનાનાં દ્રમાં પણ, સ્વાતંત્ર્ય, પારતન્ય(રૂપ ર્તા, કમ, કરણ વગેરે કારકોને અને ક્રિયારૂ૫) કેમને (બુદ્ધિગત) કલ્પનાને આધારે જણાવવામાં આવ્યાં છે. (૮) અત મતનું અનુસરણ કરનારા વ્યાકરણદર્શનમાં પણ બધા પર્દાર્થોનું પારમાર્થિક ક્રિયારહિતત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેમ છતાં અનાદિ વાસનાને કારણે સ્વતંત્ર અને પરતંત્ર એવાં કર્તા, કર્મ વગેરે કારકો અને ક્રિમમાં પ્રાપ્ત થતો કમ પદાર્થોમાં આરોપવામાં આવે છે. ક્રિયાકારકભાવ, ક્રમ, દિફ વગેરે બધુ મિશ્યા અવભાસરૂપ છે. ફાઢતા: શક્તિમત્ત સર્વે સંસવાહિનામાં भावास्तेष्वस्वशब्देषु साधनत्वं निरूप्यते ।।९।। સંસવાદીઓના મતમાં બધા પદાર્થો શક્તિઓ અને શક્તિમાન છે. તેમનું સાધનત્વ તેમના (માટેના અપાદાન વગેરે) શબ્દ સિવાયના (વિભક્તિ વગેરે) વડે નિરૂપાય છે. (૯) ધમ અને ધર્મ વચ્ચે ભેદ હોવા છતાં સમવાયને કારણે અભેદ સમજવામાં આવે છે. આ મત સંસર્ગવાદી વૈશેષિકોને છે. તેમના મતમાં પદાર્થોનાં રૂપ અને તેમના Page #338 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ २८५ સહકારીએ તેમ માં કાર્યને ઉત્પન્ન કરવામાં શકિતરૂપે હોય છે. શકિતમાન પદાર્થ કારણરૂ૫ છે, અને શકિત, કાયને ઉત્પન્ન કરનારા સહકારી સ્વરૂપ તરીકે છે. આમ બધા પદાર્થો શકિત અને શકિતમાન તરીકે સમજાય છે. છ પદાર્થો સિવાયની બીજી કઈ અતીન્દ્રય શકિત નથી, તેથી પદાર્થોમાં સાધત્વ, કર્તા, કર્મ, અપાદાન વગેરે શબ્દો વડે નહિ પરંતુ તે તે વિભક્તિઓ વડે જણાવાય છે. “તે ઘડાને જુએ છે.” (૧ વશ્યતિ ) એવા પ્રગમાં ઘડા સાથે રફેલ તેનું કદ વગેરે દ્વિતીયા વિભકિત વડે જણાવાતા શકિતરૂપ સાધન તરીકે સમજાય છે. घटस्य हशिकर्मत्वे महत्त्वादीनि साधनम् । रूपस्य दृशिकर्मत्वे रूपत्वादीनि साधनम् ॥१०॥ જેવું (દક્સ ધાતુ)ના કમ “ઘડા માટે તેનું કદ વગેરે સાધન (શક્તિરૂપે) છે, (અને) જેવું (દક્સ ધાતુ)ના કમરૂપ માટે રૂ૫ત્વ વગેરે સાધન (શક્તિરૂપે) છે. (૧૦) કણાદકૃત વૈશેષિકસૂત્રો' (૪. ૧. ૬ થી ૮)માં પ્રાપ્ત થતા વિચારોને હેલા રાજે, આ કારિકા ઉપરની તેમની ટીકામાં રજૂ કર્યા છે. મહત્ત્વ અર્થાત્ કદવાળા પદાર્થો તેમનામાં રહેલાં અનેક દ્રવ્યો અને તેમનાં રૂપને કારણે દેખાય છે (૧દયને ઋતુચવવાટુ પાઘવસfu: 1) પરમાણુ અનેક દ્રવ્યોનું બનેલું ન હોવાથી દેખાતું નથી. પદાર્થોને જોવા માટે બીજું કારણ તેમનું રૂપ છે. વાયુને કદ છે, તે અનેક દ્રવ્યોનો બનેલ છે, પરંતુ તેને રૂપસંસ્કાર ન હોવાથી દેખાતો નથી. મહત્ત્વ વગેરે દર્શન હેતુ ન હોવા છતાં તે જોવાના વિષય હોવાથી, અને દર્શનના નિમિત્ત તરીકે સત્તારૂપ મહાસામાન્યમાં રહેલ દ્રવ્યત્વ વગેરેનું પણ ગ્રહણ થતું હોવાથી, આ કારિકામાં ‘કદ વગેરે' (મરવા નિ) એ બહુવચનાઃપ્રાગ કર્યો છે. स्वैः सामान्यविशेषैश्च शक्तिमन्तो रसादयः । नियतग्रहणा लोके शक्तयस्तास्तथाश्रयैः ॥११॥ રસ, (સ્પર્શ, ગન્જ) વગેરે તેમની સાથે (સમવેત રસત્વ વગેરે) સામાન્યવિશેષરૂપી શક્તિઓવાળાં છે. તેમના વડે જ વ્યવહારમાં તે (રસ વગેરે)નું ગ્રહણ થાય છે. તે શક્તિઓ તેમના આશ્રયો વડે સમજાય છે. (૧૧) રસ, ગધ, સ્પ વગેરેનું ગ્રહણ રસત્વ વગેરે તેમના સામાન્ય વિશેષે દ્વારા થાય છે. અર્થાત તેમનું આ પ્રકારનું નિયત ગ્રહણ હોય છે. દ્રવ્યનું ગ્રહણ અનિયત છે, કારણ કે કોઈવાર તે સામાન્ય વડે, કેઈવાર ગુણવડે, કેઈવાર ક્રિયાવડે એમ જુદી જુદી રીતે સમજાય છે. સામાન્ય વિશેષરૂપ શક્તિઓનું, તેમને આશ્રય એવા દ્રવ્ય વડે, ગ્રહણ થાય છે. આમ પદાર્થોને પરસ્પર શક્તિ અને શાશ્રોપે જણાવવામાં આવ્યા છે. વા-૩૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ વા કષ૫દીય इन्द्रियार्थमनःकर्तृ संबन्धः साधन क्वचित् । यद्यदा यदनुग्राहि तत् तदा तत्र साधनम् ॥१२॥ ઈન્દ્રિય, પદાર્થ, મન અને આત્માનો સંગ, (શક્તિરૂપ સાધન તરીકે કઈ વાર હોય છે. જ્યારે જે જેની મદદરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તે તેના સાધનરૂપે હોય છે. (૧૨) રૂપ વગેરેનું જ્ઞાન ઈન્દ્રિય, પદાર્થ, મન અને આત્માના સંનિકર્ષથી થાય છે. આ સંનિકર્ષ અર્થાત સંગ, જેવા માટે શક્તિરૂપ સાધન બને છે. આવી ગણતરી કરવાની પણ જરૂર નથી. જે જેના જ્ઞાન માટે ઉપકારવાળું બને છે તે તેની શક્તિરૂપ સાધન બને છે. આમ બધાં દ્રવ્યો એકબીજાની શક્તિરૂપે છે. स्वशब्दैरभिधाने तु स धर्मो नाभिधीयते । विभक्तथादिभिरेवासावुपकारः प्रतीयते ॥१३॥ (દ્રવ્યનું) તેના પિતાના, અપાદાન વગેરે શબ્દ વડે (પ્રધાનપણે) અભિધાન થાય છે ત્યારે તેમના વડે શક્તિરૂપ) ધર્મનું અભિધાન થતું નથી. ક્રિયાની ઉત્પત્તિ માટે ઉપકારરૂપ તે (ધર્મ), વિભક્તિ (તદ્ધિત, પ્રાતિપદિક, અવ્યય) વગેરે વડે સમજાય છે. (૧૩) કારક, સાધન, અપાદાન વગેરે વડે પદાર્થનું અભિધાન થાય છે. શકિતરૂપ સાધનનું અભિધાન તેમનથી થતું નથી. અભિધાન, વિભકિતઓ, તદ્ધિત, અવયવ વગેરે વડે કરવામાં આવે છે. निमित्तभावो भावानामुपकारार्थमाश्रितः । नतिरावर्जनेत्येवं सिद्धः साधनमिष्यते ॥१४॥ (સાયરૂપ ક્રિયાની મદદ માટે પદાર્થોને નિમિત્તરૂપે માનવામાં આવ્યા છે. નતિ અર્થાત્ મદદ કરવા માટે અભિમુખ બનવું અને આવર્જન અર્થાત્ સમર્પણ એવા શબદથી સમજાતે સિદ્ધ પદાર્થ સાધન કહેવાય છે. (૧૪) स तेभ्यो व्यतिरिक्तो वा तेषामात्मैव वा तथा। व्यतिरेकमुपाश्रित्य साधनत्वेन कल्प्यते ॥१५।। તે (શક્તિરૂપી નિમિત્તભાવ) પદાર્થોથી જુદો અથવા તેમના આત્મારૂપે છે. ભેદને આધારે તેને સાધનરૂપે કલ્પવામાં આવે છે. (૧૫) મીમાંસક અને વૈશેષિક મત પ્રમાણે શકિત એ સાધન છે એમ જણાવીને હવે વયાકરણ મતમાં પદાર્થો અને તેમની શકિતઓ વચ્ચે ભેદભેદ છે એવા વયાકરણ મતનું પ્રતિપાદન કરવામાં આવે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ત્રીજુ કાંડ કારિકામાં સઃ શબ્દથી ક્રિયાની ઉત્પત્તિમાં મદદ કરનાર અને શક્તિરૂપે રહેલ નિમિત્ત અર્થાત્ હેતુ સમજાય છે. આ અંગે પદાર્થો અને તેમની શક્તિઓ વચ્ચે ભેદ છે, અને તે બને વચ્ચે એકત્વ છે, એવા બે મતો છે. પહેલા મતમાં પદાર્થનું સ્વરૂપ એ જ શક્તિ છે. સહકારી કારણોના સંનિધાન રૂપી મદદથી પદાર્થ કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી અદષ્ટ એવું શક્તિતત્વ માનવાની જરૂર નથી. શક્તિ, ક્રિયાની ઉત્પત્તિ માટે ઉપકારક અને પદાર્થથી અભિન એવું તત્ત્વ છે, એ બીજો મત છે. આ કારિકામાં બંને મતોને સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઈ પણ એક પક્ષ અંગે વૈયાકરણનો આગ્રહ નથી. શબ્દને જ પ્રમાણુ માનનારા તેઓ (ાવવમાન:) સાધનને પદાર્થોથી ભિન્ન સમજે છે. संदर्शन प्रार्थनायां व्यवसाये त्वनन्तरा। व्यवसायस्तथारम्भे साधनत्वाय कल्पते ॥१६॥ पूर्वस्मिन्या क्रिया सैव परस्मिन्साधनं मता। संदर्शने तु चैतन्य विशिष्टं साधनं विदुः ॥१७॥ ફળની ઈચ્છા માટે તે (ફળ વિષે) સંકલ્પ, (ફળસિદ્ધિના) નિશ્ચય માટે તે (નિશ્ચય)થી જુદી નહિ એવી ઈચ્છા અને (ફળપ્રાપ્તિના) પ્રયત્ન માટે તે નિશ્ચય સાધનરૂપે સમજાય છે. અગાઉના વ્યાપારમાં જે ક્રિયારૂપ હોય છે તે પછીના (સાધ્યરૂ૫) વ્યાપારમાં સાધન રૂપે સમજાય છે. પરંતુ ફળવિષયક સંક૯પમાં તે આત્માને વિશિષ્ટ સાધન તરીકે જણાવવામાં આવ્યું છે. (૧૬-૧૭) - સાધ્ય અને સાધનની વ્યવસ્થામાં ક્રિયા પણ સાધનરૂપે સમજાય છે તે અંગે પતંજલિને આધારે આ કારિકાઓ રજૂ કરવામાં આવે છે. વિચારશીલ મનુષ્ય મનમાં કંઈક બાબતને વિચારે છે. આને સંદનક્રિયા કહે છે. વિચાર કર્યા પછી તે અંગે તેનામાં ઇચ્છા (પ્રાર્થના) થાય છે, ઈચ્છા થયા પછી તે ક્રિયા કરવાને તે આરંભ કરે છે. આરંભ કર્યા પછી તેની સમાપ્તિ કરે છે અને ત્યાર બાદ તેને ફલપ્રાપ્તિ થાય છે. સરખાવે : હૃ૪ : મનુષઃ ક્ષાપૂર્વારા મવતિ સ યુદ્ધથી તાવત વિર્થ સંપશ્યતિ, સંજે ૬ प्रार्थना, प्रार्थना यामध्यवसाय: अध्यवसाये आरम्भः, आरम्भे नित्तिनिवृतौ फलावाप्तिः । (भलीભાષ્ય, પા.સુ. ૧-૪-૩૨). સંદશન એટલે ફળવિષયક સંકલ્પ. તે ફળના ઉપાય અંગેની ઇચ્છા માટે સાધનરૂપ બને છે. વ્યવસાય એટલે દૃઢ નિશ્ચય. તેનાથી જુદી નહિ એવી ઇચ્છા તેના સાધનરૂપે પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે દૃઢનિશ્ચય ક્રિયાની સિદ્ધિ માટેના પ્રયત્નનું સાધન બને છે. આમ પૂર્વ પૂર્વ વ્યાપારમાં જે ક્રિયારૂપે હોય છે તે ઉત્તરોત્તર ક્રિયામાં સાધનરૂપ બને છે, તે પછી સંદર્શન ક્રિયા અર્થાત્ ફળવિષયક સંકલ્પરૂપ ક્રિયાનું સાધન શું? ફળની અભિલાષા માટે સુયોગ્ય એવો ચૈતન્યરૂપ આત્મા સાધનરૂપે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય निष्पत्तिमात्रे कर्तृत्व सर्वत्रैवास्ति कारके । व्यापारभेदापेक्षायां करणत्वादिसंभवः ॥१८॥ ક્રિયાની સિદ્ધિ માટેનું કતૃત્વ બધાં કારકોમાં હોય છે જુદા જુદા વ્યાપારની અપેક્ષા હોય ત્યારે કરણ વગેરે કારકો સંભવે છે. (૧૮) ક્લિાની સામાન્ય નિષ્પત્તિ માટે બધાં કારકે પ્રવૃત્ત હોય છે. મુખ્ય ક્રિયા અંગે કેઈક વિશિષ્ટ કાર્ય કરવાને કારણે કારક, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન એમ જુદી જુદી રીતે ઓળખાય છે. पुत्रस्य जन्मनि यथा पित्रोः कर्तृत्वमुच्यते । अयमस्यामिय त्वस्मादिति भेदो विवक्षया ॥१९॥ જેમ કે, પુત્રનો જન્મ અંગે માતાપિતા બંને)નું કર્તુત્વ જણાવાય છે, વિવક્ષાને કારણે તેણે પિતાએ), તે (માતા)નામાં અને તેણે (માતાએ) તે (પિતાથી) તેને ઉત્પન્ન કર્યો એમ ભેદ સમજવામાં આવે છે. (૧૯) - પહેલા વાક્યમાં જન્મની ક્રિયાના કવને અનુભવતી માતા અધિકરણ રૂપે અને પિતા કર્તા રૂપે છે. બીજા વાક્યમાં પિતા અપાદાન રૂપે છે અને માતા કર્તા રૂપે છે; આમ બંનેની પ્રવૃત્તિ વચ્ચે ભેદ સમજવામાં આવે છે, गुणक्रियाणां कर्तारः का न्यकृतशक्तयः । न्यक्तायामपि संपूर्णे : स्वैर्व्यापारैः समन्विताः ॥२०॥ करणत्वादिभिमा॑ताः क्रियाभेदानुपातिभिः । स्वातन्त्र्यमुत्तर लब्ध्वा प्रधाने यान्ति कर्तृताम् ॥२१॥ (મુખ્ય ક્રિયાના) કર્તા વડે ગૌણ બનાવેલ શક્તિઓવાળા, ગૌણભાવમાં પણ પિતાના સંપૂર્ણ વ્યાપારીવાળા, અને જુદી જુદી ક્રિયાઓને અનુસરનારા કર્તા, કરણ વગેરે વડે ઓળખાતા, ગૌણ ક્રિયાઓના કર્તાએ, પોતાના વ્યાપારમાં સ્વતંત્ર બનીને, મુખ્ય કાર્યના કર્તાઓ રૂપે સમજાય છે. (૨૦-૨૧) -- મુખ્ય ક્રિયાના સંદર્ભમાં કર્મ, કરણ વગેરે બાબતો જણાવવામાં આવી. હવે, કર્મ કરણ વગેરે, મુખ્ય ક્રિયાના સંદર્ભમાં અસ્વતંત્ર હવા છતાં ગૌણ ક્રિયાના સંદર્ભમા તે સ્વતંત્ર છે, એ વાત અહીં જણાવવામાં આવી છે. અહીં પા સૂ. ૧-૪-૨૩ ઉપરનાં પતંજલિનાં ભાષ્યવચનોને આધાર લેવામાં આવ્યું છે. સામાન્ય અર્થાત્ મુખ્ય ક્રિયાના સંબંધમાં કર્મ, કરણ, સંપ્રદાન વગેરે કારકે પરતંત્ર છે, પરંતુ પોતાની ક્રિયાઓના સંદર્ભમાં સ્વતંત્ર છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ यथा राज्ञा नियुक्तेषु योद्धृत्व योद्धृषु स्थितम् । तेषु वृत्तौ तु लभते राजा जयपराजयौ । तथा का नियुक्तेषु सर्वेष्वेकार्थकारिषु । कर्तृत्वं करणत्वादेरुत्तर न विरुध्यते ॥२२-२३।। જેમ રાજએ નીમેલા ચોદ્ધાઓમાં લડવાની ગ્યતા રહેલી છે, અને તે લડતા હોય ત્યારે તેમની પ્રવૃત્તિ પ્રમાણે થનારા જય અથવા પરાજય રાજા મેળવે છે, તેમ કર્તાએ પ્રેરેલ (અને સમાન ફળ માટે પ્રવૃત્ત થનારાં (કરણ વગેરે કારક)માં, ઉત્તર કાળમાં પ્રાપ્ત થનારું કતૃત્વ, કરણ વગેરેનું વિરોધી બનતું નથી. (૨૨-૨૩) રાજાએ લડાઈ માટે પ્રેર્યા તે પહેલાં સૈનિકો દ્ધાઓ હતા. યુદ્ધ અંગે તેમનું કર્તવ હતું, અર્થાત તે યુદ્ધને કર્તાઓ હતા; પરંતુ રાજાએ હુકમ કરવાથી તેમનું યુદ્ધ જીતવા અથવા હારવા અંગે કરણત્વ થયું. આ કતૃત્વ અને કરણત્વ પરસ્પર વિરોધી નથી, કારણ કે સમાન ફલ માટે તે કાર્ય કરનારાં છે. अनाश्रिते तु व्यापारे निमित्त हेतुरिष्यते । आश्रितावधिभावं तु लक्षणे लक्षणं विदुः ॥२४॥ કેઈક વ્યાપારને આશ્રય કર્યા વિના (માત્ર સંબંધરૂપે રહેલા) નિમિત્તને હતુ કહે છે. પદાર્થના નિર્દેશ માટે અવધિરૂપ બનનારને લક્ષણ કહે છે. (૨૪) ક્રિયાની સિદ્ધિ માટે મદદ રૂપ બને તે કારક છે એમ હોય તે હેતુ પણ કારક બનશે. આ વાત áરળuતૃતીયા ! (પા.સ. ૨.૩.૧૮ કત અથવા કરણ અર્થમાં તૃતીયા પ્રાપ્ત થાય છે) દ્વારા સિદ્ધ થાય છે, તો પછી દેતી (પા.સુ. ૨-૩-૨૩ હેતુ દર્શાવનાર શબ્દ તૃતીયામાં મૂકાય છે) સૂત્રની જરૂર શી? આવી શંકાના નિરસન માટે સાધન અને હેતુ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવે છે. વિવક્ષિત રૂપની પ્રાપ્તિ માટે, માત્ર યોગ્યતા સંબંધરૂપે રહેલ નિમિત્તને હેતુ કહે છે. આ સંબંધ પડી વિભક્તિવડે દર્શાવાય છે. આ પઠીને | સૂત્ર વડે બાધ કરીને તૃતીયા વિભક્તિ પ્રાપ્ત થાય છે, જેમકે “અધ્યયનને કારણે તે રહે છે” (મગન વસરિ ) માં અધ્યયન હેતુ છે અને નિવાસ હેતુમાન અર્થાત કાય છે. હેતુ અને હેતુમાન વચ્ચેના સંબંધને દર્શાવનારી વષષ્ઠી તૃતીયા વિભક્તિ બાધ કરે છે. અનુક્ષો . (પા.સુ. ૧-૪-૮૪, ચિહ્ન અથવા નિર્દેશના અર્થમાં ગન કર્મપ્રવચનીય છે) સૂત્રમાં લક્ષણનો અર્થ હેતુ પણ છે. હેતુમાં અવધિના ભાવ હોય ત્યારે તે લક્ષણ કહેવાય છે. બીજા મત પ્રમાણે કાર્ય ઉત્પન્ન કરે તે હેતુ અને જ્ઞાન ઉત્પન્ન કરે તે લક્ષણ; પરંતુ આ મત બરાબર નથી કારણ કે હેતુ પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. “શાકલ્યની Page #343 -------------------------------------------------------------------------- ________________ વાકથપકીય સંહિતાના પાઠ પછી વૃષ્ટિ થઈ” ( શાહ્ય સંહિતામનું પ્રાર્ષત ) એવા પ્રગમાં સંહિતા માત્ર લક્ષણ નહિ, હેતુ પણ છે. મહાભાષ્યકારના મતમાં લક્ષણમાં હેતુ આવી જાય છે કારણકે લક્ષણ વ્યાપક છે. કાર્યને નિર્દેશ કરનારું કારણ પણ લક્ષણ બને છે. ઉપરના ઉદાહરણમાં સંહિતાનો પાઠ વૃષ્ટિનું લક્ષણ અને હેતુ બને છે. આ બધા ઉપરથી એટલે નિષ્કર્ષ સમજાય છે કે જુદાં જુદાં સ્વરૂપે પ્રાપ્ત કરીને ક્રિયાની નિષ્પત્તિ માટે ઉપકારક બને તે કારક, સામાન્યપણે ઉત્પત્તિનું નિમિત્ત બને તે હેતુ અને કેઈક બાબતને નિર્દેશ કરે તે લક્ષણ. द्रब्यादिविषयो हेतु: कारक नियतक्रियम् । कर्ता कर्बन्तरापेक्षः क्रियायां हेतुरिष्यते ॥२५॥ દ્રવ્ય (ગુણ, ક્રિયા) વગેરે વિષયવાળો હેતુ છે, પરંતુ કારક ક્રિયામાં નિયત છે. ક્રિયા(સિદ્ધિ) માટે બીજા કર્તાની અપેક્ષાવાળા કર્તાને હેતુ કહે છે. (૨૫) અહીં વિષયભેદ પ્રમાણે હેતુ અને સાધનને ભેદ દર્શાવવામાં આવ્યો છે. દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરેની સિદ્ધિ માટે શક્તિશાળી પદાર્થને હેતુ કહે છે; જેમ કે બીજ વડે અંકુર, કન્યા વડે શેક, ધન વડે કુળ, વિદ્યા વડે યશ, શિલપાભ્યાસ વડે નિપુણતા, અગ્નિ વડે રસોઈ. હેતુ ક્રિયાની સિદ્ધિમાં મદદરૂપ બને છે, પરંતુ ક્રિયા કરતો નથી. કારક માત્ર ક્રિયાની ઉત્પત્તિ કરે છે. વ્યાકરણશાસ્ત્રમાં હેતુને તરપ્રયોગો હેતુa (પા.સુ. ૧–૪–૫૫, કર્તાના પ્રયાજકને હેતુ કહેવાય છે) સૂત્રવડે કર્તાને પણ કારકવિશેષ એ હેતુ કહ્યો છે. क्रियाय करणं तस्य दृष्टः प्रतिनिधिस्तथा । हेत्वर्था तु क्रिया तस्मान्न स प्रतिनिधीयते ॥२६॥ ક્રિયાની (સિદ્ધિ માટે કરણ છે, તેથી (અપ્રધાન) એવા તે (કરણ)નો પ્રતિ નિધિ જોવામાં આવે છે. ક્રિયા હેતુને અર્થે હોવાથી તે પ્રધાન હાઈ), તેને પ્રતિનિધિ સમજવામાં આવતું નથી. (૨૬) ક્રિયાની બાબતમાં સમાન એવાં હેતુ અને કરણ વચ્ચેનો તફાવત અહીં સમજાવવામાં આવ્યો છે. ક્રિયાની સિદ્ધિ માટે ઉપકારક કરણ અપ્રધાન છે, પરંતુ ક્રિયા પ્રધાન છે. તેથી અપ્રધાન એવા કરણ માટે પ્રતિનિધિ જોવા મળે છે, જેમ કે, બાણવડે હણાયો એવા ઉદાહરણમાં હણવાની ક્રિયાને પ્રતિનિધિ મળતું નથી, પરંતુ બાણને બદલે તેના હનનક્રિયાના પ્રતિનિધિ એવાં શક્તિ, મુગર, તમર વગેરે સમજાય છે. હેતુને અથે ક્રિયા સમજવામાં આવે ત્યારે હેતુ પ્રધાન બનશે અને ક્રિયા અપ્રધાન થશે. તેથી અધ્યયનને કારણે રહે છે (મધ્યયનેન વસતિ ) એવા ઉદાહરણમાં અધ્યયનનો પ્રતિનિધિ દેખાતું નથી, પરંતુ, નિવાસક્રિયા જે અપ્રધાન છે તેના પ્રતિનિધિ ભિક્ષા માગવી વગેરે પ્રાપ્ત થાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ प्रातिलोम्यानुलोम्याभ्यां हेतुरर्थस्य साधकः । तादर्थ्यमानुलोम्येन हेतुत्वानुगत तु तत् ॥२७॥ હેતુ, પ્રતિકૂળતા અથવા અનુકૂળતા દ્વારા, કાયને સિદ્ધ કરે છે. તાદર્થ્ય અનુકૂળતા વડે (કાર્યસિદ્ધિ કરે છે). તે તે હેતુપણાની સાથે સંબદ્ધ છે. (૨૭) તૃતીયા વિભકિત વડે વાચ હેતુ અને ચતુથી વિભક્તિ વડે વાચ્ય તાદ વચ્ચે તફાવત આ કારિકામાં જણાવવામાં આવ્યો છે. હેતુ, પ્રતિકૂળ અવસ્થા દ્વારા અથવા અનુકૂળ અવસ્થા દ્વારા એમ બે રીતે કાર્યને સિદ્ધ કરે છે. ક્ષીણ થતી અવસ્થા વાળે હેતુ ક્ષીણ બનતા કાર્યને ઉત્પન્ન કરે છે. તેથી તે પ્રતિકૂળ અવસ્થાવાળા કહેવાય છે. સૂર્યને તાપ, પાણી સાથે સંબંધમાં આવતાં પાણીની ક્ષીણુ બનતી અવસ્થારૂપી કાર્ય ઉત્પન્ન કરે છે. અહીં પાણીની અવસ્થા કમેક્રમે ક્ષીણ બને છે. જેમાસામાં રોપેલું બી, ખાતર, પાણી વગેરેની અનુકૂળ પરિસ્થિતિને કારણે વૃદ્ધિ પામે છે. તેથી તે અનુકુળ અવસ્થાવાળું કહેવાય છે. આમ પ્રતિકૂળ અને અનુકૂળ એવી બે અવસ્થાઓને પ્રાપ્ત કરનાર હેતુ કાર્યસિદ્ધિ કરે છે, તાદર્થ્ય પણ એક વિશિષ્ટ હેતુ છે. તે એટલે અન્ય, અર્થાત બીજાને માટે એવો તાદર્થ્યને અર્થ થશે; જેમકે, “કુંડલને માટે સુવર્ણ,’ એવા ઉદાહરણમાં સુવર્ણ તાદર્થ અર્થાત્ અન્ય પદાર્થ એટલે કુંડને માટે છે. ચતુથી વડે વાચ્ય આ હેતુને તાદર્થ્ય કહીશું. सर्वत्र सहजा शक्तिः यावद्रव्यमवस्थिता । क्रियाकाले त्वभिव्यक्तेराश्रयादुपकारिणी ॥२८॥ સર્વ ઠેકાણે સ્વાભાવિક એવી શક્તિ, પદાર્થના અસ્તિત્વ (કાળ) સુધી રહેલી છે. ક્રિયાના સમયે તેની અભિવ્યક્તિ થતી હોવાથી તે (ક્રિયાને માટે) ઉપકારક બને છે. (૨૮). નિત્ય અને અનિત્ય પદાર્થોમાં બધે શક્તિ રહેલી છે, અને તે શક્તિ દ્રવ્ય હોય ત્યાં સુધી પ્રાપ્ત થાય છે. ક્રિયાની નિષ્પત્તિને સમયે તે વ્યક્ત થાય છે; તેથી તેને માટે તે ઉપકારક બને છે. આવી શક્તિને સાધન કહે છે. कुयस्यावरणे शक्तिरस्यादीनां विदारणे । सर्वदा स तु सन्धर्मः क्रियाकाले निरूप्यते ॥२९।। દીવાલની, (બીજી વસ્તુનું) આવરણ બનવા માટેની અને તલવાર વગેરેની કાપવા માટેની શક્તિ હંમેશાં હોય છે. તે (શક્તિરૂ૫) ધમ, વિદ્યમાન હોઈને, ક્રિયાની ઉત્પત્તિને સમયે વ્યક્ત થાય છે. (૨૯). Page #345 -------------------------------------------------------------------------- ________________ વાપપલીય स्वाङ्गसंयोगिनः पाशा दैत्यानां वारुणा यथा । व्यज्यन्ते विजिगीषूणां द्रव्याणां शक्तयस्तथा ॥३०॥ જેમ દૈત્યોના, વરુણદેવથી પ્રાપ્ત થયેલા પાશે, તેમનાં અંગો સાથે સંગમાં હોય છે, પરંતુ તેઓ વિજયની ઈચ્છા કરતા હોય ત્યારે જ વ્યસ્ત બને છે, તેમ પદાર્થોની શક્તિઓ પણ તે પ્રમાણે હોય છે. (૩૦) રીતસરના યુદ્ધને સમયે દૈત્યના વારૂણ પાશે દેખાય છે. તે પહેલાં તે પાશે, તેમનાં અંગમાં રહેલા હોય છે. તે પ્રમાણે પદાર્થોની શક્તિઓ હંમેશાં તેમનામાં રહેલી હોય છે. પરંતુ કાર્યની નિષ્પત્તિને સમયે જાહેર થાય છે. तैक्ष्ण्यगौरवकाठिन्यसंस्थानः स्वैरसियंदा । छेद्य प्रति व्याप्रियते शक्तिमान् गृह्यते तदा ॥३१॥ તલવાર (જ્યારે) પિતાનાં તીણુતા, ભાર, કઠિનતા અને આકાર સાથે કાપવાના પદાથ તરફ વળે છે ત્યારે, શક્તિવાળી (વસ્તુ) તરીકે તે સમજાય છે. (૩૧ प्राङ् निमित्तान्तरोद्भूत क्रियायाः कैश्चिदिष्यते । साधन सहज कैश्चिक्रियान्यैः पूर्वमिष्यते ॥३२।। કેટલાકના મતમાં, ક્રિયા ઉત્પન્ન થયા પહેલાં (પદાર્થમાં, તેની શક્તિરૂપી) સાધન, બીજાં નિમિત્તોને કારણે ઉત્પન્ન થાય છે, કેટલાકને મતે તે સ્વાભાવિક છે; બીજા કેટલાકને મતે ક્રિયા, પહેલાં ઉત્પન્ન થાય છે. (૩૨) प्रवृत्तिरेव प्रथम क्वचिदष्यनपाश्रिता । शक्तीरेकाधिकरणे स्त्रीतोवदपकर्षति ॥३३॥ પહેલાં, કોઈપણ એક પદાર્થ)માં આશ્રય નહિ કરનારી (નિત્ય) ક્રિયા, કાર્યનિષ્પત્તિ માટે જવાબદાર બધી શક્તિઓને, પ્રવાહની જેમ, એક સ્થાનમાં ખેંચી લાવે છે. (૩૩) શક્તિઓની પહેલાં ક્રિયાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે આ કારિકામાં દર્શાવ્યું છે. अपूर्व कालशक्ति वा क्रियां वा कालमेव था । तमेवलक्षणं भावं केचिदाहुः कथञ्चन ॥३४॥ તે આ પ્રકારના (શક્તિરૂપ) ભાવને કેટલાક લોકો પ્રયત્નપૂર્વક, અપૂર્વ અથવા કાલશક્તિ અથવા ક્રિયા અથવા કાલ તરીકે જાહેર કરે છે. (૩૪). Page #346 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી કાંડ नित्याः षट् शक्तयोऽन्येषां भेदाभेदसमन्विताः । क्रियासंसिद्धयेऽर्थेषु जातिवत्समवस्थिताः ||३५|| મીન કેટલાકના મતમાં, પદાર્થીની, તેમનાથી ભિન્ન છતાં અભિન્ન એવી છ શક્તિ છે. (પદાર્થીની) જાતિની જેમ તે (શક્તિ), ક્રિયાની સિદ્ધિ માટે રહેલી છે. (૩૫) અહીં' કર્તા, ક, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવાં કારકારૂપે રહેલી છ શક્તિઓને ઉલ્લેખ છે. શાળ द्रव्याकारादिभेदेन ताश्चापरिमिता इव । दृश्यन्ते तत्त्वमासां तु षट् शक्तीर्नातिवर्तते ॥ ३६ ॥ પદાર્થાના જુદા જુદા આકારા પ્રમાણે તે જાણે, અસખ્ય છે. તેમને વિષે તત્ત્વ એ છે કે તે શક્તિએ છ (સખ્યા)નું ઉલ્લંઘન કરતી નથી. (૩૬) निमित्तभेदादेकैव भिन्ना शक्तिः प्रतीयते । षोढा कर्तृत्वमेवाहुस्तत्प्रवृत्तेर्निबन्धनम् ॥३७॥ એક એવી શક્તિ, જુદાં જુદાં નિમિત્તોને કારણે છ પ્રકારે વિભક્ત અનેલી સમજાય છે. કર્તાપણાને તે (જુદી જુદી) પ્રવૃત્તિઓના આધારરૂપે કહેવામાં આવ્યું છે. (૩૭) तत्त्वे वा व्यतिरेके वा व्यतिरिक्तं तदुच्यते । शब्दप्रमाणको लोकः स शास्त्रेणानुगम्यते ||३८|| તે (શક્તિરૂપ સાધન)ને (તેના આશ્રય સાથે) એકરૂપ માનેા કે તેનાથી જુદું' માને, પણ તેને જુદું' જ જણાવવામાં આવ્યુ છે. લેાકવ્યવહાર શબ્દને પ્રમાણ માને છે, (તેથી) શાસ્ત્રવડે તે (શબ્દપ્રયોગ)ને અનુસરવામાં આવે છે (૩૮) परमार्थे तु नैकत्वं पृथक्त्वाद्भिन्नलक्षणम् । पृथक्त्वकत्वरूपेण तत्त्वमेव પ્રાતે ॥૨૧॥ પરમાથ દૃષ્ટિએ વિચારતાં એકત્વ, પૃથકત્વથી જુઠ્ઠા (સ્વભાવવાળુ) નથી. (એકત્વરૂપ) તત્ત્વ જ પૃથરૂપે અને એકત્વરૂપે પ્રકાશે છે. (૩૯) यत्पृथक्त्वमसंदिग्धं तदेकत्वान्न भिद्यते । यदेकत्वमसंदिग्धं तत्पृथक्त्वान्न भिद्यते ॥४०॥ સદેહ વિનાનું જે પૃથ સદેહ વિનાનુ` જે એકત્વ છે તે વા-૩૮ છે તે એકત્વથી જુદાં લક્ષણાવાળું નથી (અને) પૃથથી જુદું નથી (૪૦) Page #347 -------------------------------------------------------------------------- ________________ વાકથપરીય द्यौः क्षमा वायुरादित्यः सागराः सरितो दिशः । अन्तःकरणतत्त्वस्य भागा बहिरवस्थिताः ॥४१॥ આકાશ, પૃથ્વી, વાયુ, સૂર્ય, સમુદ્રો, નદીઓ, દિશાઓ (આ બધાં), એક આન્તર (પરમ)તત્ત્વના બાહ્ય(આભાસ)રૂપે રહેલા ભાગ છે. (૪૧) સરખા હેલારાજ : કાન્ત:રાનાન્તરદાતા દ્રતિમાસમાનં ચત તવં તતે મા: प्रतिबिम्बका आभासा बहिरवस्थिताः । परमाथे तु कीदृशोऽन्तर्बहिर्भावः । एकमेव संविन्मयं पर शब्दब्रह्म तथातथावस्थितमिति कारिकार्थः । कालविच्छेदरूपेण तदेवैकमवस्थितम् । स ह्यपूर्वापरो भावः क्रमरूपेण लक्ष्यते ॥४२।। તે એક (તત્ત્વ) જ કાલવિભાગરૂપે રહેલું છે. પૌર્વાપર્યા વિનાનો તે ભાવ ક્રમરૂપે દેખાય છે. (૨) પરમતત્વમાં પૌર્વાપર્યું નથી, તેમ છતાં કાલશક્તિને કારણે તેમાં ડું, ઝડપી, ધીમું, વહેલું, વગેરે કાલવિભાગ સમજાય છે. કારિકા બેતાલીસ સુધીમાં રજૂ થયેલા વિચારોનો સાર સંગ્રહ કરતાં ટીકાકાર જણાવે છે કે પદાર્થોમાં રહેલી એક વિશિષ્ટ શક્તિને સાધન કહે છે. વિજ્ઞાનવાદીઓના મતમાં તે બુદ્ધિપ્રકલ્પના રૂપે છે (કારિકા ૬). સંસર્ગવાદી વૈશેષિકોના મતમાં તે પદાર્થમાં રહેલા પરંતુ પદાર્થથી જુદા તત્ત્વ રૂપે છે (કારિકા ૯). મીમાંસકાના મતમાં તે પદાર્થમાં અપૂવરૂપે છે. અદ્વૈતવાદીઓના મતમાં તે કાલશક્તિરૂપે છે. સાંખ્યોના મતમાં તે રજોગુણની પ્રવૃત્તિરૂપ ક્રિયા છે અને કાલને દ્રવ્ય મનનારા તૈયાયિકના મતમાં તે નિત્ય કાલરૂપે છે (કારિકા ૩૪). दृष्टो ह्यव्यतिरेकेऽपि व्यतिरेकोऽन्वयेऽसति । वृक्षाद्यर्थान्वयस्तस्माद्विभक्त्यर्थोऽन्य इष्यते ॥४३॥ (પ્રતિપાદિકના અર્થમાં) ભિન્નતા ન હોવા છતાં (પ્રત્યયના અર્થમાં) ભિન્નતા હોય છે, અને (વિભકૃત્યર્થમાં) સમાનતા ન હોવા છતાં, વૃક્ષ વગેરે (પ્રાતિપદિક)ના અર્થમાં સમાનતા જણાય છે. તેથી (પ્રાતિપાદિકથી) જુદે વિભક્તિનો અર્થ સમજવામાં આવે છે. (૪૩) सामान्य कारक तस्य सप्ताद्या भेदयोनयः ।। षद कर्माख्यादिभेदेन शेषभेदस्तु सप्तमी ॥४४।। કાસ્ક સામાન્યરૂપે છે. તેના વિભાગના સાત મુખ્ય આધાર છે. (કારકના), કર્મ વગેરે જુદા નામોથી ઓળખાતા છ (ભેદે) અને સાતમે શેષ (એવા નામનો) ભેદ છે. (૪૪) Page #348 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ निर्वयं च विकार्य च प्राप्य ति त्रिधा मृतम् ।। तत्रेप्सिततम कर्म चतुर्धान्यत्तु कल्पितम् ॥४५॥ આ (છ કારકોમાં) ઈસિતતમ કર્મને નિર્વત્ય, વિકાર્ય અને પ્રાપ્ય એમ ત્રણ પ્રકારે માન્યું છે, બીજુ (અનીસિત) ચાર પ્રકારે કલ્પવામાં આવ્યું છે (૪૫) - औदासीन्येन यत्प्राप्य यच्च कर्तुरनीप्सितम् । संज्ञान्तरैरनाख्यात यद्यच्चाप्यन्यपूर्वकम् ॥४६॥ તટસ્થતા સાથે પ્રાપ્ત થનારું, કર્તાએ નહિ ઈચ્છેલું, બીજી સંજ્ઞાઓ વડે ન જણાવી શકાય તેવું અને પહેલાં બીજી સંજ્ઞાવાળું (એમ બીજું ચાર પ્રકારે છે) (૪૬) કારિકા ૪૫માં નિદેશેલ ત્રણ પ્રકારનાં ઈસિતતમ કર્મ સિવાયનાં બીજાં ચાર કર્મ અહીં ગણાવવામાં આવ્યાં છે. (૧) ગામમાં જઈને ઝાડના મૂળને સ્પર્શે છે (ગામ છ7 વૃક્ષમૂઠ સૃતિ )માં વૃક્ષમૂલ ઔદાસી પ્રાપ્ત કર્મ છે. (૨) ઝેર પીવે છે (વિષ વિશ્વતિ )માં ઝેર અનીસિત કર્મ છે. (૩) અપાદાન વગેરે સંજ્ઞાઓ જેને લાગુ ન પડે તે કર્મ ઋષિત વા (વા.વ્. ૧-૪-૧૧)થી જણાવ્યું છે. (૪) વિર મિતુષ્યતિ | સેવ કમિટ્ટાતિ . વગેરે ઉદાહરણોમાં ઉપસર્ગવાળા , સૂત્ વગેરે ધાતુઓના સંબંધમાં જેના તરફ કેપ વગેરે હોય તેની સંપ્રદાનસંશા થવા છતાં કર્મસંજ્ઞા જ થાય છે. તે જ પ્રમાણે કક્ષાન વ્યતિ માં વિવઃ મે (પા.સુ. ૧-૪-૪૩)થી સાધકતમ કરણ જ કર્મ સંજ્ઞા બને છે. આમ અનીસિત કર્મના ચાર પ્રકારો છે; ઔદાસીપ્રાપ્ત, કર્તાને અનીતિ , અકથિત, અને અગાઉ અન્ય સંજ્ઞાથી જાણુતું. सती वाविद्यमाना वा प्रकृतिः परिणामिनी । यस्य नाश्रीयते तस्य निर्वय॑त्व प्रचक्षते ॥४७॥ જે (પદાર્થ)નું વિદ્યમાન કે અવિદ્યમાન ઉપાદાન કારણ ફેરફાર પામતું સમજવામાં આવતું નથી તેને નિર્વસ્ય (કર્મ) કહે છે. (૪૭) મૃા ઘરું રતિ (માટીથી ઘડાને બનાવે છે)માં ઘટને માટીમાંથી ઉત્પન્ન થતો અને તેનાથી જુદો સમજવામાં આવે છે, કૃદં ઘણું શરીતિ ની જેમ અભિને સમજવામાં આવ્યો નથી. અહીં નિર્વત્ય કર્મ સમજાય છે. प्रकृतेस्तु विवक्षायां विकार्य कैश्चिदन्यथा । निर्वयं च विकार्य च कर्म शास्त्रे प्रदर्शितम् ॥४८॥ જ્યારે ઉપાદાન કારણને (પદાર્થથી) અભિન્ન સમજવામાં આવે છે ત્યારે (તેને) વિકાર્ય (કમ) કહે છે. બીજા કેટલાક વડે (વ્યાકરણ)શાસ્ત્રમાં નિર્વત્ય અને વિકાને જુદાં દર્શાવવામાં આવ્યાં છે. (૪૮). * * ** Page #349 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય यदसज्जायते सद् वा जन्मना यत् प्रकाश्यते । तन्निवर्त्य विकार्य च कर्म द्वेधा व्यवस्थितम् ॥४९॥ ઉત્પન્ન થનારું જે અસત્ (છે) તેને અથવા ઉત્પત્તિવડે જે અભિવ્યક્ત બને છે તે (સત )ને નિર્વત્ય અને વિકાર્ય એમ બે પ્રકારે વ્યવસ્થિત બનેલ કર્મ કહે છે. (૪૯) ઉત્પત્તિની પહેલાં અસ એવાં ઘટાદિ ઉત્પન્ન થાય છે, એવા અસત્કાર્યવાદી વિશેષિક મતમાં અથવા ઉત્પત્તિની પહેલાં સદ્ ઘટાદિ ઉત્પન્ન થાય છે એવા સત્કાર્યવાદી સાંખ્યમતમાં પદાર્થ, ઉત્પત્તિ વડે આવિર્ભાવ પામતો હોવાથી તેને નિર્વસ્ત્ર અને વિકાર્ય કર્મ કહેવાય છે. પુત્રને જન્મ આપે છે પુત્ર પ્રqતે , (શાર્દૂ યુ ) શબ્દનો પ્રયોગ કરે છે એવા પ્રાગમાં ગર્ભમાં રહેલ પુત્ર અને વિવાવાળા શબ્દને, જન્મ અને પ્રયોગ વડે જાહેર કરવામાં આવે છે. અસ્તિત્વ હોય તેને જાહેર કરવું એટલે જન્મ. प्रकृत्युच्छेदसंभूतं किञ्चित्काष्ठादिभस्मवत् । किञ्चिद् गुणान्तरोत्पत्त्या सुवर्णादिविकारवत् ॥५०॥ બળેલાં લાકડાં વગેરેમાંથી ભસ્મ મળે તેમ મૂળ પદાર્થના વિનાશથી થનારું (પરિણામ) એટલે એક (વિકાર્ય કર્મ) છે; સુવર્ણ વગેરેના (ઘરેણુ વગેરેમાં) ફેરફારની જેમ બીજા ગુણની ઉત્પત્તિ વડે થનારું તે બીજું વિકાર્ય કમ) છે. (૧૦) અહીં વિકાર્ય કર્મને બે રીતે સમજવામાં આવ્યું છે. પ્રકૃતિભૂતને સંપૂર્ણ વિનાશ થતાં પ્રાપ્ત થનારું પરિણામ, એક પ્રકારને વિકાર છે. “લાકડાંની ભસ્મ કરે છે એવા પ્રયાગમાં ભસ્મ વિકાર્ય કર્મ છે. લાકડાં બળે છે (ઝાનિ રતિ )માં લાકડાં વિકાર્ય કર્મ છે. क्रियाकृता विशेषाणां सिद्धिर्यत्र न गम्यते । दर्शनादनुमानाद्वा तत्प्राप्यमिति कथ्यते ॥५१॥ ક્રિયાવડે પ્રાપ્ત થનારી વિશેષતાઓની સિદ્ધિ જ્યાં (પ્રત્યક્ષ દર્શનથી કે અનુમાનથી સમજાય નહિ તેને પ્રાપ્ય (કમ) કહે છે, (૫૧) સૂર્યને જુએ છે (માહિત્યં વાત ), નગર પાસે જાય છે (નાર હવાતિ ), વેદનું અધ્યયન કરે છે તેવું મધીતે ) વગેરે ઉદાહરણેમાં ક્રિયા વડે પ્રાપ્ત થનારી વિશેષતા પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા સમજાતી નથી. વિશેષામઃ સર્વત્ર વિતે નાિિમ . केषाञ्चित् तदभिव्यक्तिसिद्धिष्टिविषादिषु ॥५२॥ કેટલાકના મતમાં “જેવું” વગેરે ક્રિયાઓ વડે બધે વિકાર(રૂપ વિશિષ્ટતા)ની પ્રાપ્તિ થાય છે. દૃષ્ટિમાં ઝેરવાળા (સર્પો) વગેરેમાં તે અભિવ્યક્ત બને છે અને પૂરવાર થાય છે. (૧૨) Page #350 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ એક મત પ્રમાણે પ્રાપ્ય કર્મ જેવું કર્મ માનવાની જરૂર નથી, કારણ કે ક્રિયા હમેશાં દશ્ય કે અદશ્ય વિશિષ્ટતાઓ પ્રગટ કરે છે. સાપ જ્યારે પદાર્થોને જુએ છે ત્યારે તેના ઝેરરૂપી અગ્નિજ્વાળાઓથી તે પદાર્થને બળ આપણે જોઈએ છીએ એવી માન્યતા છે. આ પ્રમાણે બીજી બધી ક્રિયાઓની વિશેષતા એ પણ પ્રત્યક્ષ થાય છે. આ મત બરાબર નથી. સર્પના ઉદાહરણમાં દૃષ્ટિનું ઉત્કટ તેજ ઝેરના સંપર્કમાં આવતાં પદાર્થને બાળે છે. માત્ર જેવાને કારણે નહિ. તેથી જ પ્રાપ્ય કર્મ સ્વીકારવું જોઈએ. ઝેરરૂપી અગ્નિજવાળાઓ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ નથી તેવી અગ્નિજવાળાઓને રૂપક તરીકે સમજવી જોઈએ. आभासोपगमो व्यक्तिः सोढत्वमिति कर्मणः ।। विशेषाः प्राप्यमाणस्य क्रियासिद्धी व्यवस्थिताः ॥५३॥ (ગ્ય સ્થાનમાં રહીને) દષ્ટિમાર્ગમાં આવવું, (વા વગેરે વડે) પ્રકટ થવું અને ધક્ષમતા - આ બધી પ્રાપ્ય કમની, ક્રિયાની સિદ્ધિ સાથે જોડાયેલી વિશિષ્ટતાઓ છે. (૫૩) निर्वादिषु तत्पूर्वमनुभूय स्वतन्त्रताम् । कञन्तराणां व्यापारे कर्म संपद्यते ततः ॥५४।। ઉત્પત્તિ, વિક્રિયા, આભાસ) વગેરે ક્રિયાઓમાં પહેલાં સ્વતંત્રતા અનુભવીને, (કારો) બીજા કર્તાઓના કાયના સંદર્ભમાં કમ તરીકે પ્રવૃત્ત બને છે. (૫૪) અગાઉ કહેવામાં આવ્યું કે બધાં કારકે તેમની ગૌણ ક્રિયાઓના સંદર્ભમાં કર્તાઓ હોય છે, તો પછી તે કર્મ કેવી રીતે બની શકે એવી શંકાને જવાબ આ કારિકામાં આપવામાં આવ્યો છે. નિવૃત્તિ, વિક્રિયા, આભાસ વગેરે ક્રિયાઓમાં અનુક્રમે નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ય કર્મ તરીકે પ્રાપ્ત થનારું કર્મ પહેલાં સ્વતંત્રતા અર્થાત કર્તાપણું પ્રાપ્ત કરીને પછીથી કર્તાના સંદર્ભમાં ગૌણ અવસ્થા પ્રાપ્ત કરીને કર્મ બને છે. तद् व्यापारविवेकेऽपि स्वव्यापारे व्यवस्थितम् । कर्मापदिष्टांल्लभते क्वचिच्छास्त्राश्रयान्विधीन् ॥५५॥ તે (પ્રધાન કર્તા)ની ક્રિયાની વિવેક્ષા ન હોય ત્યારે પણ પિતાની (સ્વતંત્ર કવરૂપ) ક્રિયામાં વિવક્ષિત બનતુ કમ, કર્મને માટે વિહિત એવાં (વ્યાકરણ) શાસ્ત્રીય કાર્યોને, (કર્તા બની), કોઈકવાર પ્રાપ્ત કરે છે. (૫૫) કોઠાર (પિતાની મેળે) તૂટે છે (મિરાતે ૩યુઃ ), ખેતર ખેડાય છે (યતે ફ્રાર:) અને ભાત રંધાય છે, (વગતે મોઢવ: સ્વયમેવ ) જેવાં ઉદાહરણમાં કની પ્રવૃત્તિ વિવક્ષિત નથી, કારણ કે, કોઠાર સહેલાઈથી તૂટે એવા છે, ખેતર ઓછા ઘાસવાળ છે અને ભાત પોચા Page #351 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય છે. આ ઉદાહરણમાં કસૂલ. કેદાર અને એદન કર્મ તરીકે હતાં પણ હવે કર્તા બન્યાં છે અને મિતે, સૂયતે અને વગેરેમાં, ય પ્રત્યય નવા બનેલા કર્તાઓના કાયને જણાવે છે. निवृत्तप्रेषण कर्म स्वक्रियावयवे स्थितम् । निवर्तमाने कर्मत्वे स्वे कर्तृत्वेऽवतिष्ठते ॥५६॥ કર્મ જ્યારે (કર્તાના વ્યાપાર) પ્રેરણાથી મુક્ત બને છે ત્યારે તે પિતાની ક્રિયા સાથે સંબંધમાં રહે છે. તેનું કમપણે નિવૃત્ત થતાં તે પોતાના કાર્યના કર્તારૂપે પ્રાપ્ત થાય છે. (૫૬) ભાત પિતાની મેળે રંધાય છે. (વઘતે સોયન: દવયમેવું ) માં “ચૈત્ર ભાત રાંધે છે' એવા વાકથમાં કમરૂપે રહેલ ભાત, હવે કર્તાના વ્યાપારમાંથી મુક્ત બનીને રાંધવાની ક્રિયાનો કર્તા બને છે. તેથી ભાતને કર્મકર્તા કહેવાશે. કાઠાર પિતાની મેળે તૂટે છે.” એવા પ્રયુગમાં પુષ્કળ વરસાદ ઝીલનારો, પુષ્કળ પવન સહન કરનારો વગેરે કારણોની વિવક્ષા નથી. થોડા વખત પહેલાં બંધાયેલ કોઠાર પિતાની મેળે જ તૂટી પડે છે. તેથી અહીં કેકાર, જે પહેલાં કમ હતું તે હવે કર્તા અર્થાત્ કર્મ કર્તા તરીકે પ્રાપ્ત થાય છે. ખેતર (પેતાની મેળે) કપાય છે, એવા પ્રયોગમાં દાતરડું લઈને ખેતરમાં જતો દેવદત્ત દેખાય છે છતાં અત્યંત તીવ્ર સૂર્યકિરણોને લીધે સૂકાયેલા પાકવાળું અને જર્જરિત બનેલ છોડવાળું ખેતર પિતાની મેળે જ કપાય છે એમ કહી શકાય. અહીં ખેતર કપાઈ જવાની સુકરતા કર્તા બને છે. સૌકર્યાતિશયવાળું ખેતર જે અગાઉ કર્મ હતું તે હવે કર્તા બન્યું છે; સરખા મહાભાષ્ય (પા.સુ. ૩-૧-૮૭) ચાપ તાવત૭વ ાત્રા: कर्ता नास्तीह तु कथं न स्यात् ल्यते केदार: स्वयमेवेति यत्रासौ देवदत्तो दात्रहस्तः समन्ततो विपरिपतन्दृश्यते । अत्रापि यासौ सुकरता नाम तस्याः नान्यः कर्ता भवत्यन्यदतः केदारात् । तानि धात्वन्तराण्येव पचिसिद्धथतिवद् बिदुः । भेदेऽपि तुल्परूपत्वादेकत्वपरिकल्पना ॥५७॥ તે (કમવિષયક અને કર્તુવિષયક) ધાતુઓને પદ્ અને સિદ્ ની જેમ જુદા જ માનવામાં આવ્યા છે. તેમનામાં ભિન્નતા હોવા છતાં, તેમનું રૂપ સમાન હિવાથી, તે એક છે એવી કલ્પના કરવામાં આવી છે. (૫૭) ; મોહનં પતિ વિદ્રત્તઃ વાર જૂનાતિ અને વિદ્રત્ત : પુરૂઢ મિત્તિા જેવા પ્રયોગોમાં અને વસે મોતન: ત્રયને વેઢાર અને મિત્રને ઇના: જેવા પ્રયોગ સ્ત્ર. અને મિત્ ધાતુઓ કર્મવિષયક અને કવિયક અર્થ દર્શાવે છે. કર્મવિષયક અર્થ દર્શાવનાર વ૬ ધાતુ કર્તાનો અર્થ દર્શાવનારા વર ધાતુથી જુદો છે. તે પ્રમાણે સ્ અને મિ વિષે સમજવું. જેમ વર્ અને સિધુ જુદા છે તેમ તેમને જુદા સમજવા જોઈએ. આ ધાતુઓ વચ્ચે કર્મ અને કર્તાના ઉપલક્ષ્યમાં જુદાપણું હોવા છતાં કર્મવિષયક વત્ અને કર્તીવિષયક વત્ સ્વરૂપમાં સરખા હોવાથી, વ્યવહારમાં સમાન ગણવામાં આવે છે. તેમ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ત્રીજુ કાંડ છતાં ફિક્ષ જેવા ધાતુને જુદા જુદા ગણુમાં જુદે જુદે સમજવામાં આવ્યો છે; જેમકે લિ ગ્વાદિમાં ક્ષતિ, તુદાદિમાં ક્ષિતિ, દિવાદિમાં ક્ષીરસે અને ક્રત્યાદિમાં શિક્ષણાતિ જેવાં રૂપો શ૬, શ, સના અને રન એવા વિકરણપ્રત્યયોને કારણે જુદાં જુદાં સમજાય છે. एकदेशे समूहे च व्यापाराणां पचादयः । स्वभावतः प्रवर्तन्ते तुल्यरूपसमन्विताः ॥५८॥ એકસરખા રૂપવાળા હોવા છતાં વગેરે ધાતુઓ એક ક્રિયા અથવા (અનેક) ક્રિયાઓનો સમૂહ સ્વાભાવિકપણે દર્શાવે છે. (૫૮) અગાઉની કારિકામાં પ્રાપ્ત થયેલા મતથી જ મત અહીં દર્શાવવામાં આવ્યો છે. એક શબ્દ પણ અનેક અર્થેવાળો હોઈ શકે. આવી સ્થિતિમાં જુદી જુદી શક્તિઓને કારણે અથભેદ સમજાતો હોવાથી શબ્દભેદ સમજવો જોઈએ નહિ. ગ્રામ શબ્દના કે અક્ષ શબ્દના અનેક અર્થો છે. દેવદત્ત ભાત રાંધે છે.” અને “ભાત રંધાય છે.” એવા પ્રયોગમાં ભાતનું પોચા પડવું (વિઝિત્તિ) એવો વધુને અથ સર્વત્ર મળે છે. न्यग्भावना न्यग्भवन रुहौ शुद्धे प्रतीयते । न्यग्भावना न्यग्भवन ण्यन्तेऽपि प्रतिपद्यते ॥५९॥ अवस्थां पञ्चमीमाहुर्ण्यन्ते तां कर्मकर्तरि । निवृत्तप्रेषणाद्धातोः प्राकृतेऽर्थे णिजुच्यते ॥६०॥ (ળિ પ્રત્યય પ્રાપ્ત નહિ કરનારા) મળ ધાતુ શું માં “નીચે નમાવવું? અને “નીચે નમવું એવા અર્થો સમજાય છે. નિને પ્રાપ્ત કરનારા તે (ધાતુ)માં પણ ‘નીચે નમાવવું” અને નીચે નમવું એવા બે અયે સમજાય છે. કમ જ્યારે કર્તા બને છે ત્યારે ળિ પણ પ્રાપ્ત થયેલ હોય છે. ત્યારે તેને પાંચમી અવસ્થા કહેવાય છે. બીજા વડે કરાવાતા કાર્યને અર્થ ધાતુ વડે જ્યારે દર્શાવાતો નથી ત્યારે ધાતુના મૂળ અર્થને જણાવવા માટે ળિને પ્રયોગ કરવામાં આવે છે. (૫૯-૬૦), મહાવત હાથી ઉપર ચડે છે.” (ગારોનિત દક્તિને હૃતિવાદ ) એવા પ્રયુગમાં મહાવત હાથીને નમાવે છે અને હાથી નમે છે એવો અર્થ પ્રાપ્ત થાય છે. આને અનુકમે મારા અને મવન કહીશું. મારા પહેલી અવસ્થા છે. મારાતે ફુલ્લી વયમેવ છે. એવા પ્રયોગમાં હાથી પોતાની મેળે નમે છે (મતિ) એવો અર્થ હોવાથી મહાવતના હાથીને નમાવવાના કાર્યોનો ઉલ્લેખ નથી, પરંતુ હાથીને પોતાની મેળે નમવાને ઉલ્લેખ છે. આ અવસ્થાને બીજી અવસ્થા કહીશ . આ બંને અવસ્થાઓમાં, ધાતુમાં પ્રેરક અર્થ દર્શાવનાર પ્રત્યય નિર્ ઉમેરવામાં આવ્યો નથી, પરંતુ જ્યારે દર્દૂ ધાતુમાં ળિ ઉમેરવામાં આવે છે ત્યારે મારોહૃત્તિ હૃતિન હતા . એવા પ્રગમાં મહાવતના કાર્યનો ઉલ્લેખ હોઈ, આ અવસ્થાને ત્રીજી અવસ્થા કરીશું. હાથીની નમ્રતા જણાવાતી Page #353 -------------------------------------------------------------------------- ________________ વાકય દીય હાય ત્યારે આરોયતે હૈંસી ધમેઃ એવે, ચેાથી અવા દર્શાવતા પ્રયાણ વપરાય છે. ત્રીજી અને ચેાથી અવસ્થાએમાં પડેલી અને બીજી અવસ્થાઓ કરતાં કશા વિશેષ ફેરફાર નથી. આ ચારેય અવસ્થાઓમાં ન્યુગ્માવન અને ન્યગ્ભવનના અથ મળે છે. આરોયતે હસ્તી વયમેવ । એવા પ્રયાગમાં હાથીનું નમવારૂપી કાર્યાં પહેલાં કમરૂપે હતુ, પરંતુ જ્યારે તે કાર્યને કર્તારૂપે અર્થાત્ હાથીના પેાતાને નમાવવા રૂપી કાર્યાંરૂપે (મ′રિ) સમજવામાં આવે ત્યારે તેને પાંચમી અવસ્થા કહીશું. ૩૦૪ ब्रवीति पचतेरर्थ सिद्धयतिर्न विना णिचा । स ण्यन्तः पचतेरर्थे प्राकृते व्यवतिष्ठते ॥ ६१ ॥ (ભાત તૈયાર થાય, છે. ચિત્ત સ્રોનઃ। એવા પ્રયાગમાં) સિધ્ ધાતુ નિર્ પ્રત્યય વિના વધૂ ધાતુના અને દર્શાવતા નથી. તે વિધ્ ધાતુ (સાપતિ બોર્નમ્ । એવા વાકયમાં ) ષિ પ્રત્યય સાથે પ્રત્યેાજાય છે ત્યારે પન્નૂ ધાતુના સ્વાભાવિક અથ' (ચાખાનુ નરમ વિિિત્ત)માં પ્રાપ્ત થાય છે. (૧) ઢાઈ એક મૂળ ધાતુ અને (બીજા) ભિન્ન ધાતુના અ↑ ધણીવાર એકસરખા હાય છે, જેમ કે, ભાત તૈયાર થાય છે સિદ્ધપતિ ોન: માં ધાતુના (ભાત) પાચા પડે છે એવા અથ રહેલે છે. તે પ્રમાણે મારોહન્તિ હસ્તિન. દૈન્તિવા: । અને મારોયન્તિ ઇશ્તિન. ઇસ્તિવના: ૫ માં અથ એક સરખા સમજાય છે. केषाञ्चिद्देवदत्तादेर्व्यापारो यः सकर्मके । स विना देवदत्तादेः कटादिषु विवक्ष्यते ॥ ६२॥ કેટલાકના મતમાં, સમક ધાતુ વડે જણાવાતે દેવદત્ત વગેરે (કર્તાએ)ને જે (સાદડી અનાવવા રૂપી) વ્યાપાર છે તે, દેવદત્ત વગેરે (ના પ્રયેત્ર) વિના સાદડી વગેરે કમાં આરાપવામાં આવે છે. (૬૨) જ્યોતિ । (તે સાદડી બનાવે છે) એવા પ્રયાગમાં રોતિ (બનાવે છે) એવા સકર્મક ધાતુના અસ્થ્યમાં દેવદત્તરૂપી કર્તાના જે વ્યાપાર છે તે, જ્યારે કમ'ના સૌને જણાવવાનુ હોય ત્યારે કર્તાને બદલે કમાં જણાવવામાં આવે છે. તેથી વારતિ ટ: ટેવતૅન । જેવા પ્રયાગને ભલે વાયતે ટ; યમેવ । જેવા પ્રયાગ થઈ શકે છે. निवृत्त प्रेषण कर्म स्वस्य कर्तुः प्रयोजकम् । प्रेषणान्तरसंबन्धे ण्यन्ते लेनाभिधीयते ॥ ६३ ॥ (અવિવક્ષાને કારણે કતૃનિષ્ઠ) પ્રત્યેાજકન્યાપાર નિવૃત્ત થતાં (તે વ્યાપારને જેનામાં આરેાપ કરવામાં આવ્યા છે તેવુ' કમ') પેાતાના (અગાઉના) કર્તાનું પ્રત્યેાજક અને છે. કર્તાના વ્યાપારથી જુદા વ્યાપાર સાથે સંબંધમાં આવતાં, પ્રેરક પ્રયાગ વડે તે આત્મનેપદ દ્વારા જણાવાય છે. (૬૩) Page #354 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ ૩૫ મૈષ અથવા પ્રેષણ એટલે કર્તાને વ્યાપાર. આ વ્યાપાર જ્યારે કતમાં વિવક્ષિત ન હોય અને કર્મમાં તેને આરોપ કરવામાં આવે ત્યારે કર્મને નિવૃત્તવૃષણમ્ કહેવામાં આવે છે. રમાવો અથ વારતે : (વયમેવ) એવા પ્રયોગ વડે સમજાય છે. સાદડી બનાવવા માટે કેટલીક વિશેષ સગવડ (પૌતિશય) હાઇને આ પ્રયોગ કરવામાં આવે છે. દેવદત્તનું સાદડી બનાવવાનું કાર્ય અર્થાત કર્યાનું પ્રયોજકત્વ અહીં દેખાતું નથી. તેથી પ્રેરક પ્રયાગ (7) અને આત્માનપદ (8)ના પ્રત્યય વડે આ પ્રયોગ રજૂ થાય છે. કારિકામાં દર્શાવેલ વિચાર ગેરળ વત્ ર્મ ને ચિત્ સ ત ાના ધ્યાને (પા.સુ. ૧.૩.૬૭ પ્રેરક નહિ એવા પ્રયોગમાંનું કર્મ પ્રેરક પ્રયોગમાં કર્તા બને ત્યારે અને જ્યારે તેને અથ અનાસ્થાન અર્થાત ખેદપૂર્વક સ્મરણ થતું ન હોય ત્યારે પ્રેરક પ્રયોગમાં આત્મપદને પ્રયોગ કરવામાં આવે છે) અને જમવર્મળા તુચયિ: (પા.સૂ. ૩.૧.૮૭; કર્મમાં રહેલી ક્રિયાના જેવી ક્રિયાવાળો કર્તા કમ જે બને છે) એવાં બે સૂત્રો અને તેમના ઉપર નાં ભાષ્યવાસ્તિકાદિમાં રજૂ થયો છે. પહેલા સૂત્રનું ઉદાહરણ છે. મારોદવસે દુર્તી (વયમેવ) . પ્રેરક પ્રયોગ વિનાના ક્રિયારૂપનું ઉદાહરણ છે, ભારતિ ક્લિન તિવા . મારોદયતિ દુસ્તી હતી એવું ઉદાહરણ પ્રેરક પ્રયોગવાળું ઉદાહરણ છે. અહીં અગાઉના સાદા પ્રગનું કર્મ હૃd, પ્રેરક પ્રયોગમાં પ્રયોજક કર્તા બન્યું હોવા છતાં સાદા પ્રયોગથી જ કર્મ પ્રેરકમાં કમ હોવાથી મારોદયતિમાં સૂત્રથી આત્મને પદ થયું નહિ. હવે પ્રેરક પ્રયોગમાં જે દg નો અર્થ આરોહણવિષય એટલો જ વિવક્ષિત હોય તો મારે દસે દુલ્લી (સ્વયમેવ) છે એવું આમને પદવાળું પ્રેક ક્રિયારૂપ થશે. બીજા સૂત્રનું ઉદાહરણ છે તે તદુઃ ! અહીં દેવદત્ત કર્તા છે, તંડુલ કર્મ છે. તંડુલ માટેની જે ક્રિયા તે જ ક્રિયા જેની છે તેવો કર્તા હોવો જોઈએ. આવો કર્તા તoz: બનશે. અહીં દેવદત્ત એવા કર્તાની અવિવક્ષા માનીને તડુત્રને કર્તા માન્યો તેથી ધાતુ અકર્મક થશે. આ સૂત્રનાં પ્રયોજનો તરીકે ચ પ્રત્યય (૩.૧.૬૭), આભને પદ (૧.૩.૧૭), વિજૂ અને વિશ્વમાવ (૬.૪.૪૨) સમજવામાં આવ્યાં છે. આ સૂત્ર કર્મવભાવને બોધ सदृशादिषु यत्कर्मकर्तृत्व प्रतिपद्यते । आपत्त्यापादने तत्र विषयत्व प्रति क्रिये ॥६४॥ ના જેવું” (દશ)વગેરેમાં જ્યાં કર્મકતૃત્વ પ્રાપ્ત થાય છે, ત્યાં, (દશ ધાતુ ના) વિષય તરીકે આપત્તિ (થવું) અને આપાદન એવી બે ક્રિયાઓ વ્યક્ત થાય છે. (૬૪) કર્મકભાવની ચર્ચાને અનુસંધાનમાં આ કારિકામાં વિશેષ વિચાર કરવામાં આવ્યો છે. ચારિવુ શોના ઢોરને ૨ | (પા.સુ.૩.૨.૬૦; જ્યારે ચત્ વગેરે શબ્દ ઉપપદ હોય ત્યારે, જ્ઞાન એવો અર્થ ન જણાવતા દ ધાતુને અને પિયર એવા પ્રત્યય લાગે છે) ઉપર ભાષ્યમાં ઉદાહરણ તરીકે ૩ ૩ ગયું તાદૃ અને અન્ય 4 અય મજ્યારશ્ન એવા પ્રયોગોમાંના તા અને મજા શબ્દો આપવામાં આવ્યા છે. વાતિકકાર જણાવે છે કે આ ઉદાહરણમાં રજૂ ધાતુને પ્રાપ્ત થનાર કૃતપ્રત્યય કર્તા અર્થમાં છે, પરંતુ વા-૩૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વાકથપદય તેને અર્થ બરાબર બેસતો નથી, તેથી “ના જેવું' (વ)ના અર્થમાં તદ્ધિત પ્રત્યય લગાડવો જોઈએ. આ વિધાનને નકારતાં ભાષામાર જણાવે છે કે ઉપરનાં ઉદાહરણમાં કર્મ કર્તા પ્રાપ્ત થાય છે અને કુદર્થ પણ સમજાય છે, જેમકે તાર એટલે તે (યકૃત) રૂવ હૃમ (વાર્તા) पश्यन्ति जनाः । सः अय स इव दृश्यमानः त इवात्मान' पश्यति इति ताहक । सात દેવદત્તને યજ્ઞદત્ત જેવો જુએ છે. તેવો તે તેના જેવો દેખાતાં પિતાની જાત (દેવદત્ત)ને તે (યજ્ઞદત્ત)ના જેવો માને છે. - ઘ વશ્યતિ ઉદાહરણમાં ધટનું કાર્ય આપત્તિ છે અને ઘટને જેનાર વ્યક્તિની ક્રિયા આપાદન છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્મ રૂપ બનેલા વિષયને વ્યાપાર એટલે આપત્તિ અને કર્તાને વ્યાપાર એટલે આપાદન. कुतश्चिदाहृत्य पदमेव च परिकल्पने। कर्मस्थभावकत्व स्याद्दर्शनाद्यभिधायिनाम् ॥६५।। કયાંકથી કઈક શબ્દ લાવીને આ પ્રમાણે (કર્તાના વ્યાપારની) ક૯૫ના કરવામાં આવે તે, “જોવું” વગેરે અર્થ દર્શાવનાર ધાતુઓ (પણ) કર્મસ્થભાવક બનશે. (૫) અગાઉની કારિકા પ્રમાણે તારા પદને જે રીતે સમજાવવામાં આવ્યું છે તે બરાબર નથી. નો અર્થ “કર્તસ્થ દર્શન” એટલે જ છે. દર્શનના વિષયની અર્થાત્ કમની આપત્તિ તેમાંથી થતી નથી. દર્શન કેઈક ચોક્કસ વિષયનિક છે. ગમે તેમ, ખેંચી તાણીને વિષયને ઉલેખ સમજાવી અધ્યાહત પદો દ્વારા વિષયના વ્યાપારને સમજાવવામાં આવે તો જવું, બેસવું વગેરે અથે દર્શાવનારા બધા ધાતુઓ કર્મસ્થભાવક અથવા કર્મસ્થક્રિય બનશે, અને કઈ ધાતુ કર્તાસ્થભાવક રહેશે નહિ. પરંતુ વ્યવહારમાં આવું પ્રાપ્ત થતું નથી. विशेषदर्शन यत्र क्रिया तत्र व्यवस्थिता । क्रिया व्यवस्था त्वन्येषां शब्दैरेव प्रकाश्यते ॥६६॥ કેટલાકના મતમાં જ્યાં (ક્રિયાનું) ફળ નજરે ચઢે છે, ત્યાં ક્રિયા રહેલી હોય છે; બીજા (કેટલાક)ના મતમાં ક્રિયાનું અવસ્થાન (ધાતુ)શબ્દો વડે પ્રગટ થાય છે. (૬૬), ધાતુનું કર્મસ્થભાવકત્વ અને કસ્થભાવકત્વ કેવી રીતે જાણી શકાય તે આ કારિકામાં સમજાવવામાં આવ્યું છે. આ કારિકામાં પહેલી પંક્તિમાંના વિચારને બીજી પંક્તિમાં પરિહાર કરવામાં આવ્યો છે. - ક્રિયાનું ફળ કર્તામાં દેખાતું હોય તે ધાતુને કસ્થભાવક સમજવો અને કર્મમાં દેખાતું હોય તો કર્મસ્થભાવક સમજો. આ વિચારમાં ભાવ અને ક્રિયા વચ્ચે ત સમજવામાં આવતો નથી. પાણિનિ પણ તેમનાં સૂત્રો (૩.૨.૧૨૬ અને ૨.૩.૨૭)માં આવો ભેદ માનતા નથી. ક્રિયાના ફળની પ્રાપ્તિ ધાતુના કસ્થભાવકત્વ કે કર્મસ્થભાવકત્વ અંગે નિર્ણાયક છે એ મત યોગ્ય નથી. Page #356 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ कालभावाध्वदेशानामन्तभूतिक्रियान्तरैः । सर्वैरकर्मकैर्योगे कर्मत्वमुपजायते ||६७|| સમય, ક્રિયા, ચાલવાનું અંતર, અને દેશવાચક શબ્દો, તેમનામાં રહેલ ખીજી ક્રિયાઓ દર્શાવનારા સકમ ક ધાતુ સાથે સંબંધમાં આવતાં, કમ` બને છે. (૬૭) ૩૦૭ કના નિવત્ય, વિકાર્યાં અને પ્રાપ્ય એવા ત્રણ ભેદ જણાવવામાં આવ્યા. તેને માટે તુરીપ્સિતતમ ર્મ ! (૧.૪.૪૯)ના આધાર લેવામાં આવ્યા. ત્યાર પછી કમક ભાવ, ક સ્થક્રિય અને તૃસ્થક્રિયની ચર્ચા કરવામાં આવી. હવે ક્રમ અંગેનાં ખીજા સૂત્રેાના વિચારશને અહીં રજૂ કરવામાં આવે છે. સમય, ક્રિયા, અન્તર અને દેશવાચક શબ્દો અકમ ધાતુનાં કમ બને છે. આ વિચાર, અને કારિકાએ ૬૮ થી ૮૦ સુધીમાં ભર્તૃહરિએ રજૂ કરેલા વિચારા, પા.સૂ. ૧.૪,૪૯ થી ૧.૪.૫૧ સુધીનાં સૂત્રા, તેમના ઉપરનાં વાર્ત્તિા અને તેમના ઉપરનાં ભાષ્યવચનાને આધારે રજૂ થયાં છે; ખાસ કરીને, પા,સુ. ૧.૪.૫૧ અચિત । (અપાદાન, સપ્રદાન અને અધિકરણુ એવા ઉલ્લેખ વડે હિ કહેવાયેલ કારકને ૪ કહે છે) સૂત્ર ઉપરની ભાષ્યકારે કરેલી ચર્ચા આ સંદભ માં વધારે ઉપયાગી છે. આ સૂત્ર ઉપર કાત્યાયનનાં વાર્ત્તિા નથી, પરંતુ ભાષ્યકારે પ્રાચીન મતાને રજૂ કરતાં વાર્ત્તિા અવતાર્યાં છે. સૂત્ર ૧.૪,૫૧ ઉપરનાં ફ્લેકવાત્તિકનાં અને ભાષ્યનાં ગ્રંથનેને અહીં રજૂ કરીશું. (૧) ૐન્ (દોહવુ'), યાર્ (ભાગવું), ધૂ (રાકનુ'), ટ્ (પૂછવુ'), મિTM (ભિક્ષા માગવી), ચિમ્ ( એકઠું કરવું એવા ધાતુએના મુખ્ય કમાઁ દૂધ વગેરેના નિમિત્ત ગાય વગેરેને તથા મુખ્ય કમ સાથે સંબદ્ધ પદાર્થોને જો અપાદાન વગેરે સત્તા પ્રાપ્ત થઈ ન હાય તા તેમને અકથિત કમ કહેવાં જોઈએ. આ અંગે સૂક્ષ્મતા કરતાં જણાવવામાં આવ્યું છે કે પૌરવ' માં ચાપતે ।, માળવદ વસ્થાન વ્રુ‰તિ।, પૌરવ' માં મિક્ષતે । માં યાર્, ધૃણ્, મિક્ષ ધાતુના મુખ્ય ક` સાથે સંબદ્ધ કારકને કમ કહી શકાય. વુર્દૂ, ધ અને ષિ જેવા ધાતુએનાં આવાં ઉદાહરણા આપી શકાશે નહિ; પરંતુ જો આ હૈં વગેરે ધાતુઓમાં અપાદાન વગેરે કારટ્ઠાની વિવક્ષા સમજવામાં આવે તે તેનાં ઉદાહરણામાં પણ અકથિત ક્રમ પ્રાપ્ત થશે. (૨) મુખ્ય કમ`ના સંદર્ભમાં કાળના પ્રત્યયેાનુ વિધાન (વિધિ) છે એમ સમજવાનુ હાય તા ગૌણુક વાચક શબ્દોની અસદ પ્રમાણે ચતુર્થી, પાંચમી કે ષષ્ઠી વિભક્તિ કરવી જોઈએ, જેમકે ઘતે શો: વય: । યાયંત પૌરવાત શ્ર:। આ અંગે વૈકલ્પિક મત એવા છે કે કાળના પ્રત્યયેા વગેરેનું વિધાન (દૃિવિધિ) ગૌણુ કર્મોના સંદર્ભ માં પણ થાય છે, અર્થાત્ ગતિવ્રુદ્ધિ॰ (પા.સ. ૧-૪-૫૨) સૂત્ર પ્રમાણે કિમ બનતા ધાતુના ગૌણ કને પણ હવિધિ પ્રાપ્ત થાય. દ્વિકર્માંક ધાતુ અને નૌ (દોરવુ), વર્ફે (વહન કરવુ), હૈં (લઈ જવુ'), અને ગતિના અથ દર્શાવનારા ધાતુ દ્વિકમાઁ છે. પ્રાચીન શ્લેાકવાર્ત્તિકકાર ઉમેરે છે કે અકમક ધાતુને પ્રયાગ કરતી વખતે કાલ, ક્રિયા, ગન્તન માં અને દેશને અથ દર્શાવતા શબ્દને કર્મ કહેવા, જેમકે માસ આસ્તે । (એક મહિના એસે છે), ગોદ્દોઢ સ્વાતિ । (ગાય દેહવામાં આવે તેટલે વખત ઊંધે છે), જોશ' ભારતે 1 (એક કેસ જાય તેટલે વખત બેસે છે), Zîતિ । (કુરુદેશમાં સૂવે છે). Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વાષપદીય અકથિત કર્મને અપ્રધાન અર્થાત ગૌણ કર્મ પણ કહ્યું છે, પરંતુ આ અથ બરાબર નથી કારણકે, દોણમાં હાથ રાખીને તે ગાયનું દૂધ દહે છે (વસવાટ્ય પાળના વય: ઢોધિ પ્રયોગમાં પાળિ અને કંસવાની અપ્રધાન હોઈ કર્મ થશે. ગૌણ અર્થાત વિપરીત કર્મને કહુમ કહે છે. જે પૂર્ણપણે કર્મ નથી તેને કમ કહે છે. કર્મ સંબંધી બધાં કાર્યો તેમાં કરવામાં આવતાં નથી. માત્ર દ્વિતીયા વિભક્તિ જ તેને લાગે છે. પણિનિએ કમ એવી જુદી સંજ્ઞા કરી નથી. આ કારિકાનું વ્યાખ્યાન કરતાં હેલારાજે જણાવ્યું છે કે મા વાત્તાતાવ્યા...... વગેરે શ્લોકવાર્તિકની જરૂર નથી, કારણ કે, કાલ, ક્રિયા વગેરે દર્શાવનારા શબે અકર્મક ધાતુઓનાં કર્મ બને છે છતાં, તે ધાતુઓ અકર્મક બનતા નથી. કમને અન્તરંગ કર્મ અને બહિરંગ કર્મ એમ બે રીતે સમજવામાં આવ્યું છે. કર્મનું અસ્તિત્વ જ ધાતુને સકર્મક બનાવે છે. માર્ (બેસવું) વગેરે ધાતુઓને કાલ, ક્રિયા વગેરેના વાચક શબ્દ કમ તરીકે પ્રાપ્ત થવા છતાં તે અકર્મક જ રહે છે અને તેથી સૂત્ર ૩-૪-૬૯, ૭૦ (: f = માટે ચાર્મસ્થ: ' તયારે શ્રાવ: | પ્રમાણે ક્રિયાના અર્થમાં તે ધાતુઓને ઢ, કૃત્ય, વકત અને રવ પ્રત્યો લાગે છે. आधारत्वमिव प्राप्तास्ते पुनद्रव्यकर्मसु । कालादयो भिन्नकक्ष्यं यान्ति कर्मत्वमुत्तरम् ॥६८॥ દ્રવ્ય (દર્શાવતાં) કર્મોના આધારરૂપ બનેલા કાલ વગેરે (અપ્રધાન કર્મો) પછીથી જુદી (ગૌણ) કક્ષાવાળાં કમ બને છે. (૬૮) કાલ, ક્રિયા, ગન્તવ્ય માર્ગ અને દેશવાચક શબ્દોને બહિરંગ કર્મ કહ્યાં છે. અંતરંગ અર્થાત્ પ્રધાન કમના આધારરૂપે તે રહે છે, જેમકે, મારૂં મન પતિ (તે એક મહિના સુધી ભાત રાંધે છે)માં મોઢાં મુખ્ય કર્મ છે અને માાં તેને આધાર છે. મોઢ એવા મુખ્ય કર્મ દ્વારા માનો સંબંધ રાંધવાની ક્રિયા સાથે જોડાય છે. આમ ક્રિયા પહેલી અવસ્થામાં મુખ્ય કામ સાથે સંબંધમાં આવે છે અને પછીની અવસ્થામાં અપ્રધાન કર્મ સાથે સંબ ધમાં આવે છે, अतस्तैः कर्मभिर्धातुयुक्तोऽद्रव्यैरकर्मकः । लस्य कर्मणि भावे च निमित्तत्वाय कल्पते ॥६९।। તેથી કાલ વગેરે દ્રવ્યથી જુદા પદાર્થોના વાચક તે કર્મોથી જોડાયેલે અકર્મક ધાતુ, કર્મણિ પ્રયોગમાં અને ભાવે પ્રગમાં કાળવાચક પ્રત્યાનું નિમિત્ત બને છે. (૬૯) सर्व वाकथित कर्म भिन्नकक्ष्य प्रतीयते । धात्वर्थोदेशभेदेन तन्नेप्सिततम किल ।।७०॥ અને (સંપ્રદાન વગેરે કારકો તરીકે) ન કહેવાયેલું સઘળું, (અકથિત) કર્મ તરીકે જુદી કક્ષાવાળું સમજાય છે, કારણ કે, તે (અકથિત કમ) ધાતુના અર્થના વિશિષ્ટ ઉદ્દેશને કારણે, (કર્તા માટે) ઈસતતમ બનતું નથી (૭૦) Page #358 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ અકથિત કમ અંગે વિશેષ ચર્ચા આ કારિકામાં કરવામાં આવી છે. કાલ, ક્રિયા, ગન્તવ્ય માર્ગ અને દેશવાચક શબ્દ બીજી કક્ષાનાં અપ્રધાન કર્મો છે, પરંતુ જો ઢોધિ વચઃ | (તે ગાયનું દૂધ દોહે છે)માં ગાય દ્રવ્યવાચક હોઈ દ્રવ્ય કર્મ અને પ્રધાનકમ પણ બની શકે, કારણ કે, દૂધ માટે ગાય ઉપાયરૂ૫ અને આવશ્યક છે. તેથી ગાય શા માટે અંતરંગ કમ ન બને ? આના જવાબમાં કહેવામાં આવ્યું છે કે યુદ (દેહ) ધાતુના અને વિશિષ્ટ ઉદેશ દૂધ પ્રાપ્ત કરવાને છે. ગાય વગેરે તેમાં ઉપાયરૂપ છે, તેથી આવશ્યક નથી. આમ સુરુ (દોહવું) ધાતુના અર્થના ઉદ્દેશની ભિન્નતાને કારણે ગાય વગેરે કર્તાને ઈસતતમ નથી અને તેથી પ્રધાનકર્મ નથી. प्रधानकर्म कथित यत्क्रियाय : प्रयोजकम् । तत्सिद्धये क्रियायुक्तमन्यत्त्वकथित स्मृतम् ॥७१॥ ક્રિયાનું જે પ્રયોજક છે તેને પ્રધાન કર્મ કહ્યું છે. તે પ્રધાન કર્મ)ની સિદ્ધિ માટે ક્રિયા સાથે સંબદ્ધ, બીજા (કર્મ)ને અકથિત (કર્મ) કહ્યું છે. (૭૧) તે ગાયનું દૂધ દોહે છે ( નો પય: હોલ્વિા એવા પ્રયોગમાં દોહનક્રિયાનું પ્રયોજક દૂધ મુખ્ય કર્મ છે. આ દૂધ પ્રાપ્ત કરવા માટે દોહનક્રિયા સાથે જોડાયેલું ગાય એવું કમ અકથિત કર્મ છે. दुह्यादिवन्नयत्यादौ कर्मत्वमकथाश्रयम । आख्यातानुप्रयोगे तु नियमाच्छेष इष्यते ।।७२।। ટુ (દોહવું) વગેરે (બાર ધાતુઓ)ની જેમ મી (દોરવું) વગેરે (બાર ધાતુ એ)માં (અકથિત) કર્મ અપાદાન વગેરે કારના વિશિષ્ટ) ઉલેખના આશ્રયવિનાનું છે. જ્યાં નિયમપૂર્વક વિદ્યાસ્વીકારનો અર્થ) ન હોય ત્યાં પ્રવકતા, ધાતુઓના પરિગણુનના નિયમને કારણે, (બહિબૂત હોઈ ષષ્ઠીનો વિષય બની) શેષ તરીકે પ્રાપ્ત થાય છે. (૭૨) સગાં નથતિ પ્રામદ્ . (બકરીને ગામ લઈ જાય છે), દરતિ માર સંવાદન, (મજુરને ભાર ઉપડાવે છે), નગ્ન ઇતિ શતમ્ ! (વર્ગોને સોને દંડ કરે છે) નયતિ શત શતાનિવમ્ (શતાનિક પાસેથી સે જીતે છે), ઉદાહરણોમ ગ્રામ , સંવાદમ , મન, શતાનિમ્ અકથિત કર્યો છે. તે કર્મોને અપાદાન વગેરે કાર તરીકે ઉલ્લેખ થયો નથી. આશાતીયોને (પા.સૂ. ૧.૪.૨૩, નિયમપૂર્વક વિદ્યાસ્વીકારનો અર્થ હોય ત્યાં પ્રવકતાને પંચમી વિભક્તિ પ્રાપ્ત થાય છે)નું ઉદાહરણ છે ઉપાધ્યાયાત્ મતે . (ઉપાધ્યાય પાસેથી અધ્યયન કરે છે, પરંતુ જ્યાં આવું નિયમપૂર્વક અધ્યયન ન હોય. જેમ કે નટસ્થ થળોતિ (તે નટને સાંભળે છે), ત્યાં નહાત્ એવી પંચમી પ્રાપ્ત થશે નહિ; તેથી નરહ્ય અકથિત કર્મ બનવું જોઈએ. પરંતુ હુ વગેરે ધાતુઓમાં શુ ધાતુનું પરિગણન થયું નહિ હેવાથી નાહ્ય શેપ તરીકે પ્રાપ્ત થઈને પધ્ધીને વિષય બનશે, અકથિત કમ થશે નહિ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વાકપદીય अन्तर्भूतणिजर्थानां दुह्यादीनां णिजन्तवत् । सिद्ध पूर्वेण कर्मत्व णिजन्तनियमस्तथा ॥७३।। જેમનામાં (પ્રાજક વ્યાપારરૂપ) બિઝર્થ અંતભૂત છે એવા ટુ વગેરે ધાતુ એના પ્રગમાં, જિગન્સની જેમ અગાઉના સૂત્ર (જંતુરક્ષિત વિર્ષો પા. સૂ. ૧-૪-૪૯) વડે કર્મ સિદ્ધ થયું છે, તેથી બિનત્તમાં (ત્તિવૃદ્ધિ પા.સૂ. ૧-૪પ૩ સૂત્ર વડે) કર્મવને નિષેધ સિદ્ધ થયો છે. (૭૩) આ કારિકામાં એક મતાન્તર રજૂ થયું છે. અકથિત કમ પ્રધાન કર્મ બની શકે કારણ કે ટુર્ વગેરે ધાતુઓ પ્રેષ અર્થાત્ કાર્યની આજ્ઞા (prompting) અર્થ દર્શાવે છે. આ અર્થ નિર્ નો છે : ઉદાહરણ તરીકે, જો દોષેિ વય: ' (ગાયનું દૂધ દહે છે)માં માં પ્રધાન કર્મ બની શકે, કારણ કે, સુદ ધાતુના અથ દૂધનું ક્ષરણ કરવા ગાયને પ્રેરે છે? (ક્ષત્તાં જ ક્ષારયતિ ) થાય છે. અર્થની દૃષ્ટિએ દોહવાની ક્રિયાનું કર્મ, અર્થાત્ દૂધ, જે દ્રવ્ય છે, તે વધારે મહત્ત્વનું છે; પરંતુ અભિધાન અર્થાત્ ભાષાપ્રગમાં તેથી જુદી સ્થિતિ છે, જેમકે : સુuતે વયઃ | માં સુંદૂ ધાતુનું કર્મ ની: છે, વા: નથી. આમ ડુંર્ વગેરે ધાતુએમાં બિરૂને અર્થ અન્તભેંત છે. અતિવૃદ્ધિા સૂત્રથી પ્રાપ્ત થતો નિષેધ આ ગુઢ વગેરે ધાતુઓને પ્રાપ્ત થતી નથી, કારણ કે તે ગત્યર્થ ધાતુઓમાં બને અથ અન્તભૂત નથી. करणस्य स्वकक्ष्यायां न प्रकर्षाश्रयो यथा । कर्मणोऽपि स्वकक्ष्यायां न स्यादतिशयस्तथा ।।७४।। કરણની પિતાની કક્ષામાં જેમ પ્રકર્ષને ધ્યાનમાં લેવામાં આવતો નથી, તેમ કમના અતિશયને પણ તેની પોતાની કક્ષામાં, આશ્રય કરવામાં આવતો નથી. (૭૪) વેન વયા વિજયા ચાતિ છે (તે ઘોડાવડે દીવાની મદદથી માળે જાય છે) એવા પ્રયોગમાં મન, પથા અને ઢીfપયા, એમ બધાં કરણે છે. તેમની વચ્ચે પ્રકર્ષભેદ હોવા છતાં, તેમને બધાંને કરણ સમજવામાં આવે છે. જો એમ ન હોય તે જવા માટે ઘડે જ સાધક્કમ હોવાથી, તે એક જ કારણ બને. પરંતુ કરણની બાબતમાં એકના કરતાં બીજામાં પ્રકાર છે એમ માનવામાં આવતું નથી. તે પ્રમાણે કર્મની બાબતમાં પણ સમજવાનું છે. कर्मणस्त्वाप्तुमिष्टत्व आश्रितेऽतिशयो यतः । आश्रीयते ततोऽत्यन्त भेदः पूर्वेण कर्मणा ।।७५।। કમ અંગે તે, (કર્તા વડે) મેળવવા માટે અત્યંત ઈષ્ટત્વ (રૂપી ગુણ) સ્વીકારવામાં આવ્યે હોવાથી પ્રકર્ષનો આશ્રય કરવામાં આવ્યું છેતેથી જર્નાલિ. તતમ વર્મા ૧-૪-૪૯) એવા અગાઉના સૂત્ર વડે પ્રાપ્ત થતા કર્મનો (ચિત્ત રા) એવા પછીના સૂત્રથી પ્રાપ્ત થતા કર્મથી અત્યંત ભેદ સમજવામાં આવ્યા છે. (૫) ઉપરની કારિકામાં જણાવેલ મતનો આ કારિકા વડે અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારિકાનો અન્વય આ પ્રમાણે થશે ? થતઃ જર્મળઃ તું માતુમિષ્ટ માશ્રિતે, अतिशयः आश्रीयते, तत: (तस्य अकथितकर्मण:) पूर्वेण कर्मणा अत्यन्त भेदः । Page #360 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૧૧ કારક એટલે ક્રિયાની સિદ્ધિનાં સાધન. તેમનું સાધકત્વ સમાન હોવા છતાં કરણ સાધકતમ છે એમ વ્યાકરણશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. બીજાં કાર કરતાં કરણુકારકનું સાધકત્વ વધારે હોવાથી, તેમાં બીજાં કારકેની દૃષ્ટિએ પ્રકર્ષ સમજવામાં આવ્યા છે. એક કરણ અને બીજા કરણ વચ્ચે પ્રકષ માનવામાં આવતું નથી. કર્મની બાબતમાં તેમ નથી. કર્તા માટે ક્રિયા વડે પ્રાપ્ત કરવાની યોગ્યતા કર્મમાં જ વધારે છે તેથી બીજા કારકોની સરખામણીમાં કર્મમાં પ્રકષ સંભવે છે, એટલું જ નહિ પણ, અકથિત કર્મની અપેક્ષાએ તે પ્રધાન કર્મમાં પ્રાર્થની દષ્ટિએ ભિન્નતા છે, તેથી પ્રધાન કર્મ અને અકચિત કર્મને અત્યંત ભિન્ન સમજવામાં આવે છે. णिजन्ते च यथा कर्ता सक्रियः सन् प्रयुज्यते । न दुह्यादौ तथा कर्ता निष्क्रियोऽपि प्रयुज्यते ॥७६॥ ણિજન (ધાતુ પ્રગ)માં, જેમ સક્રિય એવો પ્રજ્ય કર્તા પ્રયોજક કર્તા વડે પ્રેરાય છે તેમ ટુ (દેહવું વગેરે ધાતુઓમાં ( પ્રજ્ય) કર્તા નિષ્ક્રિય હેવા છતાં (પ્રજકર્તા વડે) પ્રેરાત નથી (૭૬). જમવતિ ગ્રામં વઢતમ્ ૧ (દેવદત્તને ગામ જવા પ્રેરે છે) પ્રયોગમાં જન્ ધાતુ પ્રકૃતિ. રૂપે સાદી ક્રિયા દર્શાવે છે, પરંતુ ણિજન્ત ધાતુરૂપે પ્રેરક ક્રિયા દર્શાવે છે. તેથી એક ક્રિયાનું કર્મ ગ્રામદ્ અને બીજી ક્રિયાનું કર્મ સેવવાન્ સમજાય છે. પરંતુ માં ઢોધિ વય: (તે ગાયનું દૂધ દહે છે)માં મૂળ ધાતુ વડે વાચ એક ક્રિયા હોવાથી બે કર્મ કેવી રીતે હાઈ શકે? આવી શંકાના ઉત્તરમાં કહી શકાય કે કર્તાને પ્રોજક વ્યાપારની દૃષ્ટિએ જો ઈતિતેમ નથી. તેથી તેને અકથિત કર્મ કહીશ અને વયમાં પ્રાપ્તિ અંગે પ્રકષ હોવાથી તે ઈસિતતમ અર્થાત પ્રધાન કમ થશે. સોધિ વ: | માં પ્રજ્ય કર્તા તરીકે માં દૂધ આપવાનું કાર્ય કરવા પ્રવૃત્તિ કરતો નથી. भेदवाक्य तु यन् ण्यन्ते निदुहिप्रकृतौ च यत् । शब्दोन्तरत्वान्नवास्ति संस्पर्शस्तस्य धातुना ॥७७॥ શ્યન્ત ધાતુઓ(ના અર્થો)માં અને ની (દરવું) અને ટુર્ (દેહવું) એવા મૂળ ધાતુઓના અર્થોમાં ભિન્નતા દર્શાવવા માટે જે (વ્યાખ્યાન) વાક્ય પ્રત્યે જાય છે, તેમાં જુદા શબ્દ હોવાથી ધાતુ સાથે તેમને સંબંધ પ્રાપ્ત થતા નથી. (૭) પ્રાસં નથતિ ! (ગામ જવા પ્રેરે છે) માટે પાછd pયુદ્ધતે ) (ગામ જનારને પ્રેરે છે) અને શનાં ગામે નયત ! (બકરીને ગામ લઈ જાય છે) માટે પ્રામં પ્રાગુવતિ સનાં પ્રવુતે (ગામ તરફ નીકળતી બકરીને તે પ્રેરે છે) એવા પ્રયોગો વ્યાખ્યાનવા તરીકે રજૂ કરવામાં આવે છે. આવા વ્યાખ્યાન પ્રયોગોને મૂળ પ્રયોગોના ક્રિયા પદો સાથે કશો સંબંધ નથી. તે પ્રમાણે માં ઢોધિ વય: I (તે ગાયનું દૂધ દોહે છે) તે સમજાવવા માટે જે વચ: ફરન્ત જ થયુ તે (દૂધ આપતી ગાયને પ્રેરે છે) એવો પ્રગ કરવામાં આવે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાકયપદીય તો પણ તે પ્રયોગને કુંટુ ધાતુના અર્થ સાથે કરશે સંબંધ નથી. અહીં થં અત્યંત પ્રેરક અર્થનો અન્તર્ભાવ નથી, તેથી બે ક્રિયાઓ મળીને બે કર્મ સમજવાં જોઈએ નહિ. સરખાવો હેલારાજ : 1 uત્ર વા વાય ધાતુન: ચિમ્ | 153 વાવાર્થ: વા दुहादिधातुना नास्ति संबन्धः । तस्मान्नात्र पर्थान्तर्भाव इति क्रिपाद्वयाधयेणापि कर्मविशेषसमर्थनमसमीचीनम् । यथैवैकमपादान शास्त्रे भेदेन दर्शितम् । तथैकमेव कर्मापि भेदेन प्रतिपादितम् ।।७८।। જેમ એક જ અપાદાન (સંજ્ઞા) વ્યાકરણશાસ્ત્રમાં (અનેક સૂત્ર વડે) અનેક રીતે દર્શાવવામાં આવી છે, તેમ એક જ કર્મ પણ અનેક તરીકે દર્શાવવામાં આવ્યું છે. (૭૮) ધ્રુવમાડકાયાનમ્ (પા. સુ. ૧.૪૨૪) અપાદાન સંજ્ઞા અંગેનું મુખ્ય સૂત્ર છે. તે પછીનાં ૧-૪.૨૫ થી ૧.૪. ૩૧ સુધીનાં સૂત્રોમાં જુદી જુદી રીતે અપાદાન સંજ્ઞાનું વિવરણ કરવામાં આવ્યું છે. તે પ્રમાણે તુંરીક્ષિતત ને ! (પા.સ. ૧.૪.૪૯) કર્મ સંજ્ઞાનું મુખ્ય સૂત્ર છે. તે પછીનાં ૧.૪.૫૦ થી ૧.૪.૫૩ સુધીનાં સૂત્રમાં જુદી જુદી રીતે કર્મ સંજ્ઞાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અદેત મતની તરફેણ કરનારા ભર્તુહરિ સૂચવે છે કે કર્મના જે ઈસિત, અનીસિત, નિવ, વિકાર્ય, અકથિત વગેરે ભેદો સમજાવવામાં આવ્યા છે તે અજ્ઞાનીઓને બંધ આપવા માટે છે. ઈસિત કર્મ એક જ કર્મ છે. ભાગ્યમાં ત વત્ પદનું પ્રત્યાખ્યાન કર્યું હોવાથી પા.સુ. ૧.૪.૪૯માં તેમનું કશું મહત્ત્વ નથી. निर्वयो वा विकार्यो वा प्राप्यो वा साधनाश्रयः । क्रियाणामेव साध्यत्वात् सिद्धरूपोऽभिधीयते ॥७९॥ ધાતુઓ વડે પ્રતિપાદ્ય ક્રિયાઓનું જ સાધ્યત્વ હોવાથી સાધન (શક્તિ)ના આશ્રયરૂપે રહેલ નિર્વત્ય, વિકાર્ય અથવા પ્રાપ્ય (કમરૂપ ભાવ) સિદ્ધ રૂપે જણાવવામાં આવે છે. (૯) નિવર્ય, વિકાર્ય વગેરે બધાં કર્મો કેવી રીતે એક જ હોઈ શકે તે આ કારિકામાં જણાવવામાં આવ્યું છે. ક્રટ રોતિ | તારૂઢાનો પતિ સૂર્ય પૂણ્યતિ | વગેરે ઉદાહરમાં , થોઢનં. વગેરે કમ સાધનશક્તિના આશ્રયે રહેલ છે અને સિદ્ધરૂપે જણાવવામાં આવે છે. તેથી તે તે કર્મોમાં સ્વરૂપભેદ નથી. બધાં કર્મોમાં એક સરખે સાધનભાવ સમજાતો હોવાથી કમેં જુદાં જુદાં નથી, પરંતુ એક જ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ अहितेषु यथा लौल्यात् कर्तुरिच्छोपजायते । विषादिषु भयादिभ्यस्तथैवासौ प्रवर्तते ॥८०॥ હર જેમ (રાગી) વ્યક્તિને લાભને કારણે, પેાતાને માટે નુક્શાનકારક પદાર્થોમાં - ઈચ્છા ઉત્પન્ન થાય છે તેમ, ભય વગેરેને કારણે તે ઝેર વગેરે (પીવાને) પ્રવૃત્ત થાય છે. (૮×) વૈધે નક્કી કરી આપેલા આહારવિહારના નિયમેાથી કટાળેલા રાગી પેાતાને નુકશાન કારક ખારાક અને પેય વસ્તુ તરફ્ આકર્ષાય છે, તે પ્રમાણે કોઈક વ્યક્તિ લાંબી માંદગી, ગુને, માલિકના ગુસ્સા વગેરેના ભયને કારણે ઝેર વગેરેનું ભક્ષણ કરવા પ્રવૃત્ત થાય છે. તેને માટે અહિતકારક ઝેર પણ ભક્ષણ ક્રિયા સાથે જોડાતાં ઈપ્સિત બને છે, તેથી સૂત્ર ૧.૪.૪૯ વડે તેની કમ્સ'ના થશે. 313 प्रधानेतरयोर्यत्र द्रव्यस्य क्रिययोः पृथक् । शक्तिर्गुणाश्रया तत्र प्रधानमनुरुध्यते ॥ ८१ ॥ प्रधानविषया शक्तिः प्रत्ययेनाभिधीयते । यदा गुणे तदा तदनुक्तापि प्रकाशते ॥८२॥ જયાં (એક જ) પદાર્થની મુખ્ય અને ગૌણ (એવી ક્રિયાએ સાથે સંબધ વાળી જુદી ક્તિ હોય છે ત્યાં, ગૌણુ ક્રિયાને આશ્રય કરનારી શક્તિ, મુખ્ય ક્રિયાની શક્તિને અનુસરે છે. જ્યારે પ્રધાનક્રિયા(ના વાચક ધાતુ) વડે નિરૂપિત અનતી (કમ)શક્તિ કાળના પ્રત્યય વડે જણાવવામાં આવે છે ત્યારે, ગૌણ ક્રિયા વડે જણાવાતી (ક)– શક્તિ, કથન પામ્યા વિના પણુ, અભિધાન પામી હાય તેમ જાહેર થાય છે. (૮૧–૮૨) જ્યાં પ્રયાગમાં એ ક્રમ પ્રાપ્ત થતાં હાય. ત્યાં પ્રધાન ના અનુલક્ષ્યમાં કાળના પ્રત્યયેાનું વિધાન થયુ છે. જ્યાં એ કર્મી હાય ત્યાં બંને પ્રાતિદિકાને દ્વિતીયા પ્રાપ્ત થવી જોઈએ; જેમકે, મોન વઢ્યા લોન મુદ્દતે । (ભાત રાંધીને ભાત ખાય છે)માં પ્રધાન ક્રિયા અને ગૌણ ક્રિયા એક જ દ્રવ્ય આશ્રય કરે છે. આના જવાખમાં આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે ગૌણ ક્રિયા મુખ્ય ક્રિયાને અનુસરે છે, ગૌણુ ક્રિયા કાળના પ્રત્યયેા વડે અભિધાન પામ્યા વિના પણ અભેધ કરાવે છે. पचावनुक्त' यत्कर्म क्त्वान्ते भावाभिधायिनि । भुजौं शक्त्यन्तरे ऽप्युक्ते तत्तद्धर्मः प्रकाशते ॥ ८३ ॥ ક્રિયાનું અભિધાન કરનારા પ્રત્યયાન્ત વર્ ધાતુ(ના પ્રયાગ)માં અનુક્ત રહેલું જે કમ, તે મુન્ ધાતુના પ્રયાગમાં (ક)શક્તિ અભિધાન પામેલી હાવા છતાં તે તે ધમ વાળું (બનીને) જાહેર થાય છે. (૮૩) વા-૪૦ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાકષ૫રીય પરવા ન મુખ્યતે | (રાંધીને ખવાય છે) એવા પ્રયોગમાં તવ પ્રત્યયને અર્થ ભાવ અર્થાત્ ક્રિયા સમજવામાં આવે છે. ત્રાટું વાર મુચતે વાવન (દેવદત્ત વડે યવાયુને સ્વાદિષ્ટ બનાવીને ખવાય છે) એવા પ્રયોગમાં મુકથતે પ્રયોગ કર્મનું અભિધાન કરે છે. તે પ્રમાણે દવાટું વાક્ માંને મુત્ર (બમ) પ્રત્યય પણ કર્મને બંધ કરાવે છે, તેથી અવાજૂને દ્વિતીયાનો પ્રત્યય લાગ્યો નથી. વક્રરવા શોનઃ મુખ્ય માં મુકયતે કર્મનું અભિધાન કરે છે, તેથી તેવામાં રહ્યા પણ કર્મનું અભિધાન કરે છે. રાંધવાની અને ખાવાની, એમ બંને ક્રિયાઓનું આ રીતે અભિધાન થયું હોવાથી મોઢા: ને દ્વિતીયાને પ્રત્યય લગાડવાની જરૂર નથી. વવવા બોન: મુગ્યતે I માં જવા સામાન્ય ક્રિયાનું અભિધાન કરે છે, ક્યનું નહિ. જ pe : " રૂપે નિર્ણપ વો સો વિધીયા तत्रेषिणैव निर्भोगः क्रियते गमिकर्मणः ॥८४॥ (ફતે ગ્રામ જતુના ગામ જવાનું ઈછવામાં આવે છે એવા પ્રગમાં) ધાતુ સાથેના સંબંધને કારણે ૩૬ ધાતુના પ્રયોગમાં પ્રા ના સંદર્ભમાં જે કાળવાચક પ્રત્યયનું વિધાન થયું છે ત્યાં, જમ્ ધાતુના કર્મનું અભિધાન રજૂ ધાતુ વડે જ કરવામાં આવે છે. (૮૪) વ્યસે પ્રા: તુન્ ! માં ફ્રેન્ ધાતુને ગ્રામ અને નમન એમ બે કર્મ છે. જન્મ ધાતુને કામ એવું એક જ કર્યું છે. હવે ૬ ધાતુ જ્યારે રામ રૂપી કર્મશક્તિનું અભિધાન કરે છે ત્યારે મન્ ધાતુ સાથે સંબદ્ધ એવી ગમનરૂપ કર્મ શક્તિનું પણ અભિધાન કરે છે. અહી ઈરછા ગમન માટેની છે. ૩૬ ધાતુને તેના કર્મ સાથેનો સંબંધ ઉપર જણાવ્યા એવા એક વાકયમાં પ્રાપ્ત થતી અને નમ્ ધાતુ વડે દર્શાવાતી પ્રામગમન રૂપી ક્રિયા દ્વારા થાય છે. નિમ: એટલે આખ્યાન અર્થાત્ અભિધાન. पक्त्वा भुज्यत इत्यत्र केषाञ्चिन्न व्यपेक्षते । ओदन पचतिः सोऽसावनुमानात्प्रतीयते ॥८५।। વવવા મુકો (રાંધીને તે ખવાય છે) એવા પ્રગમાં પર્ (રાંધવું) ધાતુ દત્ત (ભાત એવા કર્મ)ની અપેક્ષા રાખતું નથી, એ કેટલાક મત છે. તે (કર્મ) આ (એદન) છે એમ અનુમાન વડે સમજાય છે. (૮૫) અહી, અસ્વીકાર્ય એવો એક વિક૯૫મત રજૂ થયો છે. પૂજવા ગોત્ર: મુને ! (રાંધીને ભાત ખવાય છે) એવા પ્રયોગમાં મોતન: શબ્દ વવવાનું કર્મ નથી, અર્થાત્ અહીં ખાવાની ક્રિયા ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. મોદ્રન: અહીં બે ક્રિયાઓનું કર્મ છે એવું સ્પષ્ટ અભિધાન નથી. મોટા, ખાવાની ક્રિયાનું કર્મ છે અને રાંધવાની ક્રિયાનું પણ કર્મ છે, એમ અનુમાનથી સમજાય છે. બંને ક્રિયાઓ એક વાકયમાં રજૂ થઈ છે અને તે બે ક્રિયાઓમાં એક ગૌણ અને બીજી પ્રધાન હેવાથી અનુમાનને અવકાશ છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ત્રિીજુ કાંડ तत्राभिनिविशौ कर्म यत्तिङन्तेऽभिधीयते । क्वान्तेऽधिकरणत्वेऽपि न तत्रेच्छन्ति सप्तमीम् ॥८६॥ (મુવવા નાર: ગમિનિવિરતેા જમીને નગરમાં પ્રવેશાય છે. એવા પ્રગમાં) મિનિરિક્સને ક્રિયાપદના પ્રત્યય લાગીને બનેલા (મિનિવિરતે ) પ્રવેગનું જે. કમ (નાર છે) તે (મુદ્રવ એવા) વવાત્ત પ્રગ વડે દર્શાવાતી ક્રિયાનું અધિકરણ હેવા છતાં, ત્યાં (નોરે એવી) સપ્તમીની ઈચ્છા રાખવામાં આવતી નથી. (૮૬) यन्निवृत्ताश्रयं कर्म प्राप्तेरप्रचित पुनः । भक्ष्यादिविषयापत्त्या भिद्यमान तदीप्सितम् ॥८७।। જે પરિપૂર્ણ થયેલા આશ્રયવાળું છે, ક્રિયા સાથેના સંબંધને કારણે જેને કેઈ વિશેષની આવશ્યકતા નથી અને ભક્ષણ વગેરે ક્રિયાઓનો વિષય બનતું હેવાથી જે જુદુ સમજાય છે તેને ઈપ્સિત કમ કહેવાય છે. (૮૭) ગુઠ્ઠ મફત (ગેળ ખાય છે) પ્રગમાં અને કર્મ કેવી રીતે કહેવાશે તે આ કારિકામાં જણાવવામાં આવ્યું છે. તું રીબિત . (૧.૪.૪૯) ઉપરના વાર્તિક ૧, સિતડચ વર્મશાયાં નિત્તર દારા જર્મતાઝન: ળેિfeતરવાત 1 માંના વિચારને આ કારિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કર્તાને જે ઈસિતતમ છે તે કર્મ છે એવી વ્યાખ્યા કર્મની કરવામાં આવે તે જે નિષ્પન્ન થયું છે તે કર્મ કહેવાશે નહિ. ગુરૂં અક્ષયતિ | માં ગુઃ કર્મ નથી, અર્થાત ગુરું ઈસિતતમ નથી, પરંતુ ખાવાની ક્રિયા ઈસિતતમ છે. ખાવાને માટે ગેળને મેળવવાનો છે, ગોળને માટે ભલણનું કાર્ય નથી (મક્ષળાય ગુહ્ય રૂપાલાનં ર તુ 3ય મHળાનુષ્ઠાના કર્મનો ક્રિયા સાથેનો સંબંધ નિષ્પત્તિ, સંસ્કાર, અને પ્રતિપત્તિ દ્વારા થાય છે. પહેલા પ્રકારમાં કર્મને નિર્વત્ય કર્મ કહેવાશે. સંસ્કાર અને પ્રતિપત્તિના સંબંધમાં કર્મને વિકાર્ય કર્મ કહેવાશે અને ક્રિયા સાથે તેને સંબંધ ન હોય ત્યારે તેને પ્રાપ્ય કર્મ કહેવારો. બીજું વાર્તાિક પહેલા વાર્તાિકના સમાધાન રૂપે છે. તે જણાવે છે કે ગુ9 મક્ષયતિ માં ગુરુ અને ભક્ષણને જુદાં પાડી શકાશે નહિ કારણકે બંને ઈસિત છે. સરખાવો હેલા રાજ : ન મક્ષાવિચૈિત્રાલિતા ! નાવિ : યાતાયનેશિતઃ અવિ તુ મલળાश्रयत्वेनेत्युभयमाश्रयाश्रयिभावेन समुदितमीसितम् । धातोरर्थान्तरे वृत्तेर्धात्वर्थेनोपसंग्रहात् । प्रसिद्धरविवक्षातः कर्मणोऽकर्मिका क्रिया ।।८८॥ જ્યારે ધાતુ તેના અર્થથી જુદા અર્થમાં વપરાયે હોય, જ્યારે કર્મ ધાતુના અર્થમાં સમાઈ જતું હોય, જ્યારે તે (કર્મ) પ્રસિદ્ધ હોય અથવા જ્યારે તે (કમ)ની વિવેક્ષા ન હોય ત્યારે (ધાતુ વડે દર્શાવાતી) ક્રિયા અકમક કહેવાય છે (૮૮) Page #365 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય જ્યારે ધાતુ તેના જાણીતા અર્થથી જુદો અર્થ દર્શાવતો હોય ત્યારે તેના વડે દથવાતી ક્રિયાને કમ સાથે સમન્વય હોતો નથી, અર્થાત્ તે અકર્મક ધાતુ બને છે. માર વતિ | (તે ભાર લઈ જાય છે) એવા પ્રયોગમાં વત્ ધાતુ બીજા પ્રદેશમાં લઈ જવું એવા અર્થમાં સકર્મક છે, પરંતુ નથી વાત . (નદી વહે છે) એવા પ્રયોગમાં સ્પન્દનક્રિયાનું અભિધાન કરનારો વદૂ ધાતુ અકર્મક બને છે. જ્યારે ધાતુ વડે દર્શાવાતી ક્રિયામાં કર્મ સમાઈ જાય છે ત્યારે પણ તે અકર્મક બને છે. ગીતિ (ત જીવે છે) એવા પ્રયોગમાં પ્રજાન ધારયતિ | એ અર્થ રહ્યો હોઈ ગાળાન એવું કર્મ ની ધાતુમાં સમાઈ ગયું છે તેથી નીચું અકર્મક બને છે. તે પ્રમાણે પ્રિતે, મતિ વગેરે પ્રગાનું સમજવું. જ્યારે ધાતુ વડે કર્મ સૂચવાતું હોય ત્યારે તે ધાતુ અકર્મક સમજાય છે, જેમકે, વર્ધતિ તે વરસે છે માં જલક્ષણરૂપી કમ જાણીતું છે. તેથી વધતુ અકર્મક સમજાય છે. પરંતુ જ્યારે કર્મ જાણીતું ન હોય, જેમકે શરાનું વર્ષતિ (બાણુની વૃષ્ટિ કરે છે), ઇધિર વર્ષતિ | લોહી પડે છે), વાંસવઃ વૃદા: (ધૂળ વરસી) ત્યારે આવા ધાતુઓ સકર્મક ગણાય છે. જ્યારે ધાતુને કર્મ સાથે સંબંધ વિદ્યમાન હોય, પરંતુ વક્તાને તે જણાવવાની ઇચ્છા ન હોય ત્યારે પશુ તે ધાતુ અકર્મક ગણાય છે; જેમકે ન ઢાતિ , ન વતિ , ન જુદોતિ એવા પ્રયોગમાં કમને ક્રિયા સાથે સંબંધ હોવા છતાં બોલનારને કર્મ જણાવવાની ઇચ્છા થતી નથી. भेदा य एते चत्वारः सामान्येन प्रदर्शिताः । ते निमित्तादिभेदेन भिद्यन्ते बहुधा पुनः ॥८९॥ (અકર્મક ધાતુઓના) ઉપર ગણાવેલા જે ચાર પ્રકારે સામાન્યપણે દર્શાવવામાં આવ્યા તે નિમિત્ત વગેરેની ભિન્નતાને કારણે અનેક પ્રકારે જુદા સમજાય છે.(૮૯) કારિકા ૮૮ માં ધાતુઓને અકર્મક સ્થાપિત કરનાર ચાર બાબતો ગણાવવામાં આવી. આ ચારમાંથી દરેકની બીજી કેટલીક બાબતોને કારણે ધાતુઓ અકર્મક સમજવામાં આવે છે. આવી બીજી બાબત છે, નિમિત્ત, દેશ, કાલ, આત્મને પદ પ્રયોગ, વાકયસામર્થ્ય અને કર્મકામ, ઉપસર્ગરૂપી નિમિત્તને કારણે ધાતુ અકર્મક સમજાય છે, જેમકે, ધુમ: ૩વરતિ . (ધુમાડે ઊંચે ચઢે છે) માં ૧૬ ધાતુ દેશાન્તરગમનના અર્થમાં સકર્મક હતો પરંતુ ૩– ઉપસરૂપી નિમિત્તને કારણે તે અકર્મક બન્યો. ધાતુને આત્મપદમાં પ્રયોગ પણ તેને સકર્મક જાહેર કરે છે; જેમકે, તપતિ પ્રયોગમાં સકર્મક તન્ ધાતુ આત્મને પદ તપણે પ્રગમાં અકર્મક બને છે. વાસામને કારણે ધાતુ અકર્મક બને છે. નવી વતિ પ્રયોગમાં વહ ધાતુ જલક્ષણના અર્થમાં સકર્મક છે, પરંતુ વાકયમાંના નથી એવા કર્તા શબ્દ સાથે તેનું સામર્થ હોવાથી તે અકર્મક બને છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૧૭ કર્મકતૃત્વને કારણે ધાતુ આકર્મક બને છે. વિશ્વને મોર: સ્વયમેવ આનું ઉદાહરણ છે. ક્રિયાના સ્વરૂપ સાથે સામર્થ્યને કારણે નીવતિ , મતિ . વગેરે પ્રયોગોમાં કર્મનું ક્રિયારૂપ સાથેનું સામર્થ્ય, તે કર્મને ધાત્વમાં અન્તભૂત કરે છે. તેથી ગીન્ન, અર્ વગેરે ધાતુઓ અકર્મક સમજાય છે. કર્મની પ્રસિદ્ધને કારણે અકર્મકત્વની પ્રાપ્તિ અંગે પણ ઉપર ગણુવ્યા તેવા દેશ, કાલ, વગેરેના ભેદો પ્રમાણે અકર્મ કવ સમજાય છે. દક્ષિણાપથમાં સવારે વચ્ચતમ્) એ પ્રયોગ થતાં યવાગૂ રૂપી પ્રસિદ્ધ કર્મનો બોધ થાય છે. તેથી વત્ ધાતુને દેશ અને કાલના સંદર્ભમાં અકર્મક સમજ્વામાં આવે છે. અવિવક્ષાની બાબતમાં પણ તેવા જ દેશકાલાદિના ભેદોને કારણે ધાતુ અકર્મક સમજાય છે. અનવરે ૩: વસ્ત્રાપુચ | પ્રયોગમાં કઠ અને કલાપના વક્તવ્યના સારશ્યરૂપી કર્મની વિવક્ષા નથી અહીં વાકથસામર્થ્યને કારણે અનુવૃત્ ધાતુને અકર્મક સમજવામાં આવ્યો છે. क्रियायाः परिनिष्पत्तिर्यद्वयापारादनन्तरम् । विवक्ष्यते यदा तत्र करणत्वं तदा स्मृतम् ।।९०॥ જે (કારક)ના વ્યાપાર પછી જ્યારે ક્રિયાની સમાપ્તિ જણાવાય છે, ત્યારે તેને કરણ તરીકે સમજવામાં આવે છે. (૯) કારિકા ૪૫થી શરૂ થયેલી કમ વિષેની ચર્ચા પૂરી થતાં, આ કારિકાથી શરૂ કરીને કરણ અંગે ચર્ચા કરવામાં આવે છે. દ્વિતીયા વિભક્તિના અર્થમાં કમને વિચાર કર્યા પછી સ્વાભાવિક રીતે તૃતીયાના અર્થમાં કરણને વિચાર કરવામાં આવે છે. તૃતીયાના અર્થમાં કર્તા પ્રાપ્ત થતો હોવા છતાં, ષષ્ઠીના અર્થમાં પણ કર્તા પ્રાપ્ત થતો હોવાથી, કર્તા બંને વિભક્તિઓમાં સાધારણ હોઈ, અસાધારણ એવા કરણને વિચાર હવે કરવામાં આવે છે. ક્રિયાની સિદ્ધિ માટે અનેક કરણ કહેવાય છે. “દાતરડા વડે કાપે છે, (ાત્રે સુજાતિ ) એમ કહી શકાય, પરંતુ બળ વડે કાપે છે (વન લુનીતિ )માં વક્તાની વિવક્ષા બળ અંગે છે, તેથી બળ કારણ બનશે. નેત્રવડે જુએ છે (ચક્ષુષ વશ્યતિ ) ને બદલે વક્તા, આલોકવડે જુએ છે” (ગાયોન વશ્યતિ ) એમ કહેવા ઈચ્છતો હેય તે આલેક કરણ બનશે; એ પ્રમાણે થાળીમાં રાંધે છે (સ્થાન્યાં પતિ ) ને બદલે “થાળી વડે રાંધે છે' (રાજા વવતિ ) એવી વિવેક્ષા હોય તો રાત્રી કરણ બનશે. વ્યાકરણશાસ્ત્રમાં અને સંબંધ વિવેક્ષા સાથે છે, બાહ્ય પદાર્થનાં અસ્તિત્વ સાથે નહિ. કરણનું સ્વરૂપ વિવક્ષાને અધીન છે. वस्तुतस्तदनिर्देश्य न हि वस्तु व्यवस्थितम् । स्थाल्या पच्यत इत्येषा विवक्षा दृश्यते यतः ॥९१।। વાસ્તવમાં, ( આ જ કારણ છે) એ નિર્દેશ કરી શકાતું નથી, સાચે જ, (કોઈપણ) પદાર્થ (કરણરૂપે) નિશ્ચિત નથી, કારણ કે, થાળી વડે રાંધે છે” એવી વિવક્ષા પ્રાપ્ત થાય છે. (૯૧) Page #367 -------------------------------------------------------------------------- ________________ કાઢે વાકય૫રીય અમુક જ પદાર્થને માટે તે કરણ છે એમ કહી શકાય નહિ. રાંધવાના કાર્યમાં ચાળી અધિકરણ તરીકે જાણીતી છે કારણ કે સ્થાઓ વચત એવો પ્રયોગ જાણું છે; તેમ છતાં થાળીનું તળિયું પાતળું હોવાથી એમાં ઝડપથી રસોઈ કરી શકાતી હોવાના અનુભવને કારણે થાળી વડે રાંધે છે' એવા વિવક્ષિત પ્રયોગનું કારણ પ્રાપ્ત થાય છે. करणेषु तु संस्कारमारभन्ते पुनः पुनः । विनियोगविशेषांश्च प्रधानस्य प्रसिद्धये ॥९२॥ પ્રધાન (એવા ક્રિયાકલ)ની સિદ્ધિ માટે (કર્તાઓ) કરણમાં જ વારંવાર સંસ્કાર કરે છે અને (તેમના) ચક્કસ પ્રકારના જુદા જુદા) ઉપગેને અમલમાં મૂકે છે. (૯૨) ક્રિયાના ફળની પ્રાપ્તિ માટે કર્તાઓ, કરણોને જ સંસ્કાર અને ઉપયોગ કરે છે, જેમકે, “દાતરડા વડે કાપે છે એવા ઉદાહરણમાં, દાતરડાને તીક્ષણ બનાવવાનું કાર્ય તેનો સંસ્કાર છે અને કાપવા માટે તેને ઊંચુંનીચું કરવું એ તેને ઉપગ છે. નેત્રવડે જુએ છે એવા ઉદાહરણમાં, નેત્રોમાં અંજન આંજવું' એ તેમને સંસ્કાર છે અને કોઈક પદાર્થ જોવા તે નેત્રોને એકાગ્ર કરવાં તે તેમાં વિશિષ્ટ ઉપયોગ છે. स्वकल्यासु प्रकर्षश्च करणानां न विद्यते । आश्रितातिशयत्वं तु परतस्तत्र लक्षणम् ॥९३॥ કરણોને, તેમના પિતાની (કરણરૂપ) અવસ્થામાં (કો વ્યક્તિગત) પ્રક હેતું નથી. બીજા કારકોની સરખામણીમાં (કરણમાં) પ્રાપ્ત થતે અતિશય (કરણના પાણિનિસૂત્રમાંના લક્ષણમાં જણાવાયું છે. (૩) મન વચા ફવિયા વાત (તે ઘોડા વડે, દીવાથી માર્ગે જાય છે) એવા પ્રયોગમાં અનેક બાબતો એકસાથે કરણરૂપે વિવક્ષિત બને છે. દરેકનો ઉપકાર પ્રકર્ષ એકસરખો સમજાય છે. સાધકતમ વેરળમ્ (૫ . ૧. ૪-૪૨) પ્રમાણે જે સાધકતમ છે તે કરણ સમજવું એ કરણે અંગેનું પ્રકર્ષ નથી, પરંતુ બીજા કારની અપેક્ષાએ જે સાધકતમ છે કે કરણ છે, એવો કારક સંબંધી અતિશય સમજવામાં આવે છે. બીજા પ્રદેશમાં પહોંચવા અશ્વ અર્થાત ઘોડો, કર્તા વગેરે કારની અપેક્ષાએ ઉપકારવાળા છે, તેથી તે સાધકતમ છે અને તેથી કરણ છે. એવી રીતે ચાર વગેરે ઉપદ્રવ વિનાનો માર્ગ અને અંધકારને દૂર કરતો દીવો બીજાં કારની અપેક્ષાએ સાધતમ છે. स्वातन्त्र्येऽपि प्रयोक्तार आरादेवोपकुर्वते । करणेन हि सर्वेषां व्यापारो व्यवधीयते ॥९४।। કર્તાઓ, સ્વતંત્ર હોવા છતાં (ક્રિયા સિદ્ધિ માટે) દૂરથી જ ઉપકારક બને છે. બધાં (કારો)ને વ્યાપાર કરણની પ્રવૃત્તિ વડે વ્યવધાન પામે છે (૯૪) Page #368 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ કર્તાને ક્રિયાની સિદ્ધિ માટે સાધકતમ કહી શકાય નહિ. કર્તાના વ્યાપાર પછી ખીજા કારકાની પ્રવૃત્તિ થતી હાવા છતાં, કરણના વ્યાપાર પછી તરત જ ક્રિયાસિદ્ધિ થતી હેાવાર્થી કરણને સાધકતમ કહી શકાય. કર્તા સ્વતંત્ર હાવા છતાં ખીજાં કારકાની પ્રવૃત્તિને તે દૂરથી જ પ્રેરે છે. ॥ ९५ ॥ क्रियासिद्धौ प्रकर्षोऽय न्यग्भावस्त्वेव कर्तरि । सिद्धौ सत्यां हि सामान्य साधकत्व प्रकृष्यते ક્રિયાની સિદ્ધિની ખખતમાં (કારકામાં) આવા પ્રક પ્રાપ્ત થાય છે, કર્તાના સંદર્ભ માં તેમનુ ગૌણત્વ હાય છે. (કર્તા સાથે સંઅધ પામ્યા પછી) તેમનું કારકરૂપ સિદ્ધ થતાં તેમના સામાન્ય સાધનત્વનેા પ્રક સમજવામાં આવે છે (૯૫) ર્તા સાધકતમ છે કે કરણુ સાધકતમ છે, એવા પ્રશ્ન ઉદ્ભવવા જોઈએ નહિ. કરણ અને ખીજા કારકા સજાતીય છે. કર્તા વિજાતીય છે. કર્તા સ્વતંત્ર છે; ખીજા કારકાને સ્વતંત્રપરતતંત્ર કહી શકાય. કરણ કર્તાને અધીન હાવા છતાં બીજા કારકાના સંદર્ભમાં તે સાધકતમ છે. કર્તાના સંદર્ભમાં તે ગૌણુ છે. अस्यादीनां तु कर्तृत्वे तैक्ष्ण्यादि करणं विदुः । तैक्ष्ण्यादीनां स्वतन्त्रत्वे द्वेधात्मा व्यवतिष्ठते ॥ ९६ ॥ તલવાર વગેરે જ્યારે કર્તા હાય છે ત્યારે તીક્ષ્ણતા વગેરે કરણ સમજાય છે; (પરંતુ) તીક્ષ્ણતા વગેરે જ્યારે સ્વતંત્ર (કર્તાએ) હોય ત્યારે તેમને બે સ્વરૂપે સમજવામાં આવે છે. (૯૬) કાઈવાર કરણને કર્તા સમજવામાં આવે છે. ‘તલવાર કાપે છે' (મત્તિ; જૈિનત્તિ ।) પ્રયેાગમાં તલવાર કર્તા બને છે અન તીક્ષ્ણતા, ભાર, કાઠિન્ય વગેરે કરણુ બને છે. તીક્ષ્ણતા કાપે છે (તૈચ્ છિન્નત્તિા)માં તીક્ષ્ણતા કર્તા અને કરણ અંતે છે, અહીં તીક્ષ્ણતાનુ કર્તારૂપ અને કરણુરૂપ એમ એ રૂપે એક સાથે પ્રાપ્ત થાય છે. आत्मभेदेऽपि सत्येवमेकोऽर्थः स तथा स्थितः । સવામચવાનું મેરેજ તુલ' વાધ' ત્તત્તઃ ॥૧ા વિવક્ષાને કારણે સ્વરૂપભેદુ પ્રાપ્ત થતા હેાવા છતાં, ભેદ માત્ર કલ્પનાને આધારે હેવાથી, તે (શક્તિયના આધાર) પદાર્થ, તેવેા (અભિન્ન) રહેલા છે; તેથી કર્તા કરણનેા ખાધ કરે છે (૯૭) કર્તા અને કરણ અનુક્રમે સ્વાતન્ય અને ભિન્ન છે, એમ સમજવામાં આવે તે ‘કરણને પા.સ. ૧૯૪–૪ વા. ૩૨) એવા વિપ્રતિષેધ કેવી આ કારિકા છે. પારતત્ર્યરૂપ વિરુદ્ધ ધર્માંના આશ્રય હાઈને બીજા કારકો ખાધ કરે છે' (શ્વરનું વરાળિ ) રીતે પ્રાપ્ત થાય એવી શંકાના જવાબમાં Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વાકયપીય વિવક્ષાને કારણે પદાર્થના કર્યાં અને કરણ એવા ભેદ સમજાતા ડાવા છતાં, શક્તિઆને। આધાર એવા તે પદાર્થ અભિન્ન જ રહે છે. પદાર્થમાં સમજાતા ભેદ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. તેથી એકવરૂપવાળા પદાર્થીમાં કર્તા અને કરણ એમ એ સંજ્ઞાએ સમજાય ત્યારે વિપ્રતિષેધ પ્રાપ્ત થશે અને વિતિષેધમાં પર સત્તા બલવાન હાવાથી કતૃ સંજ્ઞા કરણ સંજ્ઞાતા આધ કરશે. તવાશ્રયવાત ના અથ ‘કલ્પનાશ્રયને કારણે' થાય છે, બીજો અ`‘કર્તા અને કરણ્ એરી એ શક્તિઓને આધાર હાવાને કારણે' પણ થઈ શકશે. પદાની એ જુદી શક્તિએ હોવા છતાં તે પદા` એક હેાવાથી, કારકામાં વિપ્રતિષેધ પ્રાપ્ત થશે એવા બીજો અર્થ થઈ શકે. यथा च सन्निधानेन करणत्वं प्रतीयते । तथैवासन्निधानेऽपि क्रियासिद्धेः प्रतीयते ॥ ९८ ॥ જેમ (પદાની) હાજરીથી કરણત્વ સમજાય છે, તેમ તેની ગેરહાજરીથી પણ ક્રિયાની સમાપ્તિ થઇ હોવાથી, સમજાય છે. (૯૮) ‘દાતરડા વડે કાપે છે' એવા વાકયમાં કાપવાની ક્રિયાના કરણ તરીકે દાતરડું હાજર છે, પરંતુ ધનના અભાવને લીધે તે મુક્ત થયેા,' એવા વાક્યમાં ધનને અભાવ અર્થાત્ ગેરહાજરી કરણ રૂપે છે. स्तोकस्य वाभिनिर्वृत्तेरनिर्वृत्तेश्च तस्य वा । प्रसिद्धि करणत्वस्य स्तोकादीनां प्रचक्षते ॥ ९९ ॥ સ્તોન્ન (થાડુ) વગેરેની પ્રાપ્તિ અથવા તેમના અપ્રાપ્તિને કારણે સ્તોજ (થાડુ) વગેરેની કરણ (કારક) રૂપે પ્રસિદ્ધિ જણાવવામાં આવે છે. (૯) સૂત્રકારના મત આ કારિકાના વિચાર માટે કેવા અનુકૂળ છે તે અહીં જણાવવામાં આવ્યુ છે. રળે જ સૈાદાવતિયસ્થાપનત્સ્ય ! (પા. સ. ૨. ૩. ૩૩, પદા વાચી ન હેાય એવા થેાડુ, આછું, મુશ્કેલી અને કેટલુંક એવા શબ્દો જ્યારે કરણ દર્શાવતા હેાય ત્યારે વિષે તૃતીયા અથવા પંચમીમાં મુકાય છે.) એવા સૂત્રનુ ઉદાહરણ છે થાડાને લીધે છૂટયા' (àાામુ : :! અને સ્તોન મુળ :). આ પ્રયાગમાં ઘણું દેવું આપવાનું હતું તેમાંથી Àાડુ' (હ્તો) આપ્યુ' (મિનિવૃત્ત:) એટલે બધનમાંથી છૂટયા. એ રીતે તૃતીયામાં કરણની પ્રાપ્તિ સમજાય છે. બીજી બાજુ, આપવાના દેવામ થી બાકી રહ્યું હતું તે થાડું (સ્પોન્ન) હતું. એમ થાડાની અપ્રાપ્તિ (નિવૃત્ત)ને કારણે છૂટયો, એમ માનતાં પણ તૃતીયામાં કરણની પ્રાપ્તિ સમજાય છે. धर्माणां तद्वता भेदादभेदाच्च विशिष्यते । क्रियावघेरविच्छेदविशेषाद् भिद्यते यथा ॥ १०० ॥ જેમ ક્રિયા, જુદી જુદી અવધિની વિશિષ્ટતાને કારણે જુદી જુદી સમજાય છે. તેમ તે પદાર્થોના ધર્મના ભેદ અથવા અભેદને કારણે જુદી સમજાય છે. (૧૦૦) Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ત્રીજુ કાંડ કરણ અંગેની ચર્ચાનું સમાપન કરતાં ભહરિ જણાવે છે કે સઘળો કારક વ્યવહાર લિતક્ષાને અધીન છે. ગ્રામાપતિ (ગામથી આવે છે) એવા પ્રગમાં નીકળવાના સ્થળ (માધિ:)નો ચેકસ ભેદ (ગવ વિષ) દર્શાવાય છે. તેથી આગમનયામાં વિશિષ્ટતા સમજાય છે કરણ અંગે પણ આવી સ્થિતિ છે. ક્રિયા માટે જેને જેને સાધકતમ ગણવામાં આવે તે કરણ છે જુદે જુદે સમયે જુદા જુદા પદાર્થોને ક્રિયાની સિદ્ધિ માટે સાધકતમ ગણવામાં આવ્યા છે. તેવયજ્ઞ: ઋાઢેઃ વવતિ | (દેવદત્ત લાકડાંથી રાંધે છે) એવા ઉદાહરણમાં લાકડાં અને તેમાં રહેલ અગ્નિનો અભેદ છે. જ્યારે લાકડાં અને અગ્નિની અભેદવિવેક્ષા હોય ત્યારે પ્રધાઃ પતિ તેનાં (લાકડાં અગ્નિ વડે રાંધે છે) એવો પ્રયોગ થાય છે. આ પ્રયોગમાં તે ટૂ (અગ્નિ) કરણ છે, કારણ કે અગ્નિ અને લાકડાંને અહીં ભેદ સમજવામાં આવ્યો છે. તે પ્રમાણે તેન: વતિ સૌર (અગ્નિ ગરમી વડે રાંધે છે) માં અગ્નિ અને ગરમીનો ભેદ છે. આમ વિવક્ષાને કારણે જુદા જુદા પદાર્થો કરણ રૂપે સમજાય છે. તે પ્રમાણે ક્રિયામાં પણ વિશિષ્ટતા સ્પષ્ટ થાય છે. કાળચર શમિરખ્યામાવાવનારા तदधोनप्रवृत्तित्वात् प्रवृत्तानां निवर्तनात् ।।१०१॥ अदृष्टत्वात् प्रतिनिधेः प्रविवेके च दर्शनात् । आरादप्युपकारित्वे स्वातन्त्र्यं कर्तुरुच्यते ॥१०२॥ કિયાની નિષ્પત્તિમાંદરથી ઉપકારક થતું હોવા છતાં બીજાં કારની પ્રવૃત્તિની) પહેલાં શકિત પ્રાપ્ત કરતો હોવાથી, (બીજા કારકને પિતાના તાબામાં રાખતે હોવાથી, (બીજા કારકોની) પ્રવૃત્તિ તેને અધીન હોવાથી, (ક્રિયા માટે) પ્રવૃત્ત થયેલાં (કારકો)ને અટકાવી શકતો હોવાથી, તેને કઈ પ્રતિનિધિ મળતો ન હોવાથી અને તે એકલો (પણ) પ્રવૃત્તિ કરતો હોવાથી, કર્તાને સ્વતંત્ર કહેવામાં આવ્યું છે. (૧૦ર-૧૦૩) આ કારિકાથી કર્તા અંગે ચર્ચા શરૂ થાય છે. પાણિનિએ કર્તાને સ્વતંત્ર કહ્યો છે (શ્વસત્રઃ ર્તા પા. સૂ. ૧.૪.૫૪). કર્તાની સ્વતંત્રતાનાં કારણે ભર્તુહરિએ જણાવ્યાં છે. કર્તા ક્રિયાની નિષ્પત્તિમાં દૂરથી ઉપકારક બનતો હોવા છતાં તેને સ્વતંત્ર જાહેર કરવાનાં કારણો નીચે પ્રમાણે છે. કરણ વગેરેની પ્રવૃત્તિ પહેલાં જ કર્તા ક્રિયાનિષ્પત્તિનું સામર્થ્ય મેળવે છે. આવું સામર્થ્ય તેને સહકારી કાર પાસેથી જ પ્રાપ્ત થાય છે એવું નથી. કળની ઇચ્છાથી કર્તા અન્ય કારને પ્રવૃત્ત કરે છે. તેથી તે પહેલેથી જ સ્વતંત્ર છે. કરણ વગેરેનું સ્વાતંત્ર્ય કર્તાના સંદર્ભમાં જ છે. તેથી તેમને સ્વતંત્ર પરતત્ર કહ્યાં છે. કારકોનો વ્યાપાર કર્તા ઉપર નિર્ભર હેઈને તેઓ કર્તાને અધીન છે. ફલપ્રાપ્ત થયા પછી તે જાતે નિવૃત્ત થાય છે, અને બીજાં કારકોને પણ તે નિવૃત્ત કરે છે. બીજા કાર ન હોય તો પણ તે એક પ્રવૃત્તિ કરે છે. મહાભાષ્ય (ાર. પા. સૂ ૧.૪.૨૩)માં જણાવવામાં આવ્યું છે કે કર્તા પ્રધાન છે, કારણકે, ક્રિયાની સિદ્ધિ માટે એકત્ર થયેલાં કારકોને પ્રવૃત્તિ કરાવનાર કર્યો જ છે; સરખાવો, ઈ પુન: વ્રધાનY વર્ષ પુનર્ણાયસે વાર્તા પ્રધાનમતિ . યસપુ સાનેપુ संनिहितेषु कर्ता प्रवर्तयिता भवति । વા-૪૧ Page #371 -------------------------------------------------------------------------- ________________ 38 धर्मैरभ्युदितैः शब्दे नियमो न तु वस्तुनि । कर्तृधर्मविवक्षायां शब्दात् कर्ता प्रतीयते ॥ १०३ ॥ ઉપર ગણાવેલાં લક્ષણા વડે શબ્દવિષયક નિયમ સમજવે જોઈએ, પદાર્થવિષયક નહિ. કર્તાનાં લક્ષણાની વિવક્ષા હાય ત્યારે શબ્દથો જણાવાયેલ કર્તાના મેધ થાય છે. (૧૦૩) વાથપકીય કર્તાના સ્વાતંત્ર્ય અંગે અગાઉની એ કારિકામાં જણાવવામાં આવેલાં લક્ષણા, શબ્દ વડે વાક્યમાં જેને એધ થયા છે એવા કર્તા અગે, સમજવાં જોઈએ, વાસ્તવિક ક અંગે નહિ; અર્થાત્ વ્યક્તિ કે પદાં રૂપ કર્તી અંગે નહિ. આમ હોવાથી નિવ પદાર્થો કર્તા બની શકે નહિ એમ કહી શકાશે નહિ. અગ્નિ બાળે છે, લાકડાં રાંધે છે, થાળી રાંધે છે, કિનારા પડે છે, નદી વહે છે, એવા પ્રયાગા સાચા પ્રયાગા છે, કારણ કે ચ્છા વાકયેામાં અગ્નિ, લાકડાં, થાળી, નદી વગેરેને મેધ શબ્દો વડે સમજાતા પદાર્થો અંગે છે, વાસ્તવિક પદાર્થોં અંગે નથી. પત લિએ અનેક સ્થળે કહ્યું છે કે, “અમે તે શબ્દોને પ્રમાણ માનનારા છીએ, શબ્દ જેને જણાવે તે અમારે મન પ્રમાણ છે (શરૂપ્રમાળા: વયમ્ । યચ્છર ભારૢ તમારું પ્રમાળમ્ !). હેલારાજ પણ કહે છે કે વૈયાકરણા માટે પદા અર્થ નથી પરંતુ શબ્દ વડે જેને એપ થાય છે તે અથ છે, મૈયારામાં ન વસ્ત્વૌંડર્થ: વિન્તુ શવાથી અર્થ:। एकस्य बुद्धयवस्थाभिर्भेदे च परिकल्पिते । कर्तृत्व करणत्वं च कर्मत्वं चोपपद्यते ॥ १०४ ॥ મનની અવસ્થાએ પ્રમાણે (એક જ વસ્તુ અંગે) જ્યારે જુદી જુદી કલ્પના— આ કરવામાં આવે છે ત્યારે તે (એક જ વસ્તુ)માં કત્વ, કરણત્વ અને કત પ્રાપ્ત થાય છે (૧૦૪) દન્તિ આત્માનમાત્મના। (પાતાની જાતે પાતાની જાતને હણે છે) એવા પ્રયાગમાં વિવક્ષાને કારણે પેાતાની જાતને કર્યાં, કમ અને કરણ એમ ત્રણ રૂપે સમજવામાં આવે છે. ચારકવ્યવહારને વાસ્તવિક સમજવામાં આ!વે તા આવુ બની શકતુ નથી. બુદ્ધિની અવસ્થા પ્રમાણે વિવક્ષા થાય છે. તેથી આત્મામાં કાલ્પનિક કર્તૃત્વ, રણુત્વ અને મતના આરાપ કરવામાં આવે છે. उत्पत्तेः प्रागसद्भावः बुद्धयवस्थानिबन्धनः । अविशिष्टः सतान्येन कर्ता भवति जन्मनः ॥ १०५ ॥ ઉત્પત્તિની પહેલાં અસ્તિત્વ હેતુ નથી. બુદ્ધિની (જુદીજુદી) અવસ્થાઓને લીધે (થતી વિવક્ષા) ને કારણે તે (અસ્તિત્વ) ખીજા કાઈ વિદ્યમાન (પદાર્થી)થી જુદું સમજાયા વિના, જન્મના કાર્ય માટે કર્તા અને છે (૧૦૫) અર; નાયતે । (અંકુર ઉત્પન્ન થાય છે) એવા પ્રયણમાં ઉત્પન્ન થયેલ અંકુરનુ` પહેલાં અસ્તિત્વ કાંતા હોય છે અથવા હાતું નથી, જો અંકુર વિદ્યમાન હેાય તે ઉત્પન્ન Page #372 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૨. શા માટે થાય અને અવિદ્યમાન હોય તે કેવી રીતે ઉત્પન્ન થાય ? કર્તાનું વાસ્તવિક અસ્તવ માનવામાં આવે તે આવા પ્રશ્નને થશે. તેમને ઉત્તર સંબંધસમદેશમાં ચચેલ ઉપચારસાને આધારે આપી શકાય. જે કર્તાને માત્ર વિવક્ષાને આધારે જ સમજવામાં આવે તો ઉપચારસાની મદદની પણ જરૂર રહેતી નથી. વિવલાને આધારે અંકુર શબ્દ બુદ્ધિમાં પ્રાપ્ત થયું. ત્યાં તેનું અસ્તિત્વ થયું હોવાથી એ હવે સત્ કહેવાશે. તેથી અંકુર ઉત્પન્ન થયો” એવું વાકય પ્રયોગમાં આવશે. અને બાહ્યરૂપે તેનો જન્મ થયો એમ કહેવાશે. આ બધી વ્યવસ્થા વાસ્તવિક નથી, પરંતુ શબ્દનિર્ભર છે. કારકેશ અંગે સર્વત્ર વિવક્ષાને જ પ્રભાવ છે. कारण कार्यभावेन यदा वा व्यवतिष्ठते । कार्यशब्द तथा लब्ध्वा कार्यत्वेनाथ जायते ॥१०६।। અથવા જ્યારે કારણ કાયરૂપે વ્યવસ્થિત બને છે ત્યારે, કાય એવું નામ પ્રાપ્ત કરીને કાયરૂપે ઉત્પન્ન થાય છે (૧૦૧). વસ્તુરૂપ પદાર્થ અંગેના કતૃત્વવ્યવહારમાં પણ “અંકુર ઉત્પન્ન થાય છે' એવો પ્રયોગ એગ્ય ઠરે છે. આ બાબતને, કરણ, કર્મરૂપે ઉત્પન્ન થાય છે એવા પક્ષદ્વારા અહી સમજાવવામાં આવે છે. કારિકામાંને વા (અથવા) શબ્દ કારણ પક્ષના સંદર્ભમાં યોજવામાં આવે છે. કાર્યરૂપે કર્તવ અને જન્મની ચર્ચા અગાઉ કરવામાં આવી. આ ચર્ચામાં પદાર્થને વસ્તુભૂત નહિ પણ શબ્દગ્રાહ્ય પદાર્થ તરીકે અર્થાત ઉપચારસત્તાવાળા પદાર્થ તરીકે સમજવામાં આવ્યો હતો. દૂધ દહીં રૂપ બને છે,’ ‘બીજ અંકુર બને છે' એવા પ્રયોગોમાં દૂધ અને દહીં તથા બીજ અને અંકુરને અભેદવ્યવહાર અર્થાત કાર્યકારણને અભેદ સમજાય છે. તેથી સદરૂપે રહેલ બીજરૂપી કારણ જ કર્તા બનીને ઉત્તરાવસ્થામાં કર્તાકારક તરીકે ઉત્પન્ન થાય છે. તેથી અંકુર ઉત્પન્ન થાય છે એવા પ્રયોગમાં વાસ્તવિક વ્યવહાર પણ સમજી શકાય છે. यथाहेः कुण्डलीभावो व्यग्राणां वा समग्रता । तथैव जन्मरूपत्व सतामेके प्रचक्षते ॥१०७॥ જેમ લાંબા સાપનું ગૂંચળારૂપ બનવું અથવા છૂટી (આંગળીઓ)નું (વાળેલી) મૂડીરૂપે બંધ થવું સમજવામાં આવે છે તેમ અસ્તિત્વવાળા પદાર્થો જન્મરૂપે થાય છે એમ કેટલાક (વૈયાકરણો) જણાવે છે (૧૦૭) વૈયાકરણ મતમાં પણ સત પદાર્થને બીજી અવસ્થારૂપે જન્મ અર્થાત્ કારણે અને કાર્યને અભેદ સ્વીકારવામાં આવ્યો છે. લાંબો સાપ ગૂંચળું વળેલા સાપથી જુદો નથી. ગૂંચળું એ સાપની એક બીજી અવસ્થા છે. તે પ્રમાણે બીજની એક વિશિષ્ટ અવસ્થા રૂપે અંકુર સમજાય છે. વાસ્તવમાં બંને અભિન છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ વા૫તીય विभक्तयोनि यत्कार्य कारणेभ्यः प्रवर्तते । स्वा जातिय॑क्तिरूपेण तस्यापि व्यवतिष्ठते ।।१०८।। કારણેથી જુદું કાય જ્યારે કારણેમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે તે(કાર્યની પિતાની જતિ, વ્યક્તિરૂપે સિદ્ધ થાય છે (૧૦૮) કાય અને કારણને જુદાં સમજનારના મતમાં પણ અંકુર ઉત્પન્ન થાય છે. એવા પ્રગમાં અંકુરની વાસ્તવિક ઉત્પત્તિ સમજી શકાય છે એ વિચારને હવે સ્પષ્ટ કરવામાં આવે છે. કારણથી ભિન્ન એવું કાય તેની ઉત્પત્તિ પહેલાં વ્યક્તિ રૂપે અસ્તિત્વમાં હોતું નથી, પરંતુ જાતિ રૂપે વિદ્યમાન હોય છે. જાતિ કારણેને તેમની અભિવ્યક્તિ કરવા પ્રયોજે છે. તેથી જાતિકાય વ્યક્તિ રૂપે ઉત્પન્ન થાય છે. આમ વ્યવહારમાં જાતિ રૂપે કર્તવ અને વ્યક્તિ રૂ૫ ઉત્પત્તિ સમજાય છે. भावेष्वेव पदन्यासः प्रज्ञाया वाच एव वा। नास्तीत्यप्यपदे नास्ति न चासद् भिद्यते यतः ॥१०९॥ જ્ઞાન અને શબ્દને આધાર પદાર્થના સ્વરૂપગ્રહણ ઉપર છે. “નથી” એવું (જ્ઞાન અને તેને દર્શાવતા શબ્દ) અવસ્તુમાં પ્રાપ્ત થતાં નથી અને અસત સતથી જુદું નથી (૧૦૦) જ્ઞાન અને શબ્દની પ્રવૃત્તિ પદાર્થના રૂ૫ગ્રહણ ઉપર આધાર રાખે છે, કારણ કે, જ્ઞાન અને શબ્દ નિરાલબન સમજી શકાતાં નથી. આ કારિકામાં ભાવ શબ્દનો અર્થ “પ્રતીયમાન સ્વરૂપ સમજવાનું છે. નથી (નાતિ) એવો શબ્દપ્રયોગ અને નથી એવા સ્વરૂપ અથવા આકાર ઉપર નિર્ભર છે. “છે (મતિ) અને “નથી' (નાહિત) વાસ્તવમાં જુદાં નથી. પદાર્થનું બાહ્ય અર્થાત વાસ્તવિક અસ્તિત્વ વ્યાકરણને વિષય નથી. તેથી અંકુર ઉત્પન્ન થાય છે' એવા પ્રયુગમાં અંકુરનું બાહ્ય અસ્તિત્વ હોય કે ન હોય પરંતુ અંકુરના કેઈક સ્વરૂપનું ગ્રહણ તો થાય છે જ. बुद्धिशब्दो प्रवर्तेते यथाभूतेषु वस्तुषु । तेषामन्येन तत्त्वेन व्यवहारो न विद्यते ॥११०॥ જ્ઞાન અને શબ્દની પ્રવૃત્તિ, અનુભવાતા પદાર્થોમાં (જ) થાય છે. તેમને બીજા કેઈ (બાહ્ય) તત્ત્વ દ્વારા વ્યવહાર થતું નથી (૧૧૦) પદાર્થને જાણવાનો આધાર તેનું જ્ઞાન અને તેને જાહેર કરતો શબ્દ છે. “નથી' એવા પ્રગમાં બાહ્ય પદાર્થનું અસ્તિત્વ નકારવામાં આવ્યું છે; પરંતુ કોઈક રૂ૫ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. આવું રૂપ “તે' એવા કર્તાને અભિવ્યક્ત કરે છે. અંકુર ઉત્પન્ન થાય છે એવા વાક્યમાં અંકુર બાહ્યરૂપે વિદ્યમાન ન હોય તો પણ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે અને કર્તા રૂપે જન્મ પામે છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ત્રીજું કાંડ આવાચ ગામેવારછાયાચાર થા. जन्मनाशावभेदेऽपि तथा कैश्चित् प्रकल्पितौ ॥१११।। અભિન્ન એવા તે તરવમાં પણ આકાશના વિભાગોની જેમ અને છાયાના હલનચલનની જેમ, જન્મ અને નાશની (મિથ્યા) કલ્પના કેટલાકે કરી છે. (૧૧૧) અત મતની તરફેણ કરતાં ભર્તુહરિ, જન્મ અને નાશને આત્યંતિક રીતે મિથ્યા સમજે છે. ભાવાભાવરૂપ વ્યવહાર માત્ર કાલ્પનિક છે. यथैवाकाशनास्तित्वमसन्मूर्तिनिरूपितम् । तथैव मूर्तिनास्तित्वमसदाकाश निश्रयम् ॥११२।। જેમ (વ્યાપક એવા) આકાશનું, (ઘટાદિ પદાર્થ વડે નિરૂપાયેલું નાસ્તિત્વ મિથ્યા છે, તેમ આકાશને આધારે નિરૂપતું (ઘટાદિ) પદાર્થનું નાસ્તિત્વ પણ મિથ્યા છે. (૧૨) આ કારિકાનો અન્વયઃ ચા મૂર્તિનિધિત મામાનાસ્તિવં મસત્ તથા માત્રાશન મૂર્તિનાતિવું (કવિ) મસત્ વ ! નાશ પણ કાલ્પનિક છે એવો વિચાર આ કારિકા જણાવે છે. આકાશ સર્વવ્યાપી છે, છતાં, જ્યાં મૂત પદાથે હોય છે ત્યાં આકાશ નથી, એવી કલ્પના કરવામાં આવે છે. આવી નાસ્તિકપના મિથ્યા છે. તે પ્રમાણે ઘટાદિ પદાર્થોને સંપૂર્ણ વિનાશ અથવા અભાવ હોતો નથી. જ્યાં આકાશ છે ત્યાં ઘટાદિ પદાર્થો હોતા નથી, એવી પદાર્થો અંગેની નાસ્તિકલ્પના પણ મિથ્યા છે. આમ જન્મ અને નાશ બંનેને કહિપત ગણવાં જોઈએ. આકાશ એટલે પદાર્થોનો અભાવ એમ સમજવું જોઈએ નહિ. અને જે પદાર્થોનો અભાવ ન હોય અર્થાત્ તે વિદ્યમાન હોય તે તેમને જન્મ કેવી રીતે થઈ શકે? यथा तदर्थैर्व्यापारः क्रियात्मा व्यपदिश्यते । अभेदग्रहणादेष कार्यकारणयोः क्रमः ॥११३।। બંનેની વચ્ચે અભેદ સમજવામાં આવતું હોવાથી, જેમ મુખ્ય ક્રિયા તેને માટેની (ગૌણ) ક્રિયાઓ વડે ઓળખાય છે તેમ કાર્ય અને કારણ વચ્ચેની આવી (અભેદ) વ્યવસ્થા છે (૧૩) - કારિકા ૧૦૬માં કાર્યો અને કારણને વાસ્તવિક અભેદ વર્ણવવામાં આવ્યો હતે. આ કારિકામાં એ અભેદને આરોપિત અથવા ઉપચરિતરૂપે સમજાવવામાં આવે છે. ૧૧ (રાંધવું) ધાતુને મુખ્ય અર્થ છે, ચોખાને રાંધીને પોચા કરવા. તે મુજબ ક્રિયા માટે ગૌણ વ્યાપારે જેવા કે અગ્નિ ઉપર મૂવું, પાણી રેડવું વગેરે મુખ્ય ક્રિયા સાથે અભેદ થાય છે એવો ઉપચાર સમજીને મુખ્ય ક્રિયા જાહેર કરવામાં આવે છે. અહીં કારણ કાર્ય રૂપે સિદ્ધ બને છે. બંને વચ્ચે અભેદને આરોપ કરવામાં આવે છે. અંકુર કાર્ય છે, પરંતુ તેનું કારણ બીજ, તેની સાથે અભિન્ન છે, એમ સમજવામાં આવે છે, આવી સમજણ આરોપિત છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ વાકથ૫રીય विकारो जन्मनः कर्ता प्रकृतिर्वेति संशये । भिद्यते प्रतिपतृणां दर्शन लिङ्गदर्शनैः ॥११४॥ - જનમ(રૂપી ક્રિયા)ને કર્તા વિકાર છે કે પ્રકૃતિ છે એવા સંશય અંગે અભ્યાસીઓનું દર્શન જુદાં જુદાં સૂચને પ્રમાણે જુદું જુદું છે (૧૧૪). કાર્ય અને કારણ વચ્ચે અભેદ કહ૫વામાં આવે તો પણ જન્મનું કર્તુત્વ કાર્યનું જ હોઈ શકે, કારણતું નહિ. “દૂધ દહીં બને છે' એવા પ્રયોગમાં કત્વની બાબતમાં પ્રધાન કેણ, પ્રકૃતિ કે વિકાર, એવી શંકા ઉત્પન્ન થતાં, જન્મ અંગે પ્રકૃતિનું પ્રધાનરૂપે કત છે, વિકારનું કતૃત્વ ગૌણરૂપે છે; અર્થાત પ્રધાન એવી પ્રકૃતિ દ્વારા ગૌણ એવા વિકારને જન્મ સાથે સંબંધ છે. આમ બંનેનું ઉપર જણાવેલા પ્રયાગવાક્યમાં સામાનાધિકરણ્ય છે. વૈજ્ઞા કરો ગાયતે I (બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે) એવા પ્રયોગમાં પંચમી વિભક્તિ દ્વારા ભેદરૂપે નિર્દેશ કર્યા હોય ત્યારે જન્મ માટે વિકારનું કર્તુત્વ છે. આ વાત નિઝર્ત પ્રકૃતિઃ ! (પા. મૂ. ૧.૪.૩૦, ગન ઉત્પન્ન થવું, ક્રિયાપદના કર્તાનું જે કારણ તેને અપાદાન કહે છે) ઉપરથી પણ સિદ્ધ થાય છે. વિકારનું કર્તવ માનનારા વિચારે છે કે જન્મ એટલે સ્વરૂપ પ્રાપ્તિ. જે પહેલાં વિદ્યમાન નહતું તે હવે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પ્રકૃતિનું કર્તવ માનનારા સમજે છે કે વિકારનું અસ્તિત્વ જે પહેલાં ન હોય તો તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે નહિ. તેથી જન્મ માટે તેનું કર્તુત યોગ્ય ગણાય નહિ. જન્મ એટલે સ્વરૂપ પ્રાપ્તિ તરફ અભિમુખ બનવું. વિદ્યમાન વિકાર સ્વરૂપ પ્રાપ્તિ તરફ કેવી રીતે અભિમુખ બની શકે? તેથી જન્મ સંબંધે વિકારનું કર્તુત્વ પ્રાપ્ત થતું નથી; સરખાવો હેલારાજ : મતો હિ विकार जातस्य आत्मलाभ प्रति आभिमुख्यायोगात् तल्लक्षणे जन्मनि कर्ततानुपपत्तिः । क्लूपि संपद्यमाने या चतुर्थी सा विकारतः । सुवर्णपिण्डे प्रकृतौ वचन कुण्डलाश्रयम् ॥११५।। સ્કૃષિ સંપામા (વરૃપ ધાતુ સાથે સંબદ્ધ સંપાદનક્રિયા માટે જવાબદાર શબ્દને ચતુથી થાય છે, એવા (પા. સૂ ૨. ૩. ૧૩. વાર્તિક ૨) નિયમ પ્રમાણે જે ચતુથી તેને પ્રયોગ કહ્યો) છે તે વિકાર(દર્શક શબ્દ)ને માટે છે. સેનાના ટુકડાને જ્યારે પ્રકૃતિ સમજવામાં આવે છે ત્યારે (વિકાર એવા) કુંડલને આધારે, બે કુંડલ એવું ઢિ)વચન પ્રાપ્ત થાય છે (૧૧૫) જવનું પાણી મૂત્ર ઉત્પન્ન કરે છે' (મૂત્રાય વસે થવાનુ: i) એવા પ્રયોગોમાં મૂત્રસંપાદનક્રિયારૂપ વિકાર માટે ચતુર્થી વાપરવામાં આવે છે. મૂત્રરૂપ વિકાર અહીં સંપાદનક્રિયાના કવને જણાવે છે, જેમકે વાગૂ મૂત્ર બને છે. આ પ્રયોગમાં પ્રકૃતિને ક્રિયા સાથેનો સમન્વય વિકાર દ્વારા છે, સાક્ષાત્ નથી. અહીં અભેદની વિવેક્ષા છે. ભેદવિવેક્ષા હોય ત્યારે યવાગૂથી મૂત્ર ઉત્પન્ન થાય છે' (યવાવા: મુત્ર ગાયતે ) એવો પ્રયોગ થાય છેઅહીં પ્રકૃતિને અપાદાન સમજવાથી પંચમીને પ્રયોગ થયો છે. સેનાનો ટુકડે બે કુંડળ બને છે (સુવર્ણપિઃ યુદ્ધ મવતઃ I) એવા પ્રયોગમાં (કુંડળરૂપીવિકાર) સંપાદનક્રિયાનું કર્તુત્વ ધારણ કરે છે : મવતઃ એવું દ્વિવચનયુક્ત ક્રિયારૂપ આ બાબતને સિદ્ધ કરે છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ ત્રીજું કાંડ वाक्ये संपद्यते कर्ता संघव्यन्तस्य कथ्यते । वृत्तौ संघीभवन्तीति ब्राह्मणानां स्वतन्त्रता ।।११६॥ | (સંઘ નહિ એવા બ્રાહ્મણે સંઘરૂપ બને છે એવા) વાક્યમાં દિવ પ્રત્યય વડે દર્શાવાતી ક્રિયાને કર્તા સંઘ છે, પરંતુ સંઘીમતિ ગ્રાહ્મણ એવા સમાસવચનમાં બ્રાહ્મણ' શબ્દ (સ્વાતંત્ર્યયુક્ત કર્તા) છે. (૧૧૬) “બાહ્મણો, જે સંધરૂપે નથી, તે સંધ બને છે (સંધીમવરિત ગ્રાહ્મા ; ) એવો પ્રયોગ વિ પ્રત્યયન ઉદાહરણ છે. . મ. અને ધાતુઓ સાથે પ્રાપ્ત થનારા સંપધમાન ક્રિયાના કર્તાને અર્થાત જે વસ્તુ થવાની છે તેના વાચક શબ્દને વિ પ્રત્યય લાગે છે. આવો પદાર્થ પહેલાં તેવો ન હતો અને હવે તેવો બન્યો છે, એમ સમજવું જોઈએ. (વતિયોને સંપદ્યવાર્તરિ વિઃ પા. સુ. ૫–૪–૫૦) વિ પ્રત્યયવાળે પ્રગ સંમતિ બ્રાહ્મળા: સમાસવૃત્તિ વાળે છે. પરંતુ જ્યારે તેનું વાકય સમજવું હોય ત્યારે કહ્યુંઃ ત્રીઢાના: સમવત્તિ એમ કહેવું જોઈએ. સમાસવચનમાં ત્રા : કર્તા છે, અને વાકયમાં સંધ કર્તા છે. વૃત્તિવચનમાં મૂળ પ્રકૃતિ એ હ્મળા: શબ્દ ર્તા છે અને વાક્યમાં વિકાર એવો સંઘઃ શબ્દ કર્તા છે. ભર્તૃહરિના આ વિચારનું મૂળ પા. સૂ. ૫-૪૫૦ ઉપરના વાર્તિક ૨, પ્રતિવિવફાઇઠ્ઠળ ૨૫ પ્રકૃતિ જ વિકાર રૂ૫ કર્તા બને છે એવી વિવક્ષા હેવી જોઈએ” માં છે. अत्व संपद्यते यस्त्व न तस्मिन्युष्मदाश्रया। प्रवृत्तिः पुरुषस्यास्ति प्राकृतः स विधीयते ॥११७॥ અરવું વં સંપ વહુમતિ એવા (ભાષ્ય) પ્રયોગમાં પુરુષની (ક્રિયારૂપ માટેની) પ્રવૃત્તિ ચં (એવા વિકાર)ને આધારે નથી પરંતુ મૂળ પ્રકૃતિ (FR)ને આધારે છે (૧૧૭). અવં 8 સંપદ્યતે તવમવતિ ! એવા (પા. સુ. ૧.૪.૧૦૮ ઉપરના) ભાષ્ય પ્રવેગમાં - પ્રકૃતિ છે અને સ્વત્ વિકાર છે. વિકાર અહીં કર્તા તરીકે હેવાથી તેના પ્રમાણે ક્રિયારૂપ મવક હોવું જોઈએ. પરંતુ તેને બદલે મવતિ છે, તેથી આ પ્રયોગમાં મવતિને આધાર વિકાર વં નથી પરંતુ અત્યં એવી પ્રકૃતિ છે એમ સમજવું જોઈએ. ભાષ્યકારે રજૂ કરેલા પ્રયોગના સંદર્ભમાં કહી શકાય કે પ્રકૃતિ પણ કર્તા થઈ શકે છે. पूर्वामवस्थामविजहत्संस्पृशन्धर्ममुत्तरम् । संमूर्छित इवार्थात्मा जायमानोऽभिधीयते ॥११८॥ ઉત્પત્તિ પહેલાંની અવસ્થાનો ત્યાગ કર્યા વિના પછીની અવસ્થાને પ્રાપ્ત ક જાણે બંનેનું મિશ્રણ હોય તે અર્થાત્મા ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. (૧૧૮) અગાઉની કારિકામાં, પ્રકૃતિ અને વિકારનું જુદું જુદું કર્તવ હોય છે એમ પ્રગ ઉપરથો દર્શાવવામાં આવ્યું. આ બાબતને હવે સ્પષ્ટ કરવામાં આવે છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ વાકયપદીય સર્વથા અવિદ્યમાન એ છે કે પદાર્થ ઉતપન્ન થતો નથી. જન્મસમયની અવસ્થામાં પણ પદાર્થની પોતાની અગાઉની કારણરૂપ અવસ્થાને ત્યાગ થતા નથી. આમ કારણરૂપ પદાર્થ પણ કાર્યરૂપે પ્રાપ્ત થાય છે. પૂર્વાપર અવસ્થામાં રહેલો પદાર્થ પછીની અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઉઘત અર્થાત ક્રિયાશીલ હોય છે. આમ પ્રકૃતિ અને વિકાર બંનેમાં કર્તવની સંભાવના પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કારણ અર્થાત પ્રકૃતિરૂપ પૂર્વાવસ્થામાં રહેલ પદાથે કર્યું અર્થાત વિકારરૂપ પછીની અવસ્થામાં પોતાના સ્વરૂપને વિસ્તાર રહે છે. આ અર્થાત્મા બંને અવસ્થાઓના મિશ્રણરૂપે હાઈ ધાત્વથ અને પ્રત્યયાર્થ બંનેમાં સમાનાધિકરણમાં હોય છે અને વીનં કુર: ગાયતે . તથા ક્ષીરં ધિ સંવતે જેવા પ્રયોગોને સિદ્ધ કરે છે, અને પ્રકૃતિ અને વિકાર એમ બંનેનું કનૃત્વ પ્રાપ્ત કરે છે. सव्यापारतरः कश्चित् क्वचिद्धर्मः प्रतीयते । संसृज्यन्ते च भावानां भेदवत्योऽपि शक्तयः ॥११९॥ (તેમાંનો) એક (અર્થાત્ પ્રકૃતિ) વધારે ક્રિયાશીલ હોય છે, કેઈક (બીજીવાર ( વિકાર રૂપ) ધર્મ (વધારે ક્રિયાશીલ) સમજાય છે. પદાર્થોની શક્તિઓ જુદીજુદી હોવા છતાં (કોઈકવાર) મિશ્ર બને છે. (૧૧૯) ઉપર જણાવ્યું તેમ પ્રકૃતિ અને વિકાર બંનેનું કત્વ પ્રાપ્ત થતું હોવા છતાં કોઈક વાર પ્રકૃતિ વધારે ક્રિયાશીલ જણાય છે, કેઈક વાર વિકાર વધારે ક્રિયાશીલ હોય છે. તેથી પ્રકૃતિ અને વિકાર બંને હંમેશાં કર્તા બનશે એવી શંકા રાખવાની જરૂર નથી. विपरीतार्थवृत्तित्व पुरुषस्य विपर्यये । गम्येत साधन तत्र सव्यापार प्रतीयते ॥१२०॥ પુરુષને ફેરફાર કરવામાં આવે તે વિરુદ્ધ અર્થ પ્રાપ્ત થશે, કારણકે ત્યાં (બીજા પુરુષ વડે સમજાતું) કારક ક્રિયાશીલ જણાય છે, એમ સમજવામાં આવે છે.(૧૦૦) માં વં સંપચ વર્મવતિ ને બદલે સર્વ તત્વ સંaણે ચટૂમવતિ | એ પ્રયોગ કેમ થતું નથી એવા પ્રશ્નના ઉત્તરમાં આ કારિકા છે. બીજે પ્રયોગ સ્વીકારીએ તો માં પ્રકૃતિ છે અને સ્વત્ વિકાર છે એવો વિવક્ષિત અર્થ પ્રાપ્ત થશે નહિ, પરંતુ વત્ એવી પ્રકૃતિ પ્રત્યયની ઉત્પત્તિ માટે ક્રિયાશીલ બને છે એમ સમજાશે. આમ થાય તો તે પ્રકૃતિ માટે બીજે વિકાર સમજવો પડે અને તને અર્થ તેનાથી વિપરીત અસ્વસૂના અર્થનું રૂપ પ્રાપ્ત કરે છે એમ સમજવું પડે. આવી સ્થિતિ નિવારવા કર્વ એવી પ્રકૃતિની કાર્યશીલતા સમજાવવા મવતિ પ્રયોગ યોગ્ય છે. त्वमन्यो भवसीत्येषा तत्र स्यात् परिकल्पना । राज्ञि भृत्यस्वमापन्ने यथा तद्वद्गतिर्भवेत् ॥१२॥ જેમ, રાજ નોકર બને ત્યારે, “બીજે થાય છે', એવી ત્યાં કલ્પના કરવામાં આવે છે તેમ (અહીં પણ તે ઉપર જણાવ્યા તેવા વિરુદ્ધ અર્થની પ્રાપ્તિ) સમજવામાં આવશે. (૧૨૧). Page #378 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૯ રાગર્ (4) રાગા સંપાસે , એવા પ્રયાગમાં યુટૂ અથવાળે રાઇન્ શબ્દ પ્રકૃતિ છે અને મરાગા વિકૃતિ છે. તે પ્રમાણે અત્યં તવં સં થશે વત્ મવલિ ! એવા પ્રયોગમાં પણ આવી જ સ્થિતિ છે. પરંતુ વક્તાની કહેવાની ઈછા આવી નથી. વિવેક્ષાથી જુદા અર્થ આ પ્રયોગ દર્શાવશે, અર્થાત વિપરીત અર્થવૃત્તિવાળા થશે. તેથી વિવક્ષિત અથની પ્રાપ્તિ માટે સ્વત્ મવા ને બદલે સ્વર્ મવતિ છે એવો પ્રયોગ થવો જોઈએ. સુવર્ણપિs: ૦૩ અવતઃ | (સેનાના ટુકડાનાં બે કુંડળ થાય છે)માં અવતઃ ક્રિયારૂપને કારણે ઇe (બે કુંડળ કર્તા બને છે. અહીં વિપરીતાર્થવૃત્તિત્વ પ્રાપ્ત થતું નથી, કારણ કે, મને કર્તા સુવર્ણપિv૩. બની શકશે નહિ. અહીં પ્રકૃતિ નહિ પરંતુ વિકાર એવાં છે કર્તા થશે. संभावनाक्रियासिद्धौ कर्तृत्वेन समाश्रितः । क्रियायामात्मसाध्यायां साधनानां प्रयोजकः ॥१२२॥ प्रयोगमात्र न्यग्भाव स्वातन्त्र्यादेव निश्चितः । अविशिष्टो भवत्यन्यैः स्वतन्त्रैर्मुक्तसंशयः ॥१२३॥ ક્રિયાની સિદ્ધિ માટે તેની સંભાવના હોઈને કર્તા તરીકે જેને આશ્રય કરવામાં આવે છે, સાધનો વડે સાધુ થતી ક્રિયામાં તે સાધનો જે પ્રયોજક બને છે, પિતાના કાર્યમાં સ્વાતચને કારણે માત્ર પ્રગમાં જે ગૌણભાવને પ્રાપ્ત કરે છે તે ( પ્રજ્ય કર્તા) જેને માટે સંશય નથી એવા બીજા સ્વતંત્ર કર્તાઓથી જુદો હોતો નથી (૧૨૨-૧૨૩). આ કારિકાઓ પ્રજ્ય કર્તાના સંદર્ભમાં રજૂ થઈ છે. કારિકા ૧૦૧ અને ૧૦૨માં કતીના સ્વાતંત્ર્યની વાત કરવામાં આવી. આવું સ્વાતંત્ર્ય પ્રય કર્તા માટે પ્રાપ્ત થતું નથી. પ્રજ્ય કર્તાની પ્રવૃત્તિ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી પ્રોજક કર્તા વડે તેને પ્રયોજવામાં આવે છે, કારણ કે ક્રિયાની સિદ્ધિ માટે તેની સંભાવના છે. જે ક્રિયા સાધનો વડે સિદ્ધ થઈ શકતી હોય તેને માટે તે કારણું વગેરે સાધનસમૂહને પ્રયોજે છે. તેથી તે સ્વતંત્ર જ છે. આવી સ્વતંત્રતાને કારણે માત્ર પ્રાજક પ્રબ અર્થાત આજ્ઞા પ્રાપ્ત કાર્યના સંદર્ભમાં જ તે ગૌણભાવને પ્રાપ્ત કરે છે. - આ પ્રમાણે પ્રય કર્તા દ્વારા ક્રિયાની સિદ્ધિ થાય છે. તેનું, બીજાં સાધનોના સંદર્ભમાં પ્રાપ્ત થતું સ્વાતવ્ય, પૃપના સંદર્ભમાં વિરોધી છે, અર્થાત (તે)પારતન્ય છે એમ કહી શકાશે નહિ. આમ બીજા વડે પ્રયોજાતો હોવા છતાં પણ પોતાની સ્વાધીનતાને કારણે પ્રયોજ્ય કર્તા બીજ કર્તાઓના જેવો જ છે. - સાતમા ધ્યાચાં (કિગાય)ને અર્થ “સાધનો વડે સાધ્ય બનતી ક્રિયામાં એવો રવીકારવામાં આવ્યો છે. હેલા રાજ મારમાયામાં ક્રિયામાં પ્રવૃત્ત: સવાર: રાતિજારાવ પ્રયોગને પ્રવૃત્તવિય: મન થયુ તે એવા વ્યાખ્યાન વડે પોતાના વડે સાથ બનતી ક્રિયામાં એવો અથ સ્વીકારે છે. વા-૨ Page #379 -------------------------------------------------------------------------- ________________ વાકથરીય निमित्तेभ्यः प्रवर्तन्ते सर्व एव स्वभूतये । મિકાવાનુરોધોડપિ સ્વાર્થ ઘેર ઘઢિયે ૪૨૪ | (ચોકકસ) કારણોને લીધે બધા જ પિતાના ફાયદા માટે પ્રવૃત્તિ કરે છે. (બીજાના) અભિપ્રાયનું અનુસરણ પણ સ્વાર્થની પ્રાપ્તિ માટે છે. (૧૨૪) પ્રયોજક કર્તા હોય કે પ્રયોજ્ય કર્તા હોય, બધા પિતાના કાર્યની સિદ્ધિ માટે પ્રવર્તમાન બને છે. બંનેનું કાર્ય કોઈ ને કોઈ નિમિત્તને આધારે હોય છે. પ્રાજ્ય કર્તા પણ પિતાના કેઈ કાર્યની સિદ્ધિ માટે પ્રવૃત્ત બને છે. સ્વામીને માટે પ્રવૃત્તિ કરતો પુરુષ પિતાના ફાયદા માટે પ્રવૃત્તિ કરે છે. વીતરાગ સંત પણ બીજા ઉપર દયાભાવને કારણે પ્રવૃત્તિમાન બને છે. ભાગ્યમાં (પા. સૂ. ૩.૧.૨૬) પણ કહ્યું છે કે સર્વ મે મૂત્યર્થ યતત્તે નેટ कश्चित्परोऽनुग्रहीतव्यः। प्रेषणाध्येषणे कुर्वस्तत्समर्थानि चाचरन् । कतैव विहितां शोस्ने हेतुसंज्ञा प्रपद्यते ॥१२५॥ આજ્ઞા અથવા વિનંતિ કરીને તે (પ્રય ક્રિયા)ને અનુકૂળ કાર્યો કરતો કર્તા જ (વ્યાકરણ) શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ હેતુ એવું નામ પ્રાપ્ત કરે છે. (૧૨૫) કારિક ૧૨૪ સુધીમાં કર્તા અંગેની ચર્ચા પૂરી થઈ હવે કર્તાના પ્રયોજક એવા હેતુ અંગે ચર્ચા શરૂ થાય છે. તરવચન દેતુળ . (પા. સુ. ૧.૪.૫૫, તે કર્તાને પ્રયોજક, હેતુ અને કહેવાય છે)થી હેતુની ચર્ચા શરૂ થઈ છે. પિતાનાથી ઉતરતા મોભાવાળાને આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરાવવી તેને પ્રેષણ કહે છે અને પિતાનાથી ચઢિયાતા મોભાવાળાને વિનંતીપૂર્વક પ્રવૃત્તિ કરાવવી તેને અષણ કહે છે. મહાભાષ્યકાર જણાવે છે કે ચેતન પદાર્થોને માટે પ્રેષણ અને અધ્યેષણ શબ્દો વપરાય છે. हुसार शव छ ? आज्ञापुर:सरा व्यापरणा प्रेषण निकृष्टविषयो नियोग इत्यर्थः । यत्पुनरभ्यक्ति व्यापारयति तद् अध्येषणम् । अभ्यहित विषय प्रबोधनमित्यर्थः । હેતુ શબ્દના બે અર્થ છે. વ્યાકરણશાસ્ત્રમાં તેનો અર્થ પ્રાજક છે. લોકવ્યવહારમાં દ્રવ્ય, ગુણ કે ક્રિયાના નિમિત્તને હેતુ કહે છે. પાણિનિસૂત્રામાં હેતુ શબ્દને લૌકિક (૨.૩.૩૩, ૩.૨.૧૨૬, .૨.૨૦, ૩.૩.૫૬) અને શાસ્ત્રીય (૨.૩.૨૪, ૩.૧.૨૬, ૭,૩,૪૦) અર્થોમાં પ્રો છે. द्रव्यमात्रस्य तु प्रेषे वृच्छ्यादेौड् विधीयते। सक्रियस्य प्रयोगस्तु सदा स विषयो णिचः ॥१२६॥ જ્યારે માત્ર દ્રવ્ય અંગે પ્રેષણ હોય ત્યારે દર્દૂ (પૂછવું) વગેરે ધાતુઓ પછી આજ્ઞાર્થ પ્રત્યે જાય છે, પરંતુ સક્રિય બનેલ (પ્રાજયકર્તા)નું પ્રેષણ હેય ત્યારે તે પ્રેરકના પ્રત્યયનો વિષય બને છે. (૧૨) Page #380 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ ક - જ્યારે પદાર્થના કાર્યની પ્રવૃત્તિ ન થઈ હોય અને તેથી તેને માટે કર્તભાવ પ્રાપ્ત થયો ન હોય ત્યારે તેના પ્રેષણ અંગે લોટુ અર્થાત આજ્ઞાર્થને પ્રયોગ થાય છે, જેમકે વૃઋતુ માં મવાન્ ! (આપ મને પૂછે). જ્યારે સક્રિય પ્રયોજ્યકર્તાનું પ્રેષણ થયું હોય ત્યારે તે પ્રેષણ પ્રેરક પ્રયોગ (ળિ)ને વિષય બને છે, જેમકે યજ્ઞ: તેવાં ગમગતિ गुणक्रियायां स्वातन्त्र्यात् प्रेषणे कर्मतां गतः । नियमात् कर्मसंज्ञायाः स्वधर्मेणाभिधीयते ॥१२७॥ પ્રેષણમાં કર્મરૂપ બનેલ પ્રયોજ્ય કર્તા પિતાની ગૌણ ક્રિયા અંગે સ્વતંત્ર હેવાથી અને કમસંજ્ઞા અંગેના નિયમને કારણે પિતાની વિશિષ્ટતા પ્રમાણે (કર્તા) કહેવાય છે. (૧૨૭) પ્રયોજ્ય કર્તા પ્રેષણ-અષણરૂપ પ્રયોજક વ્યાપાર પ્રાપ્ત કરતો હોવાથી તેને કમસંજ્ઞા થશે એવી શંકાને આ કારિકાનો વિચાર દૂર કરે છે. પ્રયોજ્ય કર્તા પિતાનું સ્વાતંત્ર્ય ગુમાવતો નથી એમ કહેવામાં આવ્યું. તેથી તે કર્તા જ રહે છે, કર્મ બનતું નથી. હેલારાજ જણાવે છે કે પ્રયોજ્ય કર્તા પિતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના જ પ્રાજકના કાર્યમાં ગૌણભાવ પ્રાપ્ત કરે છે. પ્રયોજક સ્ત તેના સ્વાતંત્ર્યનું ખંડન કરી શકતો નથી. પ્રેષણમાં પણ પિતાના કાર્ય પૂરતું પ્રયોજ્ય કર્તાનું સ્વાતંત્ર હોવાથી તે કર્તા બને છે જ. પરંતુ પા. સૂ. અતિવૃદ્ધિપ્રત્યવસાનાર્થરાદકર્માનામનિરત સ ી (૧ ૪ ૫ર, જવું, જાણવું, ખાવું, શબ્દકમ કરવું, એવા અર્થના ધાતુઓ અને અકર્મક ધાતુઓના પ્રેરક નહિ. એવા-ક્રિયારૂપમાં જે કર્તા હોય છે તે પ્રેરક રૂપમાં કર્તા બને છે)ને કારણે તેની કર્મસંજ્ઞા થતી નથી. क्रियायाः प्रेरक कर्म हेतु; कर्तुः प्रयोजकः । कर्मार्था च क्रियोत्पत्तिसंस्कारप्रतिपत्तिभिः ॥१२८॥ ક્રિયાનું પ્રેરક કર્મ છે, હેતુ કર્તાને પ્રાજક છે, કારણ કે, ઉત્પત્તિ, વિકૃતિ અને પ્રાપ્તિ વડે(ઉપકારક બનતી) ક્રિયા, કર્મને અર્થે છે (૧૨૮) તવ્રયોનો હેતુથ (પા. સુ. ૧.૪.૫૫) થી પ્રયોજક કર્તાને હેતુ કહ્યો છે. ફળરૂપ ક્રિયા માટે કર્મ પણ પ્રયોજક બને છે, તો પછી કમને પણ હેતુ કહેવું જોઈએ એવી શંકાના જવાબમાં આ કારિકા છે. ઉત્પત્તિ, વિકાર અને પ્રાપ્તિ એમ ત્રણ પ્રકારે અનુક્રમે નિવર્ય, વિકાર્ય અને પ્રાપ્ય કમ સમજાય છે અને કર્મ ક્રિયાનું પ્રયોજક બને છે. હેતુ ક્રિયાને અર્થે, સાધન સાથે સંબંધ પામીને કર્તાને પ્રયોજે છે, ક્રિયાને નહિ. કમને હેતુ કહી શકાય નહિ, કારણકે હેતુ કર્તાને પ્રોજક છે, ક્રિયાને નહિ. ક્રિયાનું ફળ એટલે કર્મ. ક્રિયા ઉત્પન્ન થાય, ફેરફાર પામે અથવા પ્રાપ્ત થાય. આમ કર્મ ક્રિયાનું પ્રયોજક બને, કર્તાનું નહિ. હેતુ અને કર્મને પ્રયોજક વની દૃષ્ટિએ સ્પષ્ટ ભેદ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય अनिराकरणात्कर्तुस्त्यागाङ्ग कर्मणेप्सितम् । प्रेरणानुमतिभ्यां वा लभते संप्रदानताम् ॥१२९॥ (ત્યાગ) કરનારનો નિષેધ ન હોવાને લીધે, તેની વિનંતીને કારણે અને તેની સંમતિને કારણે, ત્યાગરૂપી કમ વડે, કર્તાને ઈષ્ટ એવા ત્યાગને નિમિત્ત બનનારને, સંપ્રદાન કહે છે. (૧૨૯) સંપ્રદાન શબ્દ અન્વર્થ છે. ત્યાગ એટલે આપનારના સ્વત્વની નિવૃત્તિ અને બીજાને એ સ્વત્વની પ્રાપ્તિ, ત્યાગી એટલે ત્યાગનું નિમિત્ત એવો અર્થ સમજાય છે. ત્યાગ કરવાન અંગે એટલે નિમિત્ત, જમણો હાથ અને સંકલ્પ માટેનું જળ બની શકે. તેથી અવ્યાપ્તિ થતી અટકાવવા માટે ના હિતમ્ ! (કમ વડે કર્તાને ઈસિત એવું દાનરૂપી કાય) એવો શબ્દ મૂક્યો છે. ઝઘ વä ઢાત ! (બેબીને કપડું આપે છે) એવા ઉદાહરણમાં દાનને અર્થ નથી. તેથી ચતુર્થીનો પ્રયોગ નથી. हेतुत्वे कर्मसंज्ञायां शेषत्वे वापि कारकम् । रुच्यादिषु शास्त्रेण संप्रदानाख्यमुच्यते ॥१३०॥ જે કારક, હેતુ, કર્મ અથવા શેષ બની શક્યું હોત તેને વ્યાકરણશાસ્ત્રમાં વ્યર્થીનાં પ્રિયાજી (પા.સુ. ૧-૪-૩૩)થી શરૂ થતાં સૂત્ર વડે સંપ્રદાન કહેવામાં આવ્યું છે. (૧૩૦) વરતાય રીતે મોઢ: ૫ (દેવદત્તને લાડુ ભાવે છે)માં દેવદત્ત હેતુ છે કારણ કે ઈસિત જે મોદક તેને પ્રયોજક દેવદત્ત છે. તેથી પ્રયોજક હેતુને પ્રાપ્ત થતી વિભક્તિ દેવદત્તની થશે. ક્રથથનાં ઝિયમન:I (પા.સુ. ૧.૪.૩૯; હર્ ગમવું અર્થવાળા ધાતુઓ સાથે સંબંધવાળા ખુશી થનારને સંપ્રદાન કહે છે) સૂત્રને કારણે દેવદત્ત સંપ્રદાન થશે અને તેને ચતુથી પ્રાપ્ત થશે. દોત્રે અનુળાતે (હેતાને સ્તુતિ માટે ઉત્સાહવાળો કહે છે) પ્રગમાં હતાની કમસંજ્ઞા થશે પરંતુ મનુષ્યતિya (પ. ૧.૪.૪૧, આવર્તનથી ઉત્સાહિત કરવો એવા અર્થવાળા અનુ અને પ્રતિ ઉપસર્ગ સાથેના 5 સાથે સંબંધવાળો, પહેલાંની ક્રિયાનો કર્તા, સંપ્રદાન કહેવાય છે, તેવત્તાય શત ધારયતિ યજ્ઞ: I (દેવદત્તનું યજ્ઞદત્તને સેનું દેવું છે) પ્રયોગમાં દાનક્રિયાને ઉલ્લેખ નથી, તેથી શેષ કારક થતાં વડી થવી જોઈએ પરંતુ ધીરેઃ ૩નમઃ | (પા. સૂ. ૧.૪ ૩૫,નું દેવું હોવું અથવાળા ધારુ ધાતુ સાથે લેણદારવાચક શબ્દ ચતુથી વિભક્તિમાં મૂકાય છે)થી સંપ્રદાન સંજ્ઞા થશે. કારિકા ૧૨૯માં સંપ્રદાનને લૌકિક અર્થ અભિપ્રેત હતો. કારિકા ૧૩૯માં શાસ્ત્રીય સંપ્રદાનને ઉલેખ કરવામાં આવ્યો છે. भेदस्य च विवक्षायां पूर्वा पूर्वी क्रियां प्रति । परस्याङ्गस्य कर्मत्वान्न क्रियाग्रहण कृतम् ॥१३१॥ જ્યારે મુખ્ય ક્રિયાથી ભેદ જણાવવાનું હોય ત્યારે પછીની ક્રિયા અગાઉની ક્રિયાનું કમ બને છે. તેથી (સંપ્રદાનસંજ્ઞાના સૂત્રમાં) ક્રિયાને ઉલ્લેખ કરવામાં આખ્ય નથી. (૧૩૧) Page #382 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી કાંડ નર્મળા યમમિત્રૈતિક મંત્રવાનમ્ । (પા. મૂ. ૧-૪-૩૨ ) ઉપરના ભાષ્યમાંની કેટલીક ચર્ચાને નિચેાડ આકારિકામાં આપવામાં આવ્યે છે. આ સૂત્રમાં યિા શબ્દ ઉમેરવા જોઈએ, જેથી શ્રાદ્યાય નિર્દતે । (શ્રાદ્ધની નિન્દા કરે છે), યુદાય સંઘને ! (યુદ્ધ માટે તૈયાર થાય છે) અને ૧ચે શેતે । (પતિ માટે સૂવે છે) જેવા પ્રયેાગા સિદ્ધ થઈ શકે. આવી શ'કા માટે જણાવવામાં આવ્યું છે કે યા શબ્દ ઉમેરવાની જરૂર નથી, કારણુ કે, સામાન્ય વ્યવહારમાં ક્રિયાને કમ' સમજવામાં આવ્યું છે, જેમકે દિ ક્રિયા રિસિ । (તું શુ ક્રિયા કરવાના છે?) પ્રયાગ અથ વિધર્મ ચિત્તિ । એવા પ્રયાગ રૂપે સમવામાં આવે છે. પૂર્વ પક્ષી પેાતાની વાત ચાલુ રાખતાં કહે છે કે સૂત્રેામાં કૃત્રિમ સત્તાને પ્રયાગ થવા જોઈએ. તુરીત્સિતતમ કર્મ । (પા. મૂ. ૧.૪.૪૯) સૂત્ર કનું લક્ષણ આપે છે. તેમાં ક્રિયાને જો કર્મ માને તે ક્રિયા કેવી રીતે ઈપ્સિતતમ થઈ શકે? આવી ક્રિયા સદન (માનસિક સંકલ્પ), પ્રાથ'ના (વિનતિ), અધ્યવસાય (નિશ્ચય), આરંભ, અને ફળની પ્રાપ્તિ હાઈ શકે. અડી અગાઉની ક્રિયા સદનનુ કમ પ્રાના થશે, પ્રાથનાનુ કમ અધ્યવસાય થશે. એ પ્રમાણે અગાઉની દરેક ક્રિયાનુ` ક` પછીની ક્રિયા થશે. તેથી સૂત્રામાં ક્રિયા શબ્દ પ્રત્યેાજવાની જરૂર નથી. क्रियाणां समुदाये तु यदेकत्व विवक्षितम् । तदा कर्म क्रियायोगात् स्वाख्ययैवोपचर्यते ॥१३२॥ (પરંતુ) જ્યારે (અનેક) ક્રિયાઓના સમૂહ અંગે એકત્વની વિવક્ષા હાય ત્યારે ક, ક્રિયા સાથે સંકળાયેલુ' હાવાથી, તે પેાતાના (જ કમ' એવા નામે) આળખાય છે. (૧૩૨) 333 સદર્શીન વગેરે ક્રિયાઓના સમૂહ પરસ્પર સંકળાયેàા હોવા છતાં જો સમકક્ષ સમજવામાં આવે અને તેમનામાં અ’ગાંગિભાવ આરેાપવામાં ન આવે તે ધાતુ વડે થનારા અભિધાનમાં સત્તા સમજવી જાઈએ, સપ્રદાન સંજ્ઞા નહિ. ટાયરોતિ । જેવું સપ્રદાન કારકવાળું ઉદાહરણ યાગ્ય નથી, કારણકે, સાદડી બનાવવાની ક્રિયા એક અભિન્ન ક્રિયા તેથી ટ. રોતિ એવા ક`કારકવાળા પ્રયેગ યાગ્ય ઠરશે, भेदाभेदविवक्षा च स्वभावेन व्यवस्थिता । तस्माद् गत्यर्थकर्मत्वे व्यभिचारो न दृश्यते ॥१३३॥ ક્રિયાને વિભાગેા વિનાની સમજવી કે વિભાગેાવાળી સમજવી તે ( વાત ), (ધાતુના અર્થ)ના સ્વાભાવિક (ઉપયેાગ) ઉપર આધાર રાખે છે. તેથી ગતિ એવા અ દર્શાવનારા ધાતુઓના કમ અંગે વિવાદ નથી. (૧૩૩) ક્રિયાને અવિભક્ત સમજવી કે વિભાગેાવાળી સમજવી તેના આધાર ધાતુનેા વ્યવહારમાં પ્રયેણ છે. ગતિને અથ દર્શાવનરા ધાતુએ સાથે સઅહુ ગમનનુ સ્થાન દ્વિતીયામાં પણ પ્રત્યેાજાય અને ચતુથી માં પણ પ્રયેાજાય: જેમકે, ગ્રામ ગતિ ! અને પ્રામાય ઇતિ । એવા બંને પ્રયેગા યેાગ્ય છે. મત્સ્યર્થવળિ દ્વિતીયાનુૌ ચેષ્ટાયામ ત્તિ ૫ (પા. સૂ. ૨.૩,૧૨) ઉપરથી આ બાબત સિદ્ધ થાય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ 338 विकल्पेनैव सर्वत्र संज्ञे स्यातामुभे यदि । आरम्भेण न योगस्य प्रत्याख्यानं समं भवेत् ॥ १३४ ॥ પરંતુ (આવા) બધા પ્રયાગે!માં જે (કમ અને સ`પ્રદાન એવી એ સ'જ્ઞાએ વિકલ્પે પ્રાપ્ત થતી હૈાય તે ત્યર્થર્મનિ॰-સૂત્રનાં સ્વીકાર અને નિરાકરણુ એક સરખાં સમજાશે નહિ. (૧૩૪) ક્રિયાને અવિભક્ત સમજવી કે વિભાગેાવાળી સમજવી એ અંગે કાઈક નિયમ અવશ્ય કરવે જોઈએ. જો આવા નિયમ કરવામાં ન આવે તેા કમ અને સંપ્રટ્ઠાન એવી સત્તાઓ બધે પ્રાપ્ત થશે. ગટ્ય ધાતુને બંને સંજ્ઞાએ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ઘાય નિર્દેતે) (શ્રાદ્ધની નિંદા કરે છે)માં ભેદવિવક્ષા છે અને પતિ કોનમ્ । (ભાત રાંધે છે)માં અભેવિવક્ષા છે. ગસ્ત્યયંમળિ॰ ! સૂત્રમાં ચેષ્ઠાયાં અને શનિ એવા અપવાદસૂચક શબ્દો છે. તેનાં ઉદાહરણા મનસા વારુપુત્ર પતિ । (મન વડે પાટલીપુત્ર જાય છે) અને અન્નાન પદ્ઘતિ । (માગે જાય છે)માં પણ અભેદવિવક્ષા છે. ક્રિયાસમુદાય અંગે ભેદ સમજવા કે અભેદ સમજવા એવી સ્થિતિમાં લાવ્યવહારમાંની તેમની વિવક્ષા નિર્ણાયક બને છે. ભેદાભેવિવક્ષા ન માનીએ તે। આ સૂત્રતા સ્વીકાર કરવા યેાગ્ય ઠરશે. જો વિક્ષાને ધ્યાનમાં રાખીએ તે। આ સૂત્રનું પ્રત્યાખ્યાન કરવું યેાગ્ય ઠરશે. વાપીય त्यागरूपं प्रदातव्ये प्राप्ये संसर्गदर्शनः । आस्थित कर्म यत् तत्र द्वैरूप्य' भजते क्रिया ।। १३५ || જ્યાં પહેાંચ્યા છે તે (માત્ર રૂપી) કમના સંબંધમાં ક્રિયા, આળગેલા(મા). ને ત્યાગ અને જયાં પહાંચવુ છે તેની સાથે સબંધ, એવાં બે રૂપા પ્રાપ્ત કરે. (૧૩૫) શસ્ત્ય મેળ૰ । સૂત્ર ઉપરનાં વાર્ત્તિા અને ભાષ્યના કેટલાક મુદ્દાઓને આ કારિકામાં અવતારવામાં આવ્યા છે. આ સૂત્રમાંના અધ્વનિ શબ્દમાં રસ્તાના અથ દર્શાવનારા શબ્દને પણ સમાવેશ કરવા જોઈએ, જેથી વસ્થાન ઇતિ । (રસ્તે જાય છે) એવા પ્રયેગામાં આ સૂત્રનયમ લાગુ પડે નહિ. અનધ્વનિ એવે પ્રતિષેધ જે રસ્તે ચાલવાનું શરૂ કર્યું" હેાય એવા રસ્તા અંગે થવા જોઈએ. આ સૂત્રના પ્રત્યેાજન અંગે જણાવવામાં આવ્યુ છે કે આ સૂત્રથી શ્રામ ગતિ । એવા દ્વિતીયાના પ્રયાગ ઉપરાંત ગ્રામાય નઇતિ ! એવા પ્રયેાગ પણ યાગ્ય ઠરે છે. હુલારાજના વ્યાખ્યાનને પેાતાના શબ્દોમાં અવતારતાં કૈયટ જણાવે છે કે જ્યારે ગમન અને સૌંદન વગેરેમાં ભેદ સમજવામાં આવે ત્યારે સંદર્શન વગેરે ક્રિયાએ દર્શાવતા ક્રિયારૂપ અતે ગમન ક્રિયા દર્શાવતા ક્રિયારૂપ વચ્ચે ક્રિયાકારક સબંધ સમજી શકાય. તેથી પ્રામાય નઇતિ । એવેના પ્રયાગ સિદ્ધ બને. પરંતુ સ ંદર્શીન વગેરે અને ગમન વચ્ચે અભેદ સમજવામાં આવે અને પરિણામે ક્રિયાકારક સંબંધ પ્રાપ્ત ન થાય ત્યારે પ્રામ ઇતિ। એવા દ્વિતીયાના પ્રયાગ થઈ શકે. તેથી ચર્ચ નિ॰ । મૂત્રનું પ્રત્યાખ્યાન કે સ્વીકાર ખ’તેને આધાર લેાકવ્યવહાર ઉપર છે. સરખાવે યટ : भेदाभेदविवक्षा च लौकिकप्रयोगानुसारेण नियतविषया इत्यारम्भप्रत्याख्यानयोर्नास्ति फलभेदः । Page #384 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ निर्दिष्टविषय किश्चिदुपात्तविषय तथा । अपेक्षितक्रिय चेति त्रिधापादानमुच्यते ॥१३६।। જ્યાં અપાયરૂપી વિષયને સ્પષ્ટ જણાવવામાં આવ્યા હોય, જ્યાં તેને અન્તભેંત ગ હોય અને જ્યાં (અપાયની) ક્રિયાની વિવક્ષા હેય, એમ ત્રણ પ્રકારે અપાદાનને જણાવવામાં આવે છે. (૧૩૬) પુત્ર સાથે માયાનમ્ (પાસૂ. ૧.૨.૨૪) અપાદાનની વ્યાખ્યા આપે છે. અપાદાન અર્થાત નિગમન ક્રિયા (moving away) સાથે સંકળાયેલા ધ્રુવ એવા કારકને અપાદાન કહેવામાં આવે છે. ગ્રામ મા રતિ 1 (ગામથી આવે છે) પ્રયોગમાં ગ્રામ ધ્રુવે છે, જ્યાંથી નિર્ગમન ક્રિયા સમજવામાં આવે છે. સૂત્રમાં જે પૂત્ર શબ્દ મૂક્યો ન હોય તો વૃક્ષાત્ વર્ષ પતતિ . (વૃક્ષ ઉપરથી પાંદડું પડે છે)માં કર્જ પણ અપાદાન કહી શકાય. એવી જ રીતે પ્રામાણ્ ભાગછતિ શહેન ! (ગાડા વડે ગામમાંથી આવે છે)માં શક્રટેનની અને પ્રામાર્ માર્જીન જંજાથાં પાનના ગોર મુI (ગામથી આવતાં, તે હાથથી, થાળીમાંથી ભાત ખાય છે)માં વંસમાથામ ની પણ અપાદાન સંજ્ઞા થાય. ગાય એટલે નિર્ગમન અથવા પ્રસ્થાન. એ પ્રસ્થાન કાય જે સ્થિર અર્થાત ધ્રુવ પદાથથી થતું હોય તેનું વાચક કારક અપાદાન કહેવાય છે. આ કારિકામાં અપાદાનના ત્રણ પ્રકાર જણાવવામાં આવ્યા છે. જયાં અપાયનો ક્રિયા. રૂ૫ વડે સ્પષ્ટ નિર્દેશ થયો હોય તે નિર્દિષ્ટવિષય (જેમ કે 21માત્ સાગછતિ ) અપાદાન છે. ઉપાસ્તવિષય અપાદાનમાં એક ક્રિયારૂપના અર્થમાં બીજા ક્રિયારૂપના અર્થનો અન્તર્ભાવ કરવામાં આવ્યો હોય છે, જેમ કે વાદૃો વિદ્યોતે વિશુન્ | (વાદળમાંથી વિજળી ચમકે છે). અહીં ઘોસે માંના દ્યોતન અર્થમાં નિ સહાયનો અર્થ ગૌણ સમજવામાં આવ્યો છે. અપેક્ષિતક્રિય અપાદાનમાં ક્રિયા દર્શાવનાર શબ્દ અધ્યાદ્રત રહે છે, પણ ક્રિયા અપેક્ષિત હોય છે. જેમ કે at માણ્યઃ વાઢિપુત્ર; મમતવતર: | (પાટલિપુત્રના રહેવાસીઓ સાંકાશ્મના રહેવાસીઓ કરતાં વધારે યોગ્ય છે)માં ક્રિયારૂપ પ્રાપ્ત થતું નથી, પરંતુ લાયકાતના ગુણને લીધે પાટલિપુત્રના રહેવાસીઓ વિશિષ્ટ જણાય છે. संयोगभेदाभिन्नात्मा गमिरेव भ्रमियथा । ध्रुवावधिरपायोऽपि समवेतस्तथाध्रुवे ।।१३७।। જેમ “ભેગા થવું” અને “છુટા પડવું” એવા ભેદ વડે સમજાતું ગમન, બ્રમણ તરીકે ઓળખાય છે, તેમ અપાય પણ ધ્રુવની અવધિવાળું અને અધુંવ (ક્રિપાવાન) ની સાથે સંકળાયેલું છે. (૧૩) અપાય એટલે માત્ર ગતિ નહિ, એ વાત આ કારિકામાં સમાવવામાં આવી છે. વૈશેષિક પણ માને છે કે બ્રમણ એટલે ભેગા થવું અને છૂટા પડવું એ ની પરસ્પર જુદી ક્રિયાઓવાળું ગમન. તે પ્રમાણે અપાય પણ ધ્રુવ અને અધ્રુવ સાથે સંકળાયેલું છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વાકય૫રીય द्रव्यस्वभावो न ध्रौव्यमिति सूत्रे प्रतीयते । अपायविषय ध्रौव्य यत्त तावद्विवक्षितम् ।।१३८।। સ્થિરતા દ્રવ્યનો સ્વભાવ છે એમ, ધરમાસૂત્રમાંથી સમજાતું નથી. જે અપાય વિષયક સ્થિરતા છે તે આ (સૂત્રમાં) સમજવામાં આવી છે. (૧૩૮) ધ્રુવમવારે વાનમ્ | સૂત્ર દ્વારા ધ્રૌવ્ય અર્થત સ્થિરતા એ દ્રવ્યનો સ્વભાવ છે એમ સમજાતું નથી, પરંતુ અપાય સાથે સંકળાયેલું જે ધ્રૌવ્ય છે તે આ સૂત્ર દ્વારા વિવક્ષિત છે. सरणे देवदत्तस्य ध्रौव्य पाते तु वाजिनः । आविष्ट यदपायेन तस्याध्रौव्य प्रचक्षते ॥१३९।। ઘોડાની દેડવાની ક્રિયામાં ઘેડ સ્થિર છે જે અપાયના આશ્રયવાળા છે તેમને અધુવ (અર્થાત્ ક્રિયાશીલ) કહેવાય છે. (૧૩) ઉપરનાં ઉદાહરણોમાં સ્થિર દેવદત્ત અને સ્થિર ઘડે અપાય સાથે સંકળાયેલા નથી. તેથી અપાય સાથે સંકળાયેલાને જ અધ્રુવ કહેવામાં આવે છે. उभावप्यध्रुवौ मेषौ यद्यप्युभयकर्मजे । विभागे प्रविभक्ते तु क्रिये तत्र विवक्षिते ॥१४०।। मेषान्तरक्रियापेक्षमवधित्व पृथक् पृथक् । मेषयोः स्वक्रियापेक्ष कर्तृत्व च पृथक् पृथक् ।।१४१।। તેમની બંનેની (સાથે સંકળાયેલી અપસરણરૂપી) ક્રિયાઓથી પ્રાપ્ત થયેલ જુદાઈ અંગે બંને ઘેટાં અધ્રુવ છે, છતાં, અહાં બંને ક્રિયાઓને જુદી સમજવાની વિવેક્ષા છે. (૧૪૦) દરેકમાં (અપસરણ રૂપ ક્રિયાની) અવધિ, બીજા ઘેટાની ક્રિયાના સંદર્ભમાં નિશ્ચિત થાય છે, અને દરેકમાં ઘેટાની પિતાની ક્રિયાના સંબંધમાં કતૃત્વ નકકી થાય છે (૧૪૧). ક્રિયાવિભાગ બે પ્રકારનો છે : એક, બેમાંથી એકની ક્રિયાથી પ્રાપ્ત થયેલો અને બીજે, બંનેની ક્રિયાથી પ્રાપ્ત થયેલો. થાળ : અવસતિ ! (બાજપક્ષી ઠઠાથી દૂર ઊડે છે) એવા ઉદાહરણમાં બેમાંથી એક શિયાધારા પ્રાપ્ત થયેલ ક્રિયાવિભાગ હોઈ, થાણુ ધ્રુવ છે. વરરાન એવી વણરતઃ બે ઘેટાં એકબીજાથી દૂર જાય છે ) અને સર્વતઃ મેવાનું છે: વસતિ (દૂર જનારા એક ઘેટાથી બીજું ઘેટું દૂર જાય છે) એવાં ઉદાહરણોમાં બને ઘેટાં અપાયક્રિયા સાથે સંકળાયેલાં હેઈ અધુવ છે, છતાં અપસર્ષણરૂપ ક્રિયાઓના કર્તા જુદા હોવાથી બંને ધ્રુવ સમજાશે. પહેલા ઉદાહરણમાં દરેક ઘેટું કર્તા અને અપાદાન એમ બે રીતે સમજાય છે. બીજા ઉદાહરણમાં એક ઘેટું કર્તા છે અને બીજું અપાદાન છે. કૈયટ અહીં જણાવે છે કે આવાં ઉદાહરણમાં બીજી અવધિ સમજવી રહી. પહેલા ઉદાહરણમાં દરેક ઘેટ બીજાની અપસરણ ક્રિયા માટે અવધિ બન્યું. બીજા ઉદાહરણમાં બીજા ઘેટાન અપસરણરૂપ ક્રિયા માટે એક ઘેટુ અવધિ બન્યું. આમ બંને ઉદાહરણ મેગ્ય કરે છે, Page #386 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૦૭ બીજા અવધિનું સૂચન કયટે વાક્યપદીય ૩.૭.૧૪રમાંથી લીધું છે. સર ખાવો પા.સ. ૧.૪-૨૪ ઉપરની લાખ્યપ્રદી૫) : મેષો વારંપતિ ૩યa gય કવયિવક્ષા કવરહ્ય आदानविवक्षा । यदा तु मेषावपसरतः इति प्रयोगः अवध्यन्तरमपेक्षणीयम् । अभेदेन क्रियैका तु द्विसाध्या चेद्विवक्षिता । मेषावपाये कर्तारौ यद्यन्यो विद्यतेऽवधिः ॥१४२।। જે એક જ ક્રિયા, બને ઘેટાંઓ વડે અભિનપણે સિદ્ધ થયેલી સમજાતી, હેય ત્યારે જે બીજે અવધિ પ્રાપ્ત થતું હોય તો બંને ઘેટાં, અપાયરૂપ ક્રિયાના કર્તાઓ બનશે (૧૪ર) એવી મણિરતઃ | (ઘેટાં દૂર જાય છે) એવા પ્રયોગમાં ગમનક્રિયાના કર્તા તરીકે બને ઘેટાં સમજવામાં આવ્યાં છે. પરંતુ મેઘ વતાવતરત: 1 (ઘેટાં પર્વતથી દૂર જાય છે) એવો પ્રાગ સમજવામાં આવે તો બન્ને ઘેટાં આપાયરૂપ ક્રિયાના કર્તાએ બનશે. કારણ કે, પવતને અવધિ સમજવામાં આવ્યો છે. गतिर्विना त्वधिना नापाय इति गम्यते । वृक्षस्य पर्ण पततीत्येव भाष्ये निदर्शितम् ॥१४३॥ અવધિ વિના, ગતિને અપાય કહી શકાશે નહિ. ભાષ્યમાં પ્રાપ્ત થતા ઉદાહરણ, વૃક્ષનું પાંદડું પડે છે ના સંબંધમાં આ વાત સમજાવવામાં આવી છે. (૧૪૩). જેને અવધિ સાથે સંબંધ હોય તે જ ક્રિયાને અપાય, કહી શકાય. તેથી વૃક્ષ0 વર્ષ પતતિ | માં પતનક્રિયાને અપાય કહી શકાશે નહિ, કારણ કે વૃક્ષ અવધિ નથી. વૃક્ષાત વર્જ વસતિ માં પણ વૃક્ષ ઉપરથી પડે છે. પતરૂપ ક્રિયાને અવધિરૂપે વૃક્ષ સમજવામાં આવ્યું છે. भेदाभेदौ पृथग्भावः स्थितिश्चेति विरोधिनः । युगपन्न विवक्ष्यन्ते सर्व धर्मा बलाहके ॥१४४॥ વાદળમાં, એક સાથે, ભેદ, અભેદ, જુદાપણું અને સ્થિતિ એવા બધા પરસ્પર વિરોધી ધર્મો વક્તા વડે સમજાતા નથી. (૧૪૪) અપાય અંગેની ચર્ચા પૂરી થઈ. હવે વિઘતિ ૧૪ કાર્ચમ્ (૫ સૂ. ૧.૪.૧; જ્યાં એકસરખા નિયમો એક સ્થળે પ્રાપ્ત થતા હોય ત્યાં પછીનો નિયમ સમજવો જોઈએ) ઉપરના વાર્તિક ૩૦ થપાયાનમુત્તનિ ! (પછીનાં કારકો અપાદાન સંજ્ઞાનો બાધ કરે છે)ના અનુસંધાનમાં આ કારિકામાં ચર્ચા કરવામાં આવે છે. રાદવિતતે વિશુત (વાદળમાંથી વીજળી ચમકે છે) એવા પ્રગને બદલે યાદ વિદ્યોત? | અને વાર્તા વિશોતે 1 એવા પ્રયોગો પણ થઈ શકે. - વા-૪૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ વાકયપડીય વાદળમાં ધુમાડા, તેજ, પાણી, વાયુ વગેરે તેના અવયા છે. એમાંના એક અવયવ તેજ માટે, તેજ ચમકે છે” એવા પ્રયાગ થાય છે. આ તેજની જ્યારે અવયવસમુદાય એવા વાદળથી જુદી વિવક્ષા હેાય ત્યારે વાદળને અવિધ સમજવામાં આવે છે અને તેથી તેજ વીજળી વાદળમાંથી છૂટી પડીને પ્રકાશે છે, એવા અથ થશે. જ્યારે વાદળને નિરાધાર તેજને આધાર સમજવામાં આવે ત્યારે ‘વાદળમાં ચમકે છે' ઉદાહરણમાં, ‘વાદળમાં રહીને ચમકે છે' એવાં અવાળા પ્રયાગમાં વાદળ અધિકરણ બનશે. આમ એ જુદાં ઢારકાના પ્રયાગા સ’ભવે છે. આવી સ્થિતિમાં અપાદાન કારકના બીજા કારકા બાધ કરે છે એવા વાર્ત્તિકનિયમ પ્રાપ્ત થાય છે. અહીં પણ વિવક્ષાનિયમ સમજવા જોઈએ. વક્તાને જે અની વિવક્ષા હાય તે અર્થ પ્રમાણે કારકને ઉપયેાગ થાય છે. ૩૩. धनुषा विध्यतीत्यत्र विनापायविवक्षया । करणत्व यतो नास्ति तस्मात्तदुभयं सह ॥ १४५ ॥ ધનુષ વડે વીંધે છે’ એવા પ્રયાગમાં અપાયની વિવક્ષા વિના કરત્વ પ્રાપ્ત થશે નહિ, તેથી (અપાદાન અને કરણ) એવી એ (શક્તિ) એક સાથે પ્રાપ્ત થાય છે. (૧૪૫) ધનુષા વિકૃતિ । (ધનુષ વડે વીંધે છે) એવા પ્રયાગમાં કરણ અને અપાદાન એવી એ સંજ્ઞાએ એક સાથે પ્રાપ્ત થાય છે. ધનુષમાંથી છૂટતા બાણુને અવધિ સમજીને, ખાણુ વીંધવાના કાર્યનું કરણ બની શકે છે, આમ અપાયની વિક્ષા વિના કરણકારક સંભવે નહિ. એક જ સમયે એક જ શબ્દમાં એ કારકશક્તિ દર્શાવવા એ પ્રત્યયેા સંભવે નહિ, તેથી ઉપરના પ્રયેાગમાં કરસના અપાદાનતે બાધ કરે છે એવા નિયમ અનુસાર તૃતીયાન્ત ધનુષા શબ્દ પ્રાપ્ત થાય છે. एकैव वा सती शक्तिर्द्विरूपा व्यवतिष्ठते । निमित्त' संज्ञयोस्तत्र पश्या बाध्यतेऽपरा ॥ १४६ ॥ અથવા એ સંજ્ઞાએના કારણરૂપે રહેલી બે સ્વરૂપેાવાળી તે શક્તિ એક જ છે. તેમાં પછીની સંજ્ઞા અગાઉની સ'જ્ઞાનેા ખાય કરે છે, (૧૪) અગાઉની કારિકામાં કરણ અને અપાદાન એવી એ શક્તિઓના ઉલ્લેખ કરવામાં આવ્યા. તેમાંની એક શક્તિ પરત્વને કારણે બીજી શક્તિનેા બાધ કરે છે, એમ જણાવવામાં આવ્યું. આ વ્યવસ્થા શાસ્રતિયમને આધારે છે. બધે અદ્વૈતને નિહાળનારા ભર્તૃહરિ આ એ શક્તિઓને એક જ સમજે છે. અપાય દર્શાવતી અપાદાન શક્તિ કરણુશક્તિમાં અન્તભૂત સમજવી જોઈએ. ઉપરના ઉદાહરણમાં બાણુને દૂર છૂટવાના કાર્ટીમાં ધનુષ અવધ હાવાથી જ તેને કરણ સમજવામાં આવે છે. વાસ્તવમાં અહીં શક્તિ એક જ છે. એક જ શક્તિ ગૌણ અને પ્રધાન રૂપે એ સ્વરૂપા પ્રાપ્ત કરે છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ માંડ निर्धारणे विभक्ते यो भीत्रादीनां च यो विधिः । उपात्तापेक्षितापायः सोऽबुधप्रतिपत्तये || १४७॥ ભિન્નતા દર્શાવનારા નિશ્ચયના અર્થમાં અને ભય પામવું વગેરે અર્થાંના ધાતુઓના સંબંધમાં થયેલુ (અપાદાન અંગેનું) વિધાન, અપાયના નિર્દેશ અને (અષાયની) અપેક્ષાના સ ંદર્ભમાં (જ) થયુ છે, આવુ' (વિશેષ વિધાન) અજ્ઞાનીઓની સમજણુ માટે છે. (૧૪૭) 336 અપાદન કારક અંગે મુખ્ય સૂત્ર ધ્રુવનાચેડવાનમ્ । ઉપરાંત મીત્રાર્થાનાં મહેતુઃ । (પા.સૂ. ૧.૪.૨૫, ભય અને રક્ષણના અથ દર્શાવતા ધાતુએ સાથે સંબંધવાળા ભયહેતુ દર્શાવનારા કારકાની અપાદાન સંજ્ઞા થાય છે), વાત્તેરસો: । (પા.સુ. ૧ ૪-૨૬, મેં ટાળવુ એવા અના વા+ff ધાતુ સાથે સ ંબંધવાળું, જેનાથી કંટાળવાનુ છે તે અ દર્શાવતુ· કારક અપાદાન કહેવાય છે) વગેરે સૂત્રેા અને યમવયેડવાર્ાનમ્ । સૂત્ર ઉપરનું પ્રથમ વાત્તિ ક જીનુજ્ઞાવિરામગ્રમાવાીનામુવસાનમ્ । (જુગુપ્સા, વિરામ અને પ્રમાદના અં દર્શાવતા ધાતુએ સાથેનાં કારકાની અપાદાન સંજ્ઞા થાય છે, એવા ઉલ્લેખ કરવો જોઈએ')માં અપાદાન સંજ્ઞાનુ વિશેષ વિધાન થયું છે. અપાદાનકારક સાથે પંચમી વિભક્તિ વપરાય છે. આવાં બધાં વધારાનાં વિધાને અપાદાન માટે કરવાની જરૂર નથી, કારણ કે એ બધામાં અપાય કાંતા નિર્દિષ્ટ હોય છે અથવા અપેક્ષિત હાય છે. સત્ર પ્રાયનું મહત્ત્વ છે જ. તેથી ધ્રુવં વાચેડવવાનમ્ । એવા એક સૂત્રનયમ કરવાથી કામ ચાલશે. વધારાના નિષમા કરવાની જરૂર નથી. આવા વધારાના નિયમે અપાદાન અંગેની સૂક્ષ્મ સમજણુ વિનાના અલ્પજ્ઞાનીઓ માટે છે. कर्तृकर्मव्यवहितामसाक्षाद्धारयत्क्रियाम् । उपकुर्वत्क्रियासिद्धौ शास्त्रेऽधिकरण स्मृतम् ॥ १४८॥ કર્તા અથવા કમરૂપી મધ્યસ્થ દ્વારા ક્રિયાને પરોક્ષ રીતે ધારણ કરીને (તે) ક્રિયાની સિદ્ધિમાં મદદરૂપ થનારને (વ્યાકરણ)શાસ્ત્રમાં અધિકરણ કહ્યું છે. (૧૪૮) મ લેકવ્યવહારમાં દ્રવ્ય, ગુણુ અને ક્રિયાના સંબંધમાં અધિકરણને સમજવામાં આવ્યું છે. વ્યાકરણુશાસ્ત્રમાં ક્રિયાને જ પરાક્ષ રીતે ધારણ કરીને ઉપકારક ખૂનનારને અધિકરણ કારક કહેવામાં આવે છે. વ્યાપારરૂપ ક્રિયાના કર્તા સાથે અને ફળરૂપ ક્રિયાના કમાઁ સાથે સંબંધ છે. ટે ત્રાસ્તે । (સાદડી ઉપર બેસે છે) અને ત્યાચાં વતિ । (તપેલીમાં રાંધે છે) માં સાદડી અને તપેલી કર્યાં અનેક દ્રારા ક્રિયાને ધારણ કરીને તેને ઉપકારક બનતાં હાવાથી અધિકરણ કહેવાયાં છે. ક્રિયાના આશ્રયરૂપ કર્તા અને કને1 ધારણક્રિયા માટે જે આધાર તેને અધિકરણ કહે છે (ભાષાર; અષિરળમ્ !) એવો પાણિનિનેા નિયમ (૧,૪,૪૫) છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વાકષપડીય उपश्लेषस्य चाभेदस्तिलाकाशकटादिषु । उपकारास्तु भिद्यन्ते संयोगिसमवायिनाम् ॥१४९॥ તલ, આકાશ અને સાદડી (એવા અધિકરણો)માં (આધારાધેય) સંબંધ જુદા જુદા નથી, પરંતુ, સંયોગ અથવા સમવાયથી જોડાયેલા પદાર્થોના ઉપકારો જુદા જુદા સમજાય છે. (૧૪૯) ' ઉપશ્લેષ એટલે આધારને આધેય સાથેનો સંબંધ. તલ, આકાશ અને સાદડીને આધાર તરીકે સમજતાં, આવો સંબંધ બધામાં એક સરખો છે. અધિકરણને ત્રણ પ્રકારે સમજવામાં આવ્યું છે. રેવત: રે માસે. (સાદડી ઉપર દેવદત્ત બેઠો છે') એવા ઉદાહરણમાં સંયમી સાદડીના બધા ભાગમાં દેવદર બેઠે નથી, તેથી અહીં આધાર એ સાદડીને ઓપશ્લેષિક અધિકરણ કહ્યું છે. અહીં આધાર સાદડી અને આધેય દેવદત્ત વચ્ચે સંગ સંબંધ છે. (તિg સેન્ટર ) “તલમાં તેલ છે એવા પ્રગમાં તલના બધા ભાગમાં તેલ છે તેથી આધાર એવા તેલને વ્યાપક અથવા અભિવ્યાપક અધિકરણ કહ્યું છે. અહીં તલ અને તેલ વચ્ચે સમવાય સંબંધ છે. તે રાકુન. (આકાશમાં પંખી ઓ છે) એવા ઉદાહરણમાં આકાશના વાસ્તવિક અવયવ નથી, પરંતુ કપિત અવયવો છે. તેથી અહીં અધિકરણને વૈયિક અધિકરણ કહેવામાં આવ્યું છે. अविनाशो गुरुत्वस्य प्रतिबन्धे स्वतन्त्रत।। दिग्विशेषादवच्छेद इत्याद्या भेदहेतवः ॥१५०॥ પિતે નાશ ન પામવું, ભારને સામને કરવામાં સ્વતંત્રતા, અને ચોક્કસ દિશા સાથે સંબંધ, વગેરે, ભેદનાં કારણે છે. (૧૫) ક્રિયાસિદ્ધિ માટેના ઉપકારો, સંયોગ અને સમવાય સંબંધથી જોડાયેલા પદાર્થોમાં જુદા જુદા હોય છે એમ કહેવામાં આવ્યું. તલ, આકાશ અને સાદડીના સંબંધમાં આવા કયા ઉપકારો છે તે આ કારિકામાં જણાવવામાં આવે છે. તે માટે નાશ ન પામીને તલ, તેલ ઉપર ઉપકાર કરે છે. સાદડી પિતાની ઉપર બેસનારના ભારનો સામનો કરીને અર્થાત્ ભારને સહન કરીને ઉપકાર કરે છે. આકાશ પંખીઓને નીચેના પ્રદેશ સાથે ન પડવા દેવા રૂપી ઉપકાર કરે છે. आकाशमिव केषाचिद् देशभेदप्रकल्पनात् । आधारशक्तिः प्रथमा सर्वसंयोगिनां मता ॥१५१॥ કેટલાકના મતમાં, આકાશ, (તેમાંના) જુદા જુદા પ્રદેશોની કલ્પનાને કારણે, બીજા સાથે સંગ પામતા બધા પદાર્થોની મુખ્ય આધારશક્તિ સમજવામાં આવે છે.(૧૧) બધા મૂત પદાર્થો માટે આધાર હોય છે. આવો આધાર મત હોઈ તેને પણ અધિકરણની જરૂર પડે. આવું અધિકરણ, સવને માટે, આકાશ છે. તારા અને નક્ષત્રોનું અધિકરણ પણ આકાશ છે. બધા પદાર્થોના આધારસમી પૃથ્વીનું અધિકરણ પણ આકાશ છે. અવયયી પદાર્થોને આધાર તેમના અવયવો છે. અવયવોને આધાર તેમના પરમાણુએ છે અને તેમને પણ આધાર આકાશ છે. . Page #390 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ इदमत्रेति भावानामभावान्न प्रकल्पते । व्यपदेशस्तमाकाशनिमित्त संप्रचक्षते ॥१५२॥ પદાર્થો અંગે, “આ અહીં છે, એ શબ્દપ્રયોગ, તેમનો અભાવ હોય તે કલ્પી શકાતો નથી. તે શબ્દપ્રવેગ આકાશને આધારે છે એમ કહેવાય છે. (૧૫) વૈયાકરણનો આદર્શ શબ્દોનો પ્રયોગ છે. શબ્દ જે દર્શાવે તેને તે પ્રમાણુ સમજે છે. “આ નક્ષત્ર અહીં છે' એવા પ્રાગમાં “અહીં ' એ શબ્દ આકાશને વાચક બને છે. આ અવસ્તુ નથી, કારણકે, અવસ્તુ અંગે આ પ્રકારને શખવ્યવહાર થશે નહિ. શબ્દપ્રયોગ, હમેશાં કેકનું નિરૂપણ કરીને કરવામાં આવે છે. નિરૂપણને આધાર પદાર્થ છે. પાત્રોમાં સુલમ્ ! (શત્રુના અભાવે સુખ હોય છે) એવા પ્રગમાં અભાવ પણ આધાર છે. कालात् क्रिया विभज्यन्ते आकाशात्सर्वमूर्तयः । एतावांश्चैव भेदोऽयमभेदोपनिबन्धनः ॥१५३।। કાલને કારણે ક્રિયાઓના અને આકાશને કારણે બધા પદાર્થોના વિભાગ સમજાય છે. આને આ ભેદ અભેદ ઉપર આધાર રાખનારે છે. (૧૫૩) શબ્દબ્રહ્મની કાલ અને આકાશ એવી બે શક્તિ છે. ભતૃહરિએ કાલસમુદેશમાં જણાવ્યું છે તેમ કાલ પ્રતિબંધ અને અનુમતિ દ્વારા સમગ્ર વિશ્વમાં વિભાગે સજે છે. પદાર્થોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને ક્ષયરૂપ ક્રિયાઓ માટે કાલ જવાબદાર છે. સઘળા મૂત પદાર્થો આકાશને કારણે જુદા જુદા સમજાય છે. આકાશ અને કાલમાં ભેદની કલ્પના, અભિન્ન બ્રહ્મની તેઓ શક્તિઓ હોવાને કારણે છે. यद्यप्युपबसिदेशविशेषमनुरुध्यते । शब्दप्रवृत्तिधर्मात्तु कालमेवावलम्बते ॥१५४।। ઉપવાસનું કાર્ય ચોક્કસ સ્થાનની અપેક્ષા રાખે છે, છતાં, શબ્દની, તેના વપરાશરૂપી (વાભાવિક) શક્તિને કારણે તે કાલ ઉપર જ આધાર રાખે છે. (૧૫૪) આ કારિકાના વિચારના મૂળમાં યુવા વધ્યાસ; (પા. સૂ. ૧-૪-૪૮, ૩૧, , દ્ધિ અને મા ઉપસર્ગો સાથેના વધૂ ધાતુના આધારની કર્મ સંજ્ઞા થાય છે) ઉપરનું વરશ્યર્થ પ્રતિષેધ: . છે. આ વાર્તિક પ્રમાણે વત્ ધાતુનો અર્થ [ ખાવું થતો હોય એવા પ્રસંગે કર્મ પ્રતિષેધ કરો. જેમકે રામે સાવતિ તે ગામમાં ઉપવાસ કરે છે). આ વાર્તિકમાં મય એવો પ્રયોગ છે તેને અથ ખાવાનો પ્રતિષેધ અર્થાત ઉપવાસ સમજવાનો છે. કયટ જણાવે છે કે સગ્યWહ્ય પ્રયોગને મથવારા સમજવો જોઈએ, અને મને નિવૃત્તિના અર્થમાં સમજીને “ભેજનનિવૃત્તિને વાચક' (મર ધાતુ) એવો અર્થ શ્યર્થયનો કરવો જોઈએ. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વાકયપદીય ભાષ્યકાર પતંજલિ આ વાર્તિકનું ખંડન કરતાં જણાવે છે કે પ્રામે ૩પવતિ | માં પ્રા” શબ્દ ૩૧amતિનું અધિકરણ નથી, પરંતુ ૩ર ઉપસર્ગ વિનાના વત્ ધાતુનું અધિકારણ છે. તેથી ગ્રામે ૩૧aષતિ | પ્રયોગને ગ્રામ ઘી વસનું ત્રિરાત્રે ૩વવસતિ ! એવા અર્થમાં સમજવો જોઈએ. પ્રામને ૩વવત્ સાથે સીધો સંબંધ નથી, પરંતુ રહેવા સાથે છે અને યુવાનો સંબંધ ત્રિરત્રમ્ અર્થાત કાલ સાથે છે. ભતૃહરિએ રાવના કાલ સાથેના સંબંધના આ વિચારને આ કારિકા દ્વારા સ્વીકાર્યો છે. वसतावप्रयुक्तेऽपि देशोऽधिकरण ततः । अप्रयुक्त त्रिरात्रादि कर्म चोपवसौ स्मृतम् ॥१५५|| નિવાસ (ક્રિયા)નો ઉલ્લેખ થ ન હોય છતાં, સ્થાનને અધિકરણ સમજવામાં આવે છે. “ત્રણ રાત્રીએ” એવો પ્રયોગ શ ન હોય તો પણ (ભાળ્યપ્રયોગમાં તેને ઉપાસ્ (ઉપવાસ કરીનું કામ જણાવવામાં આવ્યું છે. (૧૫૫) પ્રામે ૩૧amતિ એવા પ્રયોગમાં નિવાસનો ઉલેખ ન હોવા છતાં, ગ્રામ તીર્થ ન હોવાથી ઉપવાસ માટેનું યોગ્ય સ્થાન નથી; તેથી ગ્રામ, નિવાસનું અધિકરણ બને છે. કેયટ જણાવે છે કે ઉપવાસનું કાર્ય ત્રિરાત્રે અર્થાત કાલ સાથે અન્તરંગ છે અને પ્રામ અથાત સ્થળના સંબંધમાં બહિરંગ છે. ગ્રામ, નિવાસ સંબધે અંતરંગ છે અને ઉપવાસ ક્રિયાને સંબંધે બહિરંગ છે. સર ખાવો કેવટ (પા.સ. ૧.૪.૪૮ ઉપરનું ભાષ્યપ્રદીપનું व्याच्यान) तत्र अन्तरङ्गत्वार प्रतीयमानव सिक्रियापेक्षो ग्रामस्याधिकरणभावः, उपवसन तु स्वरूपेणैव જામલતે હૃતિ જાનૈવાયાતરx: સંવર: | કૅટનું આવું વ્યાખ્યાન હેલારાજના શબ્દો श्रयमाणायां तूपवसतिक्रियायां काल एवान्तरङ्गोऽधिकरण मित्यप्रयुज्यमानमप्येतद्योग्यत्वादाक्षिप्यते प्रवेशनक्रिययैव गृहम् । संबन्धः कारकेभ्योऽन्यः क्रियाकारकपूर्वकः । श्रुतायामश्रुतायां वा क्रियायां सोऽभिधीयते ॥१५६॥ ક્રિયાને ઉલેખ થયે હોય કે ન થયા હોય તે પણ, (કમ વગેરે છે) કારકેથી જુદો (સમજાતો), ક્રિયા અને કારક વચ્ચેના સંબંધ પૂર્વકને જે શેષ રૂપ સંબંધ) છે તે હવે સમજાવવામાં આવે છે. (૧૫૬) શેષ સંબંધને સમજાવતું પાણિનિસત્ર છે પછી શા (ર.૩.૫૦, પ્રાતિપાદિકથી જુદો અને કર્મ, કરણ વગેરે કાર સિવાયને જે સ્વસ્વામિભાવ વગેરે સંબંધ તેને શેષ સંબંધ કહે છે). આ શેષ સંબંધને દર્શાવવા પડીના પ્રત્યયો યોજવામાં આવે છે, જેમકે રાજ્ઞ: પુરુષહ્ય દુષ્ક | વશ: વાઢ: I અને વિતુ: પુત્ર:.. પહેલા ઉદાહરણમાં સ્વસ્વામિભાવ સંબંધ છે; બીજામાં અવયવઅવયવિભાવ સંબંધ છે અને ત્રીજામાં જન્યજનકભાવ સંબંધ છે, નામ અને ક્રિયારૂપ વચ્ચે પ્રાપ્ત થતે સંબંધ શેષસંબંધ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ત્રીજુ કાંડ કેટ શેષ શબ્દના બે અર્થો કહે છે, (૧) અપ્રધાન અર્થાત ગૌણ અને (૨) બાકી રહેલ. બંને અર્થો ચોગ્ય નથી, એ વાતને ભાષ્યકારની સંમતિ છે. કર્મ વગેરે કારકસંબંધથી જો સંબંધ એટલે શેષ સંબંધ (જનવિભ્યો રેડ : શેષ; I મ. ભા. પા. મું ૨.૩.૫૦) એ મન સ્વીકારી શકાય નહિ, કારણકે કર્મ વગેરે કારાથી જુદો કઈ સંબંધ નથી. રાજ્ઞ: પુn: ! અને ગૃહ્ય શાલી જેવાં ઉદાહરણેને તપાસતાં જણાય છે કે રાજ્ઞ: કર્તા છે અને પુરુષ સંપ્રદાન છે અને વૃક્ષશ્યમાં વૃક્ષ અધિકરણ છે. તો પછી કમ વગેરેની જ્યાં અવિવક્ષા હોય ત્યાં તે સંબંધને શેષ સંબંધ કહેવો જોઈએ (વઢીનામવિવેક્ષા : ); જેમકે ઢોરમવા પુરા (ઊન વિનાની ઘેટી) અને અનુચરા વા (પટ વિનાની કન્યા). આ ઉદાહરણમાં લોમ અને ઉદરનું અસ્તિત્વ હેવા છતાં વક્તા વડે તે જણાવાતું નથી. ક્રિયામારઝપૂર્વઃ શબ્દથી શેષ સંબંધને પણ કારકરૂપ સંબંધ સમજવામાં આવે છે, જેમ કે ગg: પુષ: , વૃક્ષ-૨ શાલા, વશો : વાહ: અને પિતુઃ પુત્ર I માં દાનક્રિયા, નિવાસક્રિયા, ઉત્પત્તિક્રિયા વગેરે ક્રિયાઓ વડે સ્વસ્વામિભાવ સંબંધ, અવયવઅવયવિભાવ સંબંધ વગેરે છે. રાજ્ઞ: પુરુષ: ! ઉદાહરણમાં રાજા પુરુષને આપે છે એવા અર્થમાં સ્વસ્વામિભાવ સંબંધમાં ક્રિયાકારક સંબંધ કારણ રૂપ છે અને શેષ સંબંધ ફળરૂપે છે. રાજા અને પુરુષ, પહેલાં કર્તા અને સંપ્રદાન હતા. શેષ સંબંધના સંદર્ભમાં કર્તા વગેરે વિશેષ કારની પ્રાપ્તિ નથી, તેથી શેષરૂપ સામાન્ય કારક સમજવામાં આવે છે. द्विष्ठोऽप्यसौ परार्थत्वाद् गुणेषु व्यतिरिच्यते । तत्राभिधीयमानः सन् प्रधानेऽप्युपयुज्यते ॥१५॥ આ (શેષ સંબંધ), બે (સંબંધીઓ)માં રહ્યો હોવા છતાં ગૌણ પદાર્થ (વાચક શબ્દો)માં, તે શબ્દ બીજા અર્થાત મુખ્ય માટે હોવાથી, વિશેષતા દર્શાવનારે બને છે (અને) ગણમાં વાચ્ય બનતો તે મુખ્ય સાથે પણ ઉપયોગી બને છે. ગૌણભાવ અને મુખ્યભાવ એમ બંને પ્રકારે સંબંધ રહેલો છે, તેથી શેષ અર્થે પ્રાપ્ત થતી પછી વિભક્તિ એકને માટે જ છે. આ પછી ગૌણભાવ દર્શાવતા શબ્દને નહિ. આ શેપ સંબંધ ગૌણુભાવમાં જ વિશેષતાઓ દર્શાવે છે અને તેથી ગૌણભાવ દર્શાવતા શબ્દોમાં વિભક્તિનો ફેરફાર પ્રાપ્ત થાય છે. પ્રધાન ભાવ પોતાના સ્વરૂપથી જુદા થયા વિના સંબંધને પ્રાપ્ત કરે છે. રાજ્ઞ: પુનઃ ! એવા ઉદાહરણમાં પ્રધાન એવા પુરુષની વિશેષતા ગૌણ એવા રાજ સાથેના સંબંધને કારણે સમજવામાં આવે છે. પરંતુ આવી સમજણ વાકયાર્થીને આધારે છે. આ ઉદાહરણમાં પુરૂ: એવી પ્રથમામાં પ્રાતિ પદિકના અર્થ ઉપરાંત જે વિશેષતા છે તે રાજ્ઞ: એવા પદના સંનિધાનને કારણે છે અર્થાત રાજ્ઞ: પુરુષઃ | એવા બે પદવાળા વાક્યને કારણે છે. ભાષ્યમાંની આ સ્પષ્ટતા હેલારાજે પોતાના શબ્દોમાં अवतारी छे : एतत्तदुच्यते प्रधानगतस्याधिक्यस्य वाक्यार्थत्व गुणसंबन्धेन प्रतीते: परस्परसाङ्क्षस्य पदसमूहस्य वाक्यत्वात् । Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વાકય૫રીય નિમિત્તનિયમ: શા સંવધસ્થ ન ગૃuતે . कर्मप्रवचनीयैस्तु स विशेषोऽवरुध्यते ॥१५८॥ (શેષ) સંબંધના નિયત કારણરૂપ (ક્રિયાવિશેષ) ને શબ્દ(સામર્થ્ય)થી (કઈક વાર) જાણી શકાતો નથી. આ વિશેષ, કમપ્રવચન વડે સ્પષ્ટ થાય છે સંબંધને ક્રિયાકારકપૂર્વક કહ્યો છે. પરંતુ ક્રિયા કયી અને કારક કોને કહેવાશે તેને કેવી રીતે જાણી શકાય તે અંગે આ કારિકા સ્પષ્ટતા કરે છે. પિતુઃ પુત્ર ! (પિતાનો દીકરી પ્રયોગમાં બે સંબંધ સ્પષ્ટ થાય છે. પરંતુ રાજપુત પ્રયોગમાં સ્વસ્વામિભાવ સબંધ અગે, તે સંબંધ કયી ક્રિયા વડે પ્રાપ્ત થયો છે, એ સમજવું સહેલું નથી આવા પ્રયોગોમાં, સંબંધ માટે નિયત એવી ક્રિયા, કર્મપ્રવચનીય વડે સમજાય છે. શાસભ્યર્થ સરતાનનુગ્રાવત (શાકની સંહિતાના પાઠ પછી વૃષ્ટિ થઈ.) પ્રગમાં વૃદ્ધિ અને પાઠ વચ્ચે કાર્યકારભાવ સંબંધ છે. આવા સંબંધ માટેનું નિમિત્ત અર્થાત પાઠ સાંભળવાની ક્રિયા, કર્મ પ્રવચનીય બનુ દારા સમજાય છે, કારણ કે, અન્યત્ર અનુનિરાળ જેવા પ્રયોગો મળે છે. साधनैर्व्यपदिष्टे च श्रूयमाणक्रिये पुनः । प्रोक्ता प्रतिपदं षष्ठी समासस्य निवृत्तये ॥१५९।। (કર્મ વગેરે) કાર વડે ઓળખાતા અને ક્રિયાના ઉલેખ વાળા (શેષ રૂ૫) સંબંધ અંગે દરેક પદમાં ષષ્ઠી વિભક્તિનું વિધાન, સમાસની નિવૃત્તિ માટે છે.(૧૫૯) કર્મ, કરણ વગેરે કાર શેષ સંબંધની ઓળખ માટે છે. શેષ સંબંધ એટલે કર્મ વગેરે કાર સાથે સમાન અધિકરણમાં રહેલો અને તેમના ફળ રૂ૫ સંબંધ. આવા સબંધને દર્શાવવા માટે પછી રોજે સૂત્રથી પકડી વિભક્તિનું વિધાન થયું છે. વિધાર્થશાં જળ ! (પા.સૂ ૨.૩.૫૨, સ્મરણને અર્થ દર્શાવનાર ધાતુ અને હય અને ન્ ધાતુના કર્મને શેષના અર્થમાં પડી થાય છે) વગેરે સૂત્રથી સિદ્ધ થતા પ્રયોગ માટે આવાં જુદાં સૂત્ર કરવાની જરૂર નથી. પરંતુ આવાં જુદાં સૂત્રોનું પ્રયોજન એ છે કે આ સૂત્રેામાં દરેક પદ માટે જેનું વિધાન થયું છે, એવી વક્કીનો લેપ થાય, અથાત તે માટે ષષ્ઠી સમાસની નિવૃત્તિ માટે આવાં વધારાનાં સૂત્રોની રચના થઈ છે. વાર્તિકકારે પણ કહ્યું છે કે પ્રતિષવિધાના પૂછી ન સમ0 | તેથી માતુ: સ્મૃ૩૫ એવા પ્રયોગમાં માતૃઋત એ સમાસમણ થશે નહિ. निष्ठायां कर्मविषया षष्ठी च प्रतिषिध्यते । । शेषलक्षणया षष्ट्या समासस्तत्र नेष्यते ॥१६०॥ નિઠા (પ્રત્યયવાળા શબ્દરૂ૫) સાથે પ્રાપ્ત થતી કર્મવિષયક ષષ્ઠીને પ્રતિષેધ થાય છે, (પરંતુ) ષષ્ઠી, શેષરૂપ સંબંધને કારણે પ્રાપ્ત થતી હોવાથી, સમાસનો નિષેધ થાય છે. (૧૬) Page #394 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૪૨ માતુ: સ્મૃતમ્ । એવા પ્રયેાગમાં સ્મૃતમ્ પદ સાથે મામુ: એવો ષષ્ઠીને પ્રયાગ થયા છે. આ કવિષયક પછી કમેળો: શ્રુતિ । (પા. મૂ. ૨.૩.૬૫) સૂત્રથી પ્રાપ્ત થઈ છે. આ પછીના ન હોદ્દાયયનિષ્ઠાસર્થનામ્ । (પા. મૂ. ૨.૩,૬૯) સૂત્રથી પ્રતિષેધ થાય છે, પર ંતુ પછી શેષે સૂત્રથી શેષની વિવક્ષામાં ષષ્ઠી સિદ્ધ થાય છે, છતાં પીત્ત ચેશાં મેળિ । (પા. સુ. ૨.૩.૫૨) વગેરે સૂત્રો દ્વારા ષષ્ઠીનુ જે વિધાન થયું છે તે નિયમાય છે, અર્થાત બડી થવી જ જોઈએ, તેથી માતુ: સ્મરનમ્ । । સમાસ થશે નહિ. अन्येन व्यपदिष्टस्य यस्यान्यत्रोपजायते । व्यतिरेकः स धर्मों द्वौ लभते विषयान्तरे ॥ १६१ || ખીજા (અર્થાત્ ગૌણુ પદ) વડે આળખાતા જે (અર્થાત્ મુખ્ય પદ)ના બીજે વિશેષ (સંબંધ) ઉત્પન્ન થાય છે. તે (મુખ્ય પદ) બીજા વિષયમાં એ ધર્મને પ્રાપ્ત કરે છે. (૧૬૧) રાજ્ઞ: પુષલ્ય ગ્રō: । એવા પ્રયાગમાં રાજ્ઞ: એવા ગૌણ પદ વડે પુરુષસ્થ્ય ના વૃદમ્બસ: એવા બીજા પદ સાથે ગૌણભાવ પ્રાપ્ત થાય છે. આમ વુદ્દસ્ય એવું પદ મુખ્ય ભાવ અને ગૌણુભાવ એવા એ ધર્માં પ્રાપ્ત કરે છે. प्राधान्य स्वगुणे लब्ध्वा प्रधाने याति शेषताम् । सहयोगे स्वयोगेऽतः प्रधानत्वं न हीयते ॥ १६२॥ પેાતાની સાથેના ગૌણુપદના સંદર્ભમાં મુખ્યત્વને પ્રાપ્ત કર્યા પછી, સર્ (સાથે) પદ્મથી જોડાયેલુ (તે પદ્મ), બીજા (કાઈક) મુખ્ય પદ્યના સંદર્ભમાં શેષ રૂપ અને છે. તેથી (તેની સાથેના પદના સંબંધમાં) તેનુ (પહેલાંનુ) મુખ્યત્વ દૂર થતુ નથી. (૧૬૨) રાજ્ઞ: પુરાઃ । માં પુરુષ પ્રધાન છે અને રાજ્ઞ: ગૌણ છે, પરંતુ રાજ્ઞ: વુન્નસ્ય વહ માં વહઃ મુખ્ય પદ છે. અહીં ગૌણ બનેલ પુષહ્ય પદ, તેનું રાજ્ઞ: પદ સાથેનું મુખ્યત્વ છેાડી દેતુ નથી, કારણ કે તેના ધર્મો જુદા છે. નયુતેઽપ્રધાને ! (પા.મૂ. ૨.૩.૧૯, સTM સાથે જોડાયેલા ગૌણુ પદને તૃતીયા પ્રાપ્ત થાય છે) પ્રમાણે પુÀળ સજ્જ ઞાત: । એવા પ્રયાગમાં અપ્રધાન પદ પુત્ર જ્યારે સર્પદ સાથે હાય ત્યારે તૃતીયા પ્રાપ્ત કરે છે. તેવત્તસ્ય પુત્રઃ । માં પુત્ર પદ પ્રધાન છે. પહેલા પ્રયાગમાં આગમનકાના સ ંદર્ભીમાં પુત્ર પદ ગૌણ છે. सिद्धस्याभिमुखीभाव मात्र संबोधन' विदुः । प्राप्ताभिमुख्यो ह्यर्थात्मा क्रियासु विनियुज्यते ॥ १६३॥ સિદ્ધ થયેલા સાધનવાળા પદાર્થને પેાતાની સ`મુખ બનાવવાને સ ખાધન કહેવામાં આવ્યું છે. સ`મુખતા પ્રાપ્ત કરનારા કર્તા ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. (૧૬૩) વા-૪૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વાષ૫દીય સાધન સમુદેશના છેલા વિભાગની કારિકાએ ૧૬૩થી ૧૬૭ સુધીમાં સંબોધન અને વિભક્તિના દ્રવ્ય સાથેના સંબંધ વિષે સંક્ષેપમાં વિચાર કરવામાં આવ્યો છે. કારિકા ૧૬૩ અને ૧૬૪માં સાધનની સમજણ આપવામાં આવી છે. કરિકા ૧૬૬માં જણાવવામાં આવ્યું છે કે વિભક્તિનો અર્થ દ્રવ્ય નથી. છેલ્લી બે કારિકાઓમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિયા સાથે સંબંધને પામ્યા છતાં દ્રવ્યને સ્વભાવ બદલાતો નથી. આ પાંચ કારિકાઓ ઉપરના વ્યાખ્યાનની ભૂમિકા બાંધતાં હેલારાજ, કારિકા ૧૬૩ના વ્યાખ્યાનની શરૂઆતમાં પ્રથમ વિભક્તિ અંગેના પ્રતિક્રિશ્નાર્થ રિપરિમાળવચનમા પ્રથમ (પા. સુ. ૨.૩.૪૬, માત્ર પ્રાતિપાદિકાર્થ લિંગ, પરિમાણ અને વચન દર્શાવવા માટે પ્રથમ વિભક્તિ વપરાય છે. સૂત્ર ઉપરનાં વાર્તિક અને ભાષ્યવ્યાખ્યાનને અવતારે છે. ભર્તૃહરિના પ્રથમા અંગેના ચેકસ કારિકાશ્ય કથનના અભાવમાં આવી હેલારાજે રજુ કરેલી વિગતપૂર્ણ ચર્ચા અસ્થાને લાગે છે. તેથી એવો તર્ક કરી શકાય કે પ્રથમ અંગેનાં ભdહરિનાં વિધાન રજૂ કરતી કારિકાનો ગ્રંથપાત થયો હશે. વાર્તિકકાર જણાવે છે કે વીર: પુઠs: | જેવાં સમાનાધિકરણ પદોવાળા પ્રયોગોમાં પ્રયમાની સિદ્ધિ માટે જુદો ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે આ ઉદાહરણમાં પુરુષવ એવા પ્રાતિપાદિકા ઉપરાંત વીરવ એવો વિશેષ અર્થ પ્રાપ્ત થાય છે. બીજા વાર્તિક દ્વારા આવા જુદા ઉલેખની વાત નકારવામાં આવી છે, કારણકે અહીં વીરવ એ વિશેષ અર્થ વીર: પુરૂ: I એવા વાક્યાથને કારણે છે. ઉપરની વાતના વિકપમાં સમિતેિ પ્રથમા અર્થાત્ “તિ', કૃત' વગેરેથી અભિહિત કત, કર્મ વગેરે અર્થમાં પ્રથમા થાય છે' એવું સૂત્ર કરવું જોઈએ અને જ્યાં કર્તા, કર્મ વગેરે અર્થ તિવગેરેથી અભિહિત થતા ન હોય ત્યાં પ્રથમ સમજવા માટે જુદું વિધાન કરવું. આમ કરવાથી વૃક્ષ:, ક્ષઃ એવા પ્રયોગો સિદ્ધ થશે. આવું કરવાની પણ જરૂર નથી, કારણ કે, જ્યાં બીજા કેઈ ક્રિયારૂપનો પ્રયોગ ન હોય ત્યાં અત્ ધાતુનું ક્રિયારૂપ પતિ (‘છે) સમજાય છે જ, જેથી વૃક્ષ એટલે વૃક્ષ: અતિ ! એમ સમજાય છે. પદાર્થનું અસ્તિત્વ હેય તો જ તેને વાચક શબ્દ પ્રયોજવામાં આવે છે (ન સત્તાં વાર્થો વિરતિ ). - ત્રીજા વિકલ્પમાં તિર્લેમાનાધિશ્વરને પ્રથમ છે અર્થાત તિ પ્રત્યય સાથે જે કારક સમાનાધિકરણમાં હોય તેને પ્રથમા થાય છે, એવું સૂત્ર કરવું જોઈએ. આ અંગે પણ પહેલાં કહ્યું છે કે પ્રતિ એવા અસ્તિત્વવાચક શબ્દને પ્રયોગ હમેશાં થાય છે જ. આવાં વૈકપિક સૂવિધાનેનું ભાષ્યકારે ખંડન કર્યું છે અને પાણિનિના પ્રતિપરિયાઈ ! સુત્રને સ્વીકારોગ્ય માન્યું છે. આ કારિકામાં સંબોધન અંગે ઉલ્લેખ છે. પૂણ બનેલ સ્વરૂપવાળા પદાર્થને ચેકસ ક્રિયામાં જવા માટે આપણી સંમુખ લઈ આવો તેને સંબોધન કહે છે. ગમન વગેરે ક્રિયાઓમાં નિયુક્ત થયેલ કર્તાને સંમુખ કરવામાં આવે છે. આવું સાંમુખ્ય વિશેષ અથ કે તેથી પ્રતિક્રિયા વ્રથમા ! એવું સત્ર જે માત્ર પ્રાતિપદિક વગેરેના અર્થમાં પ્રથમનું વિધાન કરે છે, તે ઉપયોગી થશે નહિ. તેથી સંવોને વI (પા. સ. ૨-૩-૪૭, અને સધન અર્થમાં પણ પ્રથમ થાય છે, એવું જુદું સૂત્ર કરવામાં આવ્યું છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ત્રિીજુ કાંઠ संबोधनं न वाक्यार्थ इति पूर्वेभ्य आगमः । उद्देशेन विभक्त्या वाक्यार्थात् समुपोद्धृताः ॥१६४॥ પ્રાચીન ગ્રન્થકારેને નિશ્ચિત મત છે કે સંબંધન, વાકયના (અર્થના ભાગ) રૂપે નથી. (સંક્ષેપમાં) કહેવાને ઉદ્દેશ હોવાથી વાક્યના અર્થોમાંથી વિભક્તિના અર્થોને છૂટા પાડવામાં આવ્યા છે. (૧૬) સંબંધનની સમજણ વાક્યમાંનાં બીજાં પદે વિના પ્રાપ્ત થતી હોવાથી સંબધનને સંબંધ પદના અર્થ સાથે છે, વાક્યના અર્થ સાથે નથી. ઉદ્દેશને અર્થ પ્રદેશ અર્થાત અવયવ માનીએ તો પણ વાકયના અવયવમાંથી અર્થાત પદેમાંથી પ્રાપ્ત થતા અર્થોમાંથી વિભક્તિના અર્થોને છૂટાં પાડવામાં આવ્યા છે એવો અર્થ થાય છે. विभक्त्यर्थे ऽव्ययीभाववचनादवसीयताम् । अन्यो द्रव्याद् विभक्त्यर्थः सोऽव्ययेनाभिधीयते ॥१६५॥ વિભક્તિ (વગેરે)ના અર્થમાં પ્રાપ્ત થતા અવ્યયના) અવ્યયભાવ સમાસનું વિધાન થયું હોવાથી, વિભક્તિને અર્થ દ્રવ્ય નથી એમ સમજવું જોઈએ. આ અર્થ અવ્યય વડે જણાવવામાં આવે છે. (૧૫) ____ अव्यय विभक्तिसमीपसमृद्धिव्यद्धयर्याभावात्ययासंप्रतिशब्दप्रादुर्भावपश्चाद्यथा नुपूर्व्ययोगपद्यसादृश्यરિવત્તિયાક્રાન્તવને ! (પા. સુ. ૨.૧ ૬) જણું છે કે વિભક્તિ, સામી, સમૃદ્ધિ, આપત્તિ, વસ્તુને અભાવ, દૂર જવું, અસં પ્રતિ, શબ્દોચ્ચાર ણ, પાછળથી, યથા (જેવું)ના અર્થો, અનુક્રમ, યૌગપદ્ય, સદશ્ય, યોગ્યતા, સાકલ્ય રમને અન્ન એવા અર્થે દર્શાવનારાં પદે સમર્થ સુબતે સાથે સમાસમાં જોડાય છે, અને આ સમાસ અવ્યયીભાવ કહેવાય છે. આ સૂત્ર પ્રમાણે મહિત્રિ પ્રયોગ પ્રાપ્ત થાય છે. હવે અધિરિત્ર (ત્રીજુ અધિnય છે સ્ત્રીઓ સંબંધોમાં કવિ વંડ દર્શાવાત વિભફત્યર્થ દ્રવ્યનો વાચક હોય તે સ્ત્રી શબદ વડે તેનો ઉલ્લેખ થયો હોવાથી માથાં એવા પ્રયોગની જરૂર નથી. તેથી વિભક્તિના અર્થમાં પ્રાપ્ત થતા અધ્યયન અવ્યયીભાવ સમાસનું વિધાન થયું હોવાથી સ્પષ્ટ થાય છે કે પ્રતિપાદિક દ્રવ્યનું જ અભિધાન કરે છે, કમ વગેરે શક્તિરૂપ કારોનું અભિધાન કરતું નથી. द्रव्यं तु यद् यथाभूतं तदत्यन्तं तथा भवेत् । क्रियायोगेऽपि तस्यासौ द्रव्यात्मा नापहीयते ॥१६६॥ જે દ્રવ્ય જેવા સ્વભાવવાળું હોય છે તેવું તે હંમેશાં રહે છે. ક્રિયાઓ સાથે સંબંધમાં આવતું હોવા છતાં, તેને આ દ્રવ્યરૂપ સ્વભાવ દૂર થતું નથી. (૧૬ ૬) બધી અવસ્થાઓમાં દ્રવ્ય એક સરખું રહે છે, કારણ કે, તેમાં ફેરફાર કે ઘટાડો થતાં Page #397 -------------------------------------------------------------------------- ________________ ફરક થાકે ય૫ દીય નથી. વૃક્ષ વાવ , ફેન ક્ષત્રિત એવા પ્રગોમાં જુદી જુદી ક્રિયાઓ વડે સમજાતો દ્રવ્યને ભેદ પણ મિથ્યા છે. ક્રિયાઓ અનેક હેવા છતાં, સ્થિર એવું દ્રવ્ય, પોતાના સ્વરૂપમાં ફેરફાર પામતું નથી. तस्माद् यत् करणं द्रव्यं तत् कर्म न पुनर्भवेत् । सर्वस्य चान्याथाभावस्तस्य द्रव्यात्मनो भवेत् ॥१६७॥ તેથી તે દ્રવ્ય કરણ (રૂપે) છે, તે ફરીવાર કમ બનતું નથી. જે એમ ન હેય તે, બધું દ્રવ્યરૂપ જુદા જ સ્વરૂપે પ્રાપ્ત થાય. (૧૬) - જે દ્રવ્યને કરણરૂપે સ્વીકાર્યું છે, તે તેવી જ અવસ્થામાં કાર્યરૂપે કે બીજા સાધનરૂપે પ્રાપ્ત થાય નહિ. ભર્તુહરિ આ બાબત ઉપર ખાસ ભાર મૂકે છે. આ બે કારિકાઓ ઉપર વ્યાખ્યાનમાં હેલારાજ જણાવે છે કે, પા. સુ. તેનાથયો; વશ . [ ૩.૨.૨૫, કમવાચક તત (જોતર) અથવા (પશુને નાકમાં નાંખવાની) નાથ એવા શબ્દો ઉપપદ હોય તો, પશુ શબ્દ કર્યા હોય ત્યારે વ્ર (હરવું) ધાતુને ન પ્રત્યય થાય છે, જેમકે તિરિ: વસુઃ | નાથઃિ વઝુઃ ! (મક લઈ જનારું પશુ, નાથ લઈ જનારું પશુ) અને સમાનતું ચો: પૂર્વા જયાં ! [૫. સુ. ૩.૪.૨૧, જ્યાં અનેક ક્રિયાઓને કર્તા એક હોય ત્યાં તે ક્રિયાઓમાંની પૂર્વકાલની ક્રિયાને વાચક ધાતુને કરવા પ્રત્યય લાગે છે, જેમકે શ્નાવા મુવા ગ્રગતિ “સ્નાન કરીને જમીને જાય છે] પ્રમાણે દ્રવ્ય સાધન તરીકે સમજાતું હોવાથી વિભક્તિનો અથ દ્રવ્ય હોઈ શકે નહિ એ વાતને વિરોધ થાય છે. આને ઉત્તર એ છે કે દ્રવ્યની જુદી જુદી શક્તિઓ સાધન રૂપે પ્રાપ્ત થાય છે અને શક્તિઓની ભિન્નતા પ્રમાણે સાધનની ભિન્નતા સમજાય છે. इति साधनसमुद्देशः આ પ્રમાણે સાધનસમુદેશ પૂરે થયો. Page #398 -------------------------------------------------------------------------- ________________ ८ क्रियासमुद्देशः ક્રિયાસમુદ્દે. यावत्सिद्धमसिद्धं वा साध्यत्वेनाभिधीयते । आश्रितक्रमरूपत्वात् तत्क्रियेति प्रतीयते ॥ १ ॥ જ્યારે સિદ્ધ અથવા અસિદ્ધને સાધ્ય તરીકે જણાવવામાં આવે છે ત્યારે, (તેણે) ક્રમનુ' રૂપ પ્રાપ્ત કર્યું હાવાથી તેને ક્રિયા કહે છે. (૧) સાતમા સમુદ્રમાં સાધન અર્થાત્ કારકતી ચર્ચા કરવામાં આવી. સાધનને સાષ્ય અર્થાત્ ક્રિયાની અપેક્ષા હેાવાથી હવે ક્રિયાની ચર્ચા કરવામાં આવે છે. (મૂવાડ્યો ધાતવ:। ૧૩.૧ સ્વા‹િ ગણમાં પઠિત શબ્દોને ધાતુઓ કહેવાય છે) એવા સૂત્ર ઉપરના ભાષ્યમાં ક્રિયા વિશે સર્વગ્રાહી ચર્ચો કરવામાં આવી છે. પ્રાચીન આચાર્યોએ “ક્રિયા રૂપ અ† દર્શાવનારા વાદિગણમાંના શબ્દો" ધાતુ કહેવાય છે, એવી ધાતુ શબ્દની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યામાંના ક્રિયા શબ્દના અથ વિશે વિચારતાં અનેક વિકલ્પે પ્રાપ્ત થાય છે. (૧) ક્રિયાને કાઈ ભૂત રૂપ ન હેાવાથી તે પ્રત્યક્ષ થતી નથી. તેનુ અનુમાન કરવામાં આવે છે. ઘણીવાર બધાં સાધને હાજર હેાય ત્યારે ‘તે રાંધે છે' એવા પ્રયાગ થાય છે. ફાઈવાર આવા પ્રયાગ થતા નથી. જ્યારે સાધને પાસે હાય અને ‘તે રાંધે છે' એવા પ્રયાગ થતા હાય ત્યારે તેને ક્રિયા કહે છે. વધુ વગેરે ધાતુ ક્રિયાને અથ દર્શાવે છે, કારણ કે તે ‘કરવું' એવા ધાતુ સાથે સમાનાધિકરણમાં છે. તે શું કરે છે એવા પ્રશ્નના ઉત્તરમાં, તે રાંધે છે” એમ કહેવાય છે. ક્રિયાવિષયક પ્રશ્નોને ઉત્તર ક્રિયાવિષયક જ હાવાથી, વર્ષે વગેરે ધાતુઓને ક્રિયાવાચક કહી શકાય. (૨) ર્, મૂ, અને વિરૂ એવા શબ્દોને ધાતુ કહેવા માટે શાસ્ત્રમાં સ્પષ્ટ થન કરવુ જોઈએ. કારણ કે, તે શું કરે છે?” એવા પ્રશ્નનેા ઉત્તર ‘તે છે,' એમ આપી શકાતા નથી. અર્થાત્ ઉપર જણાવ્યું તે પ્રમાણે 'તે રાંધે છે' (વત્તિ) અને ‘તે કરે છે' (રોતિ)તુ જેવું સામાનાધિકરણ્ય છે તેવુ તે કરે છે’ (રોતિ) અને તે છે’ (સ્તિ)નુ નથી. (૩) ક્રિયારૂપમાં માત્ર ધાતુ જ ક્રિયાને વાચક્ર બને છે, પ્રત્યય ક્રિયાના વાચક બનતા નથી, કારણ કે, ધાતુના અથ બદલાતા નથી, પણ પ્રત્યયા અથ બદલાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વાકય૨તીય વા, વવનં, વા:, વગેરેમાં જુદાં જુદાં લિંગમાં પ્રત્યયને અર્થ જુદો જુદો સમજાય છે, પરંતુ વર્ ધાતુનો અર્થ તે સર્વત્ર એકસરખે જ રહે છે. (૪) અન્વય અને વ્યતિરેકથી પ્રકૃતિ અને પ્રત્યાયના અર્થના વિભાગ ધ્યાનમાં આવે છે. પતિ એમ બોલતાં એવો શબ્દ પહેલાં સમજાય છે, પછી મતિ સમજાય છે. વતિમાં પડુ પહેલાં સમજાય છે, પછી વ્યક્તિ સમજાય છે. બંનેમાં અતિ હંમેશા રહે છે, પણ્ અને વત્ બદલાય છે. તેથી વ૬ અને વત્ ધાતુ છે અને અતિ પ્રત્યય છે એમ સમજાય છે. (૫) કવતિ એવો પ્રયોગ સાંભળતાં વન્ ધાતુમાંથી ક્રિયા સમજાય છે. તેમાં ઉમેરતાં વિશેષ પ્રકારની ક્રિયા (પતિ)નો અર્થ સમજાય છે. મધીતે, સતિ જેવાં ક્રિયારૂપે, જ્યાં ધાતુ ઉપસર્ગને છોડતો નથી, ત્યાં શું સમજવું એવી શંકાના ઉત્તરમાં જણાવવાનું કે રાધિ ઉપસર્ગ ૩ ધાતુથી છટ થઈ અન્યત્ર જોડાય છે અને ત્યાં ‘ઉત્કષ' અર્થને તે વાચક બનતો હોવાથી મધીતે એટલે “ઉત્તમ અધ્યયન કરે છે એ અર્થ સમજે. તિષ્ઠતિ (તે ઊભો રહે છે, અને પ્રતિષ્ઠીત ( ગમન કરે છે) એવા શબ્દોમાં ક્રિયાને પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રાપ્ત થાય છે. ગમન ક્રિયા માત્ર ઉપસર્ગ 9 વડે દર્શાવાય છે એમ માનવું જોઈએ નહિ, કારણ કે તેમ માનવાથી સ્થાને ધાતુ કહેવાશે નહિ. ઉપસર્ગવિશિષ્ટ ધાતુને ધાતુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, એમ સમજવું જોઈએ. આવો મત બરાબર નથી. એક ધાતુના અનેક અર્થે પ્રાપ્ત થાય છે. વ્ર ઉપસર્ગ “આરંભ એવો અર્થ દર્શાવે છે. તથા ધાતુમાં ગતિનિવૃતિ એ અર્થ રહેલો છે જ તેથી પ્રતિષ્ઠતે ! એવા પ્રયોગમાં થા ધાતુ જ ગમન ક્રિયા દર્શાવે છે. ઉપસર્ગ માત્ર ક્રિયાવિશેષ દર્શાવે છે. (૬) તો પછી , મ, વિદ્ર એવા શબ્દોને માટે ધાતુસંજ્ઞાનો ઉલ્લેખ કરવો જોઈએ, ત્રિયાયનો ધાતઃ એવી ધાતુની વ્યાખ્યાને બદલે માવવાનો ધાતુ: એવી વ્યાખ્યા કરીએ તો ૧૧, મું, મદ્ વગેરે બધા શબ્દોને ધાતુ સંજ્ઞામાં સમાવેશ થશે. વા ધાતુમાં ભાવ અર્થ સમજાય છે, કારણ કે મવતિ પતિ, મવતિ વણ્યતિ, મવતિ સાક્ષીતુ એવા પ્રયોગ પ્રાપ્ત થાય છે. (૭) માય એટલે માવન અર્થાત અસ્તિત્વ એવો અર્થ સમજતાં અભાવાર્થક મે, છે. એવા શબ્દોમાંના ધાતુઓને ધાતુઓ કહેવાશે નહિ. આ ઉપરાંત ક્રિયા દર્શાવે તે ધાત' એવી ધાતુની વ્યાખ્યા કરતાં વારનિ સાથે પતિનું જે સામાનાધિકરણ્ય સ કાળમાં (fક વરાતિ પતિ, ઉ વરિષ્યતિ વણ્યતિ, માર્વત બક્ષીત) પ્રાપ્ત થતું હતું તેવું મવતિ સાથેનું પ્રાપ્ત થતું નથી. મવતિ પતિ, મત્રત પતિ, મવતિ પાલતું એમ માત્ર મવતિ એવા વર્તમાનકાળમાં જ તે પ્રાપ્ત થાય છે, મવિષ્યતિ પદ્ઘતિ, મમવત્ સપાલીત એમ કહી શકતું નથી. તેથી માત્રવનો ઘાતુ: એવી વ્યાખ્યામાં માવાને અર્થ સત્તા અર્થાત અસ્તિત્વ લઈ શકાશે નહિ. માવાનો અર્થ “મવતિ તિ મા; જે ઉત્પન્ન થાય તે ભાવ,' એવો કરવામાં આવે છે. વાતમાં ચોખા ચડવા રૂપી જે ક્રિયા ઉત્પન્ન થાય છે તેને ભાવ કહેવાશે. આ અર્થ સમજવાથી મિડ, છિદ્ વગેરે અભાવાર્થક શબ્દોને ધાતુ કહી શકાશે, કારણ કે, તે ઉત્પન્ન પણ થાય છે. આ અર્થ લેવાથી વૃક્ષ, ઋલ: વગેરે પ્રાતિપાદિકે પણ ધાતુઓ For Private & Personal. Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૫૧ કહેવાશે, કારણ કે તે પણ ઉત્પન્ન થાય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે જો માથ્યતે ચ; સમાયઃ । (સિદ્ધ વસ્તુ ઉપર નવેસરથી સાધ્ય કરવામાં આવે તે ભાવ) એવી માત્ર:ની વ્યાખ્યા કરશેા તે પણ માતા, પિત્તા વગેરે સંબંધી શબ્દો, જેમાં સિદ્ધ સ્ત્રીત્વવાળી સ્ત્રી ઉપરથી માતૃત્વરૂપી સાધ્ય અને સિદ્ધ પુરુષ વ્યક્તિ ઉપરથી પિતૃત્વરૂપી સાધ્ય અનેા મેધ ચાય છે, તે પણ ધાતુઓ કહેવાશે. આવી મુશ્કેલીએ દૂર કરવા માટે વાત્તિ કારે સ્પષ્ટ કહ્યું છે કે (વાર્ત્તિક ૧૨) મૈં વગેરે ધાતુઆને જુદા ઉલ્લેખ કરવાથી પ્રાતિપર્દિક અને આળવતિ જેવાં રૂપામાંના પ્રાકૃત ધાતુઓને ધાતુ કહેવાશે નહિ. (૮) માપનો ધાતુ; એવી ધાતુની વ્યાખ્યા યેાગ્ય લાગતી ડાયતા પણુ તે વ્યાખ્યાના સ્વતંત્ર ઉલ્લેખ કરવાની જરૂર નથી, કારણ કે, મૂળો ધાતવ: । સૂત્રમાં મૂઢ્ય: તેા અય મૂવ વસ્તિવૃત્તિ થાય છે. મતિ વૃત્તિ મૂ: એમ સમજતાં મૂ એટલે ભાવ અને યતિ તિ યારેિ એટલે કહેનારા; ભાવને કહેનારા એટલે મૂવાય; એવા અથ થશે. મૂવાચ:ને આવા અર્થ સમજવાથી (૧) ભાવ અથ'માં પ્રાપ્ત થતા પ્રત્યય માટે નિષેધવયન, (૨) ઈતરેતરાશ્રયદાષનિવૃત્તિ અને (૩) વ્યાખ્યામાં માનવપનઃ છે. તેને બલે પ્રથમમાંવવચન: । એવા ફેરફાર કરવા પડશે. (૯) દ્રારÆાળાં પ્રવૃત્તિવિશેષ: બિયા 1 કર્તા વગેરે કારકાની વિશેષ પ્રકારની પ્રવૃત્તિ એટલે ક્રિયા એવી ક્રિયાની વ્યાખ્યા સમજવાથી સર્. મૂ અને વિરૂ ને ધાતુસંજ્ઞા પ્રાપ્ત થશે. ભાવ અર્થાત્ ક્રિયાના છ વિકારા,-ઉત્પન્ન થાય છે (ગાયતે), છે (બસ્તિ), ફેરાર પામે છે (વિપરિળમતે), વધે છે (વધેતે), ક્ષીણ થાય છે (બક્ષીયતે) અને નાશ પામે છે (વિનશ્યતિ) છે. પતંજલિના ભાષ્યમાં પ્રાપ્ત થતા ક્રિયા, ભાવ, ધાતુ વગેરે અંગેના વિચારશને અનુસરીને હેલારાજે પ્રથમ કારિકાને સમજાવતાં વિસ્તૃત વ્યાખ્યાન રજૂ કર્યુ છે. વ્યવહારમાં ક્રિયાને સામાન્ય અર્થે પ્રવૃત્તિ થાય છે. તૂ, મૂ અને વિરૂ ધાતુએ ક્રિયા દર્શાવતા નથી. તેથી ભાષ્યમાં હ્રારાળાં પ્રવૃત્તિવિશેષ: યિા ! એવી વ્યાખ્યા ક્રિયા માટે આપવામાં આવી છે. દરેક કારકના સદ'માં ક્રિયા જુદી જુદી હાતી નથી. ધાતુને ક્રિયાવાચી સમજવામાં આવતાં, લકાર, બધાં કારકાના વાચક બનશે એવી શંકાના જવાબમાં કહી શકાય કે સૂત્રકારે લકારનું કર્તા અને કર્માં અમાં જ વિધાન કર્યું" છે. વ્યવહાર પ્રયેાગમાં પણ આવી જ સ્થિતિ છે. અન્વય અને વ્યતિરેકથી વ્યવહાર પ્રયાગામાંના ધાતુ અને પ્રત્યયેાના અને આપણે સમજીએ છીએ, આવા અર્થો કર્તા અને કર્માંના સંદભમાં જ પ્રાપ્ત થાય છે. તેવત્તઃ છે: _થાત્યાં કોર્ન વચંત। દેવદત્ત લાકડાં વડે થાળીમાં ભાત રાંધે છે' માં ધાતુ, કરણ, અધિકરણ વગેરે કારકાને દર્શાવે છે છતાં કર્તા અને કમના અને મુખ્યત્વે દર્શાવે છે. ચારવાળાં પ્રવૃત્તિવિશેષ: યિા । એવી વ્યાખ્યામાં ક્રિયાના સ્વરૂપના નિર્દેશ થયા છે, ધાતુના અ`ના નિહ, એમ પણ કહી શકાય. અન્ય મતમાં, વૃત્તિવિશેષ: શબ્દમાંના વિશેષઃ પદને મહત્ત્વનું સમજીને, બધાં કારકાથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે ક્રિયા, એમ સમજવામાં આવે છે. આ પ્રવૃત્તિ અર્થાત્ ક્રિયાસામાન્ય, મૂ,, ટૂ વગેરે ધાતુઓ વડે દર્શાવાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ વાળદીય બીજા મતમાં ભારાળાં શબ્દના અથ, ‘કર્તાઓની વિશષ્ટિ પ્રવૃત્તિ' (એટલે ક્રિયા) એવા કરવામાં આવ્યા છે. જુદાં જુદાં કાર્ટીમાં કર્યો જુદા જુદા હાય છે, તેથી દારવાળાÇ એવું બહુવચન વાયુ છે, એટલે ભાત ખાવા માટે તે જુદી રીતે પ્રવૃત્ત થાય છે,’ ‘માંસ સાથેતે। ભાત ખાવા તે જુદી રીતે પ્રવૃત્ત થાય છે,' એવા ઉદાહરણામાં મન્દ પ્રવૃત્તિ અને ઉત્સાહપૂર્ણાંક-પ્રવૃત્તિ એમ કર્તાની જુદી જુદી પ્રવૃત્તિએ હાય છે. આમ પ્રવૃત્તિવિશેષને અથ યેાગ્ય બનશે. પર આ ઉપરાંત બીજો મત એવા છે કે બધાં કારા સાથે સંબંધવાળુ પ્રવૃત્તિસામાન્ય એટલે ક્રિયા, કારણ કે બધાં કારકા એક જળ માટે પ્રવર્તમાન બને છે. (તેન ગનનાયો विशेषः क्रिया । सर्वेषां हि कारकाणां एका प्रवृत्तिः फलजननलक्षणा ! ) कार्यकारणभावेन ध्वनतीत्याश्रितक्रमः । ध्वनिः क्रमनिवृत्तौ तु ध्वनिरित्येव कथ्यते ॥२॥ (ઘ'૮) વાગે છે,'માં ક્રમનેા આશ્રય કરનાર ધ્વનિ, કાય કારણુભાવ વડે જણાવાય છે. ક્રમ ન હોય ત્યારે તે ‘ધ્વનિ' જ કહેવાય છે. (૨) ધંટ વાગે છે' (ઘરા વતિ !) માં ધ્વનતિ એવા ક્રિયારૂપ વડે પૌવાપયવાળી વાગવાની ક્રિયા દર્શાવાય છે. ધટ ધ્વનિનું કારણ છે અને ધ્વનિ કાય છે. ઘંટ વાગે છે ત્યારે અવાજનાં માજા ક્રમ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પૂર્વેના ધ્વનિ અપર ધ્વનિનું કારણુ અને છે. ઘંટ વાગવાની ક્રિયા બધ થાય છે ત્યારે અવાજનાં મેાજાનું પૌર્વોપ રહેતું નથી. તે વખતે ઘટા ધ્વતિ । એમ આપણે કહેતા નથી, પરંતુ ઘટાયા: નિ:। એમ કહીએ છીએ. ધ્વનિ રોતિ । ‘તે અવાજ કરે છે' માં દોતિ ને કારણે અવાજની પ્રવૃત્તિ સમજાય છે. અને આ પ્રવૃત્તિ વાકષના અથ છે, પતા અર્થ નથી. (નિરોતિ કૃતિ તુ શવાન્તરસવધારતીયમાનો વાયથાર્થ: ।હેલારાજ) श्वेते श्वेतत इत्येच्छ्रवेतत्वेन प्रकाशते । आश्रितक्रमरूपत्वादभिधान प्रबर्तते ॥ ३॥ ‘સફેદ' અંગે, ‘સફેદ દેખાય છે’ (એવું ક્રિયારૂપ), ક્રમને આશ્રય કરતું હાવાથી, ‘તે સફેદ તરીકે પ્રકાશે છે,' એવા અર્થમાં પ્રવૃત્ત થાય છે. (૩) સફેદ ગુણમાં (શ્વેતે શુળે) ‘સફેદ દેખાય છે' શ્વેતતે એવુ ક્રિયારૂપ ક્રમનેા આશ્રય કરીને પ્રવૃત્ત થાય છે અને ક્રિયાનુ વાચક અને છે, પરંતુ શ્વેત શબ્દ વડે સિદ્ધ અવસ્થાવાળેા ગુણ વક્તિ રૂપે કહેવાય છે. गुणभूतैरवयवैः समूहः क्रमजन्मनाम् । बुद्धया प्रकल्पिताभेदः क्रियेति व्यपदिश्यते ||४|| ગૌણુભાવને પામેલા (પેાતાના) અવયવ વડે સમજાતા, ક્રમપૂર્ણાંક ઉત્પન્ન થનારા વ્યાપારાના બુદ્ધિ વડે અભિન્નપણે જણાવાયેલેા સમૂહ, ક્રિયા કહેવાય છે. (૪) Page #402 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૫૩ ક્રમપૂર્વક પ્રાપ્ત થનારા અને સમાન ફળ માટે પ્રવૃત્ત થયેલા વ્યાપારેશના સમૂહને ક્રિયા કહે છે. આવા સમૂહમાં અવ્યવે પરસ્પર સંકલિત હાઈને સમગ્રતયા એકત્વકપના દર્શાવનારા હાય છે. વતિ (તે રાંધે છે) એવા ક્રિયારૂપમાં તપેલી ચૂલા ઉપર ચડાવવી, લાકડાં સળગાવવાં વગેરે વ્યાપારા, બુદ્ધિ વડે એક સમગ્ર પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવે છે. આવા વ્યાપારાનું ફળ અર્થાત તૈયાર થયેલા ભાત, બધા અવયવાની પ્રવૃત્તિને કારણે છે. તેથી અવયવેાની સમગ્રતયા પ્રવૃતિ એક ક્રિયા રૂપે સમજાય છે. समूहः स तथाभूतः प्रतिभेद समूहिषु । समाप्यते ततो भेदे कालभेदस्य संभवः ||५|| આવે! સમૂહ દરેક અવયવમાં આરેાપવામાં આવે છે; (અવયવેામાં આરેાપાતી) ભિન્નતાને કારણે કાલભેદ સંભવે છે. (૫) તૈયાર થનારા ભાતરૂપી ફળને પ્રાપ્ત કરવાનું ધ્યેય, ભાત રાંધવાના કાર્યાંની શરૂઆતમાં જ હાવાથી, રાંધવાની શરૂઆતનું કા' અર્થાત્ અધિશ્રયણુ-તપેલી ચૂડે ચડાવવી-તે રાંધવાની ક્રિયા તરીકે જણાવાય છે. રાંધવાની સમગ્ર ક્રિયા જુદાં જુદાં કાર્યોમાં આરાપા હાવાથી વર્તમાન, ભૂત, ભવિષ્ય વગેરે કાલભેદ સમજાય છે. (તથા વૈસ્મિન્નવ્યવયને થવાતે समुदायस्य व्यपगमारोपादपाक्षीदिति भूतकालता । भाविनि च पक्ष्यतीति भविष्यत्कालता | वर्तमाने तु पचतीति तत्कालता । क्रमात्सदसतां तेषां आत्मनो न समूहिनाम् । सद्वस्तुविषयैर्यान्ति संबन्ध चक्षुरादिभिः ॥६॥ ક્રમપૂર્વક પ્રાપ્ત થનારા હાવાથી, (કેાઈ વાર) સત્ અને કોઇ વાર અસત રૂપવાળા તે અવયવેાનાં સ્વરૂપે। સત્ પદાર્થરૂપી વિષયાવાળી નેત્ર વગેરે ઇન્દ્રિયા સાથે સબંધમાં આવતાં નથી. (૬) ‘ક્રિયા અનુમાનગમ્ય છે' એમ મહાભાષ્યમાં જણાવ્યું છે. ક્રિયાના વ્યાપાશ ઉત્પત્તિક્ષણમાં સરૂપવાળા હોય છે. અને પછીની ક્ષણમાં અસદ્પવાળા હોય છે. ઈન્દ્રિયા વર્તમાનમાં રહેલ અને સદ્પવાળા પદાર્થોને જ વિષયેા બનાવતી હાવાથી ક્રિયા ઈન્દ્રિયા - સનિકથી પ્રાપ્ત થતી નથી પરંતુ અનુમાન વડે જ સમજાય છે. यथा गौरिति सङ्घातः सर्वो नेन्द्रियगोचरः । भागशस्तूपलब्धस्य बुद्धौ रूप निरूप्यते ॥ इन्द्रियैरन्यथाप्राप्तौ भेदांशोपनिपातिभिः । अलातचक्रवद्रूप क्रियाणां परिकल्प्यते ॥ ७-८ ॥ જેમ ગાય એવે સમગ્ર (વર્ણ)સમૂહ શ્રવણેન્દ્રિયથી પ્રાપ્ત થતા નથી, પરંતુ વા–૪૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વાદીય અવયવેા પ્રમાણે ઉપલબ્ધ થતાં, તેનું સમગ્ર રૂપ બુદ્ધિમાં સમજાય છે; તેમ જુદા જુદા (ક્રિયા)અવયવા સાથે સંબંધમાં આવતી ઇન્દ્રિયા વડે જુદીજુદી રીતે સમજાતા તે ક્રિયાયવેાનુ` સ્વરૂપ અલાતચક્રની જેમ સમગ્રપણે કલ્પવામાં આવે છે. (૭-૮) ‘ગાય’ શબ્દના વણુરૂપ અવયવાનું જુદી જુદી ક્ષણેામાં શ્રવણેન્દ્રિય વડે ગ્રહણ થયા પછી છેલા વ તુ ગ્રહણ થતાં, સમગ્ર ‘ગાય’ શબ્દ સમજાય છે. જુદી જુદી ક્રિયાક્ષાના સમૂહ રૂપ ક્રિયા અંગે પણ આવી જ સ્થિતિ છે. પરંતુ શબ્દફેટ અને ક્રિયાનું ગ્રહણ એકસરખી રીતે થતું નથી. શબ્દસ્ફેટ પ્રત્યક્ષ છે, અનુમેય નથી; તે વર્ણવયવેા દ્વારા સ્ફુટ થતે નથી. ક્રિયાને સ્ફેટ સાથે નહિ પણ ધ્વનિસમૂર્તરૂપ શબ્દ સાથે સરખાત્રવી જોઈએ. તેથી અહીં અલાતચક્રનું ઉદાહરણુ આપવામાં આવ્યું છે. ગોળ ગોળ ફરતા જ્વાળાઓના સમૂહરૂપી અલાતચક્રને અગ્નિતંતુળ તરીકે આરાપ કરવામાં આવ્યેા છે. यथा च भागाः पचतेरुदका सेचनादयः । उदकासेचनादीनां ज्ञेया भागास्तथापरे ||९॥ જેમ પાણી રેડવુ' વગેરે રાંધવાની ક્રિયાના અવયવે છે તેમ પાણી રેડવા આદિ ક્રિયાના પણ બીજા અવયવા સમજવા જોઇએ. (૯) यश्चापकर्ष पर्यन्तमनुप्राप्तः प्रतीयते । तत्रैकस्मिन्क्रियाशब्दः केवले न प्रयुज्यते ॥१०॥ (બુદ્ધિ વડે અવયવવિભાગ કરવામાં આવતાં) જે છેલ્લી અવસ્થાએ પહોંચેલા વ્યાપાર તરીકે સમજાય છે તે એક નિરશ (વ્યાપાર) માટે ક્રિયા એવે શબ્દ પ્રયેાજાતા નથી. (૧૦) ક્રિયા જુદા જુદા અને ક્રમમાં પ્રાપ્ત થતા વ્યાપારાંશેતેા સમૂહ હાવાથી છેલ્લે ક્રિયાવયવ પ્રત્યક્ષ થતા હેય તા પણ તેતે ક્રિયા કહેવાશે નહિ. पूर्वोत्तरैस्तथा भागैः समवस्थापितक्रमः । एकः सोऽप्यसदभ्यासादाख्यातैरभिधीयते ॥११॥ ત્યારે તે (અંતિમ ક્રિયાભાગ), એક હોવા છતાં, અસત્ એવી ક્રિયાના આરાપને કારણે, પૂર્વ અને ઉત્તર ભાગે વડે ક્રમ આરાપવામાં આવતાં, ક્રિયારૂપા વડે જણાવવામાં આવે છે. (૧૧) कालानुपाति यद्रूपं तदस्तीत्यनुगम्यते । परितस्तु परिच्छिन्न भाव इत्येव कथ्यते ||१२|| (તેનુ) કાલ સાથે સંબંધવાળુ જે રૂપ છે, તે ‘છે' (અસ્ત) (એવા પ્રયાગ વડે) સમજાય છે. સત્ર નિષ્પન્ન થયેલું તે (ક્રિયારૂપ) ભાવ કહેવાય છે. (૧૨) Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ત્રીજુ કાંડ સત્તાને ક્રિયારૂપ વડે સાધ્ય તરીકે જર્ણવવામાં આવે છે ત્યારે હતું, છે, થશે (મમત, અતિ ભવિષ્યતિ) વગેરે કાલફેરફારે સમજાય છે. દ્રવ્ય રૂપ ઘટ સાથે આવા ક્રિયા અને કાલના ભાવ જોડાયેલા નથી. , , મ ધાતુઓ ક્રિયા સામાન્ય દર્શાવે છે, અને વર્ ધાતુ ક્રિયાવિશેષ દર્શાવે છે. આ વાત સ્વીકારીએ તો વુિં કરોતિ ના જવાબ રૂપે જ્યારે બાસે કહેવામાં આવે ત્યારે બંને વચ્ચેનો વિરોધ, કેવી રીતે, ક્રિયા સામાન્ય અને ક્રિયાવિશેષની દષ્ટિએ સમજાવી શકાય? આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપી શકાશે. fé રોતિ પ્રવેગ ક્રિયા સામાન્ય નહિ પણ ક્રિયાવિશેષ દર્શાવે છે. જ્યાં ક્રિયાવિશેષ ન હોય ત્યાં ક્રિયા હોતી નથી. પતંજલિને અનુસરીને કારકેની વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે ક્રિયા એવી વ્યાખ્યા પણ આપવામાં આવી છે. તેથી ક્રિયારૂપમાંથી સત્તાને અથ પણ પ્રાપ્ત થાય છે. પર્વતો ઊભા છે (પર્વતાતિનિત) માં પર્વત પિતાની જગા છોડતા નથી એવો અથ પ્રાપ્ત થાય છે. व्ववहारस्य सिद्धत्वान्न चेय गुणकल्पना । उपचारो हि मुख्यस्य संभवादवतिष्ठते ॥१३॥ (ક્રિયાવયમાં) ક્રિયારૂપ વ્યવહાર પ્રસિદ્ધ હેવાથી તેમનામાં ક્રિયાની આવી કલ્પના ગૌણ નથી. મુખ્ય વ્યવહારના સંભવને લીધે જ ગૌણ વ્યવહાર જણાવવામાં આવે છે. (૧૩) ગો શબ્દ મુખ્યપણે સાસ્ના વગેરે અવયવોવાળું પ્રાણી એવો અર્થ જણાવે છે. જ્યારે મનુષ્ય માટે તે વપરાય છે ત્યારે તેને ગૌણ પ્રયોજાય છે. ક્રિયા અંગે મુખ્ય કે ગૌણ એવા અર્થે સ્પષ્ટ જણાતા નથી. आहितोत्तरशक्तित्वात्प्रत्येक वा समूहिनः । अनेकरूपा लक्ष्यन्ते क्रमवन्त इवाक्रमाः ॥१४॥ (વાસ્તવમાં) ક્રમ વિનાના અવયવોમાંના દરેક, તેમની પછીના અવયવોની શક્તિને તેમનામાં આરોપ થવાથી અનેક રૂપવાળે અને ક્રમવાળો હોય તેમ જણાય છે. (૧૪) अनन्तर फल यस्याः कल्पते तां क्रियां विदुः । प्रधानभूतां तादादन्यासां तु तदाख्यता ॥१५॥ - જે ક્રિયા)ની પછી તરત જ ફળની કલ્પના કરવામાં આવે છે તેને મુખ્ય ક્રિયા કહે છે. તેવા જ (ફળરૂપ) પ્રજનને કારણે બીજી ક્રિયાઓને પણ તેવું અભિયાન પ્રાપ્ત થાય છે. (૧૫) જેના પછી તરત જ ફળપ્રાપ્તિ થાય તેને ક્રિયા કહેવામાં આવે છે, કારણ કે, ફળ પ્રાપ્તિ માટે તે ઉપાયરૂપ છે. ચેખા રાંધવાના કાર્યમાં ચેખા છુટ્ટા પડવારૂપી કાય (વિચટન)ને ક્રિયા કહેવાય છે, કારણ કે તેના પછી તરત ચેખાનું પોચા પડેલા ભાત (વિકૂિલત્તિ) રૂપે તૈયાર થવા રૂપી ફલ પ્રાપ્ત થાય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ વાકય પદય - આ વિચટનરૂપ ક્રિયાને, અગાઉની ક્રિયાઓ, અધિશ્રયણ વગેરે, ઉપર આપવામાં આવે છે. વિચટન પહેલાંની બધી ક્રિયાઓ વિફિલત્તિ અંગે માત્ર પરોક્ષ રીતે જ મદદકર્તા બને છે, તેથી તેમને પ્રત્યક્ષરૂપે ક્રિયાઓ કહી શકાય નહિ. વિચટનને તેમના ઉપર આરોપ કરવામાં આવતા હોવાથી તેમને ક્રિયાઓ કહી શકાશે. હવે કોઈ શંકા કરે કે વિચટમાં પૌવાપર્યા નથી તો તેને કિયા કેવી રીતે કહેવાય ? આના જવાબમાં કહી શકાય કે વિચટન પહેલાંની ક્રિયાક્ષણોમાં પૌપર્વ હોવાથી અને વિચટનને તેમના ઉપર આરોપ કરવામાં આવતો હોવાથી, વિચટનમાં ક્રમ પ્રાપ્ત થઈ શકે, અર્થાત અગાઉની ક્રિયા પણ વિચટન કહી શકાય, મામાણ્ય ને વચન મથ : વઃ પ્રધાનોર્થ ! વાસી તરૂાનાં વિઝિતિઃ | નો આ અર્થ છે. * क्रियाप्रवृत्तौ यो हेतुस्तदर्थ यद्विचेष्टितम् । अनपेक्ष्य प्रयुजीत गच्छतीत्यवधारयन् ॥१६॥ ક્રિયાની પ્રવૃત્તિમાં જે પ્રયોજનરૂપે છે (અને) તેને માટે કરવામાં આવતી જે ચેષ્ટા છે, (તેની) અપેક્ષા રાખ્યા વિના, નિશ્ચયપૂર્વક, તે જાય છે' ( Tછતિ) એ પ્રયોગ કરે. (૧૬) - આ કારિકા, વર્તમાને છે (૧. રૂ.૨.૧૨૨) ઉપરના ભાગ્યમાં વર્તમાન કાળના સમર્થન માટે રજૂ કરવામાં આવી છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળ નથી તે પછી ૧છતિ એવો પ્રયોગ શા માટે કરવો, એવા શૂન્યવાદી બૌદ્ધના મત જેવા સમજતી પૂર્વ પક્ષના જવાબરૂપે આ કારિકા રજૂ થઈ છે. વા.વ. તૃતીય ક્રાઇટ કાલસમદેશ કારિક ૮૯ ની હેલારાજની યાખ્યામાં તેને અવતારવામાં આવી છે. પ્રોફે. રાઉએ તપાસેલી કેટલીક હસ્તપ્રતોમાં આ કારિકા પ્રાપ્ત થઈ છે. કીલોને સ્વીકારેલ બીજી પંક્તિનો પાઠ તસ્ય પ્રયુગીત છતીયવિવારયન (તેની અપેક્ષા રાખીને તે જાય છે એ પ્રગ બેધડક કરી છે. કોર્ટે પણ આ પાઠ સ્વીકારેલો છે. તેની માટે સ ત્રચ્ય અને અવિવારણ માટે વિશ્વઝરતિમ્ ! એવો અર્થ તે આપે છે. નાગેશ જણાવે છે કે इदानी सिद्धान्तमाह क्रिया प्रवृत्ताविति भाष्ये । क्रियारम्भे यो हेतुः प्रयोजकः, फल' तदर्थ यद्वि. चेष्टित क्रियासमूहस्तदनुकूलत्वेन समीक्ष्य बुद्धिविषयीकृत्य बौद्धसमूहस्य बौद्धवर्तमानत्वमादाय નઝર્તતિ પ્રયોજવત્તિરિત્ય: I હેલીરાજ બીજી પંક્તિને શબ્દાથ આપતા નથી. કાલ અંગે સરખા નાગાર્જુનનાં વચને– प्रत्युत्पन्नोऽनागतश्च यद्यतीतमपेक्ष्य हि । प्रत्युत्पन्नोऽनागतश्च कालेऽतीते भविष्यतः ।। प्रत्युत्पन्नोऽनागतश्च न स्तस्तत्र पुनर्यदि । प्रत्युत्पन्नोऽनागतश्च स्यातां कथमपेक्ष्य तम् ।। अनपेक्ष्य पुनः सिद्धिातीत विद्यते तयोः । प्रत्युत्पन्नोऽनागतश्च तस्मात्कालो न विद्यते।। મધ્યમવશાત્ (Ed.P.L. Vaidya 1969 , પરીક્ષા-૩ Page #406 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ सत्सु प्रत्ययरूपोऽसौ भावो यावन्न जायते । तावत्परेषां रूपेण साध्यः सन्नभिधीयते ॥१७॥ કારણે અસ્તિત્વમાં હોય ત્યારે, કારણરૂપ એ તે પદાર્થ જ્યાં સુધી કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી, કારણોનાં સ્વરૂપવડે સિદ્ધ તરીકે જણાવતો તે, પિતાના રૂપવડે સાધ્ય હેઈને, ક્રિયાપદ વડે અભિધાન પામે છે. (૧૦) આ કારિકાને અન્યાય આ પ્રમાણે થશે : વહુ દેવુ વરાહ (સુવાવ:) મણી भावः (पदार्थ : कारणात्मना सत्वात्) यावन् न जायते (कार्यात्मना सत्त्व न प्रतिपद्यते) तावत् परेषां (हेतुतां) रूपेण (उपलक्षित: सिद्धत्वात्कतृ भाव अनुभवन्स्वात्मना) साध्यः सन् आख्यातेन अभिधीयते । પદાર્થ જ્યાં સુધી કાર્યરૂપે ઉત્પન્ન થયો ન હોય ત્યાં સુધી કારણરૂપે રહે છે. કારણોના રૂપમાં તે સિદ્ધસ્વભાવ હોય છે. પોતાના રૂપમાં તે સાધ્ય હોય છે. તેની આવી સાધ્યાવસ્થા ક્રિયારૂપ વડે જણાવાય છે. કાયની પહેલાની અવસ્થાને (નાયસે) ઉત્પન્ન થાય છે ક્રિયાપદથી જણાવવામાં આવે છે અને પછી ની અવસ્થાને “છે' (મતિ) ક્રિયાપદથી જણાવવામાં આવે છે. सिद्धे तु साधनाकाङ्क्षा कृतार्थत्वान्निवर्तते । न क्रियावाचिनां तस्मात्प्रयोगो तत्र विद्यते ॥१८॥ પદાર્થ સિદ્ધ થતાં પ્રયોજન સિદ્ધ થતું હોવાથી, સાધનની આકાંક્ષા રહેતી નથી, તેથી તે (પદાર્થ)ને માટે ક્રિયાવાચક પદોનો પ્રયોગ થતો નથી (૧૮) स चापूर्वापरीभूत एकत्वादक्रमात्मकः । पूर्वापराणां धर्मेण तदर्थेनानुगम्यते ॥१९॥ તે પર્વોપ વિનાની અને એક હોઈને ક્રમવિનાની ક્રિયા તેને માટે અસ્તિત્વવાળા, પૂર્વ અને પર દિયાશેના સ્વભાવને અનુસરે છે. (૧૯) પ્રવૃત્તિ સ્વભાવ ક્રિયા વાસ્તવમાં એક અને ક્રમ વિનાની હોવા છતાં તેનાથી જુદી મનાવેલી દિવાલ ના પૌ પર્થવાળા સ્વભાવને અનુસરે છે, કાર નું કે આવી ક્રમ ની ક્રિ' ક્ષણોને તે ક્રિયા ઉપર આરોપ કરવામાં આવે છે. असन्निवर्तते तस्माद्यत्सत्तदुपलभ्यते । तयोः सदसतोश्चासावात्मैक इव गृह्यते ॥२०॥ તેથી પૂરી થયેલી (ક્રિયાણ) અસ્તિત્વવિનાની હોય છે અને વિદ્યમાન (ક્રિયાક્ષણ) પ્રાપ્ત થાય છે, તે વિદ્યમાન અને અવિદ્યમાન (ક્રિયાક્ષણ નો આ ક્રિયારૂપ) આત્મા (આરેપિત એકત્વવાળ) સમજવામાં આવે છે. (૨૦) Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉપ૮ વાકયપદીય जातिमन्ये क्रियामाहुरनेकव्यक्तिवर्तिनीम् । असाध्या व्यक्तिरूपेण सा साध्येवोपलभ्यते ॥२१॥ બીજા કેટલાક વિદ્વાનો) અનેક ક્રિયા) વ્યક્તિઓમાં રહેનારી ક્રિયાને જાતિરૂપ કહે છે. (નિત્યજાતિ રૂપે) અસાધ્ય એવી તે ક્રિયા) વ્યક્તિ રૂપે સાથે જ છે એમ) સમજાય છે. (૨૧). अन्ते या वा क्रियाभागे जाति: सैव क्रिया स्मृता । सा व्यक्तरनुनिष्पादे जायमानेव गम्यते ॥२२।। અથવા છેલા ક્રિયાભાગમાં જે જાતિ રહેલી છે તે ક્રિયા છે એમ (શાસ્ત્ર)માં કહેવાયું છે. (ક્રિયા) વ્યક્તિઓ ઉત્પન્ન થયા પછી તે (ક્રિયા) જાતિ ઉત્પન્ન થતી હોય તેમ સમજાય છે (૨૨). स्वव्यापारविशिष्टानां सत्ता वा कर्तृकर्मणाम् । क्रिया व्यापारभेदेषु सत्ता वा समवायिनी ॥२३॥ અથવા પિતાના વ્યાપારેથી વિશેષતા પામેલ કર્તા અને કર્મ સાથે સંબંધ ધરાવતી સત્તા એટલે ક્રિયા અથવા તે જુદા જુદા વ્યાપાર સાથે સમવાયમાં રહેનારી સત્તા એટલે ક્રિયા (કહેવાય છે). (૨૩) જાતિને અપરા જાતિ અને પરા જાતિ એમ બે પ્રકારે સમજવામાં આવે છે. કારિકા ૨૦ અને ૨૧માં અપરા જાતિને નિર્દેશ કર્યો છે. આ કારિકામાં સત્તા અથવા મહાસામાન્ય રૂ૫ પરા જાતિને ઉલેખ કરવામાં આવે છે. કર્તા અને કર્મના વિશિષ્ટ વ્યાપાર અથવા આવા વ્યાપારથી વિશિષ્ટ બનેલ કર્તા અને કર્મ સાથે સમવાયમાં રહેલ સત્તાને ક્રિયા જાતિ કહે છે. આ સત્તા મહાસત્તા રૂપે છે. अन्त्ये वात्मनि या सत्ता सा क्रिया कैश्चिदिष्यते । भाव एव हि धात्वर्थ इत्यविच्छिन्न आगमः ॥२४॥ અથવા છેલ્લા (ક્રિયા)ભાગમાં જે સત્તા છે તેને કેટલાક વિદ્વાન) ક્રિયા કહે છે. ધાતુનો અર્થ ભાવ છે એવી અવિચ્છિન્ન (વ્યાકરણ) પરંપરા છે. (૨૪) - ક્રિયાતિ અંગે ત્રીજે મત દર્શાવતાં જણાવવામાં આવે છે કે ફલપ્રાપ્તિ થયા પહેલાંની ક્રિયાક્ષણમાં જે સત્તા છે તે ક્રિયા કહેવાય છે. વાસ્કે નોંધેલ મત પમાવવિશ્વા: મતિ ઉતિ વાળંગળિ: થી શરૂ કરીને પતંજલિએ નોંધેલ માઢવાનો ધાતુ: છે એવા મત સુધીની અવિચ્છિન્ન વ્યાકરણપરંપરા ભાવને ધાતુના અર્થ તરીકે જણાવે છે. સત્તા ધાત્વર્થ પણ છે. અને પ્રાતિપાદિકાળું પણ છે. તેથી સત્તાને કેઈ વખત સત્તા કહે છે તે કઈ વખત ભાવ કહે છે. આ મતને સતાદ્વૈત કહે છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ બીજું કાંઇ વૃદ્ધિ તજજ્ઞાતિજજે તુ યુદ્ધિસત્તામથી प्रत्यस्तरूपां भावेषु क्रियेति प्रतिजानते ॥२५|| બીજા કેટલાક વિદ્વાન) બુદ્ધિાગત ક્રિયાકાર)ને અથવા તેમાંની જાતિને અથવા બુદ્ધિમાં પ્રાપ્ત થતી અને પદાર્થો ઉપર આપવામાં આવતી સત્તાને ક્રિયા તરીકે જાહેર કરે છે. (૨૫) વિજ્ઞાનવાદીઓ બુદ્ધયાકાર અર્થાત બુદ્ધિમાં પ્રાપ્ત થતા ક્રિયાકારને ક્રિયા કહે છે. આ બુદ્ધથાકાર પદાર્થો ઉપર આરોપવામાં આવે છે. સંબંધ સમુદે શમાં પ્રાપ્ત થતા ઉપચાર સત્તા અંગેના સિદ્ધાન્તને અનુસરીને આ કારિકામાં રજૂઆત કરવામાં આવી છે. आविर्भावतिरोभावौ जन्मनाशौ तथापरैः । षट्सु भावविकारेषु कल्पितौ व्यावहारिकौ ॥२६॥ સત્તાના છ ભાવવિકારોમાં આવિર્ભાવ અને તિરોભાવને અને બીજા મતમાં જન્મ અને નાશને, વ્યવહારકાર્ય માટે યોગ્ય સમજવામાં આવ્યા છે. (૨૬) યારકે નિર્દેશલ છ ભાવવિકારોમાંથી સત્કાર્યવાદી સાંખ્ય આવિર્ભાવ અને તિરભાવને અને અસત્કાર્યવાદી વૈશેષિક જન્મ અને વિનાશને ભાવવિકાર તરીકે સ્વીકારે. ભાવવિકારો વ્યવહાર માટે જુદા જુદા કલ્પવામાં આવ્યા છેખરેખર તે બે જ ભાવવિકારે સમજવા જોઈએ, જન્મ અથવા આવિર્ભાવ અને નાશ અથવા તિરાભાવ. ताभ्यां सर्वप्रवृत्तिनामभेदेनोपसङ्ग्रहः । जन्मैवाश्रितसारूप्यं स्थितिरित्यभिधीयते ॥२७॥ તે બે (ભાવવિકાર) વડે બધા વ્યાપારને અભિન્નપણે સ્વીકાર થાય છે. એકસરખા રૂપવાળી ક્રિયાક્ષવાળા જન્મને જ સ્થિતિ કહેવાય છે.(૨૭) અગાઉ કહ્યું છે તેમ જન્મ અને વિનાશને અર્થાત આવિર્ભાવ અને તિભાવને ક્રિયા કહેવામાં આવે છે. પૂર્વ અને અપર ક્લિાક્ષણોની વચ્ચે રહેનાર અને સ્વરૂપને પ્રાપ્ત કરવાની તૈયારીમાં રહેલ ભાવને જન્મ કહેવાય છે. કેઈક ધર્મ સાથે આવિર્ભાવ થવો એટલે જન્મ પૂર્વ અવસ્થાના ત્યાગ અને પર અવસ્થાની પ્રાપ્તિની વચ્ચે રહેવાની સ્થિતિને “' (મતિ) એવા પ્રયોગથી જણાવાય છે. * जायमानान्न जन्मान्यद्विनाशेऽप्यपदार्थता । अतो भावविकारेषु सत्तैका व्यवतिष्ठते ॥२८॥ જન્મ પામવાની સ્થિતિથી જન્મ જુદો નથી. વિનાશ પણ જુદો પદાર્થ નથી. તેથી ભાવવિકારોમાં માત્ર સત્તા જ દઢપણે રહેલી છે. (૨૮) Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વાકયપદીય જન્મ અને વિનાશ વાસ્તવમાં સત્તાથી જુદા નથી. અસ્તિત્વમાં હોય તે જન્મતું નથી જેનું અસ્તિત્વ ન હોય તેને જન્મ થને નથી અને જે અસ્તિત્વમાં હોય તેને વિનાશ થતો નથી. આમ હોવાથી જન્મ અને વિનાશ, સત્તાનાં બે પાસાં છે. નિત્ય સત્તા જ ભાવવિકારોનું મૂળ છે ક્રિયાપદ વડે વ્યક્ત થતાં તે સત્તામાં ક્રિયા પ્રાપ્ત થાય છે, અને નામ વડે વ્યક્ત થતાં તે સાધનરૂપે સમજાય છે. • पूर्वभागस्तु यज्जातात्तज्जन्मेत्यपदिश्यते । ___ आश्रितक्रमरूपेण निमित्तत्वे विवक्षिते ॥२९॥ કારણે ક્રમનો આશ્રય કરે છે એમ જણાવાતું હોય ત્યારે ઉત્પન્ન થઈ ચૂકેલા ભાવની પૂર્વ અવસ્થા જન્મ કહેવાય છે. (૨૯) પરિનિષ્પન્ન સ્વભાવવાળા પદાર્થને તે ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. તેની પહેલાંની અવસ્થા જન્મ કહેવાય છે. આવા વ્યાપારને નાચતે એવું ક્રિયારૂપ જણાવે છે. ગાયતેના પ્રયોગથી સાધને અર્થાત ક્રિ ઉત્પન્ન કરનારાં કારણો કાર્યશીલ બન્યાં છે એમ સમજાય છે. आख्यातशब्दैरर्थोऽसावेवंभूतोऽभिधीयते । नामशब्दाः प्रवर्तन्ते संहरन्त इव क्रमम् ॥३०॥ તેવી (ક્રમરૂપ) અવસ્થાવાળા પદાર્થ ક્રિયાશ વડે જણાવાય છે. નામ શબ્દ તે જાણે કમને અટકાવી દેતા હોય તેમ પ્રવૃત્ત થાય છે. (૩૦) ઉત્પત્તિ પહેલાંની અવસ્થા અર્થાત્ જન્મ કારણરૂપ હોય છે. તેનામાં કમ હેતે નથી પરંતુ ગાયતે ક્રિયારૂપથી તે જ્યારે જણાવાય છે ત્યારે તે ક્રમવાનું બને છે. જ્યારે જન્મ એવા નામથી તે દર્શાવાય છે ત્યારે કોઈપણ આંતરક્રમ વિનાના પદાર્થરૂપે તે સમજાય છે. ___ फलं फलापदेशो वा वस्तु वा तद्विरोधि यत् । तदन्यदेव पूर्वेषां नाश इत्यपदिश्यते ॥३१॥ તે (જન્મ)ની ફલ (રૂપ અવસ્થા)ને અથવા તે ફલ છે એવા માત્ર ઉલલેખને અથવા તેના વિરોધી પદાર્થને, પ્રાચીન આચાર્યોના મતમાં, તે (જન્મ)થી જુદો જ (અર્થાત) નાશ કહેવામાં આવે છે (૩૧) જેમ પરિનિષ્પન્ન પદાર્થની પૂર્વાવસ્થાને જન્મ કહેવાય છે. તેમ વિનાશ તેની ઉત્તરાવસ્થા કહી શકાય. પ્રાચીન નૈયાયિકના આવા મતને રજૂ કરતી આ કારિકા છે. કાર્યરૂપ લ કારણનું વિરોધી છે. ફલાદેશ એટલે ફળની ભ્રાન્તિ, તેને કેવળ ઉલ્લેખ થાય છે તેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. ઘડા ઉપર હથોડાને ઘા થતાં વિનષ્ટ ઘડાનાં બે ટુકડા માટે ઘડે એવો માત્ર ઉલ્લેખ થાય છે. અથવા તેમનામાં ઘડાની ભ્રાનિ થાય છે. સંગને વિનાશ એટલે તેના વિરોધી બે ભાગે તે પ્રમાણે સુખનો વિનાશ એટલે દુઃખ. આમ વિનાશ અપદાર્થ નથી. ક્રિયાપદ વડે તેને ક્રિયારૂપે જણાવવામાં આવે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ત્રીજુ કાંડ नैवास्ति नैव नास्तीति वस्तुनो ग्रहणाद्विना । कल्पते पररूपेण वस्त्वन्यदनुगम्यते ॥३२॥ વસ્તુ છે અને (વસ્તુ) નથી એવો વાકયપ્રયોગ પ્રદાથના ગ્રહણ વિના કલપી શકાતું નથી. (પદાર્થના) બીજા રૂપ વડે કઈક બીજે પદાર્થ સમજવામાં આવે છે. (૩૨) भावाभावी घटादीनामस्पृशन्नपि पाणिना । कश्चिद् वेदाप्रकाशेऽपि प्रकाशे तत एव वा ॥३३॥ (પરંતુ) હાથવડે અડક્યા વિના, ઘડે વગેરેના અસ્તિત્વ અથવા અભાવને કોઈ વ્યક્તિ અજવાળામાં જાણે છે. તેમ અંધકારમાં પણ તે પ્રમાણે (જ) જાણે છે.(૩૩) પૂર્વપક્ષી એમ કહે કે સ્પર્શ વડે અંધારામાં પણ પદાર્થના અભાવને જાણી શકાય છે, તો તેના જવાબમાં કહેવામાં આવે છે કે અંધકારમાં કશું જોઈ શકાતું નથી કે સ્પર્શી શકાતું નથી, પરંતુ અજવાળામાં પદાર્થને જે અભાવ આપણે સમજ્યા હતા તેના સ્મરણ થી અંધારામાં પણ અભાવને સમજીએ છીએ. व्यापि सौक्ष्म्यं क्वचिद्याति क्वचित्संहन्यते पुनः ।। अकुर्वाणोऽथ वा किञ्चित् स्वशक्त्यैवं प्रकाशते ॥३४॥ વ્યાપક (પ્રકૃતિરૂપ) તત્ત્વ કોઈવાર સૂક્ષ્મત્વ ધારણ કરે છે અને કોઈ વાર ફરી સંઘાતરૂપ બને છે. અથવા આ પ્રમાણે કશું કર્યા વિના તે પિતાની શક્તિ વડે પ્રગટ થાય છે. (૩૪) સાંખ્યદર્શન અને તેના જેવા સમજાતા નિરુક્તકારના મતને અનુસરીને જન્મ અને નાશને હવે સમજાવવામાં આવે છે. પ્રધાનરૂપ વસ્તુ કઈ કાલ અથવા કોઈ દેશના સંદર્ભમાં સૂક્ષ્મરૂપ ધારણ કરે છે. તેની આ અવસ્થાને તિભાવ અથવા નાશ કહે છે. વિનશ્યતિ એવા ક્રિયારૂપવડે અને વિનાશ એવા નામરૂ૫ વડે તે સમજાય છે. બીજા કાલ અને દેશના સંદર્ભમાં તે સંઘાતરૂપ બને છે. તેની આ અવસ્થાને અવિર્ભાવ કહે છે તે ગમે એવા નામપદવડે અને નાયસે એવા ક્રિયારૂ વડે સમજાય છે. આ બંને અવસ્થાએ ક્રિયા સામાન્ય દર્શાવતી હોવાથી યાસ્કે નોંધેલા છ ભાવવિકારો પણ ક્રિયા સામાન્ય સમજવા જોઈએ. सर्वरूपस्य तत्त्वस्य यत्क्रमेणेव दर्शनम् । भागैरिव प्रक्लूप्तिश्च तां क्रियामपरे विदुः ॥३५।। બધાં સ્વરૂપવાળા (પરમતત્ત્વના, જાણે ક્રમવાન હોય તેવા દેખાતા આવિર્ભાવને અને તે (તત્વ)માં વિભાગે હોય તેવી કલ્પનાને બીજ (આચાર્યો, ક્રિયા કહે છે. (૩૫) વા-૪૬ Page #411 -------------------------------------------------------------------------- ________________ R વાકયપદીય પરમ તત્તમાં બધી શક્તિઓનો અને બધાં રૂપોનો સમાવેશ થયો છે. કાલ નામે સ્વાતંત્ર્યશક્તિને કારણે તેનામાં ક્રમને ભાસ થાય છે. આવા ક્રમના આવિર્ભાવને ક્રિયા કહે છે. પરમતવ વાસ્તવમાં અક્રમ અને અવિભક્ત હોવા છતાં ક્રમવાન અને વિભક્ત હોય તેમ જણાય છે. જન્મ અને વિનાશ આ પરમતત્તવની ક્રિયારૂપે છે, અગાઉની કારિકામાં ક્રિયાને બ્રહ્મનું પરિણામ કહી હતી. આ કારિકામાં તેને બ્રહ્મના વિવર્તરૂપે જણાવવામાં આવી છે. सत्ता स्वशक्तियोगेन सर्वरूपा व्यवस्थिता । साध्या च साधन चैव फलं भोक्ता फलस्य च ॥३६।। (પરમતત્તવરૂપ) સત્તા, પિતાની શક્તિઓ સાથેના સંબંધને કારણે બધાં સ્વરૂપને પ્રાપ્ત કરનારી માનવામાં આવી છે. તે સાધ્ય છે, સાધન છે, ફલ છે અને ફલની ભોક્તા છે. (૩૬) આ કારિકામાં અસમત પ્રમાણે સદ્વિતને ઉલેખ થયો છે. સત્તા અર્થત મહાસામાન્ય, સર્વસ્વરૂપ અને સર્વગત હોવાથી પ્રાતિપદિક અને ધાતુવડે વ્યક્ત થાય છે. તે સાધ્ય તેમજ સાધનરૂપે તથા ફલરૂપે અને ફલના તારૂપે પ્રગટ થાય છે. क्रियामन्ये तु मन्यन्ते क्वचिदप्यनपाश्रिताम् । साधनैकार्थकारित्वे प्रवृत्तिमनपायिनीम् ॥३७॥ બીજા કેટલાક (આચાર્યો) કયાંય પણ આશ્રય નહિ કરનારી અને સાધન (શક્તિ)ની સાથે રહીને (સાધ્યરૂ૫) કાર્ય કરનારી નિત્ય પ્રવૃત્તિને ક્રિયા માને છે. (૩૭) તાત્રિકો ઉપર આરોપવામાં આવતા મતના જેવા આ મતમાં નિત્ય પ્રવૃત્તિને ક્રિયા સમજવામાં આવી છે. તે કોઈ એક પદાર્થમાં આશ્રય કરતી નથી સાધનાની શક્તિઓની સાથે રહીને તે ફલરૂપ કાયને સિદ્ધ કરે છે. सामान्यभूता सा पूर्व भागशः प्रविभज्यते । ततो व्यापाररूपेण साध्येव व्यवतिष्ठते ।।३८॥ પહેલાં તે સામાન્યરૂપે હોય છે. (પછી) વિભાગોમાં વહેંચાય છે અને ત્યાર પછી પ્રવૃત્તિરૂપે તે જાણે સિદ્ધ થવાની ક્રિયા) હોય તેમ જણાય છે. (૩૮) નિત્ય પ્રવૃત્તિરૂપ ક્રિયામાં સાથત્વ કેવી રીતે પ્રાપ્ત થાય તે હવે અહીં જણાવવામાં આવે છે. શક્તિરૂ૫ ક્રિયા તેની પ્રથમ અવસ્થામાં ક્રિયા સામાન્યરૂપે હોય છે. ત્યાર પછી સાધનોની ક્રિયાને કારણે તેનામાં વિભાગ ઉત્પન્ન થાય છે ત્યારે તે વ્યાપારરૂપ બને છે. આ અવસ્થામાં તેને પ્રવૃત્તિ કહે છે. જુદાં જુદાં સાધનો સાથે સંબંધમાં આવતાં પ્રવૃત્તિ સાક્રિયારૂપે પ્રગટ થાય છે. તેથી જ ભાષ્યમાં કહ્યું છે કે રજાનાં પ્રકૃત્તિવિશેષઃ ક્યા Page #412 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ प्रकृतिः साधनानां सा प्रथमं तच्च कारकम् । व्यापाराणां ततोऽन्यत्त्वमपरैरुपवर्ण्यते ॥३९॥ તે (પ્રવૃત્તિ) બધાં સાધનોની પ્રકૃતિ છે; તે આદ્ય કારક છે. બધા વ્યાપારો તેનાથી જુદા છે એમ બીજા(કેટલાક) આચાર્યો જાહેર કરે છે. (૩૮) ક્રિયા અથવા નિત્યપ્રવૃત્તિ સાધનોની પ્રકૃતિ છે કારણ કે સાધનને તેના વડે શક્તિ પ્રાપ્ત થાય છે. સાધનોની પ્રવર્તક હોવાથી તે પ્રવાહરૂપ છે. તે નિત્ય હોવાથી બીજાં સાધન વડે સાધ્ય બનતી નથી. તેથી તેને આદ્ય સાધન અર્થાત સાધનોની પણ સાધન કહી છે. પ્રવૃત્તિ જુદાં જુદાં સાધનને કારણે વિશિષ્ટ ક્રિયાઓવાળી છે એ એક મત છે. બીજા મત પ્રમાણે વિશિષ્ટ ક્રિયા સ્વભાવવાળા વ્યાપારે તેનાથી જુદા સમજવામાં આવ્યા છે. ત્રનાં સંમડનાં શનિદેવોપાળિઃ संसर्गे कश्चिदेषां तु प्राधान्येन प्रतीयते ॥४०॥ જયારે (આખ્યાતના) ઘણું અર્થો શક્ય હોય અને તેમને સંબંધ પ્રાપ્ત થત હોય ત્યારે કેટલાક ગૌણ હોય છે, તેમાંનો કઈ એક મુખ્ય તરીકે સમજાય છે. (૪૦) એક પદના જ્યારે ઘણું અર્થે શક્ય હોય ત્યારે એક અથ મુખ્ય હોય છે અને બીજા ગૌણ હોય છે. આખ્યાતનો તે અર્થો સાથે સંબંધ હોવાથી આમ બને છે. આખ્યાત પદમાંથી સાધન, સંખ્યા, કાલ, પુરુષ, ઉપગ્રહ વગેરે અર્થે ગૌણ અર્થો તરીકે સમજાય છે અને ક્રિયારૂપ અથ મુખ્ય અર્થ તરીકે લેવાય છે. साध्यत्वात्तत्र चाख्यातापाराः सिद्धसाधनाः । प्राधान्येनाभिधीयन्ते फलेनापि प्रवर्तिताः ॥४१॥ અંતિમ ફળવડે પ્રવર્તાવેલા હોવા છતાં, સિદ્ધ સાધવાળા (ક્રિયારૂપ) વ્યાપાર, સાધ્યરૂપે હોવાથી, ક્રિયાપદો વડે મુખ્યપણે જણાવવામાં આવે છે. (૪૧) આખ્યાત શબ્દ મુખ્યપણે ક્રિયા દર્શાવે છે કારણકે ક્રિયા સાધ્ય છે અને સાધનો અર્થાત કારકે સિદ્ધ છે. ક્રિયા ફળને દર્શાવતી હોવા છતાં, આખ્યાત પદ ક્રિયાને જ દર્શાવે છે. વેદોમાં વિધિ અર્થાત્ ક્રિયાનું પ્રાધાન્ય છે, ફલનું નહિ. પુરુષ, કાલ અને ઉપગ્રહ, ક્રિયાના સંદર્ભમાં ગૌણ છે ( સરખા હેલારાજ : સાપુૌ સાધનાધારzવ્યધર્મરવાतसाधनद्वारेण क्रियामुपकुर्वन्तौ गुणभूतौ । तत्र कालोपग्रहो तु साक्षादेव क्रियोपकारितया गुणभूतौ ।) एकत्वावृत्तिभावाभ्यां भेदाभेदसमन्वये । सङ्ख्यास्तत्रोपलभ्यन्ते सङ्ख्येयावयवक्रियाः ॥४२॥ ક્રિયાના એકત્વ અને તેનાં જુદાં જુદાં આવર્તનને કારણે ભેદ અને અભેદ સાથે તેનો સબંધ પ્રાપ્ત થતાં (જુદી) ગણતરી કરી શકાય તેવા અવયવાળી સંખ્યા પ્રાપ્ત થાય છે. (૪૨) Page #413 -------------------------------------------------------------------------- ________________ બાયપીય ફૂલ એક અને કર્તા એક હાવાથી ક્રિયા એક છે એમ સમજાય છે, પરંતુ આવી એક ક્રિયાની અનેક વાર આવૃત્તિ થઈ શકે છે, અર્થાત્ ક્રિયામાં ભેદાભેદ પ્રવતે છે. ક્રિયાની આવૃત્તિ થાય તે જ એક, બે, એવી સંખ્યાનેા અર્થે જોડાય છે, આવૃત્તિનેા અચ, દર્શાવવા માટે જીવતુર્ પ્રત્યય વપરાય છે. ક્રિયારૂપ સાથે જોડાયેલા પ્રત્યય કર્તા અથવા ક્રમની સંખ્યા દર્શાવે છે, ક્રિયાની નહિ. ૩૬૪ सिद्धस्यार्थस्य पाकादेः कथं साधनयोगिता । साध्यत्वे वा तिङन्तेन कृतां भेदो न कश्चन ॥ ४३ ॥ પાક વગેરે સિદ્ધ પદાર્થો દર્શાવતા હાય તા સાધન સાથે તેમનેા સંબંધ કેવી રીતે થાય ? એ (પાક શબ્દા) અ ક્રિયા સમજવામાં આવે તે ક્રિયાશબ્દો અને કૃદન્ત શબ્દા(ના અર્થ)માં કશી ભિન્નતા પ્રાપ્ત થશે નહિ. (૪૩) કારિકા ૪૨માં જણાવવામાં આવ્યું કે ક્રિયામાં સખ્યા પ્રાપ્ત થતી નથી. તે। પછી વા: વાૌ વગેરેમાં સંખ્યાના ખેધ કેવી રીતે થશે, કારણ કે આ શબ્દો સાથે સાધનને સબંધ નથી. આના જવાબરૂપે આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે વા: વગેરે કૃદન્ત-શબ્દે સિદ્ધ અર્થ દર્શાવતા હેાવાથી સંખ્યા દર્શાવશે. तत्र कारकयोगाया यद्याख्यातं निबन्धनम् । षष्ठ्या सा लेन संबन्धे व्युदस्ता कर्तृकर्मणोः || ४४ || કારક સાથે સંબંધવાળી ષષ્ઠી વિભક્તિ માટે આખ્યાત નિમિત્ત છે (એમ કહી શકાય નહિ. કારણ કે) કર્તા અને કમના અર્થના સંદ'માં તે (ષષ્ઠી)ના કાલવાચક પ્રત્યય સાથેના સંબંધને પ્રતિષેધ કરવામાં આવ્યે છે. (૪૪) માતુ: સ્મરતિ । માતાનુ સ્મરણ કરે છે' એવા પ્રયાગ જેવા મોનસ્યતિ ।’ એવા પ્રયોગ કરી શકાય નહિ. કર્મનોઃ શ્રુતિ । (પા,સૂ. ૨.૩.૬૫ કૃત્ પ્રત્યય જેને અ ંતે હેાય તેવા વા: વગેરે શબ્દો સાથે કર્યાં અને કર્મ અથમાં પડી (બોનસ્ય) પ્રયેાજાય છે,) એમ જણાવે છે, પરંતુ આ ષષ્ઠી કાલના પ્રત્યયાવાળાં ક્રિયારૂપે સાથે કર્તા કે કમ અર્થમાં પ્રયાાતી નથી' એવા નિષેધ ન હોાથયનિષ્ઠા«ર્થતૃનામ (પા. સૂ. ૨.૩.૬૯)થી કરવામાં આવ્યેા છે. एकाभिधान एकोऽर्थो युगपच्च द्विधर्मभाक् । न संभवति सिद्धत्वे स साध्यः स्यात्कथं पुनः || ४५ ॥ એક શબ્દ વડે જણાવાતા એક અથ, એક સાથે એ (વિરોધી) ધર્મોવાળે, સંભવે નહિ. જો તે (શબ્દ) સિદ્ધ હોય તેા સાધ્ય કેવી રીતે ખની શકે? (૪૫) વા: એવા શબ્દપરિનિષ્પન્ન ર્ધત દર્શાવે છે. તે એક સાથે સાધ્ય ક્રિયા અને સિદ્ધ વસ્તુ એવા પરસ્પર વિરાધી ધર્માંતે વાચક બની શકે નહિ, પરંતુ પતિ અને વાદઃ એવા એ જુદા શબ્દો છે જુદા ધર્મો દર્શાવશે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ एतावत्साधनं साध्यमेतावदिति कल्पना । રાત્ર પુત્ર ન વાપેરિત વિમાન: પરમાર્થતઃ IIકદ્દા. (શબ્દમાં) આટલું સાધન છે અને આટલું સાધ્ય છે એવી કલ્પના (વ્યાકરણ) શાસ્ત્રમાં જ કરવામાં આવે છે. વાકયમાં, પરમાર્થપણે, આવો વિભાગ નથી. (૪) आख्यातशब्दे भागाभ्यां साध्यसाधनवर्तिता । प्रकल्पिता यथा शास्त्रे स घञादिष्वपि क्रमः ॥४७॥ વ્યાકરણશાસ્ત્રમાં, જેમ આખ્યાત શબ્દમાં પ્રકૃતિભાગ વડે સાધ્યના અને પ્રત્યયભાગવડે સાધનના અભિધાનની કલ્પના કરાવામાં આવે છે તેમ ઘન્ત શબ્દો અંગે પણ (તેવી જ વ્યવસ્થા છે. (૪૭) साध्यत्वेन क्रिया तत्र धातुरूपनिबन्धना । सत्त्वभावस्तु यस्तस्याः स घनादिनिबन्धनः ॥४८॥ (પાક વગેરે શબ્દમાં), જયાં સાધ્યરૂપે ક્રિયા સમજાય છે ત્યાં તે ધાતુ ઉપર આધાર રાખે છે. તે (ક્રિયા)નો સત્વરૂપ ભાગ ઘર વગેરે પ્રત્ય ઉપર આધાર રાખે છે. (૪૮). बन्धुताभेदरूपेण बन्धुशब्दे व्यवस्थिता । समूहा बन्ध्यवस्था तु प्रत्ययेनाभिधीयते ॥४९।। (બધુ૩૫ ધમીથી) ભિનપણે બધુ બધુ શબ્દ વડે વાચ્ય બને છે. (બધુએનો) સમૂહ (એવા અર્થમાં) બધુતા, (ધમી બધુ સાથે અભિન્નપણે રહેલ) બધુ-અવસ્થાને પ્રત્યય વડે જણાવે છે. (૪૯) બધુતા શબ્દમાં બે અવયવો છે, એક પ્રાતિપદિક બધુ શબ્દ અને બીજો તz પ્રત્યય. બધુતા શબ્દમાં તલૂ પ્રત્યય સમૂહનો અર્થ દર્શાવે છે અને બધુ શબ્દ બાધવપણાનો. પ્રકૃત્યર્થ અને પ્રત્યયાર્થ જુદા છે, છતાં વાસ્તવમાં જુદા નથી. તે ભેદભેદરૂપે બધુતા અને સમૂહના વાચક છે. तत्र यं प्रति साध्यत्वं असिद्धा तं प्रति क्रिया । सिद्धा तु यस्मिन्साध्यत्वं न तमेव पुनः प्रति ॥५०॥ જે (સાધન)ના સંબંધમાં ક્રિયા સાધ્ય છે, તેના સંબંધમાં તે સિદ્ધ (વસ્તુ) નથી; જેની સાથેના સંબંધમાં તે સિદ્ધ (વસ્તુ) છે, તેની સાથેના સંબંધમાં તે સાધ્ય (ક્રિયા) નથી. (૫૦) સાધને સાથે સંબંધમાં ક્રિયા સાધ્ય છે, સિદ્ધ નથી. ધાતુ વડે તે અભિધાન પામે છે. ઘણ્ વગેરે પ્રત્યયોના અર્થ સાથેના સંબંધમાં તે સિદ્ધ વસ્તુ છે, સાધ્ય ક્રિયા નથી. (सामान्य पेय साध्यत्पादनित किया धातूपादाना । कृत्प्रत्ययापेक्षा तु सिद्धति न साध्यत्व તે છત હેલારાજ) Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ વાકયપદીય રા: પુષ્યસ્થ નૉતિ ન રાશિ તિરિક્તા पुत्रस्यार्थः प्रधानत्वं न चास्य विनिवर्तते ॥५१॥ રાજાના દીકરાને દીકરો (વિજયી બને) એવા પ્રગમાં પુત્ર(પદ)ને અર્થ રાજાના સંબંધમાં ગૌણ સમજાતું નથી; રાજાની અપેક્ષાએ તેનું મુખ્યત્વ પણ દૂર થતું નથી. (૫૧) “રાજાના પુત્રને દીકરે વિજ્યી બને” એવા પ્રયોગમાં પૌત્રની અપેક્ષાએ પુત્ર ગૌણું હોવા છતાં રાજાની અપેક્ષાએ તે ગૌણ બનતો નથી. રાજાના સંબંધમાં તેનું મુખ્યત્વ દર થતું નથી. તે પ્રમાણે વા: શબ્દમાં પ્રકૃતિ પ્રત્યાયના સંદર્ભમાં સાધ્યત્વ અને સિદ્ધત્વ વિરોધી બનતાં નથી. मृगो धावति पश्येति साध्यसाधनरूपता । तथा विषयभेदेन सरणस्योपपद्यते ॥५२।। તે પ્રમાણે, “જે, હરણ દોડે છે (પ્રયોગ)માં દોડવાની ક્રિયા, વિષયભેદ પ્રમાણે સાથ અને સાધન એમ બંને રીતે (સમજાય) છે. (પર). ' જે, હરણ દોડે છે'માં દેડે છે માંને પ્રત્યય કર્તાથ દર્શાવે છે અને તેથી દોડવાની ક્રિયા સાધ્ય છે. જુઓ બાબતમાં તે કમ અર્થાત્ સાધન છે. જોવાની ક્રિયાનું કર્મ હરણ નહિ પણ દોડવાની ક્રિયા છે. ઘન્ત શબ્દોની બાબતમાં ધાતુ સાધ્ય ક્રિયા દર્શાવે છે, અને પ્રત્યય સિદ્ધતા દર્શાવે છે. પ્રકૃતિ અને પ્રત્યય બંને સાથે રહીને પ્રત્યયને અર્થ દર્શાવે છે, એ નિયમ પ્રમાણે પ્રત્યયાર્થ અર્થાત સિદ્ધત્વ મુખ્ય હોવાથી સાથે સાથે અર્થાત ક્રિયામાં આવૃત્તિને અભાવ હોવાથી શ્રવ: (શવમુરુ) વગેરે પ્રત્યે પ્રાપ્ત થતા નથી, માટે હરવદત્ત વગેરે પ્રત્યય સાયના સંબંધમાં પ્રાપ્ત થનાર આવૃત્તિ માટે જ પ્રજાતા હોય છે. કૃત્ય, , વગેરે પ્રત્યયો કાલના પ્રત્યયોની જેમ ક્રિયારૂપ ભાવને જ જણાવતા હોવાથી તેમની સાથે કરવ: વગેરેનો પ્રયોગ પ્રાપ્ત થાય છે, જેમકે ઃિ મુમ્, ત્રિક મુક્તમ્, વગેરે. लकृत्यक्तखलर्थानां तथाव्ययकृतामपि । रूढिनिष्ठाघनादीनां धातुः साध्यस्य वाचकः ॥५३॥ ( તિન્ત અને કૃદન્તમાં) સર્વત્ર, કાલવાચક, કૃત્ય, ક્ત, ખેલ, અવ્ય બનાવનારા પ્રત્યયો, રૂઢિ, નિષ્ઠા, અને ઘ પ્રત્યયો જેને અંતે છે તેવાં પદમાં ધાતુ (ક્રિયા) દર્શાવે છે. (૫૩) साध्यस्यापरिनिष्पत्तेः सोऽयमित्यनुपग्रहः । तिङन्तरन्तरेणेवं उपमानं ततो न तैः ॥५४॥ ક્રિયા પૂર્ણ (બાબત) હોવાથી, (સાધનની), આખ્યાતના અર્થો સાથેની, આ તે છે' એવી (એકરૂપતાને) સ્વીકાર, ઉપમાન (વાચક, ‘ના જેવા, રુવ શબ૬) વિના થતું નથી તેથી તેમની વચ્ચે સરખામણી પ્રાપ્ત થતી નથી. (૫૪) Page #416 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૩૬૭ - તિડાથે હમેશાં સાબરૂપ ક્રિયા દર્શાવે છે, તેથી બીજી ક્રિયાઓ કે સાધન સાથે અભેદરૂપે તેને કટપી શકાય નહિ, “આ તે છે એ, ક્રિયાઓ કે સાધનો સાથે એકરૂપતાને સ્વીકાર, તેમને માટે થઈ શકે નહિ. આ છોકરો સિંહ છે,” એવી અભેદસંબંધની કપની ક્રિયાર્થી માટે થઈ શકતી નથી. ‘જાણે રડતો હોય તેમ ગાય છે? (ાન્તવ નાગતિ ) એવા પ્રાગનું શું ? ત્યાં હવ શબ્દના પ્રયોગથી ભેદક પનાથી ઉપમાનેપમેયભાવ સમજાય છે. साधनत्वं प्रसिद्धं च तिक्षु संबन्धिनां यतः । तेनाध्यारोप एव स्यादुपमा तु न विद्यते ॥५५॥ ક્રિયાર્થ સાથે સંબંધવાળા (કર્તા, કરણ વગેરે અર્થો સાધન તરીકે પ્રસિદ્ધ હોવાથી, (ક્રિયાથને સાધન ઉપર) આપ જ થાય છે. (ત્યાં) ઉપમા તે હતી નથી. (૫૫) “પત હાલે છે' (૧ર્વત: રતિ )માં પર્વત કર્તા અર્થાત્ સાધન છે અને “હાલે છે, ક્રિયા છે. વાસ્તવમાં આવું બનતું નથી, તેથી પ્રયોગની સિદ્ધિ માટે હાલવાની ક્રિયાનો પર્વત ઉપર આરોપ કરવામાં આવે છે. બને વચ્ચે સરખામણી હોતી નથી, કારણ કે ક્રિયાઈ મુખ્ય છે અને સાધનાર્થ ગૌણ હેાય છે. આમ ક્રિયાનો સાધન સાથે પણ ઉપમા નોપમેયભાય હેતું નથી. न्यूनेषु च समाप्तार्थमुपमान विधीयते । क्रिया चैवाश्रये सर्वा तत्र तत्र समाप्यते ॥५६॥. પૂર્ણ ગુણોવાળું ઉપમાન ઓછા ગુણોવાળા (ઉપમેય) સાથે વપરાય છે; પરંતુ) સઘળી ક્રિયા તે તે (આશ્રરૂપ સાધનો )માં પરિપૂર્ણ રૂપે દેખાય છે. (૫) ક્રિયા તેનાં સાધને અર્થાત આશ્રમમાં પૂર્ણરૂપે રહેતી હોવાથી ઉપમાને વિષય બનતી નથી. येनैव हेतुना हंसः पततीत्यभिधीयते । आतौ तस्य समाप्त वादुपमार्थो न विद्यते । ५७॥ હંસ ઊડે છે એવા પ્રયોગમાં જે (પાંખરૂપ સાધનને) કારણે તે ઊડે છે) એમ કહેવાય છે, તે ચકલીમાં પણ પૂરેપૂરું પ્રાપ્ત થતું હોવાથી બંને વચ્ચે ઉપમાનું કશું પ્રજન નથી. (૫૭) હંસ અને ચલીની ઉડ્ડયન રૂપ ગતિ સરખી છે. બંને પોતાની રીતે પરિપૂર્ણાગતિ વાળાં છે. સરખામણને કશો અર્થ નથી. એવી સરખામણી “આ ગાય, ગાય જેવી છે એવો નિષ્ફળ અર્થ દર્શાવશે. ચકલી હંસની જેમ ઊડે છે એવા વાકયમાં સરખામણી, બંને સાધન અર્થાત કર્તાઓ વચ્ચે છે, બે ક્રિયાઓ વચ્ચે સરખામણી નથી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વાકયોય क्रियाणां जातिभिन्नानां सादृश्यं नावधार्यते । सिद्धेश्च प्रक्रमे साध्य उपमातुं न शक्यते ।।५८।। વિજાતીય ક્રિયાઓ વચ્ચે સાદશ્ય સમજી શકાતું નથી, જે (સાધ્ય) ક્રિયાને (સિદ્ધ) સાધન તરીકે જણાવવામાં આવે તો તેને બીજી ક્રિયા સાથે) સરખાવી શકાય નહિ. (૫૮) સજાતીય ક્રિયાઓ વચ્ચે ઉપમાનોપમેયભાવ કપી શકાતો નથી, એટલું જ નહિ પણ વિજાતીય ક્રિયાઓ વચ્ચે પણ ઉપમાનોપમેયભાવ કહી શકાતો નથી. વતિ, છતિ એવી ક્રિયાઓ એક બીજાથી એકદમ જુદી છે. તેમની વચ્ચે ઉપમાનોપમેયભાવ સંભવ નથી. वनं वृक्षा इति यथा भेदाभेदव्यपाश्रयात् । अर्थात्मा भिद्यते भावे स बाह्याभ्यन्तरे क्रमः ।।५९।। વૃક્ષોને સમુદાય વન છે. એવી અભેદકલ્પનાથી અને વૃક્ષો વન છે એવી ભેદકપનાથી પ્રાપ્ત થતું અર્થ સ્વરૂપ પરસ્પર જુદું સમજાય છે, તેવી સ્થિતિ બાહ્ય અને આંતર ભાવમાં પ્રાપ્ત થાય છે. (૫૯) ધાત્વથ, ઘમ વગેરે પ્રત્યયોના અર્થ અને કાલવાચક પ્રત્યયોના અર્થ માટે ભાવ શબ્દ વપરાય છે. તેમની વચ્ચેના તફાવતને વન અને વૃક્ષો વચ્ચેના તફાવતની જેમ સમજી શકાય છે. વૃક્ષોને સમુદાય વન છે એવા પ્રયોગમાં અભિન્નપણે અભિધાન થાય છે. વૃક્ષ વન છે એવા પ્રયોગમાં ભિન્નપણે અભિધાન થાય છે. ધાતુના અર્થરૂપે રહેલે ભાવ આભ્યન્તર છે. તે સાથે ક્રિયા રૂપે રહેલો હોવાથી ઘત્ર વગેરે પ્રત્યય દ્વારા દર્શાવાતા ભાવથી જુદે છે. ઘણ્ પ્રત્યય વડે દર્શાવાતે ભાવ સિદ્ધ હોવાથી તે બાહ્ય છે. ધાત્વર્થ વડે દર્શાવવામાં આવતા ભાવમાં લિંગ અને સંખ્યાને કારણે પ્રાપ્ત થતા ભેદ નથી, માત્ર જુદાં જુદાં સાધનોને કારણે ક્રિયારૂપ ભાવમાં ભેદ સમજાય છે, ક્રિયારૂપ ભાવ કાલ અને પુરુષના અર્થ સાથે જોડાય છે. ઘણ્ પ્રત્યયવાય ભાવને કાલ સાથે સંબંધ નથી. તેને સંખ્યા અને લિંગ સાથે સંબંધ છે. શતે દીકર્સ વગેરેમાં ભાવ ક્રિયારૂપે છે. તેને કર્તા સાથે સંબંધ છે. આમ ભાવ આવ્યંતર અર્થાત ધાત્વથરૂપે અને બાહ્ય અર્થાત્ ઘમ્ પ્રત્યય વડે વાચ્ય તથા કાલ પ્રત્યય વડે વાચ એમ બે રૂપે સમજાય છે. सामान्ये भाव इत्यत्र यल्लिङ्गमुपलभ्यते । भेदानामनुमेयत्वान्न तत्तेषु विवक्ष्यते ॥६॥ મા (Trખૂ. રૂ.રૂ.૨૮) સૂત્રમાંના (ક્રિયા) સામાન્યનો અર્થ દર્શાવતા મરે પદમાં, જે પુલિંગ પ્રાપ્ત થાય છે, તે (નિયમ તરીકે) વિવક્ષિત નથી, કારણ કે તે(પ્રકારના નિર્દેશે)માં લિંગ, સંખ્યા વગેરેના ભેદનું અનુમાન કરવામાં આવે છે (૬) મા (.. રૂ.૩.૧૮, ભાવ અર્થમાં ધાતુને ઘમ્ પ્રત્યય લગાડાય છે)માં પુલિંગ અને એકવચનને નિર્દેશ થયો છે. આવો નિર્દેશ અતઅર્થાત અવિવક્ષિત છે. ભાવને કોઈ પણ સંખ્યા કે લિંગ દ્વારા જણાવી શકાય છે. આખરે તો નિર્દેશ માટે કઈક લિંગ Page #418 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ' કાંડ અને વચન વાપરવું પડશે. ( ર ાત્ર નિશતન્નમ્ | વાિિમયા નવિઝિન નિશ: ર્ત ! –હેલા રાજ ) : निर्देशे चरितार्थत्वाल्लिङ्ग भावेऽविवक्षितम् । उपमानविधित्वाच्च भावादम्यत्पचादिषु ॥६॥ (નિયમન) નિર્દેશ કરવાનું જ પ્રજન હોવાથી આ સૂત્રમાં લિંગ વિવક્ષિત નથી. અને (માત્ર પદના અર્થ સાથે મવતિના અર્થનું) સરખાપણું હેવાથી પ વગેરે ધાતુઓનો અર્થ (ક્રિયા અથવા સત્તારૂપ) ભાવથી જુદો છે. (૧) જેમ ધાતુને ભાવ અર્થમાં ત્રિ પ્રત્યય લાગે છે, તેમ બધા ધાતુઓને ભાવ અર્થાત્ ક્રિયા સામાન્ય અર્થમાં થમ્ વગેરે પ્રત્યય લાગે છે. જેમ મ ધાતુ ઉપરથી મા: પ્રાપ્ત થાય છે, તેમ વત્ ધાતુ ઉપરથી વાવ અને ચન્ ધાતુ ઉપરથી ત્યાન પ્રાપ્ત થાય છે. भवतौ यत्पचादीनां तावदत्रोपदिश्यते । न च लिङ्ग पचादीनां भवतौ समवस्थितम् ॥१२॥ ૧૧ વગેરે ધાતુઓના અર્થમાં, જે “ભાવ” (અર્થાત્ સત્તા) અર્થને ગ્રહણ કરવામાં આવે છે તે જ આ સૂત્રમાં નિવામાં આવ્યો છે. વર વગેરે ધાતુઓના ભાવ એવા અર્થ સાથે કઈ લિંગ જોડાયેલું નથી. (૬૨) एकश्च सोऽर्थो सत्तारूयः कथञ्चित्कैश्चिदुच्यते । लिङ्गानि चास्य भिद्यन्ते पचिरूपादिभेदवत् ॥६३।। (ભાવ શબ્દ વડે જણાવાતે) સત્તા નામે એક અર્થ, જુદા જુદા શબ્દો વડે જુદો જુદો જણાવાય છે. ન્ ધાતુના જુદાં જુદાં શબ્દરૂપની જેમ તેમનાં લિંગ પણ ફેરફાર પામે છે. (૬૩) ભાવ શબ્દ વડે વાચ્ય બનતે સત્તારૂપ અર્થ ક્રિયા સામાન્ય રૂપે છે. બધા ધાતુઓને તે સામાન્ય અર્થ છે; તેથી ભાવ, સત્તા વગેરે શબ્દ તેને માટે પ્રાપ્ત થાય છે. વારુ, ચાર વગેરે શબ્દ તેને વિશેષરૂપે જણાવે છે. સામાન્ય અર્થમાં વિશેષ અર્થ પૂરેપૂરે અંતભૂત બને છે; જેમકે, મવતિ માં વતિ પૂરેપૂરો અંતભૂત છે, પરંતુ વિશેષમાં સામાન્ય અર્થ પૂરેપૂરો પ્રાપ્ત થતું નથી. વવતિ માં મવતિ પૂરેપૂરું અંતભૂત નથી. (સરખાવો મારે ઉપરનાં ભાષ્યવચનો યુવાત્ર વર્મવતિર્મવતિ ન તત્ મઃ વર્મિવતિ). વા-૪૭ Page #419 -------------------------------------------------------------------------- ________________ વાકયષીય आचार्यो मातुलश्चेति यथैको व्यपदिश्यते । सम्बन्धिभेदादर्थात्मा स विधिः पक्तिभावयोः ॥६४।। જેમ એક જ અથ (દર્શાવતી વ્યક્તિ) જુદા જુદા સંબંધીઓ સાથે આચાર્ય અથવા મામા તરીકે જુદી જુદી રીતે) એાળખવામાં આવે છે, તેવી જ સ્થિતિ પક્તિ' અને “ભાવ” (વડે જણાવાતા અર્થો) અંગે છે. (૬૪). જેમ એક જ વ્યક્તિ જુદા જુદા સંબંધીઓ સાથે જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે, તેમ પક્તિ અને ભાવ એવાં પદ સાથે જોડાયેલો (પચન અને ક્રિયા)ને અર્થ જુદો જુદો સમજાય છે. એક અર્થ સામાનરૂપે અને વિશેષરૂપે એમ જુદી જુદી રીતે સમજાય છે. જુદી જુદી પચનક્રિયાઓમાં પચનસામાન્ય, સામાન્યરૂપે રહેલું છે. ભાવના સંદર્ભમાં પચન વિશેષરૂપે રહેલું છે. इति क्रियासमुदेशः । આ પ્રમાણે ક્રિયાસમુદેશ પૂરે થશે. Page #420 -------------------------------------------------------------------------- ________________ ९ कालसमुद्देशः । e કાલસમુદ્દેશ व्यापारव्यतिरेकेण कालमेके प्रचक्षते । नित्यमेक' विभु द्रव्यं परिमाणं क्रियावताम् ॥ १॥ કેટલાક (વૈશેષિક વગેરે દાનિકા) કાલને, ક્રિયાથી જુદું, એક, નિત્ય, વ્યાપક એવું દ્રબ્ય અને ક્રિયાવાન પદાર્થોનું પરિમાણુ જાહેર કરે છે. (૧) ક્રિયા વિષે આઠમા સમુદ્દેશમાં ચર્ચો કર્યો પછી હવે ભર્તૃહરિ કાલ વિષે ચર્ચા કરે છે. કાલસમુદ્દેશની ચર્ચાના બે વિભાગ છે. કારિકા ૧ થી ૭૯ સુધીના પહેલા વિભાગમાં કાલ વિષે દાનિક ચર્ચા છે, તેમાં કાલ વિષે અથવવેદ, મહાભારત, પુરાણા, આગમ, સાંખ્ય, વૈરોષિકા અને બૌદ્ધોમાં પ્રચલિત મતનું નિરૂપણ થયુ છે. વચ્ચે વચ્ચે ભતૃહરિ પેાતાના મત પણ રજૂ કરતા જાય છે. કારિકા ૮૦ થી ૧૧૪ સુધીના ખીજા વિભાગમાં પાણિનિ, કાત્યાયન અને પતંજલિનાં મતબ્યાની ચર્ચા કરવામાં આવે છે. આમ આ સમુદ્દેશની ચર્ચા અનેક મતાના સારસંગ્રહ રૂપે કહી શકાય. વાકયપદીયમાં અન્યત્ર જોવા મળે છે તેમ આવા એક અથવા વધારે મતાન્તા રજૂ કરીને ભતૃહિર પેાતાનેા મત રજૂ કરે છે. આ કારિકામાં કાલ વિષે વૈશેષિ મત રજૂ થયા છે. સરખાવે વૈરોષિકસૂત્ર ૩.૧.૬-૧1; ક.૨.૩૩; ૧.૩.૨૮ दिष्टिप्रस्थ सुवर्णादि मूर्तिभेदाय कल्पते । क्रियाभेदाय कालस्तु संख्या सर्वस्य भेदिका ||२|| દ્વિષ્ટિ, પ્રસ્થ, સુવણુ' વગેરે (માપ) મૂત અને છે. કાલ ક્રિયાભેદ માટે (સમ અને છે) ભેદના દર્શાવે છે. (૨) પાર્થાના નિર્ધારણ માટે સમ અને સંખ્યા ખધા (પદાર્થો)ના દિષ્ટિ, વિષ્ટિ વગેરે માત્ર લંબાઈ દર્શાવે છે. પ્રસ્થ, દ્રોણ વગેરે માપ, હૃદ દર્શાવે છે. સુવણું, નિષ્ક, પલ વગેરે માપ વજન દર્શાવે છે. આવિચાર પણ વૈશેષિક મત સાથે સામ્ય ધરાવે છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૭ર વાયપરાય उत्पत्तौ च स्थितौ चैव विनाशे चापि तद्वताम् । निमित्त कालमेवाहुर्विभक्तनात्मना स्थितम् ॥३।। તે ઉત્પત્તિ વગેરે ક્રિયાઓવાળા (ભા)નાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ માટે, જુદા જુદા સ્વરૂપમાં રહેલા કાલને જ કારણરૂપ કહ્યો છે. (૩) ક્રિયાઓ રૂપી ઉપાધિભેદને કારણે ભિન્ન રીતે સમજાતે કાલ, જન્મ વગેરે ક્રિયાઓ વાળા ભાવના ભેદ માટે જવાબદાર બને છે. तमस्य लोकयन्त्रस्य सूत्रधार प्रचक्षते । प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां तेन विश्व विभज्यते ॥४॥ તેને જગતરૂપી યગ્નને નિયામક કહે છે. અવરોધ અને અનુમતિ વડે તે વિશ્વનું નિયમન કરે છે. (૪) જગતરૂપી મહાન યત્રનો સૂત્રધાર અત્ ચાલક અને નિયંતા કાલ છે. પ્રતિબંધ અર્થાત અવરોધ અને અન્યનુજ્ઞા એટલે ઉત્પત્તિ માટે અનુમતિ દ્વારા તે જગતનું નિયંત્રણ કરે છે. પ્રતિબંધ એટલે સ્થગન અર્થાત્ નાશ. અભ્યનુજ્ઞા એટલે ઉન્મજજન અથવા જન્મ એવો અર્થ હલારાજ આપે છે. આ મત ભર્તુહરિન છે. यदि न प्रतिबध्नीयात्प्रतिबन्ध च नोत्सृजेत् । अवस्था व्यतिकीर्येरन्पौर्यापर्यविनाकृताः ॥५॥ - તે (કાલ) જે પ્રતિબંધ ન કરે અને પ્રતિબંધને હર ન કરે તે (કાલકૃત) પૌવપર્ય વિનાની બનેલી (ઉત્પત્તિની) અવસ્થાએ અવ્યવસ્થિત બને. (૫) કાલકૃત પ્રતિબંધ ન હોય તો બધા પદાર્થોની ઉત્પત્તિ એક સાથે થાય અને બીજમાંથી ક્રમશઃ અંકુર, તાલ, કાંડ, વગેરે બનતાં, તેમનામાં ક્રમને નિયમ ન રહે. તેથી સઘળું સંકીર્ણ અને અસ્તવ્યસ્ત બને. આ કારિકામાં ભર્તુહરિએ કાલ અંગેને લૌકિક મત રજુ કર્યો છે. तस्यात्मा बहुधा भिन्नो भेदैर्धर्मान्तराश्रयैः । न हि भिन्नमभिन्न वा वस्तु किचन विद्यते ॥६॥ જુદા જુદા ક્રિયાધના આશ્રયને કારણે તેનું સ્વરૂપ અનેક પ્રકારે ભિન્ન હોય છે. (વાસ્તવમાં) ભિન્ન કે અભિન્ન એવું કઈ તત્ત્વ નથી. (૬) પદાર્થોમાં ભેદ હમેશાં ઉપાધિના આશ્રયને કારણે હોય છે. પદાર્થ પિતાની મેળે તો ભિન્ન કે અભિન્ન હોતો નથી. ઉપાધિ સાથે સંસ્કૃષ્ટ હોવાને કારણે જ ભાવ માટે તે ભિન્ન છે કે અભિન્ન છે એમ કહેવાય છે; સરખા भिन्ना इति परोपाधिरभिन्ना इति वा पुनः । માયામય બપડ્યું સંતૃદેવ નાયસે છે - વા.૫. ૩.૧.૨૦ Page #422 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ नैको न चाप्यनेकोऽस्ति न शुक्लो नापि चासितः । द्रव्यात्मा स तु संसर्गादेवंरूपः प्रकाशते ॥७॥ તે એક નથી, તેમ જ અનેક પણ નથી; તે શુભ્ર નથી, તેમજ અશુભ્ર (પણ) નથી; બુદ્ધિગત દ્રવ્યાત્મા (ઉપાધિઓ સાથેના) સંસગને કારણે આવા સ્વરૂપવાળો જણાય છે. (૭) દ્રવ્યસ્વભાવ નિરુપાધિ છે. પરંતુ વ્યવહારમાં તેને સંપાધિક સમજ પડે છે. સંખ્યા સાથેના સંબંધને કારણે દ્રવ્યમાં એક, બે, એવો વ્યવહાર થાય છે. ત્વના સંસર્ગથી ગાય એ વ્યવહાર થાય છે. તે પ્રમાણે ઉપત્તિ, સ્થિતિ, વિનાશ વગેરે ક્રિયાઓના સંબંધને કારણે પદાર્થોનાં ઉત્પત્તિકાલ, વિનાશકાલ અને રિતિકાલ કહેવાય છે. संसर्गिणां तु ये भेदा विशेषास्तस्य ते मताः । स भिन्नस्तैव्य॑वस्थानां कालो भेदाय कल्पते ॥८॥ કાલ સાથે સંબંધવાળી ક્રિયાઓના જે ભેદે છે તે તેની વિશિષ્ટતાઓ માનવામાં આવે છે. તેમના વડે જુદે સમજાતો કાળ બધી (ક્રિયા)વ્યવસ્થાઓની ભિન્નતા માટે જવાબદાર બને છે. (૮) ગ્રહો અને નક્ષત્રોની ગતિ, નેત્રની પાંપણના નિમેષ અને ઉન્મેષ વગેરે ભિન્ન ભિન્ન વ્યાપારોને કાલના વિશેષ સમજવા જોઈએ. પ્રાજ્ય અને પ્રયોજકરૂપે રહેલા કાલ અને ક્રિયાવિશેષો વચ્ચે અભેદ સંબંધ છે. કાલ જ આ બધા વ્યાપાર, દિવસ, રાત્રિ, માસ, ઋતુ, સંવત્સર, અયન વગેરે ભેદો માટે જવાબદાર છે. વિશewાતંવરધાત્ વૃત્તિમઃ પ્રવાસે शक्तीनां संप्रयोगस्य हेतुत्वेनावतिष्ठते ।।९।। ચક્કસ કાલના સંબંધને લીધે તેની શક્તિઓને) સંબંધની પ્રાપ્તિ થાય ક્તિઓના યુગ્ય વ્યાપારના કારણ રૂપે તે રહે છે. (૯). વસન્ત, શરદ વગેરે સમયે કાલની સાધનશક્તિઓની પ્રવૃત્તિ થાય છે, તેથી કાલ તેની શક્તિઓના વ્યાપારના કારણરૂપે રહેલો છે એમ સમજાય છે. અનુવાદમાં તમને કાલની શક્તિઓને, કાલ સાથે સંસર્ગની પ્રાપ્તિ અને સંયોજને શક્તિની પ્રવૃત્તિ સમજવામાં આવ્યાં છે जन्माभिव्यक्तिनियमाः प्रयोगोपनिबन्धनाः ।। नित्याधीनस्थितित्वाच्च स्थितिर्नियमपूर्विका ॥१०॥ જન્મ અને અભિવ્યક્તિના નિયમે (શક્તિઓની) પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે. (કાર્યોની સ્થિતિ નિત્ય (કાલ)ને અધીન વ્યવસ્થાવાળી હોવાથી, નિયમપૂર્વક હોય છે. (૧૦) Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વાપરીય કાલવડે પ્રયુક્ત થતી કારણશક્તિએ, કાર્યને ઉત્પન્ન કરે છે, અને અભિવ્યક્ત કરે છે. સત્કાર્યવાદમાં કાયની અભિવ્યક્તિ થાય છે અર્થાત અભિવ્યક્ત થયેલ કાર્ય નિયત કાળ સુધી વ્યવસ્થિત બને છે. અસત્કાર્યવાદમાં કાર્યની ઉત્પત્તિ થાય છે. વિનાશ અંગે સકાર્યવાદમાં કાર્યને તિભાવ થાય છે, અસત્કાર્ષવાદમાં વિનાશ થાય છે. આ બધી અવસ્થાએ કાલકૃત છે. स्थितस्यानुग्रहस्तैस्तैर्धमः संसर्गिभिस्ततः । प्रतिबन्धस्तिरोभावः प्रहाणमिति चात्मनः ॥११॥ (કાલ સાથે) સંસર્ગવાળા તે તે ધર્મોની, સ્થિતિરૂપ ભાવ ઉપર અસર થાય છે. તે (પ્રમાણે) ભાવાત્માનો અવરોધ, અદશન અને વિનાશ (પણ કાલને કારણે થાય છે). (૧૧) સ્થિતિ અર્થાત્ સત્તારૂ૫ ભાવ ઉપર કાલ સાથે સંબદ્ધ જુદી જુદી શક્તિરૂપી ધર્મોની અસર અર્થાત ઉપકાર થાય છે. આ અસર અવરોધ, અદર્શન અને વિનારારૂપ હોય છે. प्रत्यवस्थ तु कालस्य व्यापारोऽत्र व्यवस्थितः । काल एव हि विश्वात्मा व्यापार इति कथ्यते ।।१२।। આ જગતમાં (ભાવની) દરેક અવસ્થા ઉપર કાલની પ્રવૃત્તિ નિશ્ચિત થયેલી છે. કાલને જ સર્વાત્મરૂપ વ્યાપાર કહે છે. (૧૨) मूर्तिनां तेन भिन्नानां आचयापचयाः पृथक् । लक्ष्यन्ते परिणामेन सर्वासां भेदयोगिना ॥१३॥ તે કાલ સાથે સંબદ્ધ ક્રિયાવિશેષોના પરિણામને કારણે જુદાં જુદાં મત દ્રવ્યના વૃદ્ધિ અને હાસ જુદાં જુદાં સમજાય છે. (૧૩) जलयन्त्रभ्रमावेशसदशीभिः प्रवृत्तिभिः । स कलाः कलयन्सर्वाः कालाख्यां लभते विभुः ॥१४॥ રેટના બ્રમણ જેવી પ્રવૃત્તિઓથી સઘળા પદાર્થોને પ્રવૃત્તિવાળા બનાવીને તે સર્વવ્યાપી, કાલ, એવું નામ પ્રાપ્ત કરે છે. (૧૪) ક્રા: કચતિ નિ દાઢ: પદાર્થોની ક્રિયાને પ્રવૃત્ત કરે તે કાળ એવી વ્યુત્પત્તિ અહીં આપવામાં આવી છે. કાલની પ્રવૃત્તિ રંટના ભ્રમણ જેવી છે. ગોળગોળ ફરતા રંટના ઘટ, એક ભ્રમણ પૂરું થતાં ફરીવાર દેખાય છે, તેમ ઋતુ, દિવસ, સપ્તાહ, વર્ષ વગેરે વારંવાર પ્રાપ્ત થાય છે. (સરખાવો : afમwaઝમવરપરાવર્તમાનામાવા શાશયર જાતિ મૂતાનિ જાર ત્યુ તે સરખાવો :. अध्याहितका यस्य कालशक्तिमुपाश्रिताः । કરમારો વિશ્વા૨ ૫ માવજે૨ યોનઃ -વા.૫.૧.૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ प्रतिबद्धाश्च यास्तेन चित्रा विश्वस्य वृत्तयः । तोः स एवानुजानाति यथा तन्तुः शकुन्तिनः || १५ || વિશ્વની જે જુદી જુદી પ્રવૃત્તિએ તેણે અટકાવી હતી તેમને, તે કાલ (પેાતે જ), દારી જેમ પ`ખીએને ઊડવા દે તેમ, અનુમતિ આપે છે. (૧૫) ખાજ વગે૨ે મેટાં પંખીઓને પકડવા માટે રાખેલી દોરીથી બાંધેલી નાની ચકલીએ વગેરેને શિકારી, દારી ઢીલી કરીને થાડીવાર ઉડવા દે છે, પછી દારી ખેંચીને કરી તેમનું ઉડ્ડયન બંધ કરે છે, તેમ કાલ વડે પ્રતિબદ્ધ સ કાર્યોને તે કાલ જ ફરીવાર પ્રવૃત્તિ કરતાં દર્શાવે છે. विशिष्टकाला संबन्धाल्लब्धपाकासु शक्तिषु । क्रियाभिव्यज्यते नित्या प्रयोगाख्येन कर्मणा ॥ १६ ॥ ચાક્કસ કાલના સબંધને લીધે પિરપક્વ બનેલી શક્તિમાં, પ્રેરણા રૂપ કને કારણે નિત્ય ક્રિયા વ્યક્ત થાય છે. (૧૬) ૩૭૫ પ્રગટ થાય વૈશેષિક મત પ્રમાણે આ વિશ્વની રચના પ્રાણીઓના ઉપભેગ માટે છે. તેથી પ્રલય પૂરા થતાં અદૃષ્ટને કારણે પરમાણુઓમાં, કાને ઉત્પન્ન કરવાની શક્તિ છે, સાંખ્ય દર્શીન પ્રમાણે જગતના મૂળ કારણ પ્રધાનમાં અને ક્રાર્યોન્મુખ શક્તિવાળા સત્ત્વ, રજસ, તમસ, વગેરેમાં પરસ્પર સસ` માટે પ્રેરણા નામે વિશિષ્ટ ક્રિયા ઉત્પન્ન થાય છે. આ પ્રેરણાને લીધે પ્રવૃત્તિ અર્થાત્ નિત્ય ક્રિયાની અભિવ્યક્તિ થાય છે. जातिप्रयुक्ता तस्यां तु फलव्यक्तिः प्रजायते । कुतोऽप्यद्भुतया वृत्त्या शक्तिभिः स नियम्यते ॥ १७ ॥ તે (અભિવ્યક્ત નિત્ય ક્રિયા)માં, જાતિ વડે પ્રયુક્ત અનેલ લક્તિ ઉત્પન્ન ચાય છે, અને કાઈક અદ્ભુત પ્રવૃત્તિને લીધે શક્તિ વડે તેનુ નિયમન થાય છે. (૧૭) નિત્ય ક્રિયા અભિવ્યક્ત થતાં, પેાતાના વ્યક્તિએરૂપ આશ્રયેા માટે ઉદ્યત થયેલી અને ક્રિયાઓની પ્રયાજક એવી જાતિએ ક્રિયાનું નિયમન કરે છે. કારણામાં ફુલવ્યક્તિ અર્થાત્ કાવ્યક્તિ ઉત્પન્ન થાય છે. ततस्तु समवायाख्या शक्तिर्भेदस्य बाधिका । marana ता व्यक्तिरापादयति कारणैः ॥ १८ ॥ ત્યાર પછી (કાર્યકારણના) ભેદની ખાધક સમવાય નામે શક્તિ તે (ફૂલ) વ્યક્તિઓને (ઉપાદાન) કારા સાથે જાણે કે એકત્વ પ્રાપ્ત કરાવે છે. (૧૮) Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વાકય૨દીય વ્યક્તિ અર્થાત્ હલવ્યક્તિ. પદાર્થો ઉત્પન્ન થાય છે ત્યારે તે તેમનાં કારણોથી જુદા હેવા છતાં સમવાયરૂપ શક્તિને કારણે કારણો સાથે એકરૂપ બને છે. અહીં તેનારાજે બે મને નિર્દેશ કર્યો છે. એક મત પ્રમાણે કાર્ય અને તેનું ઉપાદાન કારણ જુદાં નથી. બીજા મત પ્રમાણે અવયવો (તન્ત) અને અવયવી (વસ્ત્રો વચ્ચે ભેદ છે તેથી કારિકામાં પ્રજામિત મારાથતિ | એવા શબ્દો વાપર્યા છે. अथास्मान्नियमादूर्ध्व जातयों याः प्रयोजिकाः । ताः सर्वाः व्यक्तिमायान्ती स्वच्छे छाया इवाम्भसि ॥१९॥ પછી (કારણશક્તિ વડે કાયની અભિવ્યક્તિનું આવું નિયમન થતાં, બધી પ્રયોજક જાતિઓ, સ્વચ્છ જળમાં છાયા પ્રાપ્ત થાય તેમ (કાય) વ્યક્તિમાં પ્રગટ થાય છે. (૧૯) कारणानुविधायित्वादथ कारणपूर्वकाः । गुणास्तत्रोपजायन्ते स्वजातिव्यक्तिहेतवः ॥२०॥ કારણે વડે અનુસરતા હોવાથી, કારણ સાથે રહેલા ગુણે, પિતાની જાતિએની અભિવ્યક્તિના નિમિત્ત બનીને ત્યાં (દ્રવ્ય વ્યક્તિમાં) ઉત્પન્ન થાય છે. (૨૦) પહેલાં કારણોની ઉત્પત્તિ થાય છે, પછી કાયની. તેથી એક ક્ષણ તે કાય નિર્ગુણ રહે છે. ત્યાર પછી અવયવી એવા કાર્યમાં રૂપ વગેરે ઉતપન્ન થાય છે. રૂપ વગેરે રૂપત્ર જતિને વ્યક્ત કરે છે. અદષ્ટને કારણે પરમાણુઓમાં ઉત્પન્ન થયેલી ક્રિયા પરસ્પર સંલેષને કારણે થાક વગેરે ક્રમશી પદાર્થોને ઉત્પન્ન કરે છે. આ બધામાં ક્રમ નામે કાલ શક્તિ સક્રિય રહે છે. आश्रयाणां च नित्यत्वमाश्रितानाञ्च नित्यता । ता व्यक्तिरनुगृहूणाति स्थितिस्तेन प्रकल्पते ॥२१॥ (કારણરૂ૫) આશ્રયેનું નિત્યત્વ અને (ઘટપટવાદિ જાતિરૂપ) આશ્રિતોની નિત્યતા, તે (કાર્ય)વ્યક્તિને મદદરૂપ બને છે અને તેથી તેમની સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૨૧) વ્યણુક વગેરે કાર્યવ્યક્તિઓના નિત્ય આશ્રયો અર્થાત ઉપાદાના કારણો પરમાણુઓ છે. આશ્રિત એવી ઘટવ, પટવ વગેરે જાતિઓની નિયતા કાર્ય વ્યક્તિઓને મદદરૂપ બને છે. अनित्यस्य यथोत्पादे पारतन्त्र्यं तथा स्थितौ । विनाशायैव तत् सृष्टमस्वाधीनस्थिति विदुः ।।२२।। અનિત્ય પદાર્થની ઉત્પત્તિ માટે જેમ પરતંત્રતા છે તે પ્રમાણે સ્થિતિ માટે (પણ તે) છે; (આમ ન હોય તે) તે (અનિત્ય પદાર્થ) વિનાશ માટે જ સરજા છે એમ થાય. (તેથી વૈશેષિકે) તે (કાર્યભાવ)ને પરાધીન સ્થિતિવાળો સમજે છે. (૨૨). Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ત્રીજુ કાંઠ स्थितः संसर्गिभिर्भावैः स्वक्रियास्वनुगृह्यते । नैषां सत्तामनुगृह्य वृत्तिर्जन्मवतां स्मृता ॥२३॥ (ઉત્પત્તિ પછી) સ્થિતિમાં રહેલ તે પદાર્થ તેના સહકારી પદાર્થો વડે (અથ) ક્રિયાઓમાં પ્રયોજાય છે. તે (સહકારી પદાર્થો)ના અસ્તિત્વને સ્વીકાર્યા વિના ઉત્પાઇ પદાર્થોની પ્રવૃત્તિ થતી નથી. (૨૩) ઉત્પત્તિ પછી સ્થિતિમાં રહેલ પદાર્થનું અર્થક્રિયાકારિત્વ જ સ્વીકારવામાં આવે તે, તેવા અર્થ ક્રિયાકારિત્વ માટે કારણ પ્રાપ્ત થતું નથી. જે તેનું એકસાથે અર્થક્રિયાકારિત્વ સ્વીકારવામાં આવે તે આવું ઉત્પત્તિ અને સ્થિતિમાં એકસાથે રહેલ અથક્રિયાકારિત્વ અનુભવથી વિરુદ્ધ બને છે. વળી ઉત્પત્તિ પછી પદાર્થ તરત જ વિનષ્ટ થાય, સ્થિતિ પછી નહિ, તેથી ઉત્પન્ન થયેલ પદાર્થની સ્થિતિ જ સંભવતી નથી. આવા ક્ષણિકવવાદી બૌદ્ધ પૂર્વપક્ષને અહીં ઉત્તર આપવામાં આવ્યો છે. जराख्या कालशक्तिर्या शक्त्यन्तरविरोधिनी । સા શa: પ્રતિવજ્ઞાતિ નાજો જ વિધિના: ૨૪. (પ્રતિબન્ધ, અનુજ્ઞા વગેરે) બીજી શક્તિઓની વિધિની જરા નામે કાલશક્તિ છે. તે આવી બીજી શક્તિઓના (કાર્યને) રોકે છે, અને (પછી રેકી રાખેલી શક્તિઓની) વિરેાધી (અવસ્થાઓ) ઉત્પન્ન થાય છે. (૨૪) પ્રાણી-અપ્રાણી વગેરેમાં સમાનપણે રહેલી જરા નામે કાલશક્તિ યવન વગેરે શક્તિએની વિધિની છે. આ જરાને કારણે બુદ્ધિની મંદતા, શરીરની શુષ્કતા વગેરે દેષો આવે છે. તે દોષો આવે એટલે પ્રધ્વંસ અર્થાત વિનાશ પાસે આવ્યો છે એમ સમજાય છે. प्रयोजकास्तु ये भावाः स्थितिभागस्य हेतवः । तिरोभवन्ति ते सर्वे यत आत्मा प्रहीयते ॥२५॥ (પદાર્થના) સ્થિતિરૂપ ભાગનાં પ્રાજક કારણ રૂપે જે ભાવે છે તે સર્વે અદષ્ટ બને છે, જેથી તેનું સ્વરૂપ વિનષ્ટ થાય છે. (૨૫). અનુકૂળ આહારવિહારવડે પ્રાણીઓનાં જીવનની સ્થિતિને ટકાવી રાખનારા પ્રાજક ભાવો, જરાથી અસર પામેલ વ્યક્તિનાં ભેગપ્રદ પ્રારબ્ધ કર્મો પૂરાં થતાં અદષ્ટ બને છે. થી જરાથી ઘેરાયેલ વ્યક્તિનું સ્વરૂપ નાશ પામે છે, અર્થાત તેનું મૃત્યુ થાય છે. यथैवाद्भुतया वृत्त्या निष्कम निर्निबन्धनम् । अपदं जायते सर्व तथास्यात्मा प्रहीयते ॥२६॥ જેમ કેઈક અદ્દભુત કાર્યપ્રવૃત્તિથી આ બધું કારણ વિનાનું, ક્રમ વિનાનું અને અનિર્વાચ્ય ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે તેનું સ્વરૂપ પણ વિનાશ પામે છે. (૨૬) वा-४८ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ વાપપરીય વાક્યપદીય ૩.૩ ૭૪-૭૯માં ઉત્પત્તિ અંગે સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદની ચર્ચા કરી હતી અને બંને પક્ષમાં કારણુવ્યાપારનું ખંડન કર્યું હતું. વાસ્તવમાં આ જગત કારણ વિનાનું, ક્રમહીન અને સત્ કે અસત્ એવા વ્યવહારથી જાણી ન શકાય તેવું છે. વિનાશ અંગે પણ આવી જ સ્થિતિ છે. આમ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, કાલ અને તેની પ્રતિબંધ અને અભ્યનુજ્ઞા રૂપી શક્તિથી સમજાય છે. કાલની પ્રવૃત્તિ સર્વત્ર છે. સરખા હેલારાજ : તહેવં સ્થિતિઝભ્ભાનાં વતપ્રતિવશ્વાસ્યનુજ્ઞાવરોન સંમત તિ विश्वात्मन: कालस्य व्यापारोऽत्र सर्वत्रेति निर्णीतम् । क्रिययोरपवर्गिण्यो नार्थसमवेतयोः । संबन्धिना विनैकेन परिच्छेदः कथं भवेत् ॥२७॥ વંસવાળી (અને તેથી જુદા જુદા પદાર્થો સાથે સમવાયવાળી ક્રિયાઓની વિશિષ્ટતાઓને નિશ્ચય, એક યાજક એવા (કાલ) વિના કેવી રીતે થઈ શકે? (૨) અનેક ક્ષણમાં પ્રવર્તમાન ક્રિયાસમૂહમાં કાલ શક્તિને કારણે ક્રમ પ્રાપ્ત થાય છે, કારણ કે ક્રમ એ કાલને ધર્મ છે. ઉત્પત્તિથી વંસ સુધી, બે ક્રિયાઓ એકસરખી પ્રવૃત્તિવાળી હોવા છતાં એક ઝડપી અને બીજી ધીમી, એ નિશ્ચય, તે પ્રવૃત્તિઓને જોડનારા કાલને લીધે જ હોય છે. यथा तुलायां हस्ते वा नानाद्रव्यव्यवस्थितम् । गुरुत्वं परिमीयेत कालादेवं क्रियागतिः ॥२८॥ જેમ ત્રાજવામાં કે હાથમાં, જુદા જુદા પદાર્થોમાંનું વજન માપવામાં આવે તેમ, ક્રિયાઓની પ્રવૃત્તિ કાલને કારણે જ (માપવામાં આવે છે). (૨૮) जहाति समवृत्ताश्च क्रियाः स समवस्थिताः । व्रीहियथोदकं तेन हायनाख्यां प्रपद्यते ॥२९।। જેમ ડાંગર, તેની સાથે રહેલા પાણીને ત્યાગ કરે છે, તેમ, તે (કાલ) તેની સાથે રહેનારી અને સાથે કાર્ય કરનારી ક્રિયાઓને ત્યાગ કરે છે. તે કારણે તેને સંવત્સર કહે છે. (૨૯) વીહિ અને સંવત્સરને “હાયન' (ત્યાગ કરનાર) કહે છે. કારણ કે, વીહિ તેની સાથે રહેલ પાણીને ત્યાગ કરે છે. અને સંવત્સર, તેની બધી ક્રિયાઓને ત્યજે છે. હાયન શબ્દને સમજાવવા માટે દુધ ગ્રીવિકાઢયો: ! એવું સૂત્ર (ા.હું. રૂ.૧.૧૪ ૮) આપવામાં આવ્યું છે. હાયનની આવી ચુક્ષત્તિ ઉપમાગર્ભ છે. સરખાવો હેલા રાજ : યથા ગઢઃ ત્રીદિ: - वस्थितरुपक्रियते तथा कालोऽपि क्रियाभिः सहकारिणीभिः भावानुपकरोति इति औपाधिकोऽस्य भेदो मुख्यस्त्वभेदः । प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां वृत्तिर्या तस्य शाश्वती । तया विभज्यमानोऽसौ भजते क्रमरूपताम् ॥३०॥ અવરોધ અને અનુમતિ વડે તેની જે હમેશની પ્રવૃત્તિ છે તેના વડે વિભક્ત બનતે તે પર્વાપર્યને પામે છે. (૩૦) Page #428 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ ૩૭૯ - જ્યારે સાધનશક્તિઓનું કાર્ય અટકે છે ત્યારે ક્રિયાનો અવરોધ થાય છે. તેનાથી વિરુદ્ધ સ્થિતિની પ્રાપ્તિ એટલે ક્રિયા અંગે અનુમતિ. આવાં અવરોધ અને અનુમતિને કારણે સવપદાર્થોમાં કાલની પ્રવૃત્તિ સમજાય છે. ક્રમને કાલ ઉપર અધ્યારેપ કરવામાં આવે છે. તે કાલથી ઉત્પન્ન થતો નથી. ક્રિયાનો તે મુખ્ય ધર્મ છે. ક્રમની જેમ યૌગપણ પણ કાલમાં આપવામાં આવે છે. તે તેને આત્મીય ધર્મ નથી. क भेदात्तदर्थेषु प्रचयापचयौ गतः । समत्वं विषमत्वं वा स एकः प्रतिपद्यते ॥३१॥ જુદા જુદા કર્તાઓને કારણે તેમનાં કાર્યોમાં વૃદ્ધિ અને હાસને પ્રાપ્ત કરનાર તે એકલે (કાલ) સમ અથવા વિષમ બને છે. (૩૧) કૃતિ, સ્મૃતિ વગેરેના નિયમોને અનુસરીને જુદા જુદા મનુષ્યો જ્યારે સદાચાર આચરે છે, ત્યારે આચારને પ્રકર્ષ અર્થાત્ ઉત્તમતાને કારણે તેને કૃતયુગ કહે છે. સદાચાર આચરનાર મનુષ્યો અસંખ્ય હેય અને જુદે જુદે સ્થળે અને સમયે આ સદાચાર આચરવામાં આવતો હોય તો પણ તેને એકસરખી ઉત્તમતાવાળા અર્થાત્ સમકાલ કહે છે જયારે ઉછુંખલ કર્તાએ અધમ આચાર અર્થાત્ આચારના અપકર્ષને આચરે છે, ત્યારે તે વિષમકાલ અર્થાત્ કલિયુગ કહેવાય છે. क्रियाभेदाद्यथैकस्मिंस्तक्षाद्याख्या प्रवर्तते । क्रियाभेदात्तथैकस्मिन्नृत्वाद्याख्योपजायते ॥३२॥ જેમ એક જ વ્યક્તિમાં, તેના કાર્યની ભિન્નતા પ્રમાણે સુથાર, લુહાર) વગેરે નામ પ્રાપ્ત થાય છે તેમ, ક્રિયાની ભિન્નતાને કારણે એક (જ કાલમાં વસંત, ગ્રીષ્મ વગેરે) ઋતુનામ પ્રાપ્ત થાય છે. (૩૨) आरम्भश्च क्रिया चैव निष्ठा चेत्यभिधीयते । धर्मान्तराणामध्यासभेदात्सदसदात्मनः ॥३३॥ ભાવાત્મક અને અભાવાત્મક (પદાર્થો)માં જુદી જુદી ક્રિયાઓના જુદા જુદા આરેપને કારણે (એક જ કાલને) આરંભ(કાલ), ક્રિયા (કાલ) અને સમાપ્તિકાલ કહેવાય છે (૩૩) સરખા : હેલારાજ-૩ મિસંથાય વાહ ચોપરાધનપાનમારમwi: I ૩૧जितसाधनस्य करणं क्रियाकालः । कर्तव्यस्य समाप्तिनिष्ठाकालः । तदेवं यथाकालं धर्मभेदकल्पनयारम्भादिकालप्रविभागः । यावांश्चद्वथणुकादीनां तवान् हिमवतोऽप्यसौ।। न ह्यात्मा कस्यचिद् भेत्तुं प्रचितुवापि शक्यते ॥३४॥ આ (આરંભકાલ વગેરે કાલ) દ્વયાગુક વગેરેમાં જેટલો છે તેટલો હિમાલયમાં પણ છે; કારણ કે કઈ પણ (પદાર્થ)ના સ્વરૂપને ઘટાડી શકાતું નથી કે વધારી શકાતું નથી. (૩૪) Page #429 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય પદાર્થો તેમની ઉત્પત્તિને સમયે નિરશ અને નિરવયવ હાય છે. તેથી તેમના બધાંનેા આરભકાલ સરખા હેાય છે. અયા પદાર્થોથી જુદા હોય છે. તે પ્રમાણે પરિમાણ પણુ પદાર્થથી જુદા ગુણ છે. તેમ ડાઈને પદાર્થમાં વૃદ્ધિ કે હાસ કલ્પી શકાતા નથી. તેથી પદાર્થ માત્રમાં કાયદ્રવ્ય સરખું હાવાથી નાના કે મેટા સઘળા પદાર્થાંમાં આરંભકાલ વગેરે જુદા હાતા નથી. માત્ર પદાથી જુદી સમજાતી ક્રિયાઓના આરાપને કારણે જ જુદા જુદા પદાર્થોમાં આરંભકાલ વગેરે જુદા જુદા સમજાય છે. अन्यैस्तु भावैरन्येषां प्रचयः परिकल्प्यते । शनैरिदमिदं क्षिप्रमिति तेन प्रतीयते ॥ ३५ ॥ ૩૮૦ જુદા જુદા પદાર્થોના, તેમનાથી જુદા જુદા (સમજાતા) અવયવાને કારણે, (તેમનામાં) વૃદ્ધિની કલ્પના કરવામાં આવે છે. તેને લીધે આ ધીમુ (છે), આ ઝડપી (છે) એમ સમજાય છે. (૩૫) મેટા માપવાળા પદાર્થોમાં, તેમનાથી જુદા ઘણા અવયવને કારણે વૃદ્ધિ થાય છે. નાના માપવાળા પદાર્થોમાં, તેમનાથી જુદા થેાડા અવયવાને કારણે હ્રાસ થાય છે. તેથી વધારે અવયવાવાળા પદાર્થોનુ પરમાણુ ધીમેથી વધે છે અને ઓછા અવયવાવાળા પદાર્થોનું પરમાણુ ઝડપથી વધે છે. બે પ્રકારના પર્થમાં આરંભકાલ, ક્રિયાકાલ વગેરે જુદા જુદા સમજાય છે. असतश्च क्रमो नास्ति स हि भेत्तुं न शक्यते । सतोऽपि चात्मतत्त्वं यत् तत्तथैवावतिष्ठते ॥ ३६ ॥ (ઉત્પત્તિની પહેલાં) અવિદ્યમાન પદામાં ક્રમ હાતા નથી, (તેથી) તેના વિભાગ કરવા શકય નથી, વિદ્યમાન પડાતા જે પેતાને સ્વભાવ છે તે, તેવા (વિભાગ વિનાના) રહે છે. (૩૬) ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ વિનાના નિ:સ્વમાત્ર પદાર્થમાં આ પહેલુ', આ પછીનુ, એવા ક્રમ હોતા નથી. ઉત્પન્ન થયા પછી પણુ પદાર્થોમાં ભેદ અને પૈાર્વીપ ન હેાવાર્થી, તેનામાં ક્રમ હાતા નથી. આમ વિમાનમાં કે અવિદ્યમાન પદાથ માં ક્રમ હાતા નથી. તેવા ક્રમનેા પદાથ ઉપર આશપ કરવામાં આવે છે. क्रियोपाधिश्च सन्भूतभविष्यद्वर्त मानताः । एकादशभिराकारैर्विभक्ताः प्रतिपद्यते ||३७|| જુદી જુદી ક્રિયાઓ રૂપી ઉપાધિવાળા અનેલે! કાલ અગિયાર વિભાગેામાં અનેલ ભૂત, ભવિષ્યત્ અને વર્તમાનપણાને પ્રાપ્ત કરે છે. (૩૭) ક્રિયાએ ઉત્પન્ન થયા પછી નાશ પામે છે ત્યારે આની ક્રિયાએાના આરાપવાળા કાલ ભૂતકાલ કહેવાય છે. જ્યારે ક્રિયાઓને ઉદ્ય સંભવિત બનતા હોય ત્યારે તેવી ક્રિયારૂપી ઉપાધિવાળા કાળ ભવિષ્યકાળ કહેવાય છે. આર ભાયેલી પશુ સમાપ્ત નહિ થયેલી ક્રિયાપાધિવાળા કાળ વમાન કહેવાય છે. તે ત્રણ કાળના અગિયાર ભેદ્દા છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ત્રીજુ કાંડ भूतः पञ्चविधस्तत्र भविष्यंश्च चतुर्विधः । वर्तमानो द्विधाख्यात इत्येकादशकल्पनाः ॥३८॥ પાંચ પ્રકારને ભૂતકાળ, ચાર પ્રકારને ભવિષ્યકાળ અને બે પ્રકારનો વર્તમાન કાળ એમ અગિયાર કાળની કલ્પના કરવામાં આવી) છે. (૩૮) સામાન્ય ભૂત (પા.પુ. રૂ.૨.૧૧૦), અદ્યતનભૂત (1 ટૂ રૂ.૨.૧૦૧), અનઘતનભૂત (પા.૬ રૂ.૨.૧૧૧), અદ્યતન અને અનદ્યતનનો સમુદાય એ ભૂત, અધ્યાપિત ભૂતભાવ એવો ભૂત એમ પાંચ ભૂતકાળ થયા. સામાન્ય ભવિય (પા.હું. રૂ.રૂ.૧૨), અદ્યતન ભવિષ્ય (વા.. રૂ.૩.૧ ૬૪) અનદ્યતન ભવિષ્ય (વા ર્ ૩.૩ ૧૬) અને અદ્યતન અનદ્યતન ભવિષ્ય એમ ભવિષ્યના ચાર પ્રકાર થયા. | મુખ્ય વર્તમાન અને અતિદિષ્ટ વર્તમાન (૧.. ૩.૨ ૧૩) એમ બે વર્તમાનકાળ થયા. આવા બધા કાલભેદો શાસ્ત્રકાર્ય માટે પ્રયોજાય છે. काले निधाय स्वं रूपं प्रज्ञया यन्निगृह्यते । भावास्ततो निवर्तन्ते तत्र संक्रान्तशक्तयः ॥३९॥ બુદ્ધિવડે જેનું બરાબર ગ્રહણ થાય છે તેવા પોતાના રૂપને કાલમાં સ્થાપીને પદાર્થો, તેમાં પોતાની શક્તિઓને સકાત કરીને, તે (કાલ)થી અદષ્ટ બને છે. (૩૯) ક્રિયા જેમાં સમાપ્ત થાય છે તે પદાર્થોને નાશ પામેલા સ્વરૂપવાળા કહે છે. તે પદાર્થો, ત્યારે અસ્તિત્વમાં હોય છે ત્યારે, બુદ્ધિવડે સ્વીકારેલા તેમના સ્વરૂપને કાલમાં સ્થાપીને. નાશ પામે છે. તેથી તે પદાર્થો સ્મરણની સ્થિતિમાં રહે છે, અને ત્યાર બાદ “ઘડો હતો” એવા રૂપે સમજાય છે. આવા પ્રયોગો કાલનું અસ્તિત્વ સાબિત કરે છે; સરખાવો હેલારાજ; भावोपाधितया कालतत्वं प्रख्यायते। भावाश्चानुभूताः स्मर्यमाणावस्थास्तस्य भुतव्यपदेशमेव स्वोपाधितया कल्पयन्ति । तथा चाभूद् घट इत्यादिव्यवहारः। अत चौतदेव कालसभावादेकं लिङ्गम् । असत्यर्थे तव्यवहारानुपपत्ते: भाविनां चैव यद्रूपं तस्य च प्रतिबिम्बकम् । सुनिर्मूष्ट इवाद” काल एवोपपद्यते ॥४०॥ અત્યંત સ્વચ્છ દર્પણમાં (પદાર્થનું પ્રતિબિંબ પડે તેમ, ઉત્પન્ન થનારા પદાર્થોનું રૂપ અને તેનું પ્રતિબિંબ, કાલમાં જ પ્રાપ્ત થાય છે. (૪૦) ઉત્પન્ન થનાર પદાર્થનું સૂક્ષ્મ રૂ૫ ઉત્પત્તિ વખતે અદષ્ટ રહે છે. પરંતુ સુયોગ્ય કારણ પ્રાપ્ત થાય ત્યારે ઉત્પન્ન થઈને બુદ્ધિવડે ગૃહીત બની, સ્વચછ દર્પણમાં જેમ સુંદર પ્રતિબિંબ પડે તેમ કાલમાં પ્રતિબિંબિત થાય છે. तृणपर्णलतादीनि यथा स्रोतोऽनुकर्षति । प्रवर्तयति कालोऽपि मात्रा मात्रावतां तथा ॥४१॥ ઘાસ, પાંદડાં, વેલા વગેરેને જેમ (જલ)પ્રવાહ ખેંચી જાય છે તેમ કાલ પણું અવયવાળા પદાર્થોના અવયવ (રૂપધ)ને (ફેરફાર) માટે પ્રવૃત્ત કરે છે. (૧) Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વાકથ૫રીય आविश्येवानुसंधत्ते यथा गतिमतां गतिः । वायुस्तथैव कालात्मा विधत्ते क्रमरूपताम् ॥४२।। ગતિવાળા પદાર્થોની ગતિમાં દાખલ થઈને, જેમ, વાયુ તેમને પિતાની ગતિ સાથે જોડે છે તેમ કાલ (પણ) પદાર્થોમાં પ્રવેશીને) ક્રમને પ્રાપ્ત કરાવે છે. (૪૨) મનુષ્યના શરીરના અવયમાં રહેલો પ્રાણવાયુ જેમ, આવાગમનરૂપી ક્રિયાઓ કરે છે તેમ કાલ પણ પદાર્થોમાં પ્રવેશીને અવરોધ અને અનુમતિ દ્વારા તેમનામાં પીપય પ્રાપ્ત કરાવે છે. अयनप्रविभागश्च गतिश्च ज्योतिषां ध्रुवा । नित्तिप्रभवा-चैब भूतानां तन्निबन्धना: ॥४३॥ અયન વિભાગ, નક્ષત્રોની નિશ્ચિત ગતિ અને પ્રાણીઓનાં વિનાશ અને ઉત્પત્તિ, તે (કાલ)ને આધારે છે. (૪૩) मात्राणां परिणामा ये कालवृत्त्यनुपातिनः । नक्षत्राख्या पृथक् तेपु चिह्नमात्रं तु तारकाः ॥४४॥ કાલની ગતિને અનુસરનારાં, પંચમહાભૂતનાં વિશિષ્ટ પરિણામને નક્ષત્રોનાં જુદાં જુદાં નામ પ્રાપ્ત થાય છે. તે નક્ષત્રોના) તારાઓ માત્ર તેમનાં ચિહ્નોરૂપે છે.(૪૪) ચોક્કસ કાલ સાથેના સંબંધને કારણે પંચ મહાભૂતોનાં જે જુદાં જુદાં પરિણામો છે તેમને કૃત્તિકા, સહિણી વગેરે નક્ષત્રનામથી ઓળખવામાં આવે છે. ऋतेर्भगशकुन्तानां स्थावराणाञ्च वृत्तिभिः । छायादिपरिणामैश्च ऋतुधामा निरूप्यते ॥४५।। પશુઓ અને પંખીઓના અવાજેવડે, વૃક્ષ, વેલીઓ વગેરે સ્થાવર પદાર્થોનાં આચરણથી તેમ જ છાયા, (તડકે) વગેરે ફેરફારને કારણે, ઋતુઓના નિવાસ રૂપ કાલ નિરૂપાય છે. (૫) ઋતુઓની સાથે એકરૂપ બનેલે કાલ, તુધામા અર્થાત ઋતુઓ રૂપી નિવાસવાળે કહેવાય છે. બ્રહ્મની સ્વાતંત્ર્ય શક્તિરૂપ કાલ, વસંત, ગ્રીષ્મ, વગેરે ઋતુવિભાગ રૂપે વિભક્ત થયેલ હોય છે તેમ સમજાય છે. તુરૂપી નિશ્ચિત ભેદેવાળે કાલ તે તે ઋતુઓમાં પુસ્કેમિલનાં કુજને, નવાં નવાં કિસલયને ઉદ્દગમ, સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રની ગતિ, છાયા, તડકે વગેરેના ફેરફાર એમ અનેક રીતે નિશ્રિત બને છે. હેલારાજે અવતારેલા કેમાંથી એક લેકમાં વસન્ત, ત્રણમાં ગ્રીષ્મ, બેમાં વર્ષ, બેમાં શરદ, એકમાં હેમંત અને બેમાં શિશિર એમ અગિયાર લૈકામાં ઋતુવર્ણન રજૂ થયાં છે. निर्भासोपगमो योऽयं क्रमवानिव दृश्यते । अक्रमस्यापि विश्वस्य तत्कालस्य विचेष्टितम् ॥४६॥ ક્રમ વિનાના વિશ્વ માટે, તે ક્રમવાન છે એવા જ્ઞાનની જે પ્રતીતિ થાય છે, તે કાલનું જ કાર્ય છે. (૪૬). Page #432 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજુ કાંઠ ૨૮૦ વધુ વેશ (રૂ. ૩. ૮૧)માં જણાવ્યું છે કે બ્રહ્મના વિવરૂ૫ વિશ્વ ક્રમ વિનાનું છે. તે ક્રમવાન છે એવો નિર્માસ અર્થાત જ્ઞાન, કાલથી પ્રાપ્ત થતાં અવરોધ અને અનમતિ (વંતિકાગનુણા)ને કારણે છે. વાસ્તવમાં કાલ બ્રહ્મની અવિદ્યારૂપ શક્તિ છે. दूरान्तिकव्यवस्थान अध्वाधिकरण यथा । चिरक्षिप्रव्यवस्थान कालाधिकरण तथा ॥४७॥ દૂર અને પાસે અંગેનો નિશ્ચય (જેમ) સ્થળ ઉપર આધાર રાખે છે તેમ ધીમું, અને ઝડપી અંગેનો નિશ્ચય, કાલ ઉપર આધાર રાખે છે. (૪૭) तस्याभिन्नस्य कालस्य व्यवहारे क्रियाकृताः । भेदा इव त्रयः सिद्धा याँल्लोको नातिवर्तते ॥४८॥ તે વિભાગ વિનાના કાલના, તેની પ્રવૃત્તિને કારણે પ્રાપ્ત થનારા ત્રણ વિભાગ વ્યવહારમાં જાણીતા છે; લેકવ્યવહાર તેમને ઉવેખ નથી. (૪૮) एकस्य शक्तयस्तिस्रः कालस्य समवस्थिताः । यत्संबन्धेन भावानां दर्शनादर्शने सताम् ॥४९॥ એક કાલની ત્રણ શક્તિઓ નિશ્ચિત છે, જેમની સાથેના સંબંધને લીધે ઉત્પન્ન થયેલા પદાર્થોનાં દર્શન અને અદર્શન (સમજાય) છે. (૪૯) ત્રણ શક્તિઓ એટલે વર્તમાન, ભૂત અને ભવિષ્ય એવા ત્રણ કાળ. વર્તમાનકાળ રૂપ શક્તિને કારણે પદાર્થોની અભિવ્યક્તિ થાય છે. ભૂતશક્તિ અને ભવિષ્યશક્તિને કારણે તિરાભાવ અને વિનાશ સ્પષ્ટ થાય છે. આ અદર્શન અને વિનાશ પ્રાગભાવ અને પ્રખ્રસાભાવરૂપ છે. द्वाभ्यां स किल शक्तिभ्यां भावानां वर्णनात्मकः । शक्तिस्तु वर्तमानाख्या भावरूपप्रकाशिनी ॥५०॥ (ભૂત અને ભવિષ્ય રૂ૫) બે શક્તિઓ વડે તે કાલ પદાર્થોને ઢાંકનારે બને છે (તેની) વર્તમાનકાળ નામે શક્તિ પદાર્થોનાં રૂપને પ્રગટ કરનારી છે. (૫૦) અનાતા નમ: રિઝરિવવ્હિા अतीताख्या तु या शक्तिस्तया जन्म विरुध्यते ॥५१॥ ભવિષ્યશક્તિ, જન્મશક્તિને અવરોધ કરનારી નથી, પરંતુ ભૂત નામે જે શક્તિ છે તેના વડે ઉત્પત્તિને વિરોધ થાય છે. (૫૧) तमःप्रकाशवत्त्वेते त्रयोऽध्वानो व्यवस्थिताः । अक्रमास्तेषु भावानां क्रमः समुपलभ्यते ॥५२॥ આ ત્રણ કાલમાર્ગો, અંધકાર અને પ્રકાશની જેમ ક્રમ વિનાના છે, છતં: તેમનામાં પદાર્થોને ક્રમ પ્રાપ્ત થાય છે. (૧૨) Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ વાષ૫દીય મુસાફરે જેમ રસ્તા ઉપર આવજા કરે છે, તેમ પદાર્થો ત્રણેય કાળમાં આવજા કરે છે. તેથી તેમને માર્ગો (ગવાન) કહ્યા છે. યોગસૂત્ર (રૂ.૧૧) જણાવે છે કે “બાહ્ય ધર્મો ત્રણ માર્ગોવાળા છે.” ભૂત અને ભવિષ્યકાળ અંધકાર જેવા છે અને વર્તમાન પ્રકાશ જેવો છે. પદાર્થો સાથે તે પોર્વાપર્યા સંબંધને પ્રાપ્ત કરે છે. સત્વ, રજસ્ અને તમસ એવા નિત્ય ગુણ એક સ્થળે રહ્યા હોવા છતાં ગુણપ્રધાન ભાવ પ્રાપ્ત કરે છે તેમ વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાલરૂપો ત્રણ. કાલ શક્તિઓ પોપય પ્રાપ્ત કરે છે. द्वौ तु तत्र तमोरूपावेकस्यालोकवस्थितिः । अतीतमपि केषांचित्पुनर्विपरिवर्तते ॥५३॥ તે ત્રણે કાળની કલ્પનામાં) બે કાળ (ભૂતકાળ અને ભવિષ્યકાળ) અંધકાર રૂપે રહેલ છે. કેટલાકને મતે ભૂતકાળ ફરીવાર (વર્તમાનરૂપે) ફેરફાર પામે છે. (૫૩) પદાર્થોનાં આવરણ માટે ભૂત અને ભવિષ્ય કારણરૂપ છે, તેથી તે બે કાળ તરૂપ છે. આવરણ તમસૂનો સ્વભાવ છે. વર્તમાનકાળ પ્રકાશ સમો અર્થાત સત્વ ગુણ રૂપે છે (કાંહળદારિદા ૧૩). જન્મ સામાન્ય પ્રવૃત્તિરૂપે છે, તેથી તે કાલનું સામાન્ય અને બધે સંબંધવાળું રૂપ છે. તે પ્રતિબંધ અને અનુજ્ઞા દ્વારા પ્રવૃત્તિ કરાવે છે. અભિવ્યક્તિ પહેલાં પદાર્થ સૂક્ષ્મરૂપે અસ્તિત્વમાં હોય છે. આ સાંખ્યમતના સમર્થનમાં પાંચ કારણો આપ્યાં છે. (૧) અસત્ પદાર્થની ઉત્પત્તિ થઈ શકે નહિ. (૨) કાર્યની ઉત્પત્તિ માટે કારણરૂપ ઉપાદાન આવશ્યક છે. (૩) દરેકમાંથી દરેકની ઉત્પત્તિ સંભવતી નથી, (૪) સમર્થ કારણુ ઉત્પત્તિ કરી શકાય તેવા કાર્ય (પદાર્થ)ની ઉત્પત્તિ કરી શકે છે. (૫) કારણના અસ્તિત્વથી કાર્ય અસ્તિત્વમાં હોય છે. असदकरणादुपादानग्रहणात्सर्वसंभवाभावात् । सक्तस्य शक्यकरणात्कारणभावाच्च सत्कार्यम् । (सांख्यकारिका ९) આ મત પ્રમાણે અતીત કાલમાં રહેલા પદાર્થો ફરીવાર ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાં અંતર્ગત રહેલા પદાર્થો સમયે ઉત્પન્ન થાય છે અને પ્રલય કાળે તેમાં જ અદષ્ટ બને છે. આમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણ માર્ગો પદાર્થોના સંચાર માટે સમજવામાં આવ્યા છે. આવો મત યોગ્ય છે. युगपद् वर्तमानत्वं तद्धर्मा प्रतिपद्यते । केषांचिद् वर्तमानत्वाच्चति तद्वदतीतताम ॥५४॥ કેટલાક પદાર્થો વર્તમાન ધર્મવાળા હોવાથી (ભૂત, વર્તમાન અને ભવિષ્યરૂપ ધર્મોવાળે તે (પદાર્થ) એકસાથે વર્તમાન સ્થિતિને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે (તેવા ધર્મોવાળો તે પદાર્થ) ભૂતકાળની સ્થિતિને પ્રાપ્ત કરે. (૫૪) આ કારિકાનો અન્વય આ પ્રમાણે સમજીને અનુવાદ કરવામાં આવ્યું છે: તમ (पदार्थः) केषाञ्चित् (पदार्थानां) वर्तमानत्वाद् युगपद् वर्तमानत्वं प्रतिपद्यते तद्वच्च (असौ તઢમાં ધર્મી) અતીતતાં પ્રતિ ! હેલારાજ અને તેને અનુસરતી માત્રથી કાંઈક અંશે જુદી રીતે અહીં અનુવાદ આપવામાં આવ્યું છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ हेतूपकारादाक्षिप्तो वर्तमानत्वमागतः । शान्तहेतूपकारः सन्पुनर्नोपैति दर्शनम् ॥५५॥ કારણેની મદદથી કાર્યરૂપ બને અને તેથી વર્તમાનરૂપ બનેલે (પદાર્થ), કારણોની (તેથી) મદદ બંધ થતાં ફરીવાર દેખાતો નથી. (૫૫) અગાઉની કારિકામાં જણાવ્યું હતું કે વર્તમાન અને અતીત કેટલીકવાર એકસાથે તેમની તે તે સ્થિતિને પ્રાપ્ત કરે છે. અહીં કોઈ શંકા કરે કે વર્તમાન અને અતીત તે પરસ્પર વિરોધી છે, તો પછી તેમનું એકસાથે પ્રાપ્ત થવું કેવી રીતે શકય બનશે ? તેને ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યો છે. સરખા હેલારાજ : યા સંરકષા ફ્રેતર: कार्योपकारमारभन्ते तदा सत्सामर्थ्याज्जायमानो भावो दर्शनपथमवतरन्नर्थक्रिया: संपादयन् वर्तमान इति व्यादिश्यते । उपरत करणव्यापारस्तु परिसमाप्तकरणीयोऽदर्शनमनुपतन्नतीतः । वे एव कालस्य विभो केषांचिच्छक्तिवर्त्मनि । करोति याभ्यां भावाभ्यामुन्मीलननिमीलने ॥५६॥ કેટલાકના મનમાં વિભુ કાલના બે શક્તિમાર્ગો છે, જેમને વડે તે પદાર્થોનાં પ્રાકટચ અને તિરિધાન કરે છે. (૫) कलाभिः पृथगर्थाभिः प्रविभक्त स्वभावतः । केचिद् बुद्धथनुसंहारलक्षणं तं प्रचक्षते ॥५॥ જુદાં જુદાં પ્રજનોવાળી કલાઓને કારણે સ્વાભાવિક વિભાગવાળા તે કાલને કેટલાક (આચાર્યો) બુદ્ધિસંકલનરૂપ જાહેર છે. (૫૭) બૌદ્ધ તત્વો કાલને જુદી જુદી ક્રિયાઓના માનસ સંકલનરૂપે સમજે છે. તેમના મનમાં આવા બુદ્ધિસંકલનથી જુદું કાલતત્ત્વ નામે કોઈ તત્ત્વ નથી. ચિર, ક્ષિપ્ર વગેરે ક્રિયાઓ એક જ મનઃસંકલનરૂપે એકત્ર થાય છે અને તેવું સંકલન કાલરૂપે સમજાય છે. સર ખાવા લારાજ : મિના: દિયા ઢક્ષનાઃ સંક્રસ્ટના દ્રથનુવંદયમાળા: સરથમાના: श्चिरक्षिादिव्यादेशस्थ निमितं भवन्ति । तया बुद्धया सङ्कलनमात्रमेवाबहिस्तत्त्वं चिरादिकालरूपं विलक्षणमेव व्यवहियते । ज्ञानानुगतशक्ति वा बाह्यं वा सत्यतः स्थितम् । कालात्मानमनाश्रित्य व्यवहर्तुं न शक्यते ॥५८॥ (સંકલનાત્મક) બુદ્ધિને અનુસરનારી શક્તિઓવાળા અથવા બાહ્યરૂપે નિશ્ચિતપણે રહેલા કાલસ્વરૂપનો અશ્રય લીધા વિના વ્યવહાર કરે શક્ય નથી. (૫૮) બૌદ્ધ મતમાં ક્રિયાઓના સંકલનરૂપ વિજ્ઞાનને કાલતત્વ કહે છે. તેથી જુદું અને બાહ્ય, કાલ નામે કઈ તત્વ નથી. ભર્તુહરિ આ વાત પણ સ્વીકારે છે. તેમને માટે કાલનું વા-૪૯ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વાકથ૫દીય અસ્તિત્વ અને તેનું સર્વપ્રવૃત્તિમૂલત્વ મહત્વનું છે. તે બુદ્ધિસંકલનરૂ૫ છે કે બાહ્યતત્ત્વરૂપે છે તે મહત્ત્વનું નથી. આ વિજ્ઞાનમાત્ર અથવા બાહ્યાસ્તિત્વવાળે કાલ પારમાર્થિકપણે શબ્દબ્રહ્મની શક્તિ રૂપે છે. ભર્તુહરિના આ વિચારને સ્પષ્ટ શબ્દોમાં મૂકતાં હેલારાજ જણાવે છે કે અમે તો વૈયાકરણો છીએ. અમે દાર્શનિક સિદ્ધાન્તો ચર્ચવા બેઠા નથી. શબ્દવ્યવહારમાં જે અંગભૂત હોય તેનું જ વિવેચન અમારે કરવું છે. સરખાવોઃ नास्माभिर्दर्शनविवेकः प्रारब्धः किन्तु शाब्दे ब्यवहारे यदङ्ग तत्परीक्ष्यम् । तिस्रो भावस्य भावस्य केषांचिद् भावशक्तयः । તામિ શ્વામિઃ સર્વ વારિત જ રાતિ વ ાલા * કેટલાક (આચાર્યો)ના મતમાં પદાર્થની પ્રવૃત્તિની ત્રણ કાર્યશક્તિઓ છે, પિતાની તેવી શક્તિઓ વડે બધા પદાર્થો હમેશાં અસ્તિત્વરૂપે અથવા અભાવરૂપે હોય છે. (૫૯) - સાંખ્યાચાર્ય કપિલના મતમાં પદાર્થની (માવ૨) પ્રવૃત્તિની (માવજય), ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવી ત્રણ કાર્ય શક્તિઓ (માવાયો છે. તેમને આધારે પદાર્થ સદ્ કે અસદુ કહેવાશે. सत्त्वादव्यतिरेकेण तास्तिस्रोऽपि व्यवस्थिताः । क्रमस्तास्तदभेदाच्च सदसत्त्वं न भिद्यते ॥६०॥ તે ત્રણ (ક્રિયાશક્તિએ) પદાર્થથી જુદી ન હોવા છતાં, તેમને જ ક્રમ કહે છે, અને (પદાર્થ સાથેની આવી) અભિન્નતાને કારણે (પદાર્થોની) સત્તા કે તેમને) અભાવ જુદાં સમજાતાં નથી. (૧૦) પદાર્થોથી અભિન્ન ત્રણ શક્તિ-ભૂત, વર્તમાન અને ભવિષ્યને ક્રમ કહે છે, કારણ કે આ શક્તિ એ જ પદાર્થોનાં આવિર્ભાવ અને તિરોભાવ માટે જવાબદાર છે. તે શક્તિએ આવી રીતે અભિન હોવાથી પદાર્થોનાં આવિર્ભાવ-તિરોભાવરૂપ કાર્યોનું મિશ્રણું એકસરખું થતું નથી. સરખાવે હેલારાજ : ૩થતિષવિ ૨ માતાજીનાં સયા भाववदवस्थानेऽपि वृत्तिवैचित्र्यात्संकरो न भवति । दर्शनादर्शनेनैक दृष्टादृष्ट तदेव तु । अध्वनामेकता नास्ति न च किञ्चिन्निवर्तते ॥६॥ (વર્તમાન વગેરે શક્તિઓનાં દર્શન અને અદશનરૂપી પ્રવૃત્તિની ભિન્નતાને કારણે એક જ પદાર્થ દષ્ટ અને અદષ્ટ બને છે, (વર્તમાન વગેરે શક્તિ) માર્ગોનું પરસ્પર મિશ્રણ નથી અને કોઈ પણ પદાથ તેના અસ્તિત્વમાંથી અટકો નથી. (૬૧) - વર્તમાન શક્તિ વડે અભિવ્યક્ત થવું એટલે દર્શન. અતીત અને અનાગત શક્તિઓ વડે તિરાહિત બનવું તે અદર્શન છે. આમ બંનેનાં કાર્યોમાં ભિન્નતા હોવાથી પ્રકૃતિમિશ્રણ થતું નથી. પદાર્થોને નિરવયવંસ થતું નથી પરંતુ માત્ર તેમનો તિભાવ થાય છે. તેથી સત અને અસત પારમાર્થિકપણે જુદાં નથી. તિરહિત સત્ત્વ એટલે જ અસત્ત્વ. Page #436 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ शक्त्यात्मदेवतापक्षैर्भिन्नं कालस्य दर्शनम् । प्रथमं तदविद्यायां यद् विद्यायां न विद्यते ॥६२॥ શક્તિ, આત્મા, દેવતા, એવા જુદા જુદા અભિપ્રાયે કાલ અંગે છે. પ્રથમ અવિદ્યામાં દેખાતે તે કાલ વિદ્યામાં અસ્તિત્વ ધરાવતું નથી. (૨) બ્રહ્મની સ્વાતન્યશક્તિ એટલે કાલ એવો ભતૃહરિનો મત છે. તેમના ટીકાકારે સમજાવે છે કે કાલ એટલે કારણુશક્તિ; જેમ કે બીજની શક્તિ અંકુરની ઉત્પતિને અનુમતિ આપે છે, પરંતુ દાંડાને ઉત્પન્ન થતો અટકાવે છે. આવી પ્રવૃત્તિ કાલનું કાર્ય છે. પરંતુ આ બરાબર નથી. નિયત કારણોવાળા પદાર્થો તેવાં કારણોની હાજરીને લીધે ઉત્પન્ન થાય છે, અન્યથા નહિ. કારણાની પરંપરાથી ઉત્પન્ન થયેલા પદાર્થોમાં ક્રમ દેખાતે હોવાથી, ક્રમરૂપે કાલશક્તિ છે એમ સિદ્ધ થાય છે. કાલ ક્રમ અને યૌગપદ્યને જન્માવે છે. તેથી કાલ બ્રહ્મરૂપ ચિત્માની શક્તિ છે, સરખા વા. ૫, ૧.૨ ૨. આ કાલશક્તિ આત્મા અર્થાત્ પુરુષમાં પ્રાપ્ત થાય છે, કારણ કે પુરુષમાં જ કમ દેખાય છે. કાલ, અવિદ્યા શક્તિની સહચારિણી શક્તિ છે. જીવન અદૃષ્ટ વગેરેને કારણે પદાર્થોમાં અવરોધ અને અનુમતિ પ્રાપ્ત થાય છે. તેથી કાલની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તે છે. આ મતમાં આત્મા અર્થાત્ જીવ કાલ છે. વ્યક્તિગત આકૃતિ અને મહાન પ્રભાવ વડે પ્રકાસતા દેવો એટલે કાલ એમ બીજા કેટલાક માને છે. અહીં પણ કાલને ત્રિરૂપ બ્રહ્મની દેવતારૂપ શક્તિ જ સમજવાની છે. સંસારના કારણરૂપ અવિદ્યામાં કાલ પ્રથમ પગથિયું છે. આ સંસાર ભેદના આભાસવાળા છે. ભેદ દેશ અને કાલને કારણે છે. ક્રમ વિનાનું પશ્યતિરૂપ જ્ઞાન, પ્રાણ વૃત્તિમાં પહોંચીને કાલને કારણે સક્રમ બનતું હોય તેમ ભાસે છે. अभेदे यदि कालस्य हस्वदीर्घप्लुतादिषु । दृश्यते भेदनिर्भासः स चिरक्षिप्रबुद्धिवत् ॥६३।। हूस्वदीर्घप्लुतावृत्त्या नालिकासलिलादिषु । कथं प्रचययोगः स्यात्कल्पनामानहेतुकः ॥६४॥ કાલ, ભેદ વિનાને છે, એમ માનતાં, હસ્વ, દીઘ અને હુતમાં ભેદની જે કલ્પના થાય છે તે ધીમું, ઝડપી એવી કલપના જેવી જે હોય તે, હસ્ત, દીર્ઘ અને હુતના (ઉચ્ચારણ)માં કંઠનાડીમાંથી થતા જલસ્ત્રવણમાં થતે વધારે માત્ર કાલ્પનિક કેવી રીતે હોઈ શકે? (૬૩-૬૪) હેલારાજને અનુસરતાં થોડા ફેરફારવાળે અનુવાદ આ પ્રમાણે થશેઃ હસ્થ, દીર્ષ, હુત વગેરેમાં વાસ્તવિક કાલભેદ ન હોવા છતાં ચિર, ક્ષિપ્ર, વગેરેમાં હોય છે તેમ કાલ્પનિક ભેદ સમજવામાં આવતાં, હસ્વ, દીર્ઘ અને હુતના ઉચ્ચારણ વખતે નાલિકામાં જે સ્ત્રવણ થાય છે તે માત્ર કાપનિક ભેટવાળા હસ્વ વગેરેને કારણે કેવી રીતે હોઈ શકે? Page #437 -------------------------------------------------------------------------- ________________ કંટ૮ વાકયપદય ચિર, ક્ષિપ્ર વગેરેમાં તેમજ સ્વ, દીધ, લુત વગેરેમાં પ્રાપ્ત થતો કાલભેદ કહિપત છે. વિષયમાં પ્રાપ્ત થતાં વૃદ્ધિ અને ક્ષય પ્રમાણે કાલભેદ સમજાય છે. આમ કાલભેદ માત્ર વિષયભેદને અધીન હાઈ કાલ્પનિક સમજવામાં આવે તો ઉપર જણાવેલી મુશ્કેલી આવશે. નાલિકાને કંઠનાડી સમજવામાં આવે તો શબ્દોચ્ચારણ વખતે તેમાંથી રસ ઝરે છે એવું માનવું જોઈએ. હસ્ય, દીર્ધ અને લુતના દરેક ઉચ્ચારણ વખતે ત્રીજા ભાગ જેટલું વધારે ક્ષરણ થાય છે. આવી સ્ત્રવણવૃદ્ધિ સમયના વધારાના અનુસંધાનમાં થાય છે. अभिव्यक्तिनिमित्तत्य प्रचयेन प्रचीयते । अभिन्नमपि शब्दस्य तत्त्वमप्रचयात्मकम् ॥६५॥ (કાલકૃત) ભેદ વિનાનું અને વૃદ્ધિહીન સ્વભાવવાળું શબ્દતત્ત્વ અભિવ્યક્તિનાં કારણેની વૃદ્ધિને લીધે વધે છે. (૧૫) શબ્દતત્વ નિત્ય અને વાસ્તવમાં હસ્વાદિ ભેદ વિનાનું છે. તેમ છતાં વ્યંજક વનિઓનાં વૃદ્ધિ અને અપચય પ્રમાણે તેમાં કાલભેદ સમજાય છે. શબ્દની અભિવ્યક્તિ કરનારા જુદા જુદા વનિએ શબ્દસ્વરૂપમાં ભેદનો આરોપ કરે છે. અહીં અભિવ્યંજક ધ્વનિ અને અભિવ્યંગ્ય શબ્દ વચ્ચે સ્પષ્ટ ભેદ સમજાતું ન હોવાથી નિઓની ભિન્નતાને આરપ શબ્દ ઉપર થાય છે. તે તાઢય ! (વા. ૬. ૧. ૧. ૭૦) માં પણ વનિત કાલમેદને શબ્દમાં આરોપ સમજવામાં આવ્યો છે. एवं मात्रातुरीयस्य भेदो दाशतयस्य वा । परिमाणविकल्पेन शब्दात्मनि न विद्यते ॥६६॥ આમ નિત્ય) શબ્દાત્મા તરીકે માત્રાના ચોથા ભાગ અને દસ વિભાગવાળા વેદની વચ્ચે, કાલના પરિમાણભેદની દષ્ટિએ (કશો) ભેદ નથી. (૬) માત્રાને ચે ભાગ અને દસ મંડલોના સમૂહરૂપ વિદ, એ બંને નિત્ય શબ્દ હેઈ સરખાં હોવાથી કાલકત ભેદ વિનાનાં છે. પ્રચયાત્મક વનિઓને કારણે તેમાં સમજાય છે. આમ સ્કેટરૂપ શબ્દામા અભિવ્યંજક ધ્વનિઓના ભેદને કારણે ભેદવાન ભાસે છે. अनुनिष्पादिकल्पेन येऽन्तराल इव स्थिताः । शब्दास्ते प्रतिपत्तॄणामुपायाः प्रतिपत्तये ॥६७॥ અનુરણનરૂપે, કાનની અંદર રહેલા જે વિકૃત અવનિએ છે, તે શ્રોતાઓના શ્રવણ માટે ઉપાયરૂપ બને છે. (૭) પ્રાકૃત ધ્વનિઓ વડે શબ્દની અભિવ્યક્તિ થતાં અનુરણનરૂપે પાછળથી પ્રાપ્ત થનારા અને કાનની અંદર રહેલા ધ્વનિઓ, કુત, વિલબિત વગેરે વૃત્તિ માટે જવાબદાર બને છે. આ વૈકૃત ધ્વનિઓને કારણે સ્ફોટના સ્વરૂપમાં કશે ફેરફાર થતો નથી. સરખા : शब्दस्योर्ध्वमभिव्यक्तेवृत्तिभेदे तु वेकृताः । ध्वनयः समुपोहन्ते स्फोटात्मा तैन भिद्यते ॥ वा.प. १.७९ Page #438 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ विशिष्टमवधिं तं तमुपादाय प्रकल्पते । कालः कालवतामेकः क्षणमासर्तुभेदभाक् ॥६८॥ અવયવોવાળા (અનિત્ય પદાર્થો)ને નિશ્ચય કરનારો એક કાલ, તે તે (ઉદય, અસ્ત વગેરે)ને ચેકસ અવધિ તરીકે લઈને, ક્ષણ, મહિનો, ત્રા, એવા વિભાગમાં વહેંચાય છે. (૬૮). અન્વય : વાવતાં (માવાનાં વછે:) : વીર સં સં (વઢવાઢિ)વિશિષ્ટ મવધિ उपादाय क्षणमासर्तुभेदभाक् प्रकल्पते । बुद्ध्यवग्रहभेदाच्च व्यवहारात्मनि स्थितः । तावानेव क्षणः कालो युगमन्वन्तराणि वा ॥६९॥ બુદ્ધિમાં ભિન્નપણે સમજાતો હોવાથી, તે (એક) જ કાલ, વ્યવહારમાં ક્ષણ, યુગ અથવા મન્વન્તર રૂપે પ્રાપ્ત થાય છે. (૬૯) प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां नालिकाविवराश्रिते । यदम्भसि प्रक्षरणं तत्कालस्यैव चेष्टितम् ॥७॥ અવરોધ અને અનુમતિ વડે (જલ) નાલિકાના કાણામાં રહેલ જળનું જે શરણ તે તે કાલની જ પ્રવૃત્તિ છે. (૭૦) अल्पे महति वा छिद्रे तत्संबन्धे न भिद्यते । कालस्य वृत्तिरात्मापि तमेवास्यानुवर्तते ॥७१॥ (નાલિકાનું) છિદ્ર નાનું હોય કે મોટું, તેના (જલક્ષણ) અંગે, કાલની પ્રવૃત્તિ બદલાતી નથી. તેનો સ્વભાવ છિદ્રના જલ સાથેનો સંબંધને અનુસરે છે. (૭૧) आक्रीड इव कालस्य दृश्यते यः स्वशक्तिभिः । बहुरूपस्य भावेषु बहुधा तेन भिद्यते ॥७२॥ પિતાની શક્તિઓને કારણે અનેકરૂપવાળા કાલની પદાર્થોમાં જે સર્વવ્યાપી કીડા દેખાય છે, તેને લીધે તે અનેક રૂપે વિભક્ત બને છે. (૨) त्वचिसारस्य वा वृद्धिं तृणराजस्य वा दधत् । तावत्तद्वृद्धियोगेन कालतत्त्वं विकल्पते ॥७३॥ વાંસની (ઝડપથી) વૃદ્ધિ કરીને અને તાલવૃક્ષની (ધીમેધીમે વૃદ્ધિ કરીને, કાલ, આવી જુદી જુદી) વૃદ્ધિના સંબંધને લીધે જુદો જુદે સમજાય છે. (૭૩) Page #439 -------------------------------------------------------------------------- ________________ ક व्यतिक्रमेऽपि मात्राणां तस्य नास्ति व्यतिक्रमः । न गन्तृगतिभेदेन मार्गभेदोऽस्ति कश्चन જા પદાર્થોની અવસ્થાએના વિનાશથી તે (કાલ)નો વિનાશ થતા નથી, ચાલનારાએનું ચાલવુ બંધ થતાં કાંઈ રસ્તા બંધ થતેા નથી. (૭૪) उदयास्तमया वृत्त्या ज्योतिषां लोकसिद्धया । कालस्याव्यतिपातेऽपि ताद्धर्म्यमित्र लक्ष्यते ॥ ७५ ॥ (સૂર્ય વગેરે) મહેાની લેાકમાં જાણીતી ઉદય અને અસ્તની પ્રવૃત્તિએ વડે કાલના અવરોધ થતા ન હોવા છતાં, થતા હોય તેમ દેખાય છે. (૭૫) સૂર્ય વગેરે ગ્રહેાની સંચારક્રિયાને કારણે વિભાગવાન સમજાતા કાલાત્મા, આવી સંચારક્રિયા દૂર થતાં વાસ્તવમાં અદૃષ્ટ થતા ન હેાવા છતાં, જાણે અદૃષ્ટ થતા હોય તેમ સમજાય છે, અને આપણે કહીએ છીએ કે રાત પસાર થઈ', શિશિર ઋતુ પૂરી થઈ’. વાકચપદીય आदित्यग्रहनक्षत्र परिस्पन्दमथापरे । भिन्नमावृत्तिभेदेन कालं कालविदो विदुः ॥७६॥ કાલને જાણનારા વિદ્વાનો, ભ્રમણાની ભિન્નતાને કારણે જુદી સમજાતી, સૂર્ય, ગ્રહા અને નક્ષત્રોની ગતિને કાલ કહે છે. (૭૬) क्रियान्तरपरिच्छेदप्रवृत्ता या क्रियां प्रति । निर्ज्ञातपरिमाणा सा काल इत्यभिधीयते ॥७७॥ એક ક્રિયાની સાથે સંબધમાં રહેલી મીજી ક્રિયાઓના નિણૅય માટે પ્રવૃત્ત થયેલી અને નિશ્ચિત થયેલા પરિમાણવાળી ક્રિયાને કાલ કહે છે. (૭૭) ‘દિવસે ભણે છે’, ‘રાત્રે ભણે છે’, ‘ગાય દેાહતાં સુધી બેસે છે', એવા ઉદાહરણામાં મુધ્યયન અને બેસવાની ક્રિયાએથી જુદી (સૂર્ય શ્રમણુ રૂપ) દિવસ કે રાત્રિ અને ગાયને દેહવાની પ્રવૃત્તિરૂપી ક્રિયાઓના નિય થાય છે. આ ઉદાહરણામાં એક ક્રિયા ઉપરથી ખીજી ક્રિયાઓને નિશ્ચય થાય છે એમ સમજાવવામાં આવ્યુ છે. ज्ञाने रूपस्य सङ्क्रान्तिर्ज्ञानेनैवानुसंहृतिः । अतः क्रियान्तराभावे सा क्रिया काल इष्यते ॥ ७८ ॥ (પ્રાણવાયુના પ્રવાહ રૂપ) આંતર ક્રિયાના બુદ્ધિમાં સંચાર થાય છે અને બુદ્ધિવડે જ (તે આંતરક્ષણ્ણાનુ) સકલન થાય છે, તેથી બીજી (બાહ્ય) ક્રિયાઓની ગેરહાજરીમાં તે (આંતર) ક્રિયાને કાલ કહેવાય છે; (૫૮) ખાદ્ય પ્રવૃત્તિએથી વિરક્ત થનાર અંતર્મુખ વ્યક્તિ તેના શરીરમાંથી પ્રાણવાયુની પ્રવૃત્તિને બુદ્ધિમાં થતી હાય તેમ સમજે છે. એટલું જ નહિ પણ બુદ્ધિમાં પ્રવેશેલી તે Page #440 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ આંતર ક્રિયાક્ષણેનું સંકલન પણ ત્યાં જ થાય છે એમ તે જાણે છે. આમ બાહ્ય ક્રિયા ન હોય ત્યારે પણ આવી આંતર ક્રિયા કાલ કહેવાય છે. અન્તર્મુખ વ્યક્તિ, ઓરડામાં બેઠાં બેઠાં અને સૂર્યની ગતિ કે જલાલિકામાંના પાણીના સવણને વિચાર કર્યા વિના કાલવિભાગને કેવી રીતે સમજી શકે એવો કોઈ પ્રશ્ન કરે તો તેના જવાબમાં આ કારિકા રજૂ કરવામાં આવી છે. આંતર ક્રિયાક્ષણે વધારે થઈ હોય ત્યારે લાંબો કાલ વીત્યો છે તેમ કહેવાય છે. આવી ક્ષણે થોડી થઈ હોય ત્યારે ઓછો સમય વીત્યો છે એમ કહેવાય છે. ગએ પ્રાણવાયુના સંચારથી પદાર્થોની પ્રવૃત્તિને જાણી શકે છે. અન્ય જનો પણ પ્રાણવાયુની સંચારક્ષણેની ગણતરી કરીને સમયના વિભાગે સમજી શકે છે; જેમકે પ્રાણવાયુનો ૩૬૦ વખત સંચાર એક નાડિક અર્થાત ૨૪ મીનીટ બરાબર છે અને આવા એકવીસ હજાર છસો સંચાર એક દિવસ અને એક રાત્રિ બરાબર છે. (સરખા : તપથબ્રાહળ ૧૨. રૂ.૨ ૭-૮) भूतो घट इतीयञ्च सत्ताया एव भूतता । भूता सत्तेति सत्ताया सत्ता भूताभिधीयते ॥७९॥ ઘડે હતે એવા પ્રયોગમાં હતું એ ઉલ્લેખ (ઘડાના) અસ્તિત્વ અંગે જ છે. તે પ્રમાણે અસ્તિત્વ હતું એમાં અસ્તિત્વનું અસ્તિત્વ હતું એમ કહેવાય છે. (%) ક્રિયાથી જ કાલ નથી એમ જ માનવામાં આવે તે અસ્તિત્વ રૂપ ક્રિયાને બીજી ક્રિયારૂપ અસ્તિત્વ સાથે સંબંધ ન હોવાથી “અસ્તિત્વ હતું” એમ કેવી રીતે કહી શકાય, તેવા પ્રશ્નના જવાબમાં આ કારિકા રજુ કરવામાં આવી છે. ધડે હતો” એવા પ્રયોગમાં “હ” કોને લાગુ પડે છે ? ઘડે દ્રવ્ય હોવાથી અને દ્રવ્યને કાલ સાથે સંબંધ ન હોવાથી તે ઘડાને લાગૂ પડશે નહિ સાધ્યરૂપ ક્રિયાઓને કરણરૂપ કાલ સાથે સંબંધ છે. ધાતુવડે વાચ્ય સત્તા અર્થાત અસ્તિત્વ રૂપ ક્રિયા નિષ્ઠા પ્રત્યય “ત” વડે જણાવાય છે. તે સત્તા ઘટ સાથે સમાયિની હોવાથી ઘટ સાથે કાલને સાક્ષાત્ સંબંધ નથી. ક્રિયા કાલથી જુદી છે, એવા મતમાં ક્રિયા દ્વારા જ દ્રવ્યનો કાલની સાથે સંબંધ થાય છે. परतो भिद्यते सर्वमात्मा तु न विकल्प्यते । पर्वतादिस्थितिस्तस्मात्पररूपेण भिद्यते ।।८०॥ બધા પ્રદાર્થો બાહ્ય પ્રવૃત્તિઓને કારણે બદલાય છે, પરંતુ આ (કાલતત્વનું સ્વરૂપ બદલાતું નથી. તેથી પર્વત વગેરેની સ્થિતિ બાહ્ય પ્રવૃત્તિ વડે ફેરફારને પામે છે. (૮) Page #441 -------------------------------------------------------------------------- ________________ વાકયપરીય કાલના સ્વભાવ વિષે મહાભારત અને પુરાણોમાં પ્રાપ્ત થતા મતે, વશેષિક અને સાંખ્ય મતો અને બૌદ્ધ મતોના ઉલે બો રજૂ કરી તેમનું યથાસ્થાન ખંડન કરીને ભર્તહરિએ કાલ અંગેનો વયાકરણ સિદ્ધાન્ત રજુ કર્યો. હવે પાણિનિનાં કેટલાંક સોની મહાભાષ્યમાં મળતી ચર્ચાને રજૂ કરવામાં આવી છે. કારિકા ૮૦થી ૮૪ સુધીમાં વર્તમાને છે (૧. સ્. ૩.૨.૧૨૨) ઉપરના ભાષ્યના વિચાર સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ઉપર ઉલેખેલ સુત્ર ઉપરના વાર્તિક “નિયત્ર ૨ ક્રાઈવમાત માં જણાવવામાં આવ્યું છે કે નિત્ય પદાર્થોમાં કાલવિભાગ ન હોવાથી, વર્તમાન કાળના પ્રત્યય સ્ત્રનું વિધાન કરવું જોઈએ. આના વિરોધમાં કઈ કહેશે કે હમણાંનું તેવો ભાવ દર્શાવતું વર્તમાનત્વ, ભૂત અને ભવિષ્યનું વિરોધી છે. નિત્ય પદાર્થોમાં ભૂત અને ભવિષ્યને હમેશાં અભાવ હોવાથી વર્તમાનત્વ પ્રસ્તુત છે જ. આવા પૂર્વ પક્ષના જવાબમાં જણાવી શકાય કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એવાં જે જુદાં જુદાં નામ મળે છે તે પદાર્થોના કાલ સાથેના સંબંધને કારણે જ મળે છે. આવા શકાયયુક્ત પદાર્થો જન્મવાળા હોય છે. જન્મને કારણે ચક્કસ અવધિને સ્વીકારતાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવાં નામ પ્રાપ્ત થાય છે; જેમકે, સાધનની હાજરીમાં જન્મ માટે અભિમુખ થનારા ભાવોને ભવિષ્ય, સાધનથી જન્મ પ્રાપ્ત કરીને રહેનારાને વર્તમાન અને વિનષ્ટ સ્વરૂપવાળાને ભૂતકાળ કહેવાય છે, આમ વતમાન એવું નામ ભૂત અને ભવિષ્યની વચ્ચેની અવધિ દર્શાવે છે, અર્થાત જ્યાં ભૂત અને ભવિષ્ય સભવે નહિ ત્યાં વર્તમાન પણ સંભવે નહિ. મામાએ માં પણ આ જ વાત જણાવવામાં આવી છે (મતવિકતવ્રતિદ્રશ્નો વર્તમાન: I વા.સુ. ૩.૨.૧૨૨). નિત્ય પદાર્થોમાં ભૂત અને ભવિષ્યને અભાવ હોવાથી વર્તમાનને પણ અભાવ થશે. પરંતુ વ્યાકરણકાર્ય વર્તમાન અને ભૂત તેમજ ભવિષ્યનું જોઈએ અને તે પ્રમાણે નિય પદાર્થો માટે પણ ત્રણેય કાળના પ્રત્યયોનું વિધાન થવું જોઈએ. નિત્ય પદાર્થોમાં જે કાલાભાવ કહ્યો છે તેથી કાલ ઉપર આરોપવામાં આવતી કેઈપણ પ્રવૃત્તિ તેના વડે જણાવી શકાય નહિ, કારણ કે આવી પ્રવૃત્તિ ક્રમ અને પૌર્વાપર્યાવાળી હોય છે. આવા ક્રમ અને પૌર્વાપર્યને દર્શાવવા માટે કાલવિભાગના જુદા જુદા પ્રત્યનું વિધાન કરવું જોઈએ, તેથી ભાષ્યમાં લેકવ્યવહારમાં પ્રાપ્ત થતા પ્રાગેને અનુસરીને “પર્વતે રહેશે, પવત છે, અને પર્વતો હતા', એવા ઉદાહરણ આપીને “કાલવિભાગો છે” (સતિ વ ાવિમા . વા.સ્. રૂ.૨.૧ ૧૨ ઉપરનું ભાષ્ય) એમ કહ્યું છે. શું આવા શબ્દપ્રયોગોને કારણે કાલવિભાગો સમજવામાં આવ્યા છે? ખરેખર આવા શબ્દપ્રયોગ કરી શકાય ? પતંજલિ જણાવે છે કે આવા શબ્દ પ્રયોગોને કારણે જ કાલવિભાગે સમજવા જોઈએ એમ નથી (નાવશ્ય વિમા ). પૂર્વ અને પર ભાવોને દર્શાવનાર ક્રિયાપદ છે, અને શબ્દને પ્રમાણ માનનારાઓ, શબ્દપ્રયોગમાંથી અર્થ સમજતા હોવાથી, કાલવિભાગની બાબતમાં શબ્દપ્રયોગને પ્રમાણભૂત માની શકાય. Page #442 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ प्रसिद्धभेदा व्यापारा विरूपाक्यवक्रियाः । __ साहचर्येण भिद्यन्ते सरूपाययवक्रियाः ॥८१॥ જુદી જુદી અવયવક્રિયાઓવાળાં કાર્યોની ભિન્નતાઓ જાણીતી છે. તેમની સાથેના સંપર્કથી સમાનરૂપવાળા અવયવાળાં કાર્યો ફેરફાર પામે છે.(૮૧) રાંધવું, કાપવું વગેરે કાર્યોની અવયવક્રિયાઓ જુદી જુદી અને જુદે જુદે સમયે થનારી હોય છે, જેમકે રાંધવાના કાર્ય માટે વાસણ સાફ કરવું, ચૂલા ઉપર મૂકવું વગેરે અવયવ ક્રિયાઓ અને કાપવાના કાર્ય માટે લાકડું ઊંચકવું. કુહાડી લેવી વગેરે અવયવક્રિયાઓ જુદી જુદી હોય છે, પરંતુ પર્વતોની સ્થિતિરૂપી ક્રિયામાં તેની અવયવક્રિયાઓ દેખાતી નથી. તેથી પર્વતોની સ્થિતિ વગેરેનો કાલભેદ જુદે જુદે સમયે થયેલી, રાજાઓની જુદી જુદી ક્રિયાઓ ઉપરથી સમજાય છે. પર્વતોની સ્થિતિ સૂર્યને સંચરણ ઉપરથી પણ સમજાય છે, પરંતુ રાજાએાની ક્રિયાઓ વધારે જાણીતી છે. તેથી મહાભાષ્યમાં તેમનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આમ જુદી જુદી અવયવક્રિયાઓવાળા પદાર્થોની ઉદાહરણો ઉપરથી સમાન અવયવવાળા પદાર્થોમાં કાલભેદ સમજાય છે. સરખાવો હેલા રાજ : કતી તા /क्रिया: परिच्छेदकत्वादाधारभूताः पर्वतादिस्थितेः कालत्वेन व्यवहियन्ते । * ગવધાનમિષોતિ નિવૃત્ત રુવ દરવા વિનમૂલ્લો મુકારિત્તરાઇવૃત્તિમઃ ૮૨ા * न च विच्छिन्नरूपोऽपि सोऽविरामान्निवर्तते । સદૈવ દિ ક્રિયાપેન સવારે ૮રા * (અનેક પ્રવૃત્તિઓના સમૂહવાળી ભજનક્રિયા, વચ્ચે થતી (વાર્તાલાપ, હસાહસ વગેરે) ક્રિયાઓથી જાણે કે અવરોધ પામે છે અને બંધ થઈ ગઈ હોય તેમ લાગે છે. વિચ્છિન્ન રૂપવાળી હોવા છતાં તે (ભજનક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી અટકતી નથી, કારણ કે બધી ક્રિયાઓ બીજી ક્રિયા સાથે સંબંધવાળી જ પ્રાપ્ત થાય છે. (૮૨-૮૩) - ભજનક્રિયા અનેક જુદી જુદી ક્રિયાઓનો સમૂહ છે. વચ્ચે વચ્ચે હાસ્ય, વાર્તાલાપ વગેરે ક્રિયાઓ હોવા છતાં,-હાસ્ય કે વાર્તાલાપ જેવી ક્રિયાઓમાં પણ નેત્રો બંધ કરવાં, દાંત અને આઠ દેખાડવા વગેરે તેમની પણ અવન્તર ક્રિયાઓ હોવા છતાં–તેમને કારણે ભજનક્રિયા અટકતી નથી, કારણકે તૃપ્તિરૂપી ફળવાળી ભજનક્રિયા સાથે તે સંપૂર્ણ રીતે ભળી જતી નથી. ભજનક્રિયા, આદિથી અંત સુધી અર્થાત જનની ઇચ્છાથી શરૂ કરીને પ્તિ સુધી આંતર મન:પ્રવૃત્તિરૂપે અને બાહ્ય કાર્યો રૂપે ચાલુ જ હોય છે. આમ વર્તમાન કાલ નિશ્ચિત બનતાં “અહીં અમે પુષ્યમિત્રને યજ્ઞ કરાવીએ છીએ ” (દુ પુષ્યમિત્રે ચનયાન: ૧) એવું ઉદાહરણ સંગત બને છે. સરખાવો હેલારાજ : વિછિનવમાવોઇસૌ માત્રાસેરનુવર્તવારિरतोऽस्थित एवं वर्तमानस्वभावः । વા-૫૦ Page #443 -------------------------------------------------------------------------- ________________ વાયતીય * तदन्तरालदृष्टा वा सर्वैवावयवक्रिया । सादृश्यात्सति भेदे तु तदङ्गत्वेन गृह्यते ॥८४॥* અથવા તે (ભજનકાર્યની વચ્ચે દેખાતી અને તેના ભાગરૂપે રહેલી હાસ્ય વગેરે (ગૌણ) ક્રિયાઓ, (જલપાન જેવી ક્રિયાઓના) જેવી હોવાથી, તે મુખ્ય ક્રિયા)થી જુદી હોવા છતાં તેના ભાગરૂપે સ્વીકારાય છે. (૮૪). ભજનક્રિયાની વચ્ચે પ્રાપ્ત થતી હાસ્ય, વાતચીત વગેરે ગૌણ ક્રિયાઓ મુખ્ય ક્રિયા અર્થાત્ ભજનક્રિયાના અવયવો રૂપે છે, કારણ કે જલપાન વગેરેની જેમ તે પણ ભેજનની સમાપ્તિ માટે ઉપકારક છે. સરખે સરખા મિત્રે વાર્તાલાપ, હાસ્ય વગેરે દ્વારા ભજન ક્રિયાને પૂરી કરે છે. એટલે જલપાનની જેમ તે પણ ભોજનનું જ અંગ છે એમ સમજવું. બે મજૂરે ભાર લઈ જતા હોય અને ત્રીજે એમને મદદ કરવા એકાએક આવી જાય તે તે પણ ઉપાડવાના કાર્યમાં અંગભૂત ગણાય છે. આ પ્રમાણે દરેક ગૌણ ક્રિયા દ્વારા મુખ્ય ક્રિયાની સમાપ્તિ થવાથી ગારિ નિ નિકા (. ટૂ ૩,૨.૧૦૨) ઉપરનું વાર્તિક (ગારિ ળિ વાગ્યા સવાઘાવતુ ! “નિષ્ઠા પ્રત્યય કૃતનું વિધાન ચોગ્ય છે, કારણ કે કાર્યની શરૂઆત કર્યા પછી તેનો અંત આવે જ છે.”) યોગ્ય છે. આ પ્રમાણે ફલપ્રાપ્તિ સુધી ક્રિયા સમૂહનું અસ્તિત્વ સમજતું હોવાથી વર્તમાન સાબિત થાય છે. सदसद्वापि वस्तु स्यात् त्रितयं नास्ति किं च न । तेन भूतभविष्यन्तौ मुक्त्वा मध्य' न विद्यते ॥८५।। પદાર્થ (કાં તો) સત હોય કે અસત્ હોય; કાંઈ ત્રીજું હોતું નથી, તેથી ભૂત અને ભવિષ્યને છોડીને વચલું (અર્થાત વર્તમાનત્વ) નથી. (૮૫) કારિકા ૮૫થી ૮૮ સુધીમાં વર્તમાનકાળનું અસ્તિત્વ નથી એમ માનનારા ક્ષણિક વાદીઓને પૂર્વપક્ષ રજૂ થયો છે. પદાર્થની સિદ્ધ થવાની અવસ્થાને ક્રિયા કહે છે. ચાલી ગયેલી ક્ષણ ક્રિયા કહેવાય છે. જે ક્ષણ હજુ સિદ્ધ થવાની છે તેને ભવિષ્યકાલીન ક્ષણ કહે છે, ત્યાં ક્રિયાને ભવિષ્યત ક્રિયા કહે છે. આ સિવાયની ત્રીજી કોઈ ક્ષણ નથી, જેમાં સદ્ અને અસ એવાં બંને રૂપ હેય, કારણ કે વિરુદ્ધ સ્વભાવવાળી ક્ષણે એક સાથે રહી શકતી નથી. તેથી યિાને વર્તમાન હેતું નથી. આવા ક્ષણિકવાદી બૌદ્ધ પૂર્વપક્ષને રજૂ કરતાં પતંજલિ કેટલાક લૈકા રજૂ કરે છે : (१) न वर्तते चक्रमिषुन पात्यते न स्यन्दन्ते सरितः सागराय । कूटस्थोऽयं लोको न विचेष्टितास्ति यो धेयं पश्यति सोऽप्यनन्धः ।। સંસારચક્ર ફરતું નથી. બાણું ક્યાંય ફેંકવામાં આવતું નથી. નદીઓ સમુદ્ર તરફ વહેતી નથી. આ લેક સ્થિર છે. તેને ગતિ કરાવનાર નથી; આવું સમજનારા જ્ઞાની છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ng als (२) मीमांसको मन्यमानो युवा मेधाविसंमतः । काक स्मेहानुपृच्छति किं ते पतितलक्षणम् ॥ પિતાને વિચારશીલ અને જ્ઞાનીઓમાં સન્માનવાળે માનનારો યુવાન, કાગડાને પૂછે છે, “ અરે તારે પડવાની સાબિતી શું છે ?” अनागते न पतसि अतिक्रान्ते चकाक न । यदि संप्रति पतसि सर्वो लोकः पतत्यम् ॥ हिमवानपि गच्छति । અરે કાગડા, ભવિષ્યમાં તું પડવાને નથી, ભૂતકાળમાં પડયો નથી અને અત્યારે જ પડે તો આ સઘળું જગત પડે છે (એમ જાણવું). અરે હિમાલય પણ જવા માંડે છે (એમ સમજવું). (૧) અનાગતમતિકાત્ત વર્તમાનમતિ વચમ્ | सर्वत्र च गतिर्नास्ति गच्छतीति किमुच्यते ॥ ભવિષ્ય, ભૂત અને વર્તમાન, એ બધામાં ક્રિયા નથી તો પછી જાય છે એમ કેમ કહેવાય? ક્ષણભંગવાદી જણાવે છે કે વર્તમાનકાળની ક્રિયા જેવું કશું નથી. પદાર્થ ક્ષણભંગુર હાવાથી ક્રિયાનો તેમાં આશ્રય સંભવતો ન હોઈ ભૂત અને ભવિષ્યના વિરોધી વર્તમાનનું અસ્તિત્વ નથી. આમ હોવાથી કાલવિભાગે સ્વીકારી શકાય નહિ અને તેથી વર્તમાને રુટ 1 એવું સૂત્ર અસંગત છે. निर्वृत्तिरूपमेकस्य भेदाभावान्न कल्पते । सदसद्वापि तेनैक क्रमरूपं कथं भवेत् ।।८६॥ એક ક્રિયારૂપ પદાર્થ)માં વિભાગો ન હોવાથી તેનામાં નિષ્પત્તિરૂપ ક્રમની પ્રાપ્તિ સંભવતી નથી. પદાર્થ સત્ અથવા અસત હોવાથી તે એકલે, ક્રમવાળો કેવી રીતે હેઈ શકે ? (૮૬) પિતાનામાં જ નિષ્પત્તિ અર્થાત સમાપ્તિ રૂપ યિા હોવી એટલે વર્તમાન ક્રિયા એમ કેઈ દલીલ કરે તે તેના જવાબમાં ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. , बहूनां चानवस्थानादेकमेवोपलभ्यते । यथोपलब्धि स्मरणं तत्र चाप्युपपद्यते ।।८।। ઘણું ક્ષણે એક સાથે રહી શકતી ન હોવાથી, એક જ ક્ષણ પ્રાપ્ત થાય છે. અને ત્યાં (એક ક્ષણમાં) થતા અનુભવ પ્રમાણે તે એક ક્ષણનું સ્મરણ પ્રાપ્ત થાય છે. (૮૭) Page #445 -------------------------------------------------------------------------- ________________ વાકષ૫દીય सदसद्रूपमेकं स्यात्सर्वस्यैकत्वकल्पने । निर्वृत्तिरूप निर्वृत्तेः सामान्यमथवा भवेत् ॥८८॥ બધી ક્રિયા ક્ષણે (એક ક્રિયારૂપે છે એમ) કલ્પના કરતાં (ક્રિયારૂપ) પદાર્થનું સત્ અને અસત્ સ્વરૂપવાળું એક અથવા નિપન્ન થનારી ક્રિયાનું નિષ્પત્તિને સામાન્ય પ્રાપ્ત થશે. (૮૮). ભૂત અને ભવિષ્યની ભાવાત્મક અને અભાવાત્મક એમ બધી ક્ષણેથી ક્રિયા સિદ્ધ થાય છે એમ જ માનવામાં આવે તો દરેક ક્રિયારૂપ પદાર્થ ભાવાત્મક અને અભાવાત્મક એમ પરસ્પર વિરુદ્ધ સ્વભાવોથી બનતા એકત્વવાળે થશે. પરંતુ આવી સ્થિતિ બરાબર નથી. તે પછી અનેક ભિન્ન ક્ષમાં એકત્વ પ્રાપ્ત કરાવનાર કોઈ એક સંબંધીની કલ્પના કરવી પડશે. નિષ્પન્ન થતા કાર્યમાં રહેલી ક્રિયાક્ષણમાં પ્રાપ્ત થતું ક્રિયા સામાન્ય આવું સબંધી તત્વ છે. પરંતુ આ સબધી અર્થાત અન્વયી અને જાતિરૂ૫ ક્રિયાત્મ સ્વીકારવાથી ક્રિયા વ્યક્તિઓનો અભાવ થશે અને વર્તમાનતા સિદ્ધ થશે. कार्योत्पत्तौ समर्थ वा स्वेन धर्मेण तत्तथा । आत्मतत्त्वेन गृह्येत सा चास्मिन्वर्तमानता ॥८९।। કાર્યની ઉત્પત્તિ માટે સમર્થ એવું, વ્યાપકસમૂહાત્મક તે (ક્રિયારૂપ) જે પોતાના ક્રમરૂપ સ્વભાવ વડે તેમજ તેના બુદ્ધિગેચર સ્વરૂપ વડે સમજાય છે તેને વતમાનત્વ કહે છે. (૮૯) ક્રિયાક્ષણોના સમૂહ રૂપે રહેલ કાર્યમાં એકવની કલ્પના કરવામાં આવી છે. ક્રિયાની સમાપ્તિરૂપે ફળ માટે પ્રવર્તતી અને પૌવંપર્યાવાળી ક્ષણેને સમૂહ એટલે ક્રિયા. આરમત ગ્રાસે એવા કારિકા શબ્દોને સમજાવતાં હેલારાજ જણાવે છે કે વિદ્યમાનતા અર્થાત અસ્તિત્વ એટલે વતમાનતા નહીં, પરંતુ કાર્યોત્પત્તિ માટે તૈયાર થયેલી ક્રિયાક્ષણની લિપ્રાપ્તિ સુધીની પ્રવૃત્તિને વર્તમાનતા કહેવી જોઈએ (જે દિ સર વર્તમાનતાગ્રંક્ષળે શિસ્તુ प्रारब्धापरिसमाप्तत्त्वम् ।) ક્રિયાક્ષણમાં આદિથી અંત સુધી રહેવાની સ્થિતિને જે વર્તમાનત્વ કહેવાતું હોય તો આવું વર્તમાનત્વ પહેલાં માનસિક વ્યાપાર રૂપે હોય છે, કાર્યસાતત્યથી અને ફલપ્રાપ્તિ વડે તેનું અનુમાન થાય છે. આ બધામાં કેમિક પ્રવૃત્તિ હોય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. “જાણે છે, “ઈચ્છે છે, પ્રયત્ન કરે છે અને કાર્ય કરે છે, એવી ક્રિયાક્ષણો, મને વ્યાપારથી માંડીને ફલપ્રાપ્તિ સુધીની ક્રિયાણે દર્શાવે છે. મહાભાષ્ય (૧૩. રૂ.૨.૧૨૩)માં પણ કહ્યું છે કે क्रियाप्रवृत्तौ यो हेतुस्तदर्थ यद् विचेष्टितम् । तदवेक्ष्य प्रयुजीत गच्छतीत्यविचारयन् ।। (રય ચલાવવાના) કાયની પ્રવૃત્તિ અર્થે (વેડાના ઉપયોગ રૂપી) ઉદ્દેશ માટે જોડવા રૂપી કાયને ધ્યાનમાં રાખીને જાય છે' (તિ) એવા (વર્તમાનકાળના ક્રિયારૂપ)ને પ્રયોગ કરો. www.iainelibrarvorg Page #446 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ rev આ વિચારની પુષ્ટિ માટે ભાષ્યકાર મતાન્તર રૂપે જણાવે છે કે વર્તમાનકાલ છે; સૂર્યની ગતિ જેમ પ્રત્યક્ષ દેખાતી નથી તેમ વર્તમાનકાલ દેખાતા નથી. बिस्य बाला इव दह्यमाना न लक्ष्यते विकृतिः सन्निपाते । अस्तीति तां वेदयन्ते त्रिभावा: सूक्ष्मो हि भावोऽनुमितेन गम्यः ॥ ક્રિયાસમૂહનું ગ્રહણ થતાં, અકેક ક્ષણના ફેરફાર જેમ સમજાતે નથી તેમ કમળને દાાડે બળતેા હાય ત્યારે તેની અ ંદરના તંતુએ દેખાતા નથી. ત્રણ કાળને જાણનારા (યાગીએ) તેને, ‘તે છે', એવા રૂપે સમજે છે. સમભાવ (આપણા જેવાને) અનુમાન વર્ડ જ સમજાય છે. क्रियाप्रबन्धरूपं यदध्यात्मं विनिगृह्यते । सङ्क्रान्तरूपमेकत्र तामाहुर्वर्तमानताम् ॥९०॥ એક જ્ઞાનાત્મામાં સ`ક્રાન્ત આકારવાળુ' ક્રિયાક્ષણ્ણાના સમૂહનું રૂપ બુદ્ધિમાં પૂરેપૂરું ગ્રહણ કરવામાં આવે ત્યારે તેને વમાનત્વ કહે છે, (૯૦) જુદી જુદી ક્રિયાક્ષાના સમુદાયરૂપ ક્રિયા, બુદ્ધિમાં સંક્રાન્ત બનીને જ્યારે એકજ્ઞાન રૂપ બને છે ત્યારે તે એક જ વર્તમાનક્રિયા હોય એમ લાગે છે અને ક્રમપૂર્વક અનુભવાયેલી ક્રિયાક્ષાતુ એક સળંગ સંકલન થાય છે. આવુ` સંકલિત જ્ઞાન ન થતું હાય તેા ક્રિયાક્ષગ્રાના સમુદ્દાયમાંથી સમુદ્યરૂપ જ્ઞાન થાય નહિ. ક્રિયાક્ષાના સમુદાયમાંથી પ્રાપ્ત થતું સ્મરણુ અનુભવ પૂર્વક હાવાથી સંકલિત ક્રિયાક્ષણાના બાહ્ય રૂપ જેવુ વર્તમાનવ સાબિત થાય છે. વમાનત્વ સાબિત થતાં ભૂત અને ભવિષ્ય પણ સાબિત થતાં માનવાં જોઈએ. આ પ્રમાણે ક્ષણભંગવાદી બૌદ્ધના પૂર્વ પક્ષને નિરાસ કરીને કાલત્રયની સ્થાપના કરવામાં આવી. क्रियातिपत्तिरत्यन्तं क्रियानुत्पत्तिलक्षणा । न च भूतमनुत्पन्नं न भविष्यत्तथाविधम् ॥ ९१ ॥ ક્રિયાની અસમાપ્તિ તેની સ’પૂર્ણ અનુત્પત્તિ જેવી છે, અને આવુ અનુત્પન્ન (ક્રિયાસ્વરૂપ) ભૂત કે ભવિષ્ય હાઈ શકે નહિ. (૯૧) ફિ-નિમિરો જીરૂ, ક્રિયાતિવનૌ । (વ.સ્. રૂ.રૂ.૧રૂ5)માં અસમાપ્તિ માટે ફ્િતે બલે ૐ”નું વિધાન કરવામાં આવ્યું છે. આવા વિધાનમાં ભૂત અને ભવિષ્યને નિમિત્ત સમજવામાં આવ્યાં છે, પરંતુ આ ભૂત અને ભવિષ્યત્ તું અસ્તિત્વ જ નથી એમ આ કારિકા દ્વારા પૂર્વ પક્ષીના મત તરીકે જણાવવામાં આવ્યુ છે. +1 જો ગાડાવાળા કમલકને ખેલાવ્યા હાત તા ગાડું ઊંધું વળત નહિ '', એવા પ્રયેળમાં ખેલાવવાનું અને ઊંધું વાળવાનુ એમ એ ક્રિયાએ અનિષ્પન્ન છે અર્થાત્ ઉત્પન્ન થઈ જ નથી, કારણ કે તેના નિમિત્તના અભાવ છે. ઉત્પન્ન ન થઈ હોય તેવી ક્રિયાને ભૂત કે ભવિષ્ય કહી શકાય નહિ. ક્રિયાની ઉત્પત્તિ માટે સાધનનેા અભાવ હાવાથી સંભવ પણ ઉત્પન્ન થતે નથી. તેથી જ ક્રારિકામાં અયન્તમ્ શબ્દ વાપર્યો છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ વાકયપક્ષીય प्राविरुद्धक्रियोत्पादान्निवृत्त वा विरोधिनि । व्यापारेऽवधिभेदेन विषयस्तत्र भिद्यते ॥९२॥ વિરુદ્ધ ક્રિયાની ઉત્પત્તિ પહેલાં અથવા વિરુદ્ધ વ્યાપારની સમાપ્તિ પછી, સમયની ભિન્નતા પ્રમાણે (ભૂતકાલનો અને ભવિષ્યકાલનો) નિયમ બદલાય છે. (૨) " કમલકને બેલાવ્યો હોત તો ગાડું ઊંધું પડત નહિ” એવો પ્રયોગ વાસ્તવમાં સંભવતો નથી. કારણ કે, કમલક બહારગામ ગયો હતો. કમલકને બેલાવવાની ક્રિયાની વિરુદ્ધની કમલકના બહારગામ જવાની ક્રિયાની ઉત્પત્તિની પહેલાં અને ગાડું ઊંધું પડવાના કાયની વિર તેમાં ઘણો ભાર ભરવાની ક્રિયાની ઉપનિ પહેલાં અથવા ઉપર કહ્યાં તે વિરોધી કાર્યોની સમાપ્તિ પછી, એમ કાર્યોની ઉત્પત્તિ અને સમાતિ વચ્ચે સમયનો ભેદ હેવાથી કમલકને બોલાવવાની ક્રિયા અને ગાડું ઊંધું પડવાની ક્રિયાઓને વિષય જુદો અર્થાત્ ભવિષ્યકાલીન અને ભૂતકાલીન સમજાય છે. व्यभिचारे निमित्तस्य साधुत्व' न प्रकल्पते । भाव्यासीदिति सूत्रेण तत्कालेऽन्यत्र शिष्यते ॥९३॥ પિોતાના કાલરૂપ નિમિત્તનો વ્યભિચાર હોવાથી “ભાવી (કાર્ય હતું” એવો શુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતો નથી, તેથી ધાતુવષે કચવા (વા.ફૂ. રૂ.૧.૨) ધાત્વર્થરૂપ ક્રિયાઓને પરસ્પર સંબંધ હોય ત્યાં મુખ્ય ક્રિયાવાચક ધાતુને કાલના પ્રત્ય લાગે છે) સૂત્રવડે, સામાન્ય નિયમથી વિહિત કાલથી જુદા કાલ માટે પ્રત્યયના સાધુત્વનો ઉપદેશ કરવામાં આવે છે. (૩) વ્યાકરણશાસ્ત્રમાં એક્કસ કાલ અર્થાત ભૂત, ભવિષ્ય વગેરે અંગે , ચિ, સુરૃવગેરે પ્રત્યયનું વિધાન થયું છે. તેથી નિયત કાલથી જુદે કાલનો અર્થ દર્શાવવા માટે તે પ્રત્યય ગ્ય કરશે નહિ, “ભવિષ્યનું કાર્ય હતું” (માવિ અર્થ સારીતા), અને અગ્નિવ્હામ કરનારા પુત્ર તેને ઉત્પન્ન થશે (નિષ્ણામાન લાહ્ય પુત્રો ગાતા !) એવા પ્રયોગોમાં યાત્રિ અને માણીત તથા વાની અને વનિતા એવા ક્રિયાપદના પ્રયોગો સંગત થશે નહિ. આવા પ્રયોગ માટે ધાતુસંવષે ગયા ! એવું સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે. ધાતુઓને પરસ્પર સંબંધ ન હોવાથી, ધાતુ એટલે ધાતુને અર્થ, એમ સમજવું જોઈએ. સંબંધપ્રાપ્તિ જુદા જુદા ધાતુઓ વચ્ચે હોવાથી ધાતુસંવર્ધને અર્થ ધારવી. સંવધે અથવા ઘાતનાં કંaછે એમ કરવો જોઈએ. ધાતુઓના અર્થો વચ્ચે કર્તા, કમ વગેરે કાર દ્વારા વિશેષણવિશેષ્યભાવ સંબંધ છે. પ્રત્યયઃ | (વા,. રૂ.૧૧) એવા સત્રની અનુવૃત્તિ આ સૂત્ર (રૂ.૪.૧)માં પ્રાપ્ત થતી હોવા છતાં શા માટે તેમાં ફરીવાર ‘ય’ શબ્દ મૂકવામાં આવ્યો છે, તેના જવાબમાં ભાષ્યકાર જણાવે છે કે “ગાવાળો હતો” (નોમાન માલોત !), “ગાયોવાળા થશે' (મારકવિતા ) વગેરે પ્રયોગમાં મલુન્ પ્રત્યય ધાતુઓના અર્થ સંબંધે ગ્ય ગણાય; અર્થાત, મતુન્ નો સંબંધ વર્તમાનકાલ સાથે છૂટી ગયું હોય તો પણ, બીજા કાલને અથ દર્શાવવામાં બાવતાં, તેનો પ્રયોગ યોગ્ય જણાય. For Private & Personal use. Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ વાર્તિકકાર આ બાબતમાં જુદા પડે છે. તેમના મત મુજબ, ધાતુસંબંધે પ્રત્યનું જે તે કાલ માટે વિધાન સૂત્રકારે કર્યું હોવાથી, આ સૂત્રની જરૂર નથી (ધાતુસંધે પ્રત્યयस्य यथाकालविधानात् सिद्धिमिति ।) स्वकाल एव साधुत्वे कालभेदे गतिः कथम् । वाक्यार्थादतदर्थेषु विशिष्टत्वं न सिद्धयति ॥९४॥ (માવિ વગેરે પ્રગમાં) પ્રત્યય, જેનું વિધાન થયું છે તેવા કાલ માટે જ ગ્ય હોય તો જુદા કાળ તે કેવી રીતે દર્શાવશે? (આવો જુદે કાલ) વાયના અર્થમાંથી (પ્રાપ્ત થશે). વિશેષણ અને વિશેષ્ય વચ્ચેને નિર્દિષ્ટ સંબંધ તેવા, વાધ્યાર્થીના અભાવવાળા શબ્દોમાંથી પ્રાપ્ત થશે નહિ. (૯૪) માવિ એ શબ્દ તેના પિતાને કાલ અર્થાત ભવિષ્યકાલમાં જ યોગ્ય હોય તો ભારત સાથે તે જોડાય ત્યારે બીજા અર્થાત ભૂતકાળની પ્રતીતિ કેવી રીતે થાય ? આવી શંકાના જવાબમાં વાર્તિકકાર જણાવે છે કે ભવિષ્યકાળના અર્થનો બાધ કરાવનાર ઉપપદ રૂપ વિશેષણ પદ માવિના વિશેષ્ય પદ માસીત સાથેના સંબંધથી અર્થાત વિશેષણવિષ્ય સંબંધથી, સળંગ વાકયમાંથી તે બીજા કાલની પ્રવૃત્તિ થશે. (૩૫ર્ચ સુ કાયાભ્યામ્ ! વાëિ ૨. વા.. ૩, ૪.૧) પરંતુ પદસંસ્કાર વખતે વાગ્યાથની હાજરી ન હોવાથી, વાક્ષાર્થ વિનાનાં (અર્થ) પદમાં વિશેષણવિશેષ્યભાવસંબંધ થશે નહિ. તેથી ભાવિ અને આસીસ્ ને વિશે પણ વિશેષ્ય સંબંધમાં યોજવા જોઈએ અને તેથી ઘાતુસંવરબે ઘાયા: ' સૂત્રની જરૂર નથી. तदर्थश्चेदवयवो भाविनो भूततागतिः । न स्यादत्यन्तभूतत्वमेवैकं तत्र संभवेत् ॥९५॥ માવિ બારીન્ો વાકયનો અવયવ મારિ, (મુખ્ય ક્રિયાપદ માણીજૂ માંના) ભૂતકાળના અર્થવાળી હોય તો મારા માટે ભૂતની કલ્પના થશે નહિ. ત્યાં તે માત્ર એક સંપૂર્ણ ભૂતકલિત્વ પ્રાપ્ત થશે. (૯૫) ધાતુ વધે 9 : I (રૂ.૪.૧) સૂત્ર રજુ કરવાથી અપેક્ષિત કાલને અર્થ મળશે નહિ. આ વાતને અહીં સમજાવવામાં આવી છે. ભાવિ શાસીત ! માં મારિ શબ્દ જે મુખ્ય ક્રિયાપદ નારીત્વ ને અર્થ દર્શાવે તે ભવિષ્યની ક્રિયા માટે ભૂતકાળની કલ્પના થઈ શકશે નહિ. સાલીતમાંના ભૂતકાળને, માત્ર માટે કરવામાં આવતી ભૂતકાળની કલ્પનાથી વિશેષ બળ મળશે અને “ આ કાર્ય જે થવાનું હતું, તે ભૂતકાળમાં હતું જ ", એવો અર્થ પ્રાપ્ત થશે. આ અથ આપણને ઇષ્ટ નથી. विशिष्टकालता पूर्व तथापि तु विशेषणे । आश्रयात्सोऽन्तरङ्गत्वात्तत्र साधुर्भविष्यति ॥९६॥ (મારિ એ ભવિષ્યકાળને પ્રોગ બીજા શબ્દો સાથે જોડાય તે પહેલાં Page #449 -------------------------------------------------------------------------- ________________ વાકયપકીય ચોક્કસ સમય દર્શાવે છે અને (વાકયમાં) તે વિશેષ રૂપે હોય ત્યારે પણ તે જ હોય છે. તેને માટે નક્કી થયેલ સમય તેના પ્રયોગને) આશ્રય હોવાથી અને તેની સાથે સંબંધ અંતરંગ હોવાથી, તે શુદ્ધ શબ્દ તરીકે સમજાશે. (૯૬), માવિ એવો શબ્દ, બીજા શબ્દ સાથે જોડાય તે પહેલાં, ચોક્કસ સમય માટે તેનો પ્રયોગ થયો હોવાથી, શુદ્ધ શબ્દ તરીકે જ સમજાય છે. બીજા શબ્દ સાથે વિશેષણ તરીકે સંબંધમાં આવે ત્યારે પણ તેને ચોક્કસ સમય નિયત હોય છે. માત્ર ને ભવિષ્યકાળ સાથેનો સંબંધ અંતરંગ છે, કારણ કે મારી સાથે જોડાયા પહેલાં તે પ્રાપ્ત થયેલ છે. અગ્નિષ્ટોમ યજ્ઞ જેણે કર્યો છે તેવો પુત્ર તેને ઉપન્ન થશે એવા વાકયમાં, ભૂતકાળમાં બનેલ બાબતનું ભવિષ્યત્વ વાકષાર્થમાંથી સમજાય છે. હવે જે ધાસુસંવષે પ્રત્યયા: | સૂત્ર રજુ કરવામાં આવે તે માત્ર ભવિષ્યકાળનો અર્થ, “ ઉત્પન્ન થશે '. એ પ્રાપ્ત થશે. આમ આ સત્રની જરૂર નથી. आमिश्र एव प्रक्रान्तः स पदार्थस्तथाविधः । केवलस्य विमिश्रत्वं नित्येऽथे नोपपद्यते ॥९७।। (વાક્યાથના સંદર્ભમાં) પદનો અર્થ પહેલેથી જ બીજા પદોના અર્થ સાથે મિશ્ર થયેલે એ હોય છે. અર્થ નિત્ય છે એમ માનતાં બીજાં પદો સાથે નહિ જોડાયેલા એકલા પદાર્થનું અન્ય પદાર્થો સાથે મિશ્રણ પ્રાપ્ત થતું નથી. (૯૭) શબ્દો હમેશાં લેકવ્યવહારમાંથી પ્રાપ્ત થાય છે. વ્યાકરણશાસ્ત્ર આવા શબદનું અન્યાખ્યાન કરે છે. લોકવ્યવહારમાં વાકય જ પ્રયોજાય છે, એકલા શબ્દો નહિ. શબ્દને અર્થ હંમેશાં વાકયના અર્થના સંદર્ભમાં, બીજા શબ્દના અર્થો સાથે મિશ્ર થયેલે સમજાય છે, એકલે નહિ. જે આવો પદાર્થાન્તર સાથે મિશ્રણ પામેલો શબ્દાર્થ કલ્પનામાં આવે તો શબ્દાર્થ સંબંધનિત્યને સિદ્ધાંત નકામે બનશે. शुद्ध च काले व्याख्यातमामिश्रे न प्रसिध्यति । साधुत्वमयथाकालं तत्सूत्रेगोपदिश्यते ॥९८॥ માષિ એવા પ્રયોગમાં, (ભૂતના સંસર્ગ વિનાના) શુદ્ધ (ભવિગઈકાલ અંગે જે (જિનિ પ્રત્યયનું સાધુત્વ) સમજાવવામાં આવ્યું છે તે (કાલીન એવા ભૂતકાલીન પ્રગના) મિશ્રણવાળા (ભવિષ્ય)કાલમાં સિદ્ધ થતું નથી. પોતાના કાલથી જુદા કાલ માટેના પ્રયત્નનું તે સાધુત્વ (આ) સૂત્ર વડે ઉપદેશવામાં આવ્યું છે. (૯૮) आख्यातपदवाच्येऽर्थे निर्वय॑त्वात्प्रधानता । विशेषणं तदाक्षेपात्तत्काले व्यवतिष्ठते ।।९९।। આખ્યાત શબ્દ વડે વાચ્ય બનતો અર્થ સિદ્ધ થનારી ફિયા હોઇ, મુખ્ય છે. તેનાથી આકૃષ્ટ બનેલું ગૌણ (નામ) પદ તે (આખ્યાત)ના કાળમાં દઢ બને છે. (૯૯) Page #450 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ માવિ શ સાક્ષીત પદ સાથે જોડાય અથવા ભાત પદ મારિ સાથે જોડાય તેથી કશે કેર પડતો ન હોય તો માનીત ને ભૂતકાળ મા વિના ભવિષ્યકાળ સાથે જોડાતાં શબ્દ પ્રયોગ રૂપે કેમ લેવાતા નથી, તેના જવાબમાં આ કારિકા રજુ કરવામાં અાવી છે. આખ્યાત શબ્દ વડે વાચ્ય બનતી ક્રિયા વાકયાથ હોઈ મુખ્ય છે. નામપદ વડે વાચ બનતું કારક ગૌણ છે. ગૌણ પદે મુખ્યને અનુસરે છે, તેથી ગૌણ કારકપદ મુખ્ય આખ્યાત પદના ક્રિયારૂપ અને એટલે કે તેના કાને અનુસરે છે. संप्रत्ययानुकारो वा शब्दव्यापार एव ग । अध्यस्यते विरुद्धेऽर्थे न च तेन विरुध्यते ॥१०॥ વાક્યના અર્થના સ્વરૂપને અથવા શબ્દની પ્રવૃત્તિને (ભવિષ્યકાળ)રૂપી વિરુદ્ધ અર્થ ઉપર આરોપવામાં આવે છે, છતાં તે વિરુદ્ધ અથ વડે (તે વાયાર્થ) વિરુદ્ધ બનતું નથી. (૧૦૦) વ્યાકરણશાસ્ત્રના નિયમને કારણે, વ્યવહારમાં શબ્દોના અર્થે બદલાતા નથી. પરિણમે કેઈક સૂત્રના વિધાનને લીધે જ અર્થની પ્રાપ્તિ થાય છે તેમ સમજવું ન જોઈએ. તેથી ઘાતુરંધે છઘયાઃ | (૩.૪.૧) સૂત્ર કેઈ વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરતું નથી. આ અને પ્રધાન અર્થ. એવા જદા જુદા અર્થો દર્શાવનારા શબ્દોની સંગતિ માટે આવાં સૂત્રો ઉપયોગી બને છે. આ વિચારને બીજી રીતે સમજી શકાય. જે તે કાલ માટે વિહિત પ્રત્યયે, બીજા કાલવાચક પ્રવયે સાથે સંબંધમાં આવવા છતાં પોતાના કાલનું વિધાન કરે છે. એક પ્રત્યયના અર્થને બીજા પ્રત્યાયના અર્થ ઉપર આરોપ કરવાથી બનની સંગતિ થાય છે. જેમ કે, ” અગ્નિષ્ઠોમ યજ્ઞ કરનારો પુત્ર તેને ઉત્પન્ન થશે.” એવા વાક્યમાં, “અગ્નિષ્ણમ કરનારો” એવું વચન ભૂતકાળને અથ દર્શાવે છે, પરંતુ ‘ઉત્પન્ન થશે' એવા ભવિષ્યકાળનો અર્થ દર્શાવનારા વચનના સંબંધમાં આવતાં, તે ભૂતકાળનો અર્થ, “ઉત્પન્ન થશે? ઉપર આરોપવામાં આવે છે. “ઉત્પન્ન થશે” એવા અર્થવાળો શબ્દ તે ક્ષણે ભૂતકાળને અર્થ દર્શાવશે. તેથી ઉપરના વાકષમાં, “ તેને પુત્ર થશે. જે અગ્નિષ્કામ યજ્ઞ કરશે” એ અર્થ સમજાશે; અર્થાત “ તેને પુત્ર જન્મશે, જમીને મોટો થશે ત્યારે તેને અગ્નિષ્ટમયાજી” એવું નામ પ્રાપ્ત થશે. કયારે આવું નામ પ્રાપ્ત થશે? જ્યારે તે યજ્ઞ કરશે ત્યારે. વાક્ષાર્થજ્ઞાનના સંદર્ભમાં અથવા શબ્દોના અર્થ કાર્યના સંદર્ભમાં, જુદે કાલ દર્શાવતા શબ્દનો બીજો કાલ દર્શાવતા શબ્દના અર્થ ઉપર આરોપ કરવામાં આવે છે. આમ કરવામાં આવતું હોવા છતાં અથની દૃષ્ટિએ તે વિરોધી બનતો નથી. વા-૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ વાકય૫ય. भूत भविष्यदित्येतौ प्रत्ययौ वर्तमानताम् । अत्यजन्तौ प्रपद्येते विरुद्धाश्रयरूपताम् ॥१०१॥ ‘(આ) ભૂત છે” અને “(આ) ભવિષ્યત છે' એવા જ્ઞાનો, વર્તમાનત્વને ત્યાગ કર્યા વિના વિરુદ્ધ આશ્રયેના સ્વરૂપને પામે છે. (૧૦૧) આ ભૂત છે', આ ભવિષ્યત્ છે એવાં, ઉત્પન્ન થયેલાં જ્ઞાને, તેમનામાં વતમાનત્વ હેવા છતાં, તે વર્તમાનવથી વિરુદ્ધ, ભૂત અને ભવિષ્યના સ્વરૂપને પામે છે. વાહિક ઉપર આપવામાં આવેલ ગોવ, પોતાના રૂપને ત્યાગ કરતું નથી. તે રીતે, માનિ જા માણીત | અને નિરામયાબી મચ પુત્રો નિતા ! એવા પ્રયોગોમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન પિતાના ભૂતકાળનો ત્યાગ કર્યા વિના, તે ભૂતકાળથી વિરુદ્ધ અને જેના ઉપર અધ્યારોપ કરવામાં આવ્યો છે તેવા ભવિષ્યકાળનું રૂ૫ પ્રાપ્ત કરે છે. अध्वनो वर्तमानस्य यः शेषो य उपक्रमः । तद् वर्तमानसामीप्य शास्त्रे भेदेन दर्शितम् ॥१०२॥ વર્તમાનકાળના બાકી રહેલા ભાગને અથવા તેના આરંભને, વર્તમાનના સામીપ્ય તરીકે, વ્યાકરણશાસ્ત્રમાં, જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. (૧૨) - વા.વ્. રૂ.૨.૧ ૨૧ વર્તમાનકાળે વર્તમાનવઠ્ઠા ! (વર્તમાનની પાસેના ભૂત અથવા ભવિષ્યની ક્રિયાના વાચક ધાતુને વર્તમાનના પ્રયો વિક લાગે છે) માંના વર્તમાનકામીજે શબ્દોને આ કારિકામાં સમજાવવામાં આવ્યા છે. કારિકા ૮૮ અને ૯માં જણાવવામાં આવ્યું છે કે ફલસમાપ્તિ થાય તે પહેલાં સતત ચાલતી ક્રિયાને વર્તમાન કાળ કહે છે. તે ક્રિયા સમાપ્ત થયા પછી પણ તેના સંસ્કાર રૂપે મનમાં તરત પ્રાપ્ત થતું સ્મરણ એટલે ભૂતવિષયક વર્તમાન સમય. કાર્યની શરૂઆત કરવા અંગેને સંકલ્પ તે બીજુ, ભવિષ્યવિષયક વર્તમાન સામી. આવા વર્તમાનસામીણવાળા ભૂત અને ભવિષ્યત માટે વર્તમાનના પ્રત્યેનો અતિદેશ કરવામાં આવે છે. ઉપરના સૂત્ર (રૂ.૧૨૧)માં “અથવા (વા) પદ મળતું હોવાથી તેને ભૂત અને ભવિષ્યના પ્રત્યયોનું વિકલ્પ વિધાન થયું હોવાથી આ વર્તમાન સમયને જ અર્થાત ગૌણ કાલ કહેવામાં આવે છે. ( વાયરના પક્ષે મૂતમવિષ્યપ્રત્યય નામનુશાસનાનેરું વર્તમાનમેવ સમેલેનોવીસેહલારાજ). आशंसा वर्तमानापि विषयेण भविष्यता । भाष्ये भविष्यत्कालेति कार्यार्थ व्यपदिश्यते ॥१०३॥ સંભાવના, વર્તમાનકાલરૂપ હોવા છતાં, તેનો વિષય ભવિષ્યનો હોવાથી, શાસ્ત્રીય કાર્ય માટે, ભાષ્યમાં, ભવિષ્યકાલીન તરીકે ઉલ્લેખવામાં આવી છે. () આશંસા અર્થાત સંભાવના, જ્ઞાનસ્વભાવ હોવાથી, વતમાનકાલરૂપ હોવા છતાં, સંભવિત વિષય ભવિષ્યનો હેવાથી, ભવિષ્યકાલીન સમજવામાં આવી છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંટ इच्छा चिकीर्षतीत्यत्र स्वकालमनुरुध्यते । भविष्यति प्रकृत्यर्थे तत्कालं नानुरुध्यते ॥१०४॥ ‘કરવા ઈચ્છે છે” (એવા પ્રગ)માં, ઇચ્છા, પિતાના (વર્તમાન)કાલને અનુસરે છે. (ઋતુ એવી પ્રકૃતિનો અર્થ ભવિષ્યકાળ હોવાથી (ઈચ્છા) તે (પ્રકૃતિના કાળને અનુસરતી નથી. (૧૦૪) વિષયના ધર્મથી કાલને ઉલ્લેખ થતો હોય તે, “તે કરવાને ઇચ્છે છે (વિક્રીતિ) એવા સન્નત પ્રયોગમાં ઇછિત બાબત અર્થાત્ કાર્ય, ભવિષ્યનું હોવાને કારણે ઈચ્છા પણ ભવિષ્યકાલીન થશે. તેથી વિક્રીતિમાં ભવિષ્યના અર્થને રજૂ કરવા માટે વર્તમાનના પ્રત્યયને અતિદેશ કરવો પડશે એવી શંકા કરીને આ કારિકા રજૂ કરવામાં આવી છે. | વિક્ટોતિ માં સન્નત ધાતુ વડે જણાવાતી ઈચ્છા, પ્રત્યયાર્થ હોવાથી મુખ્ય છે. $ (કરવું) ધાતુ વડે વાચ્ય બનતી ક્રિયા, ગૌણ છે અને તે ઈચ્છાને વિષય બને છે. પ્રકૃતિ અને પ્રત્યય બંને મળીને પ્રત્યયને અથ દર્શાવે છે અને તેમાં પ્રત્યયનો અર્થ મુખ્ય હોય છે એવા નિયમને કારણે, વર્તમાનકાલીન ઇચછામાં, ભવિષ્યકાલીન ક્રિયા હોવાથી વર્તમાનકાલને પ્રત્યય યોગ્ય છે. आशास्यमानतन्त्रत्वादाशंसायां विपर्यय । प्रयोक्तृधर्मः शब्दार्थे शब्दैरेवानुषज्यते ॥१०५॥ સંભાવના સંભાવ્યમાનને અધીન હોવાથી, તેમાં (ઈચ્છાના મુખ્યત્વથી) વિરુદ્ધ ગણત્વ) પ્રાપ્ત થાય છે. (સંભાવનાથી પ્રયોજાતા) શબ્દ વડે, વક્તાના સ્વભાવને, તેના પોતાના) અર્થમાં, આરોપવામાં આવે છે. (૧૫) આશંસામાં તેના પિતાના કાળને શા માટે અનુસરવામાં આવતા નથી તેવી શંકાના જવાબમાં, આ કારિક રજુ કરવામાં કરવામાં આવી છે. ઇછા એવો અથ પ્રત્યયાથ હેવાથી મુખ્ય છે, પરંતુ આશંસાને અર્થ પ્રત્યય વડે દર્શાવાતો નથી. (યથેચ્છા પ્રચવાઝવાન નૈવમાસા !). તે આશંસાને વિષય બને છે. આશા વક્તાની મનઃસ્થિતિ છે, શબ્દાથ નથી. ગુરુજી આવશે ત્યારે વ્યાકરણનું અધ્યયન થશે. (૩વાગાયકવેરાત થાઇરામણીતમ ) એવા પ્રયોગમાં જેની આશંસા છે તે ગુર્વાગમન અને વ્યાકરણનું અધ્યયન મુખ્ય છે, કારણ કે તે પ્રત્યય વડે વાચ્ય છે, તેથી તેના કાળનું અનુસરણ ચોગ્ય છે. આશા વક્તાને મનોધર્મ હોઈને, શબ્દસંસ્કારનું કારણ કેવી રીતે બની શકે? શબ્દનો અર્થ જ શબ્દના ચોક્કસ પ્રયોગ માટે કારણભૂત હોય છે. આવી શંકાના જવાબમાં આ કારિકાની બીજી પંક્તિ રજૂ થઈ છે, વક્તાની મનઃસ્થિતિ શબ્દો વડે જ શબ્દમાં આપવામાં આવે છે (અધ્યા તે ગયોહધર્મઃ ઘયો ચહ્ય રહ્યામિચે શનૈયT) Page #453 -------------------------------------------------------------------------- ________________ ... अपूछा लिबीज संयोगे बर्तते निष्पदिर्यदा । तत्रावयववृत्तित्वाद्भविष्यत्प्रतिषेधनम् ॥१०६॥ જ્યારે (તૈયાર થવુ' એવા અર્થના) નિ+વવું (ધાતુ) પાણી અને ડાંગર (ના છેડ)ના સંચાઞ દર્શાવે છે ત્યારે તે (સચેાગ, કારૂપ) એક ભાગ દર્શાવતા હાવાથી (ત્યાં) ભવિષ્યકાળના પ્રતિષેધ થાય છે. (૧૦૬) નાથદીય ભર્તૃહરિની જાણીતી ખાસિયત છે કે વ્યાકરણશાસ્ત્રના સસ્જદમાં સૂચવાતા દાનિક વિચારાને વ્યવસ્થિત કરીને, તે, સિદ્ધાંતની કક્ષાએ, તેમને રજૂ કરે છે, મુનિત્રયનાં સૂત્ર વાત્તિ કભાષ્યગત વિધાનેાની સાથે તે સિદ્ધાંતાની એકવાકયતા કરવાના તેમને પ્રયત્ન હાય છે. કાલ અંગે દાર્શનિક વિચારા રજૂ કર્યાં પછી, તેમણે, પાણિનિ આદિ શાસ્ત્રકારાનાં વિધાનાના સંદર્ભમાં વર્તમાનકાલ અને ભૂતકાલની ચર્ચા કરી. તે જ પ્રમાણે ભવિષ્યકાલ અંગે ક્ષિપ્રયત્નને છૂ । (પા.ટૂ રૂ.૨.૧૩૩, ક્ષિપ્ર અર્થાત્ જલદી અથવા તે અર્થ'ના વાચક શબ્દ, ક્રિયાપદ સાથે જોડાયેલેા હાય ત્યારે ભવિષ્યકાળના ર્ પ્રત્યય, ધાતુને લગાડવામાં આવે છે, આશંસા ગમ્યમાન હેાય ત્યારે)નાં વાતિકાના સંદર્ભોમાં તે હવે ચર્ચા કરે છે. આ સૂત્ર ઉપરનાં વત્તિકા ૨, ૩ અને ૪ની ચર્ચા તેમણે કારિકાએ ૧૦૬ થી ૧૧૭ સુધીમાં કરી છે. ક્ષિત્ર અથવા તેના સમાનાક શબ્દો ક્રિયાપદ સાથે સ બહુ હાય અને આશંસાને અથ દર્શાવાતા હેાય ત્યારે ધાતુ સાથે ભવિષ્યકાળને પ્રત્યય (હર) યેજવે. આ સૂત્ર ઉપરના વાતિક ર માં જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યની અપૂર્ણ અવસ્થા દર્શાવવાની હોય ત્યારે પુંતા દર્શાવતુ ભૂતકાળનું ક્રિયાપદ મૂકવુ જોઈએ, કારણ કે, તે સમયે તે અવસ્થા પુણ્ થયેલી હાતી નથા; જેમ કે, “ઇન્દ્રદેવ વરસ્યા કે ડાંગર તૈયાર થઈ ગઈ” (વેવત્તે, દૃષ્ટો નિષ્પના; શાય; । છે. પરંતુ કાઈ એમ કહેશે કે ડાંગર તૈયાર થશે” ( સંસ્થ્યન્ત શાય:। ) એવા પ્રયાણ કરીને! તેના જવાબમાં વાત્તિકકાર જણાવે છે કે નિષ્પન્ન (ભૂતકાલ)ના પ્રયાગ એટલા માટે સિદ્ધ છે કે, આવા ઉદા. હરણમાં, લાકન્યવહારમાં, ભવિષ્યકાલને પ્રયાગ, યેાગ્ય મનાતા નથી (સિદ્ધ` તુ મવિષ્યવ્રુતિ. લેષાત્ !). કેાઈ એમ કહે કે મૅગ્નેટૂ ધૃષ્ટઃ સંવત્સ્યન્તે શાય:। તે। વૈયાકરણ તેને સુધારીને કહેશે કે આવા પ્રત્યેાગ કરીશ નહિ, સ ́વના: શાયઃ । એવા પ્રયાગ કર. ડાંગર તૈયાર થત્રાના સમય વર્ષાૠતુના વિચાર કરવાથી પણ આ બાબત સમજાશે. વર્ષાઋતુમાં જ ડાંગર, તૈયાર થવાની ક્રિયા થાય છે (શ્વેતુમ્તાક્ષ પ્રેક્ષિતવાવ્વા ) . કાઈ એવા પ્રશ્ન કરે કે ડાંગર તૈયાર થઈ હાય તેા ભાજન વગેરે કાર્યો પૂર્ણાં થયાં છે એમ કેમ ગણતા નથી ? અમે કહીંશુ, 'ભલા માણસ, તમે તેા આડી વાત કરેા છે. અમારે તે એટલું જ કહેવાનુ છે કે ડાંગર તૈયાર થઈ છે કે નહિ. ફોતરાં કાઢા, ઘેર લઈ આા, કાડોમાં ભરા વગેરે બીજા કાર્યો છે. તે બધાં કાર્યોની તમે રાહ જુએ; અમે તે ડાંગર પૂર્ણાંવસ્થામાં તૈયાર થઈ છે કે નહિ એટલું જ સમજાવીએ છીએ, ચાખા તૈયાર થવા માટે થાડા સમય રાહ તે! જોવી પડે ને ! આ ચર્ચાને હેલારાજે કારિકા ૧૦૬ના વ્યાખ્યાનની પ્રસ્તાવનામાં રજૂ કરી છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ નિવત્ ધાત, બધાં સાધન અને બધી સામગ્રીની હાજરીમાં કલની પ્રાપ્તિ એ મુખ્ય અથ દર્શાવે છે. જ્યારે આ અર્થ પાણી અને ડાંગરને છોડના સંયોગરૂપી અવયવકાર્ય ઉપર આરોપવામાં આવે છે ત્યારે આવો સંગ વરસાદે કરાવ્યો હોવાથી, ધાતુ ભૂતકાળનો અર્થ દર્શાવે છે. તેથી ભૂતકાળના પ્રત્યય ગ્ય ઠરશે. પાણું અને ડાંગરના સંગને ભવિષ્યકાળ સાથે સંબંધ ન હોવાથી ભવિષ્યકાળને અહીં પ્રતિષેધ થશે. फलप्रसवरूपे तु निष्पदौ भूतकालता । धर्मान्तरेषु तद्रूपमध्यस्य परिकल्प्यते ॥१०७॥ નિફૂપ ધાતુને અર્થ (ડાંગર રૂપી) ફળની પ્રાપ્તિ થતું હોય ત્યારે (ફળની પ્રાપ્તિરૂપી ક્રિયાથી) જુદી ક્રિયા બામાં તે (ફળપ્રાપ્તિરૂપી) ક્રિયાને અરાપ કરીને ભૂતકાળ સિદ્ધ થાય છે. (૧૦૭) उपयुक्ते निमित्तानां व्यापारे फलसिद्धये । तत्र रूप यदध्यस्त तत्काल तत्प्रतीयते ॥१०८॥ ફળની સિદ્ધિ માટે ઉપયોગી પ્રવૃત્તિનાં કારણેનું જે રૂપ ત્યાં (ફળ ઉપર) અપવામાં આવ્યું છે, તે (રૂપ) તે ભૂતકાળનું હોય તેમ સમજાય છે. (૧૦૮) परने। अनुवाद फलसिद्धये उपयुक्ते व्यापारे निमित्तानां यद् रूप तत्र अध्यस्त तद् (૯) તારું વતીયસે એવા અન્વય પ્રમાણે કરવામાં આવ્યો છે. સિથે નિમિત્તાનાં કથાકારે ૩યુરતે સતિ તત્ર () ચત્ H (મેન) અબ્બતું તત્વ તારું (નિમિત્તાવારwાજિ) પ્રતીયસે એવો અન્વય લઈને અનુવાદ થશે : ફળપ્રાપ્તિ માટેનાં કારણોની પ્રવૃત્તિ બંધ થતાં, ફળનું જ સ્વરૂપ આપવામાં આવ્યું હતું કે, તે કારણોની પ્રવૃત્તિના સમયનું (અર્થાત ભૂતકાળનું) સમજાય છે. કાય હમેશાં કારણોરૂપી સામગ્રીથી સિદ્ધ થાય છે. આવાં કારણોની, ફળ ઉત્પન કરવા માટેની પ્રવૃત્તિથી પ્રાપ્ત થનારું ફળ તે કારણો ઉપર આરોપવામાં આવે છે. કારણેની પ્રવૃત્તિ ભૂતકાલીન બની હોય તેમ સમજાય છે, આ કારિકામાં તુમ્તારાંક્ષિતવાત એવા વાત્તિ કને સમજાવવામાં આવ્યું છે. निष्पत्ताववधिः कश्चित् कश्चित्प्रतिविवक्षितः । हेतुजन्मव्यपेक्षातः फलजन्मेति चोच्यते ॥१०९॥ ફળની પ્રાપ્તિ માટે (એકવાર) એક હેતુ જણાવવામાં આવે છે, તો બીજી વાર જેને હેતુ તરીકે વિરોધ કરવામાં આવ્યું હતો તેને હેતુ ગણવામાં આવે છે. હેતુની ઉત્પત્તિના સંદર્ભમાં ફલપ્રાપ્તિ થાય છે) એમ પણ કહેવાય છે. (૧૦૯) ડાંગરનાં બીજ અને પાણુના સંયોગથી ડાંગર થાય છે એમ માનવામાં આવે છે. વળી મંજરીઓ આવ્યા પછી, સૂર્યના તાપના સ્પર્શથી ડાંગર તૈયાર થાય છે એમ જુદું કારણ આપવામાં આવે છે. આ પ્રમાણે નિપત્તિના કારણ અંગે એકસાઈ નથી. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વાકયષીય अबहिःसाधनाधीना सिद्धिर्यत्र विवक्षिता । તરસાધનાત્તામાવાન સિદ્ધમરચરિતે ૨૨મી જે કાર્યની સિદ્ધિ અંતરંગ સાધનને આધારે વિવક્ષિત હોય છે, તે કાર્ય બીજા સાધનના અભાવને કારણે સિદ્ધ છે એમ કહેવાય છે (૧૧૦) કાય જે અનેક કારણોના સમુદાયથી સિદ્ધ થતું હોય તો એક જ સાધનથી કેવી રીતે સિદ્ધ થાય એવી શંકાના જવાબમાં અહીં કહેવામાં આવ્યું છે કે અંતરંગ સાધન કાર્યને સિદ્ધ કરે છે. બીજી બાહ્ય સાધનો નહિ, “દેવદત આવશે તે આ કાર્ય સિદ્ધ થશે” એવા ઉદાહરણમાં અંતરંગ સાધન નિમિત છે, તેથી તેનું મહત્વ છે. તે પ્રમાણે “દેવે વૃષ્ટિ કરી, કરશે કે કરે છે તે ડાંગર તૈયાર થઈ, થશે અથવા થાય છે” એમ લેકપ્રયાગ પ્રમાણે ત્રણ કાર્ય સિદ્ધ થશે. तस्मादवधिभेदेन सिद्धा मुख्यैव भूतता । अनागतस्वमस्तित्व हेतुधर्मव्यपेक्षणे ॥१११॥ તેથી જુદાં જુદાં કારણોને લીધે (કાર્યનું મુખ્ય ભૂતત્વ સિદ્ધ થાય છે, તે જ પ્રમાણે સાધનની પ્રવૃત્તિના ભાવિત્વ અને અસ્તિત્વ પ્રમાણે ભવિષ્યત અને વર્તમાનનું મુખ્યત્વ સિદ્ધ થાય છે. (૧૧૧) सतामिन्द्रियसंबन्धात्सैव सत्ता विशिष्यते । भेदेन व्यवहारो हि वस्त्वन्तरनिबन्धनः ॥११२॥ અસ્તિત્વવાળા પદાર્થોના ઈન્દ્રિયો સાથેના સંબંધને કારણે તે અસ્તિત્વ (વતમાન, ભૂત અને ભવિષ્યત કાલ પ્રમાણે) જહું સમજાય છે, (કાલ પ્રમાણે) જુદો વ્યવહાર, જુદી જુદી પ્રવૃત્તિઓને આધારે થાય છે. (૧૨) વા. . રૂ.૩.૧ ૩૩ ઉપરના વાર્તિક ૫ માં પૂવપક્ષ તરીકે જણાવવામાં આવ્યું છે કે અસ્તિત્વનો અર્થ દર્શાવનાર ક્રિયારૂપમાં વર્તમાનકાળના અર્થમાં બધા કાળના પ્રત્યનું વિધાન કરવું જોઈએ, કારણ કે કર્તાનું અસ્તિત્વ હમેશાં હેય છે (મહત્વનાં મનત્ય સર્વા વિમwયઃ વિમાનવાન્ ! ), “કૂવો હતો ? એવા ઉદાહરણ ઉપરાંત “ક છે, કુવો હશે” વગેરે પ્રયોગ કરતી વખતે કુવારૂપી કર્તાનું અસ્તિત્વ સર્વકાળમાં પ્રાપ્ત થાય છે, આ વાત બરાબર નથી, કારણ કે જુદા જુદા કાળના પ્રત્યેનું તે તે કાળમાં, ઉચ્ચારણ પ્રમાણે વિધાન કરવામાં આવે છે. (સિä તુ યથાવકારું સમુઘારાત ! ) આ બાબતને સમજાવત વાસ્તિકકાર જણાવે છે કે ઉપર જણાવ્યા તેવા વિક૯પગનું તે તે કાળ સિવાય બીજા કાળમાં સાધુત્વ માન્ય કરવામાં આવતું નથી. એટલું જ નહિ પણ, પ્રગપ્રાપ્ત કાળથી જુદા કાળને પ્રગ અસિદ્ધ મનાયો છે, કુવો હતો એમ કહેવું હોય તે કઈ એમ કહેતું નથી કે “કુવો હશે” અથવા “કુવો છે.” Page #456 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ ૪૦૭ વાર્તિક અને ભાષ્યમાં પ્રાપ્ત થતી આ ચર્ચાને પોતાની રીતે સમજાવતાં ભર્તહરિ જણાવે છે કે ઈન્દ્રિયાર્થસંનિક જેવી પ્રવૃત્તિ પદાર્થગ્રહણ માટે જવાબદાર હોય છે, કો નેત્રવડે જોવામાં ન આવતાં તે ભૂતકાળની બાબત બને છે, અને જોવામાં આવતાં તે વર્તમાનકાળની બાબત બને છે. આ પ્રમાણે જે તે કાળ સાથે સંબંધમાં આવતા પદાર્થો તે તે કાળના વિષય બને છે. अस्तित्व वस्तुमात्रस्य बुद्ध्या तु परिगृह्यते । यः समासादनाद्भेदः स तत्र न विवक्षितः ॥११३।। વસ્તુમાત્રના અસ્તિત્વનું બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવે છે. (ઈન્દ્રિય અને પદાર્થના) સંબંધને કારણે, અસ્તિત્વની જે ભિન્નતા સમજાય છે, તે આ બાબતમાં વિવક્ષિત નથી. (૧૧૩) ઈન્દ્રિય અને પદાર્થને સંબંધ વર્તમાનમાં હોય તો અસ્તિત્વ વર્તમાનમાં જ ગણાય એમ જે માનવામાં આવે તો ભૂત અને ભવિષ્યના સંબંધમાં “કુવો છે' એવો પ્રયોગ થશે નહિ. આવી શંકાના જવાબમાં જર્ણવવામાં આવે છે કે જ્યાં માત્ર વસ્તુની સત્તા બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવતી હોય અને ઇન્દ્રિયસંબંધની સત્તાનું ગ્રહણ કરવાનું ન હોય ત્યાં સત્તાના પરસ્પર વિરોધી મેદો પ્રાપ્ત થતા નથી. योगाद् वा स्त्रीत्वपुंस्त्वाभ्यां न किञ्चिदवतिष्ठते । स्वस्मिन्नात्मनि तत्रान्यद् भूतं भावि च कथ्यते ॥११४॥ અથવા સ્ત્રીત્વ (અર્થાત્ ક્ષય) અને પુત્વ (અર્થાત વૃદ્ધિ) સાથેના સંબંધને કારણે કોઈપણ વસ્તુ (પરિણામ પામ્યા વિના) પોતાનામાં રહી શકતી નથી, (તેથી) ભૂત અને ભવિષ્યને જુદાં ણાવવામાં આવે છે. (૧૧૪) આ જગતમાં કઈ પણ પદાર્થ ક્ષણવાર પણ પિતાનામાં સ્થિર રહી શકતો નથી. ત્યાં સુધી વધવાન હોય ત્યાં સુધી વૃદ્ધિ પામે છે અને જ્યારે તેનો ક્ષય થવાને હોય ત્યારે क्षय पाछे (न हि कश्चित्स्वस्मिन्नात्मनि मुहुर्तमप्यवतिष्ठते, वते यावदनेन विर्धितष्यम् અપાન વા યુક્યતે | ( મ. મા. પા. પૂ. ૪. ૧. ૨ હિત્રયામૂ ) સ્ત્રી એટલે ક્ષય અથવા નાશ અથવા સંરત્યાન અથવા અપચય. પુત્વ એટલે ઉત્પત્તિ અથવા પ્રસવ. પદાર્થોના આવા ધર્મોને કારણે તે તે પદાર્થ જુદા જુદા કાળમાં જુદું જુદું અસ્તિત્વ ધારણ કરે છે. બુદ્ધિ વડે, પદાર્થના સામાન્યરૂપને અભિનપણે બંધ થતાં, હંમેશાં વર્તમાનવ સિદ્ધ થાય છે. (અમેન તુ કુવંશી સમીક્ષ્ય હવામાયમeતીતિ વર્તમાન રચવા વિમ્ –હેલારાજ) છે શુત્તિ વાઢવમુરાઃ | આ પ્રમાણે કાલસમુદેશ પૂરે થયો. Page #457 -------------------------------------------------------------------------- ________________ पुरुषसमुद्देशः । પુરુષસમુશ प्रत्यक्ता परभावश्चाप्युपाधी कर्तृकर्मणोः । तयोः शृतिविशेषेण वाचको मध्यमोत्तमौ ॥१॥ કર્તા અને કર્મનાં વિશેષ રૂપે અહંભાવ અને પરભાવ છે. વિશિષ્ટ શબ્દ વડે, પહેલે અને બીજો પુરુષ, તેમના વાચક બને છે. (૧) ધાતુને લાગનારા પ્રત્યયો વડે વ્યક્ત થનારી વિશેષતાઓ કાલ, પુરુષ, સંખ્યા અને ઉપગ્રહ વડે દર્શાવાય છે. નવમા સમુદેશમાં કાલની ચર્ચા કરવામાં આવી. હવે ક્રમે ક્રમે અકેક સમુદેશમાં પુરુષ, સંખ્યા અને ઉપગ્રહની ચર્ચા કરવામાં આવશે. ઉત્તમ, મધ્યમ અને પ્રથમ અર્થાત્ પહેલે, બીજે અને ત્રીજે એવા ત્રણ પુરુષ, વ્યાકરણ શાસ્ત્રમાં જાણીતા છે. પ્રત્યક્તા એટલે અન્તર્યામી જીવાત્મા. દરેક વ્યક્તિમાં તે સક્રિય છે. અથવા પ્રત્યક્તા એટલે ચોક્કસપણે સક્રિય બનનાર. અહપ્રત્યય અથવા અહભાવ માટે આ શબ્દ વપરાય છે. આ અહંભાવના વાચક ઉત્તમ પુરુષ અર્થાત્ પહેલા પુરુષના પ્રત્ય છે. પૂવે, વવામિ જેવા પ્રયોગોમાં કર્તાની ઉપાધિ એટલે વિશેષણ રૂપે પહેલો પુરુષ રહેલો છે. પરભાવ બીજા પુરુષના પ્રત્યય વડે વાચ્ય બને છે. વિવિ, વવરે જેવા પ્રયોગોમાં તે કર્તાના વિશેષણ રૂપે છે. કર્તા અને કર્મના વિશેષણ રૂપે જે રહેલ છે તેને પુરુષ કહે છે. (યઃ જર્નાશિફળમૂતઃ સ પુરુષ: I) આવો પૂર્વાચાર્યોને મત છે. सदसद्वापि चैतन्यमेताभ्यामेव गम्यते । चैतम्यभागे प्रथमः पुरुषो न तु वर्तते ॥२॥ આ બે (પુરૂષ)માંથી જ સ્વાભાવિક અથવા આરેપિત ચૈતન્ય સમજાય છે. ચૈતન્ય રૂપી ભાગને ત્રીજો પુરુષ દર્શાવતો નથી. (૨) પહેલા અને બીજા પુરુષ વડે સ્વ અને પરમાં અધિષ્ઠાન પામેલા ચૈતન્યને બંધ કરાવવામાં આવે છે. પહેલા બે પુરુષો હમેશાં ચેતન પદાર્થોને બંધ કરાવે છે. આવું રૌતન્ય સદ્ એટલે સ્વાભાવિક અર્થાત વસ્તુગત હોય છે, અથવા અસદુ એટલે તે પદાર્થ ઉપર આપવામાં આવેલું હોય છે. જેના ઉપર ચિતન્યને આરોપ કરવામાં આવે તે પદાર્થ Page #458 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ અચેતન પણ હોઈ શકે, જેમકે શ્રોત ગાવાન:I (હે પથરા સાંભળ)માં પ્રાવાળ: અચેતન છે. છતાં તેમનામાં તન્યનો આરોપ કરવામાં આવ્યો છે. પદાર્થના ચૈતન્યને કે અચેતનત્વને અહીં સંદભ નથી, પરંતુ પ્રાવાળ: એવા શબ્દમાં ચૈતન્યનો આરોપ કરવામાં આવે છે. ત્રીજે પુરુષ વાસ્તવિક કે આપિત ચૈતન્યને પણ દર્શાવી શકતો નથી. માWતેમાંથી તન્યને બંધ થાય છે, પરંતુ તે ત્રીજા પુરુષના પ્રત્યય તે માંથી થતો નથી, સવયા અન્ય ૫દમાંથી થાય છે. એવી રીતે મવાનું પતિ ( શઐસે મયા માં પણ માન અને મા જેવા શબ્દો દ્વારા ચૈતન્યને બંધ થાય છે. बुधिजानातिचितिभिः प्रथमे पुरुषे सति । संज्ञानार्थेन चैतन्यस्योपयोगः प्रकाश्यते ॥३॥ જાણવું એવા અથવાળા gધું, જ્ઞા અને 7િ (ધાતુઓ) સાથે રહેલા ત્રીજા પુરુષ વડે પણ રૌતન્યનો બોધ કરાવવામાં આવતા નથી. (૩) પુષ, જ્ઞા અને જિત ધાતુઓને અર્થ સંજ્ઞાન અર્થાત જાણવું થાય છે. આ ધાતુઓનાં યુદયસે, ગાનાતિ, રેતયત જેવાં ક્રિયારૂપોમાંના ત્રીજા પુરુષના પ્રત્યયો વડે પણ ચૈતન્યને બધ થતો નથી. અહી સમજાતે ચૈતન્યનો બેધ પ્રત્યયાર્થમાંથી સમજાતો નથી, પણ ધાત્વર્થમાંથી સમજાય છે. संबोधनार्थः सर्वत्र मध्यमे कैश्चिदिष्यते । तथा संबोधने सर्वा प्रथमां युष्मदो विदुः ॥४॥ કેટલાક આચાર્યોના મતમાં મધ્યમ પુરુષમાં બધે સંબોધનના અર્થની અપેક્ષા હોય છે અને યુષ્પદની પ્રથમ વિભક્તિનાં ત્રણે ય વચનમાં સંબંધનને અર્થ સમજાય છે. (૪) બીજા પુરુષ સાથે હમેશાં સંબંધનને અર્થ સમજવામાં આવે છે. રાજા, મુરુ, વગેરે પ્રયોગમાં આજ્ઞા સાથે સંબોધનને અર્થ છે. જ્યાં આજ્ઞાને અર્થ ન હોય, જેમકે, વં નવલિ ( ત્યાં પણ બીજા પુરુષ સાથે સંબધનનો અર્થ હોય છે. જેને સંબોધન કરવામાં આવ્યું હોય તે વ્યક્તિનું ધ્યાન દોરવા માટે આ બીજો પુરુષ ઉપયોગી બને છે. સંબોધનમાં વં એવી પ્રથમાનાં બધાં વચનો સમજવામાં આવે છે. આમ સંબોધન સાથેના બીજ પુરુષને સ્પષ્ટ સબંધ નક્કી થાય છે. संबोधनं न लोकेऽस्ति विधातव्येन बस्तुना । स्वाहेन्द्रशत्रुर्वर्धस्व यथा राजा भवेति च ॥५॥ લેકવ્યવહારમાં, “સ્વાહા, ઈન્દશત્રુ રૂપે તું વૃદ્ધિ પામ”, “ રાજા બન” જેવા વિધેય (બાબત દર્શાવતા) વચન વડે, સંબંધન કરવામાં આવતું નથી. (૫). સ્વાદા. ત્રાર્ધ (સ્વાહા, ઈન્દશત્રુ રૂપે તું વૃદ્ધિ પામ) અને રાજા મા (રાજા થા) એવાં વાક્યોમાં દ્રશ૩: અને ૨ાના જેવા શબ્દો પ્રથમામાં છે અને વિધેય વાકયના "ભાગરૂપે છે. આવા વિધેયવચનખંડમાં સંબોધનનો અર્થ પ્રાપ્ત થતી નથી. વા-પર Page #459 -------------------------------------------------------------------------- ________________ વાકથયદીય સંબંધન સિદ્ધ બાબતના સંમુખપણાને દર્શાવે છે (સિલ્તામિથુલીભાવમાત્ર સંતોષ વિ; I (વા.૫, ૩.૭.૧૬૩) એવા સિદ્ધાન્ત પ્રમાણે સાધ્યને અથવા વિધેયને દર્શાવવા માટે સંબંધન સમર્થ નથી. પહેલી વાર ઉપદેશથી જેનું સ્વરૂપ ચોક્કસ થયું નથી એવી વિધીયમાન બાબતે અભિમુખીભાવને પ્રાપ્ત થતી નથી. ઉપરનાં ઉદાહરણેમાં ત્રિરાત્રય કે રાનવ વિધીયમાન છે. તેથી યુટ્યા કે મત્ર એવાં ક્રિયાપદોમાં શ્રેષ અથવા આશા હોવા ક્તાં સંબંધન પ્રાપ્ત થતું નથી. युष्मदर्थस्य सिद्धत्वान्नियता चायुदात्तता । युष्मदः प्रथमान्तस्य परश्चेन्न पदादसौ ॥६॥ પ્રયમાન યુગ્મદુ શબ્દ, બીજા કોઈ પદ પછી આવતો ન હોય તો યુગ્મદૂન (સંબોધન) અર્થ સિદ્ધ હોવાને કારણે, તેને પહેલે સ્વર ઉદાત્ત હોય છે. (૬). અન્વય: યુદ્ભવથ સિદ્ધવાન્ કથમાાચ ગુમઃ, સૌ વાત ૧૨: ન વેત, (૨) આ શુરાતતા વિદ્યા ! મામત્રિતા | (પા.સ. ૬૧. ૧૯૮, સંબોધનશબ્દને આદ્યસ્વર ઉદાત્ત થાય છે). પ્રમાણે પ્રથમાન્ત યુદમદ્ શબ્દ સર્વ આઘુદાત્ત થશે જેમ કે, વમને યોગાનુયાનાનાં પુરતાત્ | અને તમને પ્રમિયમાશચક્ષળિ: | પ્રગમાં સ્વ અઘદાન થાય છે. પરંતુ પ્રથમાન ગુખ શાબ્દ, બીજ કોઈ પદ પછી આવ્યો હોય તો તે અનુદાત્ત થશે. જેમ કે વીરાવ: શા યમ્ . માં શ્રમ અનુદાત્ત છે. गुणप्रधानताभेदः पुरुषादिविपर्ययः । निर्देशश्चान्यथा शास्त्रे नित्यत्वान्न विरुध्यते ॥७॥ ગૌણુ અને મુખ્ય (પદો)નો ફેરફાર, પુરુષ વગેરેની અદલબદલ અને શાસ્ત્રમાં (તેમને જુદી રીતે ઉલેખ, (આ બધું), શબ્દના નિત્યને કારણે (પરસ્પર) વિરુદ્ધ બનતું નથી. (૭) વ્યાકણ શાસ્ત્રમાં ત્રણ પુરુષ, તેમને વપરાશ, તેમના અર્થો વગેરે અંગે ચોક્કસ નિયમે છે. તેમ છતાં ગૌણને બદલે મુખ્ય અને એક પુરુષને બદલે બીજ પુરુષને વપરાશ જોવા મળે છે, આ વાત પાણિનિના સૂત્રનિયમો ઉપરથી સિદ્ધ થતી દેખાય છે, સેન ગિરિ ણત ગતિ નિતમ્ (પા. સુ. ૪ ૪.૨, તેનાથી રમે છે, છેદે છે, તે અને તેનાથી જીતેલી વસ્તુ, એ અર્થમાં પ્રતિપાદિકને પ્રત્યય થાય છે; જેમકે, કમર વિષ્યતિ માલિ%, પ્રવ્રયા વનતિ માઝિ, અક્ષે: નયતિ શાક્ષિક, માલિમ) પ્રમાણે માલિવોડમિ, માલિwોડા આક્ષિોતિ એમ ત્રણેય પુરુષ સાથે ચાક્ષિ: ને વાપરી શકાશે. શબ્દો અને તેમના અર્થો નિત્ય હોવાથી શબ્દોના પ્રાણ પ્રમાણે શાસ્ત્રોના નિયમો રચવામાં આવ્યા છે. આવા નિયમો વાળ્યો અને પદના અધિત અવયવોને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યા છે, તેથી હંમેશાં બધા પ્રચલિત પ્રયોગોને લાગુ પડે જ એમ નથી. Page #460 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ यथा निर्देशमर्थाः स्युर्येषां शास्त्र विधायकम् । किञ्चित् सामान्यमाश्रित्य स्थिते तु प्रतिपादनम् ॥८॥ જે શબ્દોને શાસ્ત્ર ઉત્પન્ન કરે છે તે શબ્દોના) અર્થે તે (શાસ)ના નિદેશ પ્રમાણે લેવા જોઈએ. આવી સ્થિતિમાં સામાન્ય નિયમને આધાર લઈને (શાસ્ત્રમાં) . પ્રતિપાદન કરવામાં આવે છે. (૮) योऽश्वे यः पीठ इत्यत्र भूतयोरश्वपीठयोः । यथोपलक्षणार्थत्वं तथार्थेष्वनुशासनम् ॥९॥ “જે ઘડા ઉપર છે અથવા “જે બાજઠ ઉપર છે” એવાં વાક્યોમાં જાણીતા ઘોડા અને બાજઠને (દેવદત્તના) નિર્દેશ માટે સમજવામાં આવે છે. તેવી સ્થિતિ શબ્દોના અનુશાસન અંગે છે. (૯) અનેક વ્યક્તિએ હાજર હોય ત્યાં દેવદત્તને દર્શાવવા માટે કહેવામાં આવે છે કે પેલ રહ્યો દેવદત, જે ઘોડા ઉપર બેઠે છે, અથવા જે બાજઠ ઉપર બેઠે છે.” અહીં ઘેડો અને બાજઠ સિદ્ધ બાબતો છે. તેમને દેવદત્તના નિદેશ માટે જણાવવામાં આવે છે. દેવદતના વિશેષણ રૂપે તે નથી. શબ્દોના અનુશાસન અંગે પણ આવી સ્થિતિ છે. જે શબ્દો વ્યવહારમાં જાણીતા છે અર્થાત્ સિદ્ધ છે તેમને માટે જ અનુશાસન અર્થાત્ નિયમોજના છે. રૂતિ ગુરુકમુશઃ - આ પ્રમાણે પુરૂષસમુદેશ પૂરો થશે. Page #461 -------------------------------------------------------------------------- ________________ संख्यासमुद्देशः ૧૧ સંખ્યામુદ્દેશ संख्यावान् सत्वभूतोऽर्थः सर्व एवाभिधीयते । भेदाभेदविभागो हि लोके संख्यानिवन्धनः ॥१॥ બધા દ્રવ્યરૂપ પદાર્થો સંખ્યાવાળા છે, એમ જણાવવામાં આવે છે. વ્યવહારમાં ભેદ અને અભેદ એવા વિભાગો સંખ્યાને આધારે હોય છે. (૧) સંખ્યા એવો પારિભાષિક શબ્દ પાણિનિના સમય પહેલાંથી જાણીતું હતું. કેને સંખ્યા કહેવી એની વ્યવસ્થા કરતાં પાણિનિએ જણાવ્યું છે કે વદુ અને જળ શબ્દોને અને જેને અંતે વત્ અને ૩૬ પ્રત્યયો આવે તેવા શબ્દોને સંખ્યા એવું નામ આપવું (વસુાળવતુતિ સંડ્યા | ૧. ૧, ૨૨ ). કેટલાક સંખ્યાશોને જુદું નામ આપવું એવું તેમણે કરાયું છે. જેમકે, દળાતા પર્ ! અર્થાત ષકારાન્ત અને નકારાન્ત સંખ્યાશબ્દોને સંતા કહેવી. વાર્તિકકાર જણાવે છે કે એક, બે વગેરે લૌકિક સંખ્યા શબ્દોને વ્યાકરણશાસ્ત્રમાં પણ સંખ્યા સંજ્ઞા કહેવી. સંખ્યા શબ્દથી એક, બે, સે વગેરેનું ગ્રહણ થાય છે. વચન અને સંખ્યા પૂર્વાચાર્યોની સંજ્ઞા છે. દ્વિવચન શબ્દ નિરૂક્તમાં મળે છે ( વા મેઘશ્વ પરહ્યા સાવ વિનં . ચાર (૬. ૧૬. ૭) પતંજલિ જણાવે છે કે વ્યાકરણશાસ્ત્રમાં લાઘવનું ધ્યેય રાખીને જ સંજ્ઞાઓ કરવામાં આવે છે. સંખ્યાબ્દ ને લવી સંજ્ઞા કહેવાય નહિ. આવી મહતી સંશા કરવાનું કારણ સંખ્યા શબ્દને અન્વર્થ સમજવા માટે છે. જેના વડે ગણતરી કરવામાં આવે છે ત્યારે મનયા ) તે સંખ્યા. વ્યવહારમાં એક, બે, એવા સંખ્યા શબ્દો વડે પણ ગણતરી કરવામાં આવે છે. તેથી વ્યાકરણશાસ્ત્રમાં તેમને પણ સંખ્યાશબ્દો સમજવા. વ્યવહારમાં વપરાતા કેટલાક સંખ્યા શબ્દોને પાણિનિએ નોંધ્યા છે, જેમ કે વિંશત્તિ, ત્રિરાત , વવારશત, ૧ળ્યાશત્ , ષષ્ટિ, સતત, અતિ, નવતિ, શતમ્ (વા. . ૬. ૧. પs). કાત્યાયન અને પતંજલિ આ શબ્દની વ્યુત્પત્તિની અર્થાત્ તેમનાં પ્રકૃતિ અને પ્રત્યેની ચર્ચા કરે છે. પતંજલિ જણાવે છે કે વિજ્ઞતિ વગેરે શબ્દ અવ્યુત્પન્ન પ્રાતિપાદિકે છે. ઉર્વશરત વગેરે શબ્દોનો અર્થ સંઘ, સમૂહ અથવા સમુદાય છે અને તે શબ્દો એક પ્રકારના ધર્મ અથવા લક્ષણનો બંધ કરાવે છે. ધર્મવાચક શબ્દ ગુણવાચક હોય છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૪૩ એટલે ઉર્વશતિ વગેરેનો પ્રયોગ કરવામાં પણ વાંધો ન હોવો જોઈએ. તેથી વિંશતિ વગેરે લિંગ અને સંખ્યા સાથે જોડાશે. જેમ બીજા ગુણવાચક શબ્દ, જે દ્રવ્યનો તેઓ આશ્રય કરે છે, તેમનાં લિંગ અને વચનને અનુસરે છે તેમ, વિંશતિ વગેરે પણ તેમના આશ્રયોનાં લિંગ અને સંખ્યાને અનુસરવા જોઈએ. પણ આમ બનતું નથી. ધનમ્ વગેરે શબ્દની જેમ વિશfસ વગેરે પણ તેમના આશ્રયનાં લિંગ અને વચનને અનુસરતા નથી. જેમ કે જાવઃ ઘનમ્ ! પુત્રા: પ્રવચમ્ | રૂદ્રાના સેવતા 1 આનો ઉત્તર એ છે કે કંઈક ચક્કસ ગણની પ્રધાનપણે વિવેક્ષા હોય છે. જેમ કે અa: પુત્રF , સિમિ: યુન્ , એવાં ઉદાહરણોમાં અશ્વો અને તલવારરૂપી ગુગો અર્થાત સાધનાવાળા સૈનિકે લડવા. તે પ્રમાણે વિત ઃ જાવ: | માં વીસ સંખ્યા એ ગુણ મુખ્યપણે વિવક્ષિત છે, અને આ ગુણ એક હોવાથી ઉર્વશતિ: તે એકવચન પ્રાપ્ત થયું છે. મારિપુછવંચાવરિમાળારૂઢમ્ | (વી. ૩. ક. ૧. ૧૬ આ સૂત્રથી તદ્વતિ | સુત્ર ૫.૧.૬૩ સુધી, જેમને માટે ચક્કસ પ્રત્યયનું વિધાન થયું નથી, તેમને કહ્યું પ્રત્યય લાગે છે. પરંતુ તે શબ્દોમાંના , પુછે, પંડ્યા અને રિમાળ એ શબ્દોને ય ને બદલે 8 પ્રત્યય લાગે છે) ઉપરના ભાગ્યમાં સંખ્યા અને પરિમાણ અંગે કેટલાક વિચાર મળે છે. સામાન્ય રીતે સંખ્યા પણ એક પ્રકારનું પરિમાણ જ છે. તેમ છતાં આ સૂત્રમાં સંખ્યા અને પરિમાણ એવા બે શબ્દો નેધવામાં આવ્યા છે. તેના ઉપરથી સિદ્ધ થાય છે કે બન્નેને અથ જુદો છે. આ બાબત યુક્તિસિદ્ધ છે, એને માટે જ્ઞાપકે રજુ કરવાની જરૂર નથી. સંખ્યા ભેદ દર્શાવે છે. પરિમાણને વ્યુત્પતિજન્ય અર્થ છે, ચારે તરફથી માપ. આટલી બાજરી એમ ધાન્યની ઈયત્તા દર્શાવવા માટે તેનું પરિમાણ કહેવામાં આવે છે. પરંતુ આવા પરિમાણમાં પણ અર્થે શેર, એક શેર વગેરે વિશેષતાઓ જણાવવા માટે સંખ્યાની મદદ લેવામાં આવે છે. આ સંખ્યાવિશેષ પરિમાણુ, ઉન્માન કે પ્રમાણ વડે દર્શાવાતા નથી. ઉન્માન એટલે વજન. જેમ કે તોલો, અધેળ વગેરે. કોસ વગેરે લંબાઈ (આયામ)ના માપને પ્રમાણુ કહે છે. સંખ્યા આ ત્રણથી જુદી છે. ચાર તોલા, ચાર કેસ એવા પ્રયોગોમાં ચાર એવા સંખ્યાશબ્દથી ઇયત્તાનો બોધ થતો નથી, પરંતુ તોલા, કોસ વગેરેથી ઈયત્તાનો બંધ થાય છે. આમ સંખ્યા પ્રમાણ કરતાં જુદી હોવાથી ઉપરના સૂત્રમાં સંખ્યાથી સંખ્યા અને પરિમાણને જુદો ઉલ્લેખ પાણિનિએ કર્યો છે. સરખાવો મહાભાષ્ય (વા. . . ૧, ૧૨). ऊर्ध्वमान किलोन्मान परिमाण तु सर्वतः । आयामस्तु प्रमाण स्यात् सख्या बाया तु सर्वतः ।। स धर्मा व्यतिरिक्तो वा तेषामात्मैव वा तथा । भेदहेतुत्वमाश्रित्य संख्येति व्यपदिश्यते ॥२॥ - તે ( ખારૂપ) ધર્મ (દ્રવ્યરૂપ આશ્રયથી ) જુદો હોય અથવા તેમનાથી અભિન્ન હોય (પરંતુ), ભેદને દર્શાવવાના કારણરૂપ હોઈ તે સંખ્યા એવા નામે ઓળખાય છે. (૨) Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વાય૫થીય વૈશેષિક મતમાં સંખ્યા ગુણ રૂપે છે અને દ્રવ્યમાં રહેલી છે. પદાર્થ જ્યારે એકલો હોય છે ત્યારે એકત્વ સંખ્યાવાળો હોય છે, અને બીજા પદાથે સાથે હોય ત્યારે બે, ત્રણ એવી સંખ્યાવાળા કહેવાય છે. આમ સંખ્યા દ્રવ્ય સાથે જોડાયેલી છે. હેલારાજ જણાવે છે કે આ વાત બરાબર નથી. સંખ્યા દ્રવ્યથી ભિન્ન છે કે અભિનન છે, એ બાબતમાં વૈયાકરણોને રસ નથી. વશેષિકેની પદાર્થવિચારમાં જિજ્ઞાસા હોય છે તેવી, વૈયાકરણની જિજ્ઞાસા પદાર્થમાં નહિ પરંતુ પદાર્થને વ્યક્ત કરનારા શબ્દોમાં છે (માઇ તુ ર૯प्रमाणकानां पदार्थविचारानादरादू यथायथ' पदार्थकल्पना तीथिकैः कृता । किमनेन निष्प्रयोजनेना. स्माभिर्विचारेण शब्दार्थस्येह विचारयितुं प्रक्रमात् । समवेता परिच्छेद्ये क्वचिदन्यत्र सा स्थिता । प्रकल्पयति भावानां संख्या भेदं तथात्मनः ॥३॥ જુદા સમજાતા પદાર્થમાં સમવાય સંબંધવાળી, અને કોઈ વાર બીજે (પણ) રહેલી સંખ્યા, (બીજા) પદાર્થોની તેમજ પિતાની ભિન્નતાને જાહેર કરે છે. (૩) સંખ્યાનો સંબંધ દ્રવ્ય સાથે છે. દ્રવ્યમાં તે સમવાય સંબંધથી રહેલી છે અને દ્રવ્યને એકબીજાથી વિભક્ત સમજાવે છે, જેમ કે, એક ઘડે, અથવા પચીસ ગુણે, અથવા એક સે, બસે વગેરે. ગુણ, જાતિ, સામાન્ય, અભાવ વગેરેમાં પણ સંખ્યાને આરોપ કરવામાં આવે છે. જેમ કે ચોવીશ ગુણ, પાંચ કર્મળતિઓ, બે સામાન્ય, ચાર અભાવ વગેરે. શબ્દવ્યવહાર વાસ્તવિક અને આરેપિત એમ બન્ને પ્રકારના ગુણે સાથે સંકળાયેલો છે. परत्वे चापरत्वे च भेदे तुल्या श्रुतिर्यथा । संख्याशब्दाभिधेयत्वं भेदहेतोस्तथा गुणे ॥४॥ જેમ દ્રવ્યમાં પછીનું અને પહેલાંનું એવા દેશ)ભેદ દર્શાવવા માટે તેવા જ શબ્દો (પર અને અપર) વપરાય છે, તેમ ગુણમાં પણ ભેદ (દર્શાવવા)નું નિમિત્ત સંખ્યાશબ્દ વડે વાચ્ય બને છે. (૪) દ્રવ્યની સાથે, દેશસંબંધને કારણે, પરત્વ અને અપરત્વ એવા ગુણો રહેલા છે. તે ગુણોને કારણે દ્રવ્ય માટે પછીનું અને પહેલાંનું એવા શબ્દોનો વ્યવહાર થાય છે. ગુણો અંગે પણ આવા પર અને અપર શબ્દો વડે વ્યવહાર શક્ય બને છે. એ પ્રમાણે એક, બે, વગેરે સંખ્યાને વ્યવહાર પણ દ્રવ્ય અને ગુણના સંબંધમાં સમજવાનો છે. अस्वतन्त्रे स्वतन्त्रत्वं परधर्मो यथा गुणे । अभेधे भेद्यभावोऽपि द्रव्यधर्मस्तथा गुणे ॥५॥ જેમ દ્રવ્યને સ્વતંત્રતા (રૂપી ધર્મ) અસ્વતંત્ર (એવા ગુણ)માં આપવામાં આવે છે તેમ, દ્રવ્યને ભેઘત્વરૂપી ધર્મભેદ્યત્વ વિનાના ગુણમાં આપવામાં આવે છે. (૫) Page #464 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ ગુણ, દ્રવ્યને આશ્રયે રહેલ હોવાથી તે નિત્ય પરતંત્ર છે. દ્રવ્યનો સ્વાભાવિક ધર્મ સ્વાતં ય છે. આવા સ્વાતંત્ર્યનો આરોપ ગુણ ઉપર કરવામાં આવે છે, જેમ કે, વટહ્ય હાકુ ! (વસ્ત્રનુ' રૂ૫). એ પ્રમાણે સંખ્યાનો આશ્રય ગુણમાં ન હોવાથી ગુણ સંખ્યા વડે ભેદ્ય અર્થાત વ્યવહેદ્ય બનતો નથી, પરંતુ દ્રવ્યને ભેદ્યત્વરૂપી ધર્મ ગુણમાં આરોપવામાં આવે છે. ગુજઃ પર: એવા ઉદાહરણમાં શુકુલ ગુણ દ્રવ્યના ઉપસર્જન રૂપે અર્થાત્ ગૌણ રૂપે છે. આ ઉદાહરણમાં સુલત્વ ગુણ દ્રવ્ય સાથે સમાન અધિકરણમાં હેવાથી દ્રવ્યના ધર્મ સાથે સમન્વિત બને છે. પરંતુ વટહ્ય વટનું કે વટહ્ય પમ્ ! એવાં ઉદાહરણોમાં શુક્લત્વ, ગુણને ધર્મ છે અને રૂ૫ત્વ સંખ્યાનો ધર્મ છે. વાસ્તવમાં શુકલત્વ કે રૂ૫ત્વ દ્રવ્યના ધર્મો છે, છતાં શબ્દશક્તિના સંદર્ભમાં આવા વ્યવહાર પ્રયોગ શકય બને છે. स्वबुद्ध्या तमपोद्धृत्य लोकोऽप्यागममाश्रितः । स्वधर्मादन्यधर्मेण व्याचष्टे प्रतिपत्तये ॥६॥ (વૈશેષિક) આગમને અનુસરીને સામાન્ય જન પણ પિતાની બુદ્ધિ વડે તે (ગુણ)ને (દ્રવ્યથી) જુદે સમજીને (બીજાના) બેધ માટે, (ગુણના) પિતાના ધર્મથી જુદા ધર્મવાળે સમજાવે છે. (૬) વૈશેષિકોને અનુસરીને સામાન્ય જન પણ ગુણને દ્રવ્યથી જુદો સ્વતંત્ર ધર્મ સમજે છે અને ગુણને સંખ્યાથી જોડે છે જેમ કે, વરચ ા વિન્ન દામ્ માં રૂપને એક એવી સંખ્યા સાથે જોડ્યો છે. આ લધુ વ્યવહાર શબ્દશક્તિના પ્રભાવથી થાય છે. परोपकारतत्त्वानां स्वातन्त्र्येणाभिधायकः । शब्दः सर्वपदार्थानां स्वधर्माद् विप्रकृष्यते ॥७॥ પિતાનાથી જુદા ધર્મ વડે કરેલા ઉપકારરૂપી સ્વરૂપવાળા બધા પદાર્થોનું સ્વતંત્રપણે અભિધાન કરનાર શબ્દ, પોતાના (વાચકરૂપી) ધર્મથી દૂર થાય છે. (૭) કેઈપણ પદાર્થ તેના ધર્મો વિનાનો કપી શકાતો નથી. પદાર્થના સંસર્ગી ધર્મના સંબંધ વિનાનું શુદ્ધ રૂ૫ હેતું નથી. જેમ ગુજરા: વટ: I માં વટ તેના સુવા એવા ધર્મ સાથે સંબંધ વિનાને ક૯પી શકાતો નથી તેમ વરહ્ય હામ | માં ગુણ એવું રૂપ પણ તેની સાથે રહેલ સંખ્યાના સંસર્ગ વિના અભિધાન પામતું નથી. અભિધેય પદાર્થોને તેમના ધર્મોના સંસર્ગ વિના જાહેર કરવાની શબ્દોની શક્તિ મર્યાદિત છે. यथैवाविषयं ज्ञानं न किञ्चिदवभासते । तथा भावोऽप्यसंसृष्टो न कश्चिदुपलभ्यते ।।८।। જેમ જ્ઞાન કોઈ વિષયના સંબંધ વિનાનું હોતું નથી તેમ, પિતાના ધર્મો સાથેના) સંબંધ વિનાનો કઈ પદાર્થ હોતો નથી. (૮). ' Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ વાકયપદીય પદાર્થ પિતાના ધર્મો સાથે હંમેશાં જોડાયેલો જ હોય છે. જ્ઞાનનો સ્વભાવ બેધ આપવાને હેય છે, વિષય સાથે સંબદ્ધ હોય ત્યારે જ તે વ્યવહારોગ્ય બને છે. આમ તેનું વિષયપાતય નિશ્ચિત છે. આ પ્રમાણે રેય પણ પિતાના ધર્મો સાથે સંસ્કૃષ્ટ ન હોય અને માત્ર વસ્તુ રૂપે હોય તો ય રૂપે અને અભિધેય રૂપે પ્રાપ્ત થતું નથી આમ પદાથનો બોધ અને તેનું અભિધાન તે પદાથના ધર્મોના ઉપકાર ઉપર અવલંબે છે. भेदेन तु समाख्यात यल्लोकोऽप्यनुवर्तते । आगमाच्छात्रसदृशो व्यवहारः स वर्ण्यते ॥९॥ (પદાર્થનું તેના ધમથી) ભિન્નપણે પ્રતિપાદન, જેને સામાન્ય જને પણ અનુસરે છે, તે વૈશેષિક જેવા આગમોને અનુસરીને થાય છે. આવા (જન)વ્યવહારને શાસ્ત્ર જે સમજવામાં આવે છે. (૯) પદાર્થમાં સામાન્ય અને વિશેષ એવા ધર્મો દ્રવ્યથી સ્વતંત્રપણે સમજવામાં આવે છે. વૈશેષિક વગેરે શાસ્ત્રમાં આવી અપેઢારબુદ્ધિ પ્રાપ્ત થાય છે. સામાન્ય જનનું વલણ શાસ્ત્રને અનુસરવાનું હોઈ તેઓ પણ ગુણ, સંખ્યા, જાતિ વગેરે ધર્મોને દ્રવ્યથી સ્વતંત્ર સમજે છે. बुद्धथा स्थितेषु तेष्वेवमध्यारोपो न दुर्लभः । परधर्मस्य न ह्यत्र सदसत्त्वं प्रयोजकम् ॥१०॥ બુદ્ધિ વડે જુદા સમજવામાં આવેલ તે (જાતિ વગેરે ધર્મો)માં (દ્રવ્યના). ધર્મનો આરોપ દુર્લભ નથી, કારણ કે તેમાં આપવામાં આવેલ પરધર્મનું વાસ્તવિક કે આપિત અસ્તિત્વ મહત્વનું નથી. (૧૦) सामान्येष्वपि सामान्यं विशेषेषु विशिष्टता । संख्यासु संख्या लिङ्गेषु लिङ्गमेवं प्रकल्पते ॥११॥ આ પ્રમાણે સામાન્યામાં સામાન્ય, વિશેષમાં વિશેષ, સંખ્યામાં સંખ્યા અને લિંગમાં લિંગની કલ્પના શક્ય છે. (૧૧) દ્રવ્યમાં સામાન્ય, સંખ્યા, લિંગ વગેરે વિશિષ્ટ ધર્મોને સ્વતંત્ર રીતે સમજવાની પરંપરા વિશેષિક વગેરે દર્શાનમાં જાણીતી છે. આ સામાન્ય વગેરેને દ્રવ્ય માનતાં તે સામાન્યમાં પણ તેમના સામાન્યની કલ્પના કરી શકાશે. આવી કપના બુદ્ધિમાં આરૂઢ હોય છે અને શબ્દો દ્વારા અપદધત બને છે. ગોવાદિ સામાન્યામાં પણ તેમના સામાન્યની ક૯પના કરી શકાશે. એ પ્રમાણે જુદાજુદા વિશેષમાં સમાન રૂપે રહેલ સામાન્યની અને એકબીજાથી ભિન્નતા દર્શાવતા વિશેષની કલ્પના કરી શકાશે. સંખ્યા અંગે આ વાત સ્વીકારતાં તે સંખ્યામાં શતમ્, શસે, તાનિ એવી બીજી સંખ્યાઓ કહ૫વામાં આવે છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ લિંગ અંગે પણ પુનાન, દમ, jતા એવાં બીજ લિંગાને સમજી શકાય. આ વિચાર માટે ભતૃહરિએ મહાભાષ્યમાંથી સૂચન લીધું છે. સરખાવો : (૧) દશ્ય માન માવયો ! તવથા પિરિપિળા યુકતે શ્રીયં ૨ ત્રીવેની (પા.સ. ૪.૧. ૩. વા ૩ ઉપરનું ભાષ્ય) (२) भावो भावेन युज्यते । कृदभिहितो भावो द्रव्यवद् भवति स्त्रीत्वमपि स्त्रीत्वेनाभिहितं દ્વવત્ મવતિ (પા.સુ. ૪.૧.૩. વા. ૭ ઉપરનું ભાષ્ય). अतो द्रव्याश्रितां संख्यामाहुः संसर्गवादिनः । भेदाभेदव्यतीतेषु भेदाभेदविधायिनीम् ॥१२॥ તેથી સંસવાદીઓ સંખ્યાને દ્રવ્યને આશ્રયે રહેલી અને ભેદ અને અભેદ વિનાનાં (દ્રવ્યગુણાદિમાં) ભેદ અને અભેદને સજનારી જણાવે છે. (૧૨) દ્રવ્યમાં રહેલ સંખ્યાને કારણે ગુણ, લિંગ વગેરેમાં પણ સંખ્યાને વ્યવહાર કરવામાં આવે છે. વૈશેષિકે સંખ્યાને દ્રવ્યની સાથે સમવાય સંબંધથી રહેલી જાહેર કરે છે. તેથી તેમને સંસવાડી કહે છે. ભેદ અને અભેદથી પર રહેલાં દ્રવ્યો અને ગુણેમાં સંખ્યા ભેદ અને અભેદને દર્શાવવા સમર્થ બને છે. आत्मान्तराणां येनात्मा तद्रूप इव लक्ष्यते । अतद्रूपेण संसर्गात् सा निमित्तसरूपता ॥१३॥ જેને કારણે બીજાં દ્રબ્યુનું સ્વરૂપ દ્રવ્યરૂપ નહિ (એવા ગુણ વગેરે) સાથેના સમવાયથી તે (ગુણુ વગેરેના) રૂ૫ જેવું દેખાય છે, તે તે માત્ર કેઈક નિમિત્તને કારણે પ્રાપ્ત થયેલું સાદશ્ય છે. (૧૩) અન્વય : એન યારમાતરાળાં મારા મતકૂળ વંસત તદ્ભવ સ્વ ચત્તે સા નિમિત્તસહશતા . પરસ્પર ભિન્ન એવા પદાર્થો જુદાં જુદાં પ્રમાણેથી સમજાય છે. કેટલાંક દ્રવ્યોના અન્ય દ્રવ્યોના ગુણે સાથેના સંસર્ગથી તે ગુણેના રૂપ જેવું તે પદાર્થોનું રૂ૫ સમજાય છે. આ માત્ર આભાસ છે. આવા આભાસનું કારણ કેઈક નિમિત્તને કારણે પ્રાપ્ત થતું સાદાશ્ય છે. વ્યવહારમાં પણ અન્ય દ્રવ્યોના ધર્મોના સંસર્ગથી દ્રવ્ય તેવા ધર્મોવાળાં દેખાતાં નથી. संसृष्टेष्वपि निर्भागे भूतेष्वर्थक्रिया यथा । सत्त्वादिषु च मात्रासु सर्वास्वेवं प्रतीयते ॥१४॥ . જેમ હમેશાં સ સગવાળાં પાંચ મહાભૂતમાં અને સત્ત્વાદિ ત્રણ ગુણેમાં તેમની ઉપયોગી પ્રવૃત્તિ દરેકમાં ભિન્ન હોય છે તેમ બધા પદાર્થોમાં (પણ) તેવી જ સમજાય છે. (૧૪) અન્વય : યથા મૂતેષુ સરવારિપુ વ શ્રેષ્ટ અહિયા નિર્મા, પુર્વ સર્વાસુ માત્રા! પ્રતીયતે) વા-૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાકયપદીય પૃથ્વી વગેરે પાંચ મહાભૂતમાં તેમની હમેશની ધ્યેયલક્ષી પ્રવૃત્તિ જેમ પ્રત્યેકમાં જુદી જુદી હોય છે, અને સત્વ, રજસ્, તમસૂ એવા ત્રણ ગુણેની બધા પદાર્થોમાં પ્રવૃત્તિ પણ બિન ભિન્ન હોય છે તેમ, દ્રવ્ય, ગુણ, કર્મ વગેરેમાં પણ પરપપર સાહચર્ય હોવા છતાં તેમની પ્રવૃત્તિ ભિન્ન હોય છે. द्वित्वादियोनिरेकत्वं भेदास्तत्पूर्वका यतः । विना तेन न संख्यानामन्यासामस्ति संभवः ॥१५॥ દ્વિત્વ વગેરેનું કારણ એકત્વ છે, કારણ કે, બધા ભેદ તેમાંથી પ્રાપ્ત થાય છે. તે (એકત્વ) વિના બીજી સંખ્યાઓની ઉત્પત્તિ શક્ય નથી. (૧૫) - એકત્વ અથવા એક એવી સંખ્યા બીજી બે થી માંડીને પરાધ સુધીની સંખ્યાઓ નું જન્મસ્થાન છે. एकवे बुद्धिसहिते निमित्त द्वित्वजन्मनि । एकत्वाभ्यां समुत्पम्नमेव वा तत् प्रतीयते ॥१६॥ અપેક્ષા બુદ્ધિવાળાં બે એકત્વ દ્વિત્વની ઉત્પત્તિમાં કારણરૂપ બને છે. અથવા (આવી બુદ્ધિ વિના), તે દ્ધિત્વ, બે એકમાંથી ઉત્પન્ન થયેલું હોય તેવું પ્રાપ્ત થાય છે. (૧૬) ઈન્દ્રિય સાથે સંયુક્ત એવા બે પદાર્થોમાં સમવાય સંબંધથી રહેલાં બે એકત્વમાં એકત્વરૂપી સામાન્ય, સંયુક્ત સમવેતસમવાયથી સમજાય છે. એક્રવરૂપી ગુણની અપેક્ષાવાળાં તે એકત્વ દિવને ઉત્પન્ન કરે છે. બે દ્રવ્યો દિવનું સમવાધિકારણ છે અને એકત્વગુણ તેનું અસામાયિકારણ છે. અપેક્ષાબુદ્ધિ નિમિત્ત કારણ છે. બીજા મત મુજબ અપેક્ષા બુદ્ધિ વિનાનાં બે એક વો દિને ઉત્પન્ન કરે છે. હેલારાજ જણાવે છે કે એકત્વમાંથી દિવની ઉત્પત્તિની પ્રક્રિયા ગૌરવભયથી તેમણે રજૂ કરી નથી, પરંતુ, બ્રહ્મકાંડમાં અથર્ બ્રહ્મકાંડ ઉપરની તેમની ટીકામાં તે રજુ કરવામાં આવી છે. હેલારાજની બ્રહ્મકાંડ ઉપરની આ ટીકાનું નામ શબ્દપ્રભા હતું. પરંતુ અત્યારે તે ઉપલબ્ધ નથી. સંખ્યા અંગેની પ્રક્રિયાના આ વિસ્તારનું સ્થળ બ્રહ્મકાંડ કારિકા ૯૦ (યશાયાહળે.... ) હેવું જોઈએ. પ્રશસ્તપાદ ભાષ્યમાં આ પ્રક્રિયાની વિગત આપવામાં આવી છે. બે પદાર્થોને ને ન્દ્રિય સાથે સંનિકર્થ થાય છે તેથી એકત્વસામાન્ય ઉત્પન્ન થાય છે. આ એકત્વસામાન્યમાંથી બે એકત્વ અંગેની અપેક્ષાબુદ્ધિ (enumerative cognition) ઉત્પન્ન થાય છે. આવી રીતે દિવધિમાંથી ધિત્વસામાન્ય ઉત્પન્ન થાય છે, તેમાંથી દિત્વગુણનું જ્ઞાને થાય છે. આવા દૈત્વગુણુવિશિષ્ટ બે દ્રવ્યો સમજાય છે. તેમનો સિદ્ધાન્ત છે નાતવિરોળા દિ વિરોષે શુદ્ધિ : દિવ બુદ્ધિના નાશ અંગેના વિચારમાં વૈશેષિકો જણાવે છે કે દ્ધિત્વ અંગેની અપેક્ષાબુદ્ધિ બંધ થતાં દિવગુણુ અને ત્યાર બાદ દિવસામાન્યની બુદ્ધિ પણ અટકી જાય છે, અને બે પદાર્થો એવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. અંતે પદાર્થો અંગેની દ્વિત્વબુદ્ધિનો નાશ થતાં પદાર્થબુદ્ધિનો પણ નાશ થાય છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ૬૧ ૫ડશે. ત્રીજુ કાંડ एकत्वसमुदायो वा सापेक्षे वा पृथक् पृथक् । एकत्वे द्वित्वमित्येव तयोर्द्विवचनं भवेत् ॥१७॥ અથવા (દ્વિત્વ) એકત્વને સમુદાય છે, અથવા, એકબીજાથી જુદાં અને પરસ્પર સાપેક્ષ એકત્વ દ્વિત્વ છે. જે બે એકત્વ દ્વિત્વ જ હોય તો તેમને દ્વિવચન પ્રાપ્ત થવું જોઈએ. (૧૭) બે એકવમાંથી, તેમનાથી ભિન્ન એવું ધિત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ બે એકત્વનો સમુદાય એટલે ધિત્વ સમજવાનું છે. વનરૂપી સમુદાય વૃક્ષોથી જુદો નથી. વૃક્ષ સમુદાયને આપણે જેમ વન એવું જુદું નામ આપીએ છીએ તેમ એકત્વના સમુદાયને ધિત્વ એવું જુદું નામ આપીએ છીએ. હવે જો સમુદાયમાં અવયવનું પ્રાધાન્ય સ્વીકારીએ તો બે એકત્વને માટે દિવચનને પ્રવેગ કરવો પડશે. દ્રાવિનૈવ(પ. પૂ. ૧. ઇ. ૨૨, બે માટે દ્વિવચન અને એક માટે એક્વચન વપરાય છે ) માં ધિત્વને જે બે એકત્વ માનીએ તો તે બે એકત્વ અને સૂત્રમાંનું એકત્વ એમ ધ સમાસનાં બે પદોમાંથી ત્રણ એકત્વ પ્રાપ્ત થાય અને તેથી બહુવચન કરવું પડે. તેથી એમ માનવું જોઈએ કે બે એકત્વથી પ્રાપ્ત થતું ધિત્વ જુદુ છે. एकोऽपि गुणभेदेन सधों भेद' प्रकल्पयेत् । आश्रयाश्रयिभेदो हि. तदाश्रयनिबन्धनः ॥१८॥ સમુદાય એક હેવા છતાં, તેને અવયવે રૂપી ગુણોની ભિન્નતાને કારણે, તે ભેદ દર્શાવે છે. આશ્રય અને આશ્રયી વચ્ચેનો ભેદ આશ્રયના ભેદને કારણે છે. (૧૮) संख्येयसङ्घसंख्यानसङ्घः संख्येति कथ्यते । विंशत्यादिषु सान्यस्य द्रव्यसङ्घस्य भेदिका ॥१९॥ (fāાતિ વગેરેમાં) ગણતરી કરવાના પદાર્થોના સમૂહની ગણતરી કરનારી સંખ્યાના સમૂહને સંખ્યા કહેવાય છે. તે (સંખ્યા) બીજા પદાર્થોના સમૂહથી પિતાની ભિન્નતા દર્શાવે છે. (૧૯) ગાય વગેરે ગણતરી કરવાના પદાર્થો (સંખ્યય)ના સમૂહને દ્રવ્યસંઘ કહે છે, આવા દસ દસના બે દ્રવ્યસંઘ માટે વીસ (વિશંતિ) શબ્દ વપરાય છે, અને સંખ્યાનસંઘ કહે છે. આ વિસંતિ વગેરે સંખ્યા અપેક્ષાબુદ્ધિને કારણે દસ દસનાં બે અથવા વધારે એકત્વ માંથી પ્રાપ્ત થાય છે. ચવાં વિંરાત માં ર્વિાતિઃ સંખ્યા છે અને વિંતિ: જાવઃ | માં વૈજ્ઞતિઃ સંખ્યય છે. આ કારિકાનું વ્યાખ્યાન કરતાં હેલારાજ જણાવે છે કે પા. સુ. ૫-૧-૧૮ ઉપરનાં વાર્તિક અને ભાષ્યમાં રજૂ થયેલા વિચારોમાંના કેટલાકને આ સમુદ્દેશની કારિકા ૧ ના ટિપ્પણુથાં સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યા છે. __ एकविंशतिसंख्यायां संस्यान्तरसरूपयोः । एकस्यां बुद्ध्यनावृत्त्या भागयोरिव कल्पना ॥२०॥ એક જ સંખ્યા રૂપે રહેલ વિંશત્તિમાં (ભાગ) બુદ્ધિસમજાતી ન હોવાથી બે જુદી સંખ્યા જેવા દેખાતા બે ભાગની કલપના કરવામાં આવે છે. (૨૦) Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪ર૦ વાકયપુરીય gવંશતિ : માં એક અને વીસ એવી ભાગકપના નથી. ભાગ પાડવા માટે એકવીસમાં કેઈ નવ અને બાર સમજે, બીજે કઈ દસ અને અગિયાર સમજે અને ત્રીજે એક અને વીસ સમજે. આ બધું માત્ર કલ્પનાદષ્ટિએ જુદું સમજવામાં આવે છે. વાસ્તવમાં નરસિંહમાં અખંડ બુદ્ધિ નરસિંહત્વની છે. असंख्यासमुदायत्वात् संख्याकार्य विधीयते । समूहत्वे तु तन्न स्यातू स्वोङ्गादिसमुदायवत् ॥२१॥ (એકર્વિશતિ જેવી સંખ્યાઓ) સંખ્યાઓનો સમુદાય ન હોવાથી સંખ્યાનાં (વ્યાકરણ)કાર્યો અંગે નિયમે કરવામાં આવે છે. જેમ સ્વાંગને અર્થ દર્શાવનારા શબ્દના માત્ર સમુદાય માટે સ્વાંગ અંગેનાં (વ્યાકરણ) કાર્યો થતાં નથી તેમ આવા (સંખ્યા)સમુદાય અંગે તે કાર્યો થતાં નથી. (૨૧) gવંશતઃ માં અવયવવિભાગ સમજાતું નથી, પરંતુ આ સાબ્દને અખંડ સમજ. વાનો છે. તેથી અખંડ સંખ્યા અંગે જે વ્યાકરણુકા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યાં હેય તે થઈ શકે છે. આમાંનાં કેટલાંક નીચે પ્રમાણે છે. (૧) શાશિતે ! (પૂ. સૂ. ૫. ૨. ૪૬) પ્રમાણે શત શબ્દ જેને અંતે, હોય એવા સંખ્યાવાચક શબ્દ અને વિશતિઃ શબ્દને, જેમાં તેટલું વથારે છે તે, એ અર્થ માં પ્રત્યય લાગે છે જેમકે. વંશ માધા મિત્ શતે ત્રિામ. એ પ્રમાણે વિશે શત્તમ) એવા પ્રયોગો થશે. નાઝુિં શત. નોવિજ્ઞતિઃ એવા પ્રયોગ થશે નહિ. (૨) વંશસ્થારિયતમ રાતરયામ્ ! (પા.સૂ. ૫-૨-૫૬) પ્રમાણે વિંશતિ, ત્રિશંતુ વગેરે શબ્દોને અને તે જેમને અંતે છે તે શબ્દો પછી પૂરણ એવા અર્થમાં આવનારા ૪ પ્રત્યયને સમર્ એવો આગમ વિકલ્પ થાય છે, જેમકે વિંશતઃ પૂરા: ર્વિવાતિતમ: વિંશ, एकविंशतितम एकविंशः । (૩) પા.સ. ૫–૪–૧૭ સંહયાયા: વિયાગવૃત્તિને વાર્ા પ્રમાણે વારંવાર કરવામાં આવતી કિયાને દર્શાવતા સંખ્યાબ્દને વર પ્રત્યય લાગે છે, વøરવા gifશનિઝરવા | संख्येयान्तरतन्त्रासु या संख्यासु प्रवर्तते । आवृत्तिवर्गसंख्येया तां संख्यां तादृशीं विदुः ॥२२॥ (દસ વગેરે) બીજા સંખ્યાને દર્શાવતી સંખ્યા સાથે ગૌણભાવે (સમાસમાં) પ્રવૃત્ત થતી (દ્ધિ વગેરે) સંખ્યાના સંખેય તરીકે તે બીજી (દસ વગેરે) સંખ્યા પુનરાવૃત્ત બને છે (એમ વયાકરણે) સમજે છે. (૨૨) જે gવવિંશતિઃા, દિશા અને બીજા સંખ્યાશ અખંડ હેય અને બીજા સંખ્યા શબ્દો એક અને વીસ અને બે અને દસના સમુદાય ન હોય તે દિશાઃ ત્રિશા: એવા બહુવતિ સમાસે પા.સુ. સંડ્યુયાયયાકરનQરાસિયા: સં 1 ( ૨.૨.૨૫) ગણતરી કરતા પદાર્થો માટેના સંખ્યાવાચક શબ્દ સાથે અવ્યય, આસન, અધિક, અદૂર એવા શબ્દોનો અને સંખ્યાવાચક શબ્દોનો બહુત્રીહિ સમાસ થાય છે.) પ્રમાણે સમાસ Page #470 -------------------------------------------------------------------------- ________________ રજુ કટ ૪૨૧ શા માટે બને છે? દિશા: એવા સમાસમાં દ્ધિ અને વૈશ એવા બે સંખ્યાવાચક શબ્દો નથી. દ્રિ શબ્દ કા એવી સંખ્યાના સંખ્યય દ્રા સાથે ગૌણ ભાવે છે અને તે દ્ધિ શબ્દ ક્રિયાની અભ્યાવૃત્તિ-દિઃ દ્રશ, બે વાર દસનો અર્થ દર્શાવે છે. न संख्यायां न संख्येये द्वौ दशेत्यस्ति संभवः । भेदाभावान्न संख्यायां विरोधान्नं तदाश्रये ॥२३॥ સંખ્યારૂપે કે સંખ્યયરૂપે બે દશ (એ વિગ્રહ) સંભવી શકે નહિ. (દસ) સંખ્યામાં ભેદને અભાવ હોવાથી અને દસના આશ્રય સાથે (બે) વિરોધ હોવાથી બે એવી સંખ્યા હોઈ શકે નહિ. (૨૩) संख्यायेते दशद्वगौं द्विदशा इति संख्यया । तद्रूपे वापि संख्येये आवृत्तिः परिगण्यते ॥२४॥ તેથી દ્વિદશા એવી સંખ્યાથી બે દસકા એવી ગણતરી અથવા જે ગણાય છે એવા દસકાની આવૃત્તિ સમજાય છે. (૨૪) संख्या नाम न संख्यास्ति संझैषेति यथोच्यते । रूपं न रूपमप्येव संज्ञा सा हि सितादिषु ।।२५।। જેમ સંખ્યા શબ્દ કોઈ સંખ્યા દર્શાવતું નથી. પરંતુ માત્ર (સામાન્ય) નામ છે, તેમ ૩૫ શબ્દ કેઈ રૂપ દર્શાવતું નથી, પરંતુ સફેદ વગેરે માટેનું તે નામ છે.(૨૫) सख्यानजातियोगात् तु संख्या संख्येति कथ्यते । रूपत्वजातियोगाच्च रूप रूपमिति स्मृतम् ॥२६॥ સંખ્યાત્વરૂપી જાતિ સાથે સંબંધને કારણે સંખ્યાને સંખ્યા કહેવાય છે. છે. રૂપજાતિ સાથેના સંબંધને કારણે રૂપમાં રૂપ છે એમ કહેવાય છે. (૨૬) ક્યાય અવયવે તY I (પા. સુ. ૫-૨-૪૨, સંખ્યાવાચક શબ્દને “તેટલા અવયવ છે જેના ' એવા અર્થમાં તલ્ પ્રત્યય લાગે છે.) ઉપરના ભાષ્યમાંના વિચારો આ કારિકાદર્શાવવામાં આવ્યા છે. અવયવમાં રહેલી સંખ્યાને પ્રત્યય લાગે છે, પરંતુ અવયવી એવી સંખ્યામાં કોઈ અવયવરૂપ શબ્દ હેતો નથી. સંખ્યા અનેક અવયવોવાળી કહેવાય છે તે બરાબર નથી, કારણ કે આવી કઈ સંખ્યા નથી. સંખ્યા શબ્દ સંજ્ઞા શબ્દ છે. निमित्तमेक इत्यत्र विभक्त्या नाभिधीयते । तद्वतस्तु यदेकत्व विभक्तिस्तत्र वर्तते ॥२७॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ વાદીય ; માં (તેના વપરાશનું) નિમિત્ત (એવું પ્રાતિપકિરૂપ એકવ) વિભક્તિ વડૅ વાચ્ય બનતું નથી, પરંતુ પ્રવૃત્તિનિમિત્તરૂપ એકત્વવાળુ જે એકત્વ ત્યાં વિભક્તિ વપરાય છે. (૨૭) રા સંખ્યા અંગે એક બીજા મુદ્દાની વિચારણા કરવામાં આવે છે. ચતુષુ ચદુવનમ્ | (પા. સૂ. ૧. ૪. ૨૧, એથી વધારે વસ્તુએ માટે બહુવચન વપરાય છે) સૂત્રમાં સંખ્યા વિભક્તિ વડે વાચ્ય બને છે. આ સખ્યા , દ્વિ, ત્રિ વગેરે પ્રાતિદિકા વડે વાચ્ય બને છે ત્યારે પ્રાતિપક્રિકના અર્થાંમાં પ્રથમા એવા નિયમ પ્રમાણે શબ્દ વડે વચન અર્થાત્ સંખ્યાનું પણ અભિધાન થાય છે. તેા પછી :, દ્દો જૂનિ ૫ । એવા ઉદાહરણમાં દ્વિતીયા વિભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તેના જવાબમાં કહી શકાય કે ઃ એવા સ ખ્યા શબ્દમાં બે એકત્વ છે, એક પ્રાતિપદિક રૂપે અને બીજુ વિભક્તિવાચ્ય એકત્વ રૂપે. સરખાવે। હેલારાજ : પ્રશ્નમાયાં વિદ્યમાનયામેાશિક-હ્ય પ્રવૃત્તિનિમિત્તમેાત્િન તચામિથીયતે प्रातिपदिकेनैव तस्याभिधानात् । एकस्य प्रचयो दृष्टः समूहश्च द्वयोस्तथा । निमित्तव्यतिरेकेण संख्यान्या भेदिका ततः ॥ २८ ॥ એકના (મીજી સાથે) સમુચ્ચય અને મેનેા સમૂહ જોવા મળે છે, તેથી પ્રાતિપર્દિકા સિવાયની અને તેનાથી ભિન્ન એવી (પ્રત્યયવાચ્ય) બીજી સંખ્યા પ્રાપ્ત થાય છે. (૨૮) કારિકા ૨૭માં; એવા સ`ખ્યાશબ્દમાં પ્રકૃતિવાસ્થ્ય અને પ્રત્યયવાચ્ય એવી એ સખ્યાએ છે, એમ જે કર્યું તે આ પ્રમાણે સમજવાનુ છે. એક વસ્તુ સાથે બીજીનેા સહભાવ સમજવામાં આવે તેા પ્રચય અથવા સમુચ્ચયને ખ્યાલ આવે છે. આવેા પ્રચય અપેક્ષા બુદ્ધિને લીધે સમજાય છે, તેથી પ્રતિપાદિકથી પ્રાપ્ત થતી સંખ્યા ઉપરાંત ખીજી તેનાથી જુદી સમજાતી પ્રત્યયવાસ્થ્ય સંખ્યા છે, એમ સમજવુ આ બંનેનેા સમુચ્ચય પ્રાપ્ત થાય છે. એક બે વગેરેમાં પ્રત્યયવાચ્ય અને પ્રકૃતિવાચ્ય સંખ્યાના સમૂહ સમજવાના છે. i तदेकमपि चैतन्य विभक्तिश्रवणाद्यते । नोच्यते तेन शब्देन विभक्त्या तु सहोच्यते ॥ २९ ॥ તે એકત્વ એક હાવાં છતાં, વિભક્તિના શ્રવણ વિના તે (પ્રાતિપત્તિક) શબ્દ વડે વાચ્ય બનતુ નથી; પરંતુ વિભક્તિ (પ્રત્યય) સાથે તે વાચ્ય બને છે. (૨૯) પ્રત્યય સાથેની પ્રકૃતિ વડે અનુ. અભિધાન સ્વાભાવિકપણે થાય છે, સમાસમાં વિક્તિપ્રત્યયને લેાપ થાય છે. આ લેપ, જેને લેાપ થાય છે તે પ્રત્યયા તું અભિધાન કરે છે જ. સમાસમાં જ્યારે એ શબ્દો જોડાય ત્યારે તેમનામાં અના અભિધાન માટેની વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ' કાંડ अन्वयव्यतिरेकौ च यदि स्याद् वचनान्तरम् ।। स्यातामसति तम्मिश्च प्रकृत्यर्थो न कल्प्यते ॥३०॥ બીજી સંખ્યાને વાચક પ્રત્યય પછી આવતા હોય તો (પ્રકૃતિ અને પ્રત્યયના) અન્વય અને વ્યતિરેક, (અથના નિર્ણાયક) બને છે. તે ન હોય તે પ્રકૃતિના અર્થ અંગે કલ્પના થઈ શકતી નથી. (૩૦) સંગાથા નારાધિસંજયા રહે ઉપરના ભાગ્યમાં ભાષ્યકારે જણાવ્યું છે કે संख्या नाम इय परप्रधाना। सख्येयमनया बिशेष्यम् । यदि चात्र प्रथमा न स्यात् સિંહથેવમવિશેષિતં દાતા આ કથનને અહી વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વૃક્ષ, વૃક્ષ, વૃક્ષા માં વૃક્ષ પ્રકૃત્યર્થ છે અને પ્રત્યયનો અર્થ એકત્વ છે, બંને અર્થે જદા છે. તેથી અન્વય અને વ્યતિરેક વડે બંનેને અર્થ સમજાવી શકાય. પરંતુ દુ:, ટી, વંધ્રુવઃ માં g ઉપરથી એકવચન, દ્રિ ઉપરથી દ્વિવચન અને વત્ ઉપરથી બહુવચન પ્રાપ્ત થાય છે. બીજુ કઈ વચન પ્રાપ્ત થયું નથી. અહીં વ્યતિરેક ન હોવાથી અન્વય અંગે પણ નિશ્ચય થતો નથી, તેથી પ્રકૃત્યર્થને સ્પષ્ટપણે સમજી શકાતો નથી. તેથી ga: માં પ્રકૃતિ અને પ્રત્યયના અર્થોના સમુદાય વડે જ એકવસંખ્યારૂપ અર્થ સંયેય, સમજાય છે. જીવરાગ: સમાસમાં પુત્ર શબ્દ પ્રકૃતિ અને ઉપસર્જન છે. ૨ાગા પ્રધાન પદ છે. ઇ: એવો સંખ્યાશબ્દ વિશેષણ તરીકે ગૌણ રૂપે આવતા હોવાથી રાગ શબ્દના અર્થથી જો અર્થ સમજાવે છે. (વનો તુ Uહ્યા ઇવ પ્રસેવા નારાયુવતર્ગનાથsaખ્યત્તે aધાનાર્થમેટમાપન કૃતિ વિમથિરિતારવાન્નિવસે ––હેલારાજ) કારિકા ૨૭માં દર્શાવ્યા પ્રમાણે પ્રત્યયાથ પ્રકૃત્યને અનુસરે છે. આ કારિકાના વ્યાખ્યાન પ્રમાણે પ્રત્યય અને પ્રત્યયાથના સમુદાયથી સંખ્યારૂ૫ વાચ્ય બને છે. ઉદ तु साधारणार्थमभिमत प्रकृतिप्रत्ययसमुदायबाच्येनार्थेन संख्येयविशेषणस्योकत्वादिति परिहारयो મચારેથર્વિશેષઃ एकत्वमेक इत्यत्र शुद्धद्रब्यविशेषणम् । सगुणस्तु प्रकृत्य विभक्त्यर्थेन भिद्यते ॥३१॥ માંનું એકત્વ શુદ્ધ દ્રવ્યનું વિશેષણ છે. પ્રકૃતિને ગુણવિશિષ્ટ (દ્રવ્યરૂ૫) અથ વિભક્તિના અથથી જુદો સમજવામાં આવે છે. (૧) એકત્વરૂપી વિશેષણ પ્રાપ્ત થયા પહેલાં પ્રશ્ન: શબ્દ કેવળ માનસિક બુદ્ધિથી શુદ્ધ પદાર્થરૂપે સમજાય છે. ઉર્વશતામાં જેમ કેવળ સંખ્યાને બંધ થાય છે તેમ g&માં કેવળ સંખ્યાને બદલે સંખ્યા રૂપી ગુણવિશિષ્ટ દ્રવ્યનો બોધ થાય છે. આવો સગુણ પ્રકૃત્યર્થ પ્રત્યાર્થથી જો સમજાય છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ વાકયપતીય द्वकयोरिति निर्देशात् संख्यामात्रेऽपि संभवः । एकादीनां प्रसिद्धथा तु संख्येयार्थत्वमुच्यते ॥३२॥ (પા.સૂ. ૧૪.૨૨માંના) દૂરો નિર્દેશને કારણે, પુત્ર શબ્દ માત્ર સંખ્યાને અર્થ પણ દર્શાવી શકે. ઇ વગેરે (સંખ્યાશ)ની વ્યવહારમાં પ્રસિદ્ધિને કારણે તે સંખ્યયન અર્થ દર્શાવે છે એમ કહેવામાં આવે છે. (૩૨) સંખેય હંમેશા પ્રાતિ પદિક અને પ્રત્યય એમ બે અર્થ દર્શાવતી સંખ્યાનું વાચ બને છે. એકલું સંખ્યાપ્રાતિપદિક સંખ્યાને અર્થબંધ કરાવવા સમય નથી. તે પછી gm એ એકલો શબ્દ સંખ્યારૂ ૫ અર્થને બંધ કેવી રીતે કરાવશે? પાણિનિએ સૂત્ર ૧–૪–૨૨ દ્રવવિૌવવાને ! માં દ્ધિ અને પ્રશ્નનો ઉલ્લેખ કર્યો હોવાથી આ વાત શકય બનશે. ઉપરાંત સામાન્ય લેકવ્યવહારમાં એકથી દસ સુધીની સંખ્યા તેમનાં સંખેય પણ દર્શાવે છે, કારણ કે સંખ્યા શબ્દ એકલા નહિ પરંતુ પ્રત્યયો સાથે વાપરવામાં भाव. सख्यानमात्रे लौकिके प्रयोगे नेषा वृत्तिः । तत्र हि पदं प्रयुज्यते। विभकूत्यन्त च पदम् । विभकिश्च सख्यां प्रातिपदिकार्थसमवेतामाहेति नियत तत्र संख्यावधारणम् । –હેલારાજ LI gત્તિ સંસ્થાના આ પ્રમાણે સંખ્યામુદ્દેશ પૂરે થશે. Page #474 -------------------------------------------------------------------------- ________________ १२ उपग्रहसमुद्देशः ૧૨ ઉપગ્રહસમુદ્દેશ કૈાઈકવાર (દશ) લકારના આદેશ રૂપ આત્મનેપદ દ્વારા અથવા ( કાઈકવાર ) બીજા (પરસ્મપદ) દ્વારા પ્રાપ્ત થતા (ક્રિયાના) અર્થનીભિન્નતાને દર્શાવનારને ઉપગ્રહ માનવામાં આવે છે. (૧) य आत्मनेपदाभेदः क्वचिदर्थस्य गम्यते । अन्यतश्चापि लादेशान्मन्यन्ते तमुपग्रहम् ॥१॥ ઉપગ્રહ શબ્દ વૈયાકરણ પરંપરામાં પારિભાષિક શબ્દ છે. નિરુક્ત અને પ્રાતિશાખ્યામાં આ શબ્દ પ્રાપ્ત થતા નથી. પ્રાચીન વૈયાકરણામાં પાણિનિ આ શબ્દના પ્રયોગ કરતા નથી. તેમ છતાં અષ્ટાધ્યાયી ઉપરની કાશિકાત્તિમાં મળતા એક સૂત્રપાઠાન્તરમાં ઉપગ્રહ શબ્દ પ્રત્યેાજાયા છે. ચૂર્નાવીન્યનિષ્ઠયા:। (પા.સુ. ૬.૨.૧૩૪)ને બદલે કાશિકાકાર ચૂર્ણાનીયાન્યુપદ્મટ્ઠાત્ । એવું પાઠાતર નોંધે છે. આવા પાઠાન્તરને ઉલેખ પછીના સમયમાં મળતા નથી. કાશિકાકારના વ્યાખ્યાન પ્રમાણે ઉપગ્રહ એટલે ફ્યન્ત પ૬ અને ઉપગ્રહ શબ્દ પૂર્યો. ચાર્યોની પારિભાષિક સત્તા છે (તોષપ્રદ કૃતિ ષષ્ટથતમેય પૂર્વાચાર્યાન્નુરોધેન ઇત્તે !). જિતેન્દ્રબુદ્ધિ પણ આ જ વાત રજૂ કરે છે (પૂર્વાચાર્યા દ્વિષષ્ઠદ્દન્તમુવમઃ ચેયમુવરન્તિ।), 71-45 પાણિનિસૂત્રના આ પાટ્ટાન્તરના ઉલ્લેખ અને તેના ઉપરનાં વ્યાખ્યાતાથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન વૈયાકરણ પરંપરામાં ઉપગ્રહ શબ્દ જાણીતા હતા. ઉપગ્રહ શબ્દને ષયન્ત પ૬ સમજવાની પર પરા કાલક્રમે લુપ્ત થઈ અને ઉપગ્રહ એટલે આખ્યાતગમ્ય અર્થાંમાંનેા એક અથ એવા ઉપગ્રહ શબ્દને અં જાણીતા થયેા. ૧. પા.સુ. ૩.૧ ૪૦ (શ્વાનુન્નુષ્યતે બ્રિટિ। ર્િ પ્રત્યય લાગેલા , મૂ અને અર્ પૈકી કાઈપણ ધાતુનેા પ્રયાગ જ્ઞાન્ પ્રત્યયાન્ત પછી કરવેા) ઉપરના વાત્તિક fટિવાર્થ ના (સૂત્રમાં ર્િ શબ્દ મૂકવાનુ કારણ એ છે કે ર્ પ્રત્યય અને નિષ્ઠા પ્રત્યયવાળાં ક્રિયારૂપાના ામન્ત પ્રકૃતિ પછી પ્રયાગ ન કરવા)ની ચર્ચા કરતાં પતંજલિ જણાવે છે કે નિષ્ઠા પ્રત્યયવાળાં રૂપાતા અનુપ્રયેણ થશે નહિ, કારણ કે, પુરુષ અને ઉપગ્રહ વુદ્દોપદ્મદ્દો) અંગેની વિશિષ્ટતાએ એવા પ્રયાગે વડે દર્શાવી શકાશે નહિ, Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ વાકયપુરીય ૨. સાધાતુવે ચડ્યું! (૩.૧.૬૭ ભાવે પ્રયોગ અને મણિ પ્રગમાં સાવધાતુક પ્રત્યય લાગતા પહેલાં વિકરણ પ્રત્યય ચ લગાડવો) ઉપરના ભાગ્યમાં પતંજલિ જણાવે છે કે તિઃ પ્રત્યયથી અભિહિત થતી ક્રિયા વડે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ અને પ્રથમ, મધ્યમ વગેરે પુરુષ તથા ઉપગ્રહ વ્યક્ત થાય છે. (તિરુમિતેિન માન ઝાઢgઠવવાદાઃ કચય) . દયયય થાસ્ત્રમ્ . (૩.૧.૮૫) મૂત્ર જણાવે છે કે વૈદિક શબ્દપ્રયોગોમાં વિભક્તિના, વચનના, લિંગના, કાલના, પુરુષના, ઉપગ્રહના, એમ અનેક ફેરફારો થાય છે. અહીં ઉપગ્રહ માટે પતંજલિએ આત્મપદ અને પરમેપદ શબ્દો વાપર્યા છે. ઉપગ્રહ શબ્દને સમાવતાં કૈયટ જણાવે છે કે ઉપગ્રહ શબ્દથી આત્મને પદ અને પરમેષદના પ્રત્યયો) સમજાય છે. ૪ પા.સુ. તૌ વત્ ! (૩.૨.૧૨૭, શ4 અને શાનચૂ પ્રત્યયોની સત એવી સંજ્ઞા થાય છે) ઉપરના વાર્તિક ૩૫પ્રવ્રતિવેવથ | ને સમજાવતાં પતંજલિ જણાવે છે કે શતુ અને શાનચ પ્રત્યેની ઉપગ્રહ સંજ્ઞા (પરસ્મપદ અને આત્મને પદ) થતી નથી એવો નિષેધ કરવો પડશે, નહિ તો, સીદ્દ નાના: આ પ્રયોગમાં તરાનાવામામ્ ! સૂત્ર (પા. ૧.૪.૧૦)થી આત્મપદ સંજ્ઞા થશે. આ બધા ઉલ્લેખે ઉપરથી સમજાય છે કે પાણિનીય પરંપરામાં ઉપગ્રહને મુખ્ય ક્રિયાવિશેષ અથવા મુખ્ય આખ્યાતોથ સમજવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ જિનેન્દ્રબુદ્ધિ પણ કરે છે: ઢાશષ્યયઃ વિવાવિવો મુહચ ૩૫ઘટ્ટઃ | સુદ તું તથmનિમિત્તાવાત વરપારમને થઇપગ્રહૃાો વર્તતે I (ચયયો વદુકામૂ ) ૩.૧.૮૫ ઉપરની કાશિકા ઉપર ન્યાસ). ઉપગ્રહના અર્થ અંગે વક્ષઃ પદ અને આખ્યાતાર્થ એવી પરંપરાઓમાંથી ઘથન્તની પરંપરા લુપ્ત થઈને આખ્યાતાર્થની પરંપરા કેવી રીતે વિકસી તે અંગે ક૯૫ના કરતાં અત્યંકર અને શુક્લ (ડીફશનરી ઑવ્ સંસ્કૃત ગ્રામર પૃ. ૮૩) જણાવે છે કે વિષ્ફથન્તનો પ્રાપ્તિ એવા અર્થ ફળની પ્રાપિત થયો. ત્યાર પછી કર્તાને અથવા અન્યને થનારી પ્રાપ્તિ અર્થાત ક્રિયાફળની પ્રાપ્તિ એવો અર્થ રૂઢ બન્યો. કર્તા અથવા અન્યને પ્રાપ્ત થનારા કિયાળાને દર્શાવવા માટે આમને પદ અથવા પરૌપદના પ્રત્યય ઈષ્ટ છે તેથી ઉપગ્રહને અર્થ “આત્મને પદ અને પરૌપદના પ્રત્યયો' દઢ થયો. આમ ઉપગ્રહ એટલે વિશેષ પ્રકારનો આખ્યાતાર્થ એવું અર્થઘટન અસ્તિત્વમાં આવ્યું. क्वचित्साधनमेवासौ क्वचित्तस्य विशेषणम् । साधनं तत्र कर्मादि व्यक्तवाचो विशेषणम् ॥२॥ કઈવાર તે સાધન રૂપે હોય છે. કોઈવાર તે (સાધન)ના વિશેષણ રૂપે હોય છે. સાધન કમ, (કર્તા વગેરે રૂપે છે અને સ્પષ્ટવાણીવાળા” (એવું પદ કર્તા રૂપી સાધનના) વિશેષણ રૂપે છે. (૨) વાસે | જગ્યા વગેરે ક્રિયારૂપમાં આત્મપદના પ્રત્યયથી વ્યક્ત થનારા કર્મકારક સાધન - રૂપે છે. ક્રાંતિમાંના આરિ સબ્દથી કર્તાને અને ક્રિયાને બોધ થાય છે, કર્તાને બંધ આત્મને પદ અને પર પદના પ્રત્યયો દ્વારા થાય છે, જેમકે પુણે, ચાત, માસે, રાતે વગેરે Page #476 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ક્રિયારૂપમાં આત્મને પદ દ્વારા ભાવની અર્થાત ક્રિયાની અભિવ્યક્તિ થાય છે. આ ક્રિયારૂપમાં પ્રત્યયો બાહ્ય ક્રિયાનો બંધ કરાવે છે. ધાત્વર્થરૂપ આંતર ક્રિયા બીજા કોઈ સાધન સાથે સંબંધમાં ન હોવાથી તે વ્યક્ત થતી નથી. સંઘવજો ગ્રાહ્મણ (બ્રાહ્મણો એક સાથે ઉચ્ચારે છે) પ્રયોગમાં પ્રત્ ને આત્મને પદને પ્રત્યય લાગ્યો છે, કારણ કે, એક સાથે ઉચ્ચારણ, સ્પષ્ટવાણીવાળા બ્રાહ્મણોનું છે, અસ્પષ્ટ અવાજવાળા હાથીઓ કે કાયલેનું નથી, તેથી સંત્રવત્ ક્રિયાના કર્તા “બ્રાહ્મણનું વિશેષણ સ્પષ્ટ વાણી વાળા પદ છે. તે પદ સાધનના વિશેષણ રૂપે છે. આ વિશેષણ પદને ઉપગ્રહ સમજી શકાય. क्रिया विषयभेदेन जीविकादिषु भिद्यते । लादेशैः स क्रियाभेदो वाक्येष्वपि नियम्यते ॥३॥ આજીવિકા વગેરે પ્રજનને કારણે પ્રાપ્ત થતા જુદા જુદા વિષયોને લીધે ક્રિયા, આત્મને પદના અને પરસ્મ પદના પ્રત્યય વડે જુદી જુદી સમજાય છે. આ ક્રિયાભેદ વાકયમાં પણ (એકકસ શબ્દ વડે) વ્યક્ત થાય છે. (૩) આજીવિકા વગેરે પ્રયોજનો પ્રમાણે જુદા જુદા વિષયોમાં વ્યક્ત થતી ક્રિયા જુદી જુદી સમજાય છે આવા ક્રિયાભેદ આત્મને પદ અને પરમૈ પદના પ્રત્યય વડે વ્યક્ત થાય છે. મૃથા: વનિત | (નોકર રાંધે છે), વિજ્ઞ: ચન્નતિ | (બ્રાહ્મણો યજ્ઞ કરે છે માં આ જીવિકા નિમિત્ત રૂપે હેવાથી અર્થાત્ રાઈ અને દક્ષિણ નિમિત્ત હોવાથી વજનક્રિયા પરમૈપદના પ્રત્યયોવડે વ્યક્ત થાય છે. અહીં રસોઈ અને વજન એવાં ક્રિયાફળ કગમી નથી. પરંતુ રાના યતે I અને વ: વસે 1 માં યાગ અને પાક પ્રધાનફળ તરીકે પ્રયોજનો રૂપે રહે છે; તેથી તે આત્મને પદ દ્વારા વ્યક્ત થાય છે. પ્રયજનના સંદર્ભમાં જુદા જુદા વિષયવાળી જુદી જુદી ક્રિયાઓ વાકય દ્વારા દર્શાવાયા છે, જેમકે હવે યજ્ઞ ગતિ | રવં યજ્ઞ યતે | અહીં હવે એ ચોક્કસ શબ્દ ક્રિયાવિશેષ અથ દર્શાવે છે. અહી ૫. સૂ. ૧,૩,૭૭, વિમાોપવન પ્રતીમાને | પ્રમાણે બનેઆત્મને પદ અને પરૌપદ-નો વિકલ્પ સમજાય છે. धात्वर्थस्तद्विशेषश्चाप्युक्तः क्वचिदुपग्रहः । धात्वर्थो गन्धनादिः स्याद् व्यतिहारो विशेषणम् ॥४॥ (વિષયભેદ વિના પણ) ધાતુ દ્વારા વ્યક્ત થયેલાં, ચક્કસ) ક્રિયા અને તે (ક્રિયા)ની વિશિષ્ટતાને કઈકવાર ઉપગ્રહ તરીકે જણાવાયાં છે સૂચન વગેરે ધાત્વથરૂપ (ક્રિયાઓ) છે અને ક્રિયા)વિનિમય વિશેષણ છે. (૪) પા. સુ. ૧ ૩.૩રમાં નિદેશેલી ક્રિયાઓ ધાતુવડે દર્શાવાતી વિશિષ્ટ ક્રિયાઓ છે. તે કિયાએ આત્મપદના પ્રત્યય વડે યકત થાય છે તેથી તેમને ઉપગ્રહ કહે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વાકયપતીય વ્યતિહાર એટલે ફેરફાર અર્થત કર્તાને ફેરફાર. તિસૂરીતે ગ્રાહાળ; (બ્રાહ્મણ શકે કાપવાનાં ઘાસ વગેરે કાપે છે.), ગતિવઠન્તિ ! (બીજાએ વાંચવાનું તેઓ વાંચે છે,)માં પરમૈષદ દ્વારા પણ ઉપગ્રહનો બંધ થાય છે કર્મવ્યતિહાર ક્રિયાને જ એક ભાગ છે. કર્મયતિહારમાં કાર્યવિનિમયનો પણ સમાવેશ થાય છે, જેમકે, સવરને ગ્રાહ્મળા: ! પરંતુ (વરતવુ) સંઘવનિત કરા: માં કુકડાઓના પરસ્પર અવાજ સ્પષ્ટ વાણી ન હોવાથી પર પદને પ્રયોગ થયો છે. સંવાન્તિ રાજાન: I (રાજાઓ એક બીજા ઉપર પ્રહાર કરે છે)માં કિયાવિનિમય સમજાય છે. क्रियाप्रवृत्तावाख्याता कैश्चित्स्वार्थपरार्थता । असती वा सती वापि विवक्षितनिबन्धना ॥५।। કેટલાક આચાર્યોએ ક્રિયાની પ્રવૃત્તિમાં, પિતાને માટે અને બીજાને માટે એ ભેદ કહે છે. તે વાસ્તવિક છે કે અવાસ્તવિક છે, તેનો આધાર વિવક્ષા ઉપર છે. (૫) પ્રાણીમાત્રની પ્રવૃત્તિ પિતાને અર્થે અથવા બીજાને અર્થે હોય છે જયારે ક્રિયાનું હળ કર્તાને પ્રાપ્ત થવાનું હોય ત્યારે આત્મને પદનો પ્રયોગ થાય છે, જેમકે ચનતે . કિયાનું ફળ જ્યારે અન્યને પ્રાપ્ત થવાનું હોય ત્યારે પરમૈપદ વપરાય છે, જેમકે રિયન: ચગતિ ! બ્રાહ્મણો યજ્ઞ કરે છે. केषाञ्चित् कत्रभिप्राये णिचा सह विकल्पते । आत्मनेपदमन्येषां तदर्था प्रकृतिर्यथा ॥६॥ કેટલાકના મતમાં ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થવાનું હોય ત્યારે આત્મને પદ (ને પ્રગ) પ્રેરક(પ્રોગ)વિકલ્પ બને છે. બીજાઓના મતમાં, પ્રેરક પ્રયોગ માટે ધાતુ પ્રેરક પ્રયોગને વિકલ્પ બનતું નથી (તેમ આત્મને પદ પ્રેરક વિકલ્પ નથી) (૬) કર્તાને ક્રિયાનું ફળ પ્રાપ્ત થવાનું હોય ત્યારે ક્રિયારૂ૫ માટે આત્મપદને પ્રાગ થાય છે. કેટલાકના મતમાં આત્મને પદ દ્વારા પ્રાપ્ત થતી ક્રિયાનો અર્થ અને પ્રેરક પ્રયોગ દ્વારા પ્રાપ્ત થતી ક્રિયાને અર્થે સરખા છે પરંતુ આ વાત બરાબર નથી એમ બીજી પંક્તિમાં જણાવવામાં આવ્યું છે. વસે (તે યજ્ઞ કરે છે) એટલે યજ્ઞ માટેની બધી તૈયારીઓ કરે છે. આ તૈયારીઓ અથત સંવિધાનનો અર્થ આત્મને પદમાંથી પ્રાપ્ત થાય છે. સંવિધાનમાં વેદી બનાવવી, સમિધ મેળવવા વગેરેનો સમાવેશ થાય છે ચાનયતિ એવા બિન પ્રયોગમાંથી અથત પ્રેરક રૂપમાંથી બીજાને યજ્ઞ કરાવવાને સ્પષ્ટ અર્થ મળે છે. આમ આત્મપદના પ્રત્યેનો અર્થ અર્થાત ઉપગ્રહ અને ણિર્થ એક નથી બન્નેને એક બીજાના અર્થમાં વાપરી શકાય નહિ. Page #478 -------------------------------------------------------------------------- ________________ જીજુ કાંઇ આત્મને પદ સંવિધાન વ્યક્ત કરે છે, મ્િ પ્રત્યય પ્રેષ અર્થાત આશા વ્યક્ત કરે છે સગાં નથતિ જાણ | * બકરીને ગામ લઈ જાય છે ')માં માલિકની આજ્ઞાથી નોકર બકરીને લઈ જાય છે એવા અર્થનો બાધ થાય છે. મનાં નથ ઘાસન્ 1 માં બકરીને (માલિક) ગામ લઈ જાય છે એવા અથનો બંધ થાય છે. क्रीणीष्व बपते धत्ते चिनोति चिनुतेऽपि च । आप्तप्रयोगा दृश्यन्ते येषु ण्यर्थोऽभिधीयते ॥७॥ આપ્તવડે કરવામાં આવતા શીષ્ય, વ, ઘરો, જિનોતિ, જિન (વગેરે) શબ્દપ્રયોગો પ્રાપ્ત થાય છે તેમાં પ્રેરક અર્થ જણાવવામાં આવે છે. (૭) પ્રેરક પ્રયોગ અને આત્મપદનો પ્રયોગ એકબીજાને વિકલ્પ વાપરી શકાય એવી બ્રાતિ કેમ ઊભી થાય છે તે દર્શાવતી આ કારિકા છે. દાસીભાવને પામેલી વિનતાને નાગમતા કદુએ, “તારી જાતને ખરીદી લે (ઝીળsa)” એમ કહ્યું ત્યારે વિનતાએ તેના પુત્રોને કહ્યું, “મને ખરીદી લો.” (અને દાસભાવમાંથી છોડાવો). અહીં વિનતાને તેની જાતને ખરીદી લેવાની આજ્ઞા અર્થાત્ પ્રેષ જણાવવામાં આવી છે અને આત્મપદને પ્રવેગ થયો છે. પોતાના પુત્રો દ્વારા વિનતા પિતાની જાતને ખરીદી લેવાનું જણાવે છે એવો શ્રાવ પ્રયોગ પણ થશે, તેથી આત્મને પદ અને ચિનો પ્રગ એકબીજાને વિકપે વાપરી શકાય એવો શ્રમ સંદર્ભને કારણે ઉત્પન્ન થાય છે. વસે (મુંડન કરે છે) પ્રગમાં પણ હજામને મૂંડન માટે આજ્ઞા કરે છે એવો સંદર્ભપ્રાપ્ત અર્થ હોવાથી જિથે અને આત્મપદ વચ્ચે વિકલ્પ વપરાશની શ્રમ ઉત્પન્ન થાય છે. અહીં કર્તાને વપન ક્રિયારૂપ ફળ અર્થાત મુંડન પ્રાપ્ત થયું હોવાથી આત્મપદ નો પ્રયોગ થયો છે. संविधान पचादीनां क्वचिदर्थः प्रतीयते । तन्निमित्ता यथान्यापि क्रियाधिश्रयणादिका ॥८॥ જેમ (રાંધવું) ધાતુ ઉપરથી રાંધવાના નિમિત્ત રૂપી તપેલીને અગ્નિ ઉપર મૂકવી વગેરે બીજાં કાર્યો પણ કઈવાર સમજવામાં આવે છે તેમ તે (જૂ ધાતુ)ના ઉપરથી (રસોઈની) તૈયારીઓને અર્થ પણ સમજાય છે. (૮) પ૧ ધાતુનો મુખ્ય અર્થ છે “રાંધવું” અર્થાત્ ચેખાને પચા બનાવવા (તારાનાં વિવિઋત્તિ : 1). તો પછી સંવિધાન અથત તૌયારીઓ કરવી એ અર્થ જણાવતા આત્મને પદનો પ્રયોગ કેવી રીતે થઈ શકે? આના જવાબમાં મહાભાષ્યકાર જણાવે છે કે રાઈ કરવા માટે આજ્ઞા કરવી (પ્રેષણ) અથવા વિનંતી કરવ (અજયેષણ) એ અર્થ પણ વસે માંથી નીકળશે. પ્રેષણ અને અષણ સંવિધાનનાં નિમિત્તો છે. જે માંથી ચોખા પિોચા બનાવવા એવા મુખ્ય અર્થની સાથે સાથે બીજા તયારી રૂપી કાર્યો જેવાં ક અગ્નિ સળગાવ, તપેલી ચૂલે મૂકવી વગેરેને અર્થ પણ સમજાશે. Page #479 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રીય कञभिप्रायता सूत्रे क्रियाभेदोपलक्षणम् । तथाभूता क्रिया या हि तत्कर्ता फलभाग्यतः ॥९।। (પાણિનિ) સૂત્ર રિતિઃ #áમિક ક્રિયા છે (૧.૩.૭૨)માં કર્તુગામી ક્રિયાફળને ઉલ્લેખ સંવિધાન રૂપ વિશિષ્ટ ક્રિયાને નિશ કરે છે, કારણ કે તેવા પ્રકારની (જ્વગામી કિયાફળવાળી) જે ક્રિયા છે તેના કર્તાને ફળની પ્રાપ્તિ થાય છે. (૯) પ. મૂ. ૧-૩-૭૨ વરિતfઅત: મિત્ર ચાર જણાવે છે કે સ્વરિત સ્વરવાળા અને ન્ જેમાં ડૂત છે એવા ધાતુ માટે, ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થતું હોય તો, આત્મપદ વપરાય છે. આ સૂત્ર વડે સંવિધાનવિશિષ્ટ ક્રિયાને નિર્દેશ કરવામાં આવ્યો છે. આવી ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થાય છે. યજ્ઞ કરનાર યાજક યજ્ઞ વગેરે માટે રેગ્ય તૈયારીઓ કર્યા વિના ત્યાગનું ફળ સ્વપ્રાપ્તિ વગેરેને મેળવી શકતો નથી. તેથી ક્રિયાના કતના સંદર્ભમાં આત્મને પદને પ્રવેગ યનતે મેગ્ય બને છે. यथोपलक्ष्यते कालस्तारकादर्शनादिभिः । तथा फलविशेषेण क्रियाभेदो निदर्श्यते ॥१०॥ તારાઓનાં દર્શન વગેરેથી જેમ (ચેકસ) સમયને નિર્દેશ થાય છે તેમ (ક્રિયાના ચોક્કસ પ્રકારના ફળ વડે વિશિષ્ટ ક્રિયાને નિર્દેશ થાય છે. (૧૦) નક્ષત્ર દૌં વાવં વિકૃત (તારાઓ જોઈને મૌન તોડવું) પ્રોગમાં નક્ષત્રદર્શન મોનલ્યાણ માટેના સમયનો નિર્દેશ કરે છે. આકાશમાં જે વાદળ હોય તો વાલુકાયંત્ર વગેરે વડે પણ સમય જાણી શકાય. કર્તા ચક્કસ ફળ માટે સંવિધાન કરતો હોય તે આત્મપદનો પ્રયોગ થાય છે, ભલે પછી કર્તા નિષ્કામ ભાવે કર્મ કરતો હોય. યજ્ઞનું ફળ રાજાને પ્રાપ્ત થવાનું હોવા છતાં, પવિત્રઃ ચનતે . એવો આત્મપદને પ્રયોગ થશે. રાજસચિવ યજ્ઞની સામગ્રી એકઠી કરે છે, બ્રાહ્મણોને બોલાવે છે, વગેરે કાર્યો કરે છે ઢંકામાં ક્રિાફળની પ્રાપ્તિ કર્તા વધી છે કે નહિ, પરંતુ સંવિધાનના અર્થમાં આભને. પદ પ્રાપ્ત થાય છે. क्रियाविशेषवचने सामर्थ्य परुध्यते । केषाञ्चिदन्ये तु कृताः स्वरितेतो जितस्तथा ।।११।। કેટલાક ધાતુઓની (સંવિધાનરૂપ) વિશિષ્ટ ક્રિયાનો અથ દર્શાવવા માટેની શક્તિ નષ્ટ થઈ હોય છે. બીજા કેટલાક (ધાતુઓ) સ્વરિત સ્વરથી અને આકાર અનુબન્ધથી દર્શાવાયા છે. (૧૧) ચા વગેરે ધાતુઓ કર્તાને પ્રાપ્ત થનારા ક્રિયાળ અંગેની તૈયારીને અથું દર્શાવવા માટેનું પિતાનું સામર્થ્ય ગુમાવી બેઠા હોય છે, કારણ કે ચોક્કસ અર્થ દર્શાવવાની શબ્દોની Page #480 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ ૪૧ શક્તિ નિયત ડેાય છે. સવિધાનને અથ દર્શાવવાનું સામર્થ્ય ધરાવનારા ચન્, વણ્ વગેરે ધાતુઓ સ્વરિત સ્વરથી દર્શાવાયા છે. દુર્ (સામ તૈયાર કરવા), ગ્ (કરવુ) વગેરે ધાતુએમાં ક્યંજન ર્ છે. ધાતુએની વિશિષ્ટ અ દર્શાવવાની શક્તિ માટે તે તે ધાતુ માટે ધાતુપાઠના રચયિતાઓએ ચોક્કસ ચિહ્નો યેાજ્યાં છે. अनुबन्धश्च सिद्धेऽर्थे स्मृत्यर्थमनुषज्यते । तुल्यार्थेष्वपि चावश्यं न सर्वेष्वेकधर्मता ॥ १२॥ (ધાતુને) અર્થ : જાણીતા હાય ત્યારે અનુબન્ધ, સ્મરણશક્તિ(ની મદદ) માટે ચેાજવામાં આવે છે. એક સરખા અર્થવાળા ધાતુઆમાં પણ બધામાં એકસરખા ધર્મો સમજાતા નથી. (૧૨) કારિકા ૧૧ માં જાવવામાં આવ્યુ` કે સવિધાનના અ' દર્શાવનારા કેટલાક ધાતુઓ જેવા કે ચત્, ૧૨ વગેરેને ધાતુપપ્તમાં સ્વરિત સ્વરથી મને ખ્ઈથી દર્શાવવામાં માન્યા છે. તેા પછી સ્વરિત સ્વર અને મિત્ વગેરેના વિધાનના સૂત્ર (૧-૩,૭૨)નું ભાષ્યકારે શા માટે ખંડન કર્યું છે, તેને, આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યા છે. લગભગ બધા ધાતુઓ ક્રિયાને અથ દર્શાવે છે, છતાં જુદી જુદી શબ્દશક્તિએને કારણે ધાતુઓના અથમાં ફેરફાર સમજાય છે, જેમ કે ચા અને નૌ ધાતુઓના અથ પહેાંચાડવું (કાવળ) ધાતુપાઠમાં જાણીતા છે: પરંતુ ત્યા તે પહાંચવુ અને નૌ તા પહેાંચાડવું મ થાય છે. નૌક્ માં ગ્ અનુબન્ધ પહોંચવાની ક્રિયા માટે સંવિધાનનેા વાચક છે. સામાન્ય માણુસે વ્યવહારગત વપરાશ ઉપરથી શબ્દોના સૂક્ષ્મ અર્થી સમજી શકતા નથ, આવા માણસેાની સ્મૃતિને મદદ કરવા માટે અનુબન્ધા વગેરેને યાજવામાં આવે છે. હેલારાજ જણાવે છે કે વ્યવહારપ્રયાગને બરાબર સમજનારા માટે અતુબન્ધ વગેરેની જરૂર નથી (તથા ૨ પ્રયોગदर्शिनां प्रति स्वरितमिद्ग्रहणं शक्यमकतुमिति प्रत्याख्यातमेतद्भाष्यम् । दृशीक्ष्योः सदृशेऽप्यर्थे नाभेदः प्रतिपूर्वयोः । ण्यर्थीपादयिनस्तस्मान्न तुल्यार्थाः पचादिभिः ॥१३॥ દશ્ (જોવું) અને કૢ (જોવુ) ધાતુઓના અર્થ સરખા હેાવા છતાં ત ઉપસગ સાથે તેમના અર્ધાં સરખા સમજાતા નથી, પ્રેરકના અથ દર્શાવનારા ધાતુઆના અને વર્ષે વગેરે (સંવિધાનના અથ દર્શાવનારા) ધાતુઓના અર્થી એકસરખા નથી. (૧૩) રજૂ સાથે પ્રતિ જોડાતાં પ્રતિપત્તિ ને અ તે જુએ છે' થાય છે પર ંતુ પ્રતીક્ષñનો અથ ‘તે રાહ જુએ છે', થાય છે. એ જ પ્રમાણે રહ્યુ અને એઁ ધાતુઓના અર્થ સરખા હાયા છતાં તક્ષતિ અને તિા ંતે ના અર્ધા સરખા નથી. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪ ગુર વાકય પદય उम्भ्यर्थे वर्तमानस्य करोतेभिन्नधर्मणः । oથર્વોપરિતા તરમાન્નિયતા: શરાયઃ ૨૪ કમ (ઉન્મ ભરવું)ના અર્થમાં જણાવાતા, જુદા ધમવાળા # (કરવું) ધાતુની પ્રેરકનો અર્થ દર્શાવવાની શક્તિ સમજાય છે, તેથી શબ્દની (અર્થ) શક્તિઓ નિશ્ચિત હોય છે. (૧૪) કમ્ (કમ્, ભરવું ૬૧) ના આમન્ત રૂ૫ રટુમાશ્વઝાર માંને ૩૫ (૩) ધાતુ વિશિષ્ટ ક્રિયા દર્શાવે છે. શ્ર ધાતુ ક્રિયા સામાન્ય દર્શાવે છે. સામાન્ય અને વિશેષને લગભગ સમાન સમજીએ તો સાથેને ૐ ધાતુ સંવિધાન અર્થાત્ ક્રિયાવિશેષ દર્શાવશે. આ સંવિધાનમાં બન્ અથત પ્રેરક અર્થ સમાયેલો છે, તેથી ઉમ્ સાથેના અને જુદા અર્થ ના અર્થાત્ ક્રિયા સામાન્યના વાયક ધાતુમાં પ્રેરકનો બર્થ દર્શાવવાની શક્તિ છે. એમ સમજવું. આમ શબ્દો ની ચોક્કસ અર્થો દર્શાવવાની શક્તિ નિયત હોય છે, છતાં તે અર્થને વાક્ય બનાવવા માટેની અન્યની મદદની અપેક્ષા રહે છે. સંવિધાનનો અર્થ દર્શાવનારા ૪ ધાતુને ધાતુ પાઠમાં શ્રદ્ અર્થાત્ ાિર સમજવામાં આવ્યો છે. तथा ह्यनुप्रयोगस्य करोतेरात्मनेपदे । पूर्ववग्रहणं प्राप्ते स्वरित समुपस्थितम् ॥१५॥ (જેમ કે કમ્ પછી આવનારા) ધાતુના સહાયક ક્રિયારૂપ પછી આત્માને પદ પ્રાપ્ત થવાનું હોય ત્યારે પૂર્વવતન | સૂત્ર પ્રમાણે સ્વરિત સ્વર અને પૂર્વવત્ત શબ્દ વાપરવામાં આવે છે. (૧૫) સન્માષwાર એવા આત્મને પદ વિનાના ક્રિયારૂપમાં # ધાતુ સંવિધાનનો અપે કેવી રીતે દર્શાવો એ છે શંકાના જવાબમાં ભાવકારે શાસ્ત્રવત ગgવયનW I (૧ ૩.૩) સૂત્ર ઉપર કરેલી ચર્ચાને આ કારિકામાં અવતારવામાં આવી છે. ૩માવાર ક્રિયારૂપમાં સંવિધાનને અર્થ દર્શાવતા અનુપ્રયોગ વાર, હરિસંતિઃ wવા ાિછે . (૧.૩ ૭૨) સૂરનિયમ પ્રમાણે આમને પદમાં હોવો જોઈએ. પરંતુ પૂર્વવરણ: . (૧.૩.૬૨) મૂત્રનિયમ પ્રમાણે અનુપ્રયોગ એવા વાર મને જ ધાતુ પહેલાં પરૌપદમાં હતા, તે આમન્તરૂપ સાથે પણ પરમૈપડી રહેશે, ભલે પછી ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થતું હોય. एकत्वेऽपि क्रियाख्याते साधनाश्रयसंख्यया । भिद्यते न तु लिङ्गाख्यो भेदस्तत्र तदाश्रितः ॥१६।। ક્રિયાપદમાં ક્રિયાનું એકત્વ હોવા છતાં કિયા (કતું, કમરૂપી) સાધનમાં રહેલી સંખ્યાને કારણે જુદી સમજાય છે, પરંતુ તે (સાધન)માં રહેલે લિંગભેદ જણાવ શક્ય નથી. (૧૬) Page #482 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૧૩૩ qવતિ | વિશ્વતિ | વયતે | વત્તે વગેરે ક્રિયારૂપિમાં ક્રિયાનું એકત્વ પ્રાપ્ત થાય છે. આવું એક ક્રિયા સાથે જોડાયેલાં કર્તા, કમ વગેરે કારની સંખ્યાને લીધે ભિન્નપણે સમજાય છે. પરંતુ તે ક્રિયા સાથે રહેલાં કારકમાંના સ્ત્રિલિંગ, પુલિંગ, નંપુસક વગેરે લિંગભેદને સમજો શકય નથી. ક્રિયારૂપ દ્વારા જણાવાતી ક્રિયા એક હોય છે. તેમાં સંખ્યા હોતી નથી, પરંતુ ક્રિયા સાથે જોડાયેલાં કર્તા, કર્મ વગેરે કારમાં સંખ્યા પ્રાપ્ત થાય છે, જેમ કે સૂરા: વવરિત . અથવા મોઢાઃ પ્રવૃન્ત . સાધન અથવા કારકને દ્રશ્ય સમજવામાં આવતાં તેમાં સંખ્યા સમજી શકાય, પરંતુ, આખ્યાતમાંથી લિંગવિશેષને બંધ થતો નથી, કારણ કે શબ્દોમાંથી થતો અર્થબોધ સ્વાભાવિક છે. કેઈ નિયમ કે યુક્તિને તે અધીન નથી. આખ્યાનમાંથી તેની સાથે જોડાયેલાં કારકેને કારણે સંખ્યાનો બોધ થાય તે પછી આખાતમાંથી લિંગને બંધ કેમ ન થાય એવો પ્રશ્ન પૂછી શકાય નહિ. तस्मादवस्थितेऽप्यर्थे कस्यचित् प्रतिबध्यते । शब्दस्य शक्तिः स त्वेष शास्त्रेऽन्वाख्यायते विधिः ॥१७॥ તેથી અર્થની હાજરી હોય છતાં, શબ્દની તેનો અર્થ દર્શાવવાની શક્તિ (કેઈક વાર) અટકી જાય છે. (શક્તિ દ્વારા થતા) આવા નિયમનને વ્યાકરણશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે. (૧૭) સામાન્ય રીતે બધા ધાતુઓને સંવિધાન એવો અર્થ, જાણીતો હોવા છતાં કમ્ જેવા ધાતુ ઉપરથી પ્રાપ્ત થતા ક્રિયારૂપની સંવિધાનનો અર્થ દર્શાવવાની શક્તિ અટકી જાય છે. આવા નિયમનને રિત1િ: મિઝારે જિયારે (પા.સ.૧.૩.૭૨) જેવા શાસ્ત્રીય વચન દ્વારા સમજાવવામાં આવે છે. यस्यार्थस्य प्रसिद्धयर्थमारभन्ते पचादयः । तत्प्रधानं फलं तेषां न यागादिः प्रयोजनम् ॥१८॥ રાઈ કરવી, (યજ્ઞ કરવો) વગેરે (ક્રયાઓ)ને આરંભ જે પ્રજનની સિદ્ધિ માટે કરવામાં આવે છે તે તેમનું મુખ્ય ફળ છે, (દક્ષિણ વગેરે) લાભ રૂપી પ્રયોજન નહિ. (૧૮) ક્રિયાના મુખ્ય ફળ અને ગૌણ ફળ વચ્ચેનો તફાવત અહીં દર્શાવવામાં આવ્યો છે. મૂત્રનિયમ શ્વરિતતિઃ ૦૫ (૧.૩.૭૨) પ્રમાણે ક્રિયાનું કર્તાને પ્રાપ્ત થનારું ફળ મુખ્ય ફળ છે, જેમકે થર્ ધાતુનું મુખ્ય ફળ સ્વર્ગપ્રાપ્તિ છે, યજ્ઞમાં પુરોહિતોને મળતો દક્ષિણરૂપી લાભ નથી. દક્ષિણરૂપી લાભ ગૌણ ફળ છે. વા. ૫૫ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ यत्रोभौ स्वामिदासौ तु प्रारभेते सह क्रियाम् । युगपद् धर्मभेदेन धातुस्तत्र न वर्तते ॥ १९ ॥ જ્યાં માલિક અને નાકર, બન્ને, સાથે કાના આરંભ કરે છે, ત્યાં (સ'વિધાન અને કાર્યના અમલરૂપી) કાભેદ હેવાને કારણે, ધાતુ એક સાથે (બે કાર્યને વાચક) બનતા નથી. (૧૯) સંવિધાનના અર્થો દર્શાવવા માટે આત્મનેપદ વપરાય છે એવા મત સ્વીકારીએ તા સ્વામિરાસી વતઃ । (માલિક અને નાકર રાંધે છે) એવા પરૌંપદના પ્રયાગ કેવી રીતે થશે? માલિક રસેાઈની તૈયારીઓ કરે છે, એ અપમાં આત્મનેતેા પ્રયાગ થવા જોઈએ. નાકર રસાઈનું પ્રત્યક્ષ કાય કરે છે એ અંમાં પરૌંપદ થવુ જોઈએ. બન્નેનું કાય રસાઈ છે, પરંતુ કાના પ્રકાર જુદા છે. આવી સ્થિતિમાં ક્રિયારૂપ અને અર્થોં કેવીરીતે દર્શાવી શકે? અલબત અને અર્થો દર્શાવવા માટે પરખૈયદ અને આત્મનેપદના પ્રયાગા એક સાથે થઈ શકે નહિ. આ કારિયામાં આવી શકા વ્યક્ત થઈ છે. यत्र प्रतिविधानार्थः पचिस्तत्रात्मनेपदम् । परस्मैपदमन्यत्र संस्काराद्यभिधायिनी ॥२०॥ વાથપીય જ્યાં પધ્ ધાતુને અ ‘તૈયારી કરવી ’ થતા હોય ત્યાં આત્મનેપદને પ્રત્યેાગ થાય છે. રાંધવાના પદાર્થમાં સાંસ્કારરૂપી જુદા અને જણાવવા પરૌપદ વપરાય છે. (૨૦) પ્રતિવિધાન એટલે સંવિધાન, અર્થાત્ તૈયારીએ. વધુ (રાંધવુ)ની ક્રિયાની તૈયારીએ લાકડાં લાવવાં, તપેલી ચૂલે ચડાવવી, પાણી રેડવું, વગેરે છે. આ અર્ધો દર્શાવવા આત્મતેપદ વપરાય છે. ભાત રાંધવે અર્થાત્ ચાખાને પાંચા બનાવવા રૂપી રસેાઈક્રાય ના અં દર્શાવવા પરૌંપદ વપરાય છે. જુદા અર્થા સાથે જુદા ક્રિયારૂપના પ્રયણ વિષે આવ સ્પષ્ટતા છતાં, એક જ પ્રયાગમાં જેમ કે, સ્વામિરાસો વત: । માં, વિરુદ્ધ ક્રિયારૂપના પ્રયાગ થશે નહિ એવી શંકા અનુત્તર રહે છે. संविधातुश्च सांनिध्याद् दासे धर्मानुषज्यते । लक्षशब्दस्य सांनिध्यान् न्यग्रोधे प्लक्षता यथा ||२१|| જેમ પ્લેક્ષ શબ્દના સાન્નિધ્યથી ન્યુગ્રોધમાં પ્લક્ષના ધર્મના આરાપ થાય છે. તેમ સ્વામીની હાજરીને કારણે, તેનેા ધમ નેાકરમાં આરેાપવામાં આવે છે. (૨૧) કારિકાએ ૧૯ અને ૨૦માં ઉપસ્થિત કરવામાં આવેલી શકાને આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યે છે. પાણિનિસૂત્ર ચાર્થે દૂăઃ । (ર.ર.૨૯, 'અને' ના અથમાં રહેલાં સુખતાને સમાસ થાય છે અને તે સમાસ દ્વન્દ્વ થાય છે.) ના વિચારમાં ફેરફાર Page #484 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૨૩૫ કરતા કાત્યાયનનાં વાર્તિક યુવધિવરાવને ટૂ (અનેક શબ્દમાં દરેક શબ્દ બધા શબ્દોને અર્થ એક સાથે દર્શાવે ત્યાં તેવા શબ્દોને 6% કરવો)માં જણાવ્યા પ્રમાણે શ્રાક્ષન્યોધો. (લસ નામનું વૃક્ષ અને ગ્રોધ નામનું વૃક્ષ) સમાસમાં દક્ષ શબ્દ હૃક્ષ અને વિરોધ એમ બનેનો વાચક છે, અને વધુ શબ્દ ચોધ અને હૃક્ષને વાચક છે. આ દલીલ સ્વામિઢા સૌ વત: એવા વાક્યમાં સ્વીકારવામાં આવે તો હાસ શબ્દ સ્વામિ ને અર્થ દર્શાવશે અને સ્વામિનું રસાઈ કરવામાં સંવિધાનનું કાર્ય પણ દર્શાવશે. તેથી વામ અને રામ શબ્દ સંવિધાનને અર્થ દર્શાવતા હોવાથી આત્મને પદવાળું ક્રિયારૂપ (વામિત્રાસી) તે . પ્રાપ્ત થશે. તે પ્રમાણે વાત : રૂપ પણ સિદ્ધ થશે. पुरोडाशाभिधानं च धानादिषु यथा स्थितम् । છત્રા વામિતંવરધાઋત્રિામવેચતા ૨૨ જેમ ધાણી વગેરે માટે પુરેડશ એવું નામ વપરાય તેમ છત્રીવાળા સાથે સંબંધને કારણે (બીજાને) પણ છત્રીવાળા એવું નામ મળે છે. (૨૨) પતંજલિના વ્યાકરણમહાભાષ્યની શૈલીની ખાસિયત છે કે કોઈક યકરણગત વિચાર સમજાવવા માટે પહેલાં લૌકિક પ્રયોગનું ઉદાહરણ આપવામાં આવે છે. પછી આ વિચારની વિશેષ પુષ્ટિ માટે વૈદિક ઉદાહરણ આપવામાં આવે છે. આ શૈલીનું અનુસરણ કરતાં ભર્તુહરિ હવે વૈદિક ઉદાહરણ આપે છે. પ્રાતઃ સવનમાં પુરેડાશ (બારી), પાના (ભૂજેલા જવ), કરંભ (દહીંવાળો ભાત), પરિવા૫ (ઉગાડેલા જવ ) અને પયય (દહીં) એમ પાંચ પદાર્થોનો હવ આપવામાં આવે છે. આ પાંચ પદાર્થો માટે પાંચ પુરોડાશે' એવો શબ્દ વાપરવામાં આવે છે કારણકે, બાકીના ચારને પુરડા સાથે સંબંધ છે. એ પ્રમાણે છત્રીવાળા સાથે ચાલતા બી જાઓ માટે પણ છત્રીવાળાઓ એવો પ્રોગ થાય છે. સ્વામી સાથેના સંબંધને કારણે દાસમાં પણ સ્વામીના કાર્ય, રસેઈ માટેના સંવિધાનને આરોપ કરવામાં આવે છે. તેથી આત્મને પદ સિદ્ધ થાય છે. अर्थात्प्रतीतमन्योन्यं पारार्थ्यमविवक्षितम् । इत्ययं शेषविषयः कैश्चिदत्रानुवर्ण्यते ॥२३॥ કેટલાક આચાર્યો જણાવે છે કે (વાયના) અથદ્વારા (અગાઉ) વ્યક્ત થયેલું, એકબીજાના કાર્યનું ઉપકારકતવ, અહીં વિવક્ષિત નથી, તેથી આ (પ્રયોગ) શેષને વિષય બને છે. (૨૩) અહીં માતર રજૂ થયો છે. કેટલાકનો મત એ છે કે કવામિયાત વતઃા એવા પ્રયોગમાં પરૌપદો ઉપયોગ યોગ્ય છે. યુગ૫ અધિકરવચનતાનો વિચાર આ ઉદાહરણમાં લાગુ પડશે નહિ. અહી માલિકનું સંવિધાનનું કાર્ય અને નોકરનું પ્રત્યક્ષ રસોઈનું કાર્ય એકબીજામાં આરોપાય છે એમ માનવું જોઈએ નહિ. સ્વામીના કાર્ય થત Page #485 -------------------------------------------------------------------------- ________________ ** વાકયપદીય સંવિધાનને। દાસના કાર્યાં ઉપર આરોપ વિવક્ષિત નથી. અહીં' વર્ષે ધાતુના અક્રિયા સામાન્ય છે અને તેથી શેષાત`રિવરનૈવમ્ । ( પા. સ. ૧. ૩. ૭૮, આત્મનેપતુ વિધાન કરનારાં સૂત્રેામાંથી કાઈ પણુ સુત્ર જ્યાં લાગૂ પડે નહિ તેવા શેષ અર્થાત બાકીના પ્રત્યેાગામાં પરરૌપદ થાય છે, ) એવા નિયમ પ્રમાણે વધુ ધાતુનેા ક્રિયાસામાન્ય આ શેષના અથમાં આવી જતા હોવાથી પરૌંપદને પ્રયાણ થશે. તેથી ર્રમાસૌ વજ્રજ્ઞ: । એવા પ્રયેાગ યાગ્ય છે. अथ प्रतिविधाता यो हलैः कृषति पञ्चभिः । भाष्ये नोदाहृतं कस्मात् प्राप्तं तत्रात्मनेपदम् ||२४|| હવે “જે તૈયારીઓ કરાવન । માલિક છે તે ‘પાંચ હળથી ખેડે છે’’ (એવા અર્થાંમાં પ્રાપ્ત થનારા આત્મનેપદના પ્રયાગનુ ઉદાહરણ ભાષ્યમાં શા માટે આપવામાં આવ્યુ' નથી? (૨૪) પમિ: 7છે: ધ્રુતિ । એવા પ્રયાગ માલિક માટે જ થઈ શકે, તાકર માટે નહિ. અહીં ર્ ધાતુ સંવિધાનને અય દર્શાવે છે, તેથી આત્મનેપને પ્રયાગ થવા જોઈએ; તા પછી એવા આત્મનેપદના પ્રયાગ ભાષ્યકારે દૈતુતિ ચ (રૂ.૧.૨૬ કર્તાના પ્રયાજક અર્થાત હેતુના પ્રેરણાવ્યાપારના અર્થાંમાં ર્િ થાય છે) સૂત્ર ઉપરના ભાષ્યમાં કેમ રજૂ કર્યો નથી ? प्रतीतत्वात्तदर्थस्य शेषत्वं यदि कल्प्यते । न स्यात्प्राप्तविभाषासौ खरितेतां निवर्तिका ||२५|| તેવેા (સ`વિધાનને) અર્થ જાણીતે છે એમ માનીને (અહી') શેષત્વની કલ્પના કરવામાં આવે તે પ્રાપ્ત વિભાષા સ્વરિત અને fને કારણે થનારા આત્મનેપદને દૂર કરી શકશે નહિ. (૨૫) તાકર પાંચ હળથી ખેડી શકે નહિ, માલિક જ તેમ કરી શકે, અને તેને માટે તૈયારીએ। (સ`વિધાન) કરી શકે. આવા અર્થ જાણીતા હોવાથી આત્મનેપદ વાપરવાની જરૂર ઊભી થતી નથી. તેથી મિ હૈંઢે; ક્ષત્તિ / મા' પરૌપદ શેષ રૂપે પ્રાપ્ત થશે. આવી કલ્પના કરવામાં આવતાં મુશ્કેલી ઊભી થશે. ન વેતિ વિમાના ૫ (પા.સુ.૧.૧ ૪૪ નિષેધ અને વિકલ્પની વિભાષા સન્ના થાય છે) એવા સૂત્ર ઉપરના ભાષ્યમાં વિમાષોવવલેન પ્રતીયમાને ! (પા.સુ. ૧.૩.૭૭. ક્રિયાળ કર્તુગામી છે એ ખાખત વાક્યના ખીજા અર્થાત્ ગૌણુપદ દ્વારા જણાવવામાં આવે તેા, રિતાિત:॰ વગેરે પાંચ સૂત્રામાં જે આત્મનેપદનુ વિધાન થયું છે તે, વિકલ્પે સમજાશે, જેમ કે, સ્વં યજ્ઞ'ચન્નતિ યજ્ઞ) સુત્રને પ્રાપ્ત વિભાષા તરીકે સમજવામાં આવ્યુ છે. તેથી સ્વરિત અને તિથી જણાવાયેલા અને તુગામી ક્રિયાફળ દર્શાવતા ધાતુઓમાં નિત્ય આત્મનેપદ થાય છે એ સૂત્ર નિયમના બાધ કરશે નહિ. તે પછી ભાષ્યમાં આ ઉદાહરણમાં આત્મનેપદના પ્રયોગ કેમ દર્શાવાયે। નથી એવી શકા તા રહે છે જ. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ત્રીજુ કાંડ शुद्ध तु संविधानार्थे कैश्विदत्रेष्यते कृषिः । 'तद्धर्मा यजिरित्येवं न स्यात् तत्रात्मनेपदम् ॥२६॥ કેટલાકના મતમાં ૬ ધાતુ માત્ર સંવિધાનનો અથ દર્શાવે છે. જે તેમ હોય તે ય ધાતુ તે ધાતુના જેવા જ સ્વભાવવાળો છે, તેથી ત્યાં આત્મપદ થશે નહિ (૨૬) આત્મને પદ અને ળિજૂ નું ક્ષેત્ર એક જ છે, એમ માનનારાઓ જણાવે છે કે વૃદ્ ધાતુ માત્ર ખેડવાની તૈયારીઓને અર્થ દર્શાવે છે, તેથી ત્યાં જેમ ગર્ નહિ થાય તેમ આમનપદ પણ થશે નહિ #g ના અનેક અર્થો છે એમ ભાખ્યકારે જણાવ્યું છે. ખેડવાની તૈયારી (સંવિધાન) એ પણ એક અર્થ છે. એકલા સંવિધાન માટે આમને પદનો નહિ પરંતુ પરૌપદને પ્રયોગ થશે. આવો એક મત છે. આ મત બરાબર નથી, કારણ કે કૃણ્ ની જેમ યજ્ઞ માં પણ માત્ર સંવિધાનનો અર્થ સમજવામાં આવે તો યુધિર યુવતે ! એવું આમને પદનું ક્રિયારૂપ થશે નહિ. अत्र तूपपदेनायमर्थभेदः प्रतीयते । प्राप्ते विभाषा क्रियते तस्मान्नात्रात्मनेपदम् ॥२७॥ આ ઉદાહરણમાં તે ગૌણ પદ વડે અથભેદ સમજવામાં આવે છે. આત્મનેપદ પ્રાપ્ત થતાં તેને અંગે વિકલ્પ થશે, તેથી આત્મને પદને પ્રયોગ થશે નહિ. (૨૭) ઉન્નમિ: દુ ષતિ પ્રગમાં ઘમિ : એવું ગૌણ પદ સંવિધાન રૂ૫ અથ. ભેદને જણાવશે. સંવિધાનના અર્થમાં આત્મને પદ થતાં વિમાવાન પ્રતીય માને છે એવા સૂત્રનિયમથી આ આત્મને પદ વિકલ્પ થઈને ઋષતિ એવો પ્રગ, જે ભાષ્યકારે રજૂ કર્યો છે, તે યોગ્ય ઠરે છે. અગાઉની કારિકાઓમાં ઉઠાવાયેલી શંકાઓનું આ સમાધાન છે. इति उपग्रहसमुद्देशः । આ પ્રમાણે ઉપગ્રહસમુદેશ પૂરો થયો. Page #487 -------------------------------------------------------------------------- ________________ १३ लिङ्गसमुद्देशः ૧૩ લિંગ મુદ્દેશ स्तन के शादिसंबन्यो विशिष्टा वा स्तनादयः । तदुपव्यञ्जना जातिगुणावस्था गुणास्तथा ॥१॥ शब्दोपजनितोर्थात्मा शब्दसंस्कार इत्यपि । लिङ्गानां लिङ्गतत्त्वज्ञौर्विकल्पा सप्त दर्शिताः ॥२॥ સ્તન અને કેશ સાથે (વરતુનો) સંબંધ, આવા સંબંધવાળાં સ્તન વગેરે (ચિહનો), લિંગચિહ્નોથી વ્યક્ત થતી જાતિ, (સત્વ, રજસ્ અને તમસ એવા ત્રણ) ગુણેની (ત્રણ) અવસ્થાઓ, (આવી ત્રણ અવસ્થાઓવાળા) ગુણ, પદાર્થોમાં શબ્દસંસ્કાર, આવા સાત મતો, સિંગતત્વના અભ્યાસીઓએ, લિંગ વિષે જણાવ્યા છે. (૧-૨) સુબ અને તિડાન્ત વડે કિ, સાધન, ક્રિયા, કાલ, પુરુષ, ઉપગ્રહ અને સંખ્યાનું અભિધાન કરવામાં આવે છે. તેમાં સુબત્ત અને તિડાન્ત, સંખ્યા અને સાધનને વ્યક્ત કરે છે. તિડત ક્રિયા, કાલ, પુરુષ અને લિંગ વ્યક્ત કરે છે. અષ્ટાધ્યાયીમાં લિંગ શબ્દને માત્ર શબ્દચિહ્નને અર્થે જ ઉ૯લેખવામાં આવ્યો છે. આવો ઉલ્લેખ રજૂ કરનારું સૂત્ર છે feત્રયામ્ (૪. ૧. ૩ આ સત્રથી સૂત્ર ૪. ૧. ૮૧ સુધીનાં સૂત્રોમાં સ્ત્રીલિંગના પ્રત્યનું વિધાન થયું છે.) આ સુત્ર ઉપરના પતંજલિના મહાભયમાં, પતંજલિ પહેલાંના અનેક વૈયાકરણનાં લિંગ વિષેનાં મંતવ્યો, વાસ્તિક અને લેકવાત્તિ કે દ્વારા વ્યક્ત થયાં છે. ભાષ્યમાંની આવી ચર્ચાની મદદ ભતૃહરિએ લીધી છે. ૧ લોકવ્યવહારમાં સ્ત્રી, પુમાન, નપુંસક એવા શબ્દો જાણીતા છે. એ શબ્દ અને તેમના પ્રસિદ્ધ અર્થો ઉપરથી લિંગને સામાન્ય બંધ થાય છે. વ્યવહારમાં શરીર ઉપરનાં ચિહ્નો લિંગને જણાવે છે, જેમ કે (પુષ્ટ) સ્તન અને લાંબ) કેશ ઉપરથી સ્ત્રી, શરીર ઉપરના દેખાઈ આવતાં રામ ઉપરથી પુરુષ અને બનેના અભાવમાં પરંતુ બંનેનું થોડું થોડું સામ્ય હોય એવી સ્થિતિમાં નપુંસકને બેધ થાય છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૪૩૯ આ મતમાં મુશ્કેલી એ છે કે આવાં બાહ્ય ચિહ્નોથી લિંગબેધ થતો હોય તો મૃત (સ્ત્રીધારી નટ) શબ્દને સ્ત્રીલિંગનો ટાર્ પ્રત્યય લાગશે, અને ઘી: (નેતરની ઢીંગલી), aful : (વાધરડો) અને વરકુટી: (હજામની દુકાન) એવા શબ્દોમાં તમારો ના ! (પા. સૂ. ૬ ૧. ૧૦૩)થી નત થશે, તેવી જ રીતે લા (ખાટલો) અને વૃક્ષ (ઝાડ) અંગે અનુક્રમે સ્ત્રીલિંગ અને પુલિંગ સમજાશે નહિ કારણ કે, તે લિંગનાં લક્ષણે આ શબ્દો દ્વારા જણાવાતાં નથી. (૩) રવા અને વૃક્ષ: માં કયું લિંગ સમજવું એવા પ્રશ્નના જવાબમાં કહેવું જોઈએ કે આ બે શબ્દોને નપુંસકલિંગમાં સમજવા. પરંતુ હવા અને વૃક્ષ: માં સ્ત્રીલિંગ અને પુલિંગ સમજાય છે, તે બાબતને શું અસત્ સમજવી ? આનો જવાબ હકારમાં આપી શકાશે. આ બંને શબ્દોમાં ભાસતું' સ્ત્રીલિંગ અને પુલિંગ, મૃગજળની જેમ અથવા ગધવનગરની જેમ, અથવા સૂર્યની ગતિની જેમ, અથવા વસ્ત્રમાં ઢાંકેલા પદાર્થની જેમ ઉપલબ્ધ થતું નથી, અર્થાત દેખાતું નથી, એમ માનવું જોઈએ. ઉપરનાં ઉદાહરણો નથી. વસ્ત્રથી ઢાંકેલી વસ્તુ ઉપરથી વસ્ત્ર ખસેડી લેવામાં આવતાં તે પદાથે દેખાય છે જ, પરંતુ વરવા અને વૃક્ષ માં તેમના નાના ટુકડા કરે તે પણ લિંગ દેખાતાં નથી. તમે સમજ્યા નહિ. વિદ્યમાન અથવા અસ્તિત્વવાળા પદાર્થની અનુપલબ્ધિનાં છ કારણે છે : (૧) પદાર્થ અત્યંત નજીક હોય તો તે દેખાતો નથી, જેમકે કાજળ નેત્રાની એકદમ નજીક હોવાથી દેખાતું નથી. (૨) અત્યંત દૂર હોવાથી પદાર્થ દેખાતો નથી, જેમકે, ખૂબ દૂર ઊડતું પક્ષી દેખાતું નથી. (૩) ભીંત વગેરે વ્યવધાન અર્થાત્ વચ્ચે આવનારા પદાર્થને કારણે વસ્તુ દેખાતી નથી. (૪) અંધકારને કારણે પદાર્થ દેખાતો નથી. (૫) નેન્દ્રિયમાં કશીક ખામી હોય તો પદાર્થ દેખાતું નથી અને () ત્રો જોતાં હોય પરંતુ મન બીજો વિચાર કરતું હોય તે પણ પદાર્થ દેખાતો નથી. अतिसन्निकर्षादतिविप्रकर्षान्मय॑न्तरव्यवधानात् । तमसावृतत्वादिन्द्रियदौर्बल्यादतिप्रमादादिति ॥ વડ્યા અને વૃક્ષ: માં લિગ દેખાતું નથી તેમાં આવાં છ કારણેમાંથી એક કારણ હેવું જોઈએ, આ અંગે એમ કહેવાય છે જેમ સૂર્ય, ચન્દ્ર વગેરે પ્રત્યક્ષ દેખાતા ન હોય તો પણ આકાશમાં પ્રકાશ જોઈને સૂર્ય, ચન્દ્ર, વગેરેનું અનુમાન થાય તેમ હવા ના ટાપૂ પ્રય ઉપરથી અને વૃક્ષામાં નટ્સ કર્યું હોવાથી તેમનાં સ્ત્રીલિંગ અને પુલિંગ સમજાશે. પરંતુ વરવા અને વૃક્ષાના ટાપૂ પ્રત્યય અને નવ ઉપરથી તેમનાં લિંગ સમજાય અને તેમનાં લિંગનો ખ્યાલ આવતાં તેમને રાજુ અને નવ થાય એ બાબત તો ઇતરેતરાશ્રય દોષવાળી થઈ. આ ઉપરાંત તટ, તટી, તટ એવાં ત્રણ લિંગ એક જ શબ્દ અંગે પ્રાપ્ત થાય છે આ બધા ઉપરથી એટલું તો સિદ્ધ થશે જ કે બાહ્ય ચિહ્નો ઉપરથી લિંગ સમજવાનો જે લેકવ્યવહાર છે તે વૈયાકરણ માટે ઉોગી નથી લિંગ અંગે વૈયાકરણએ પિતાને સ્વતંત્ર સિદ્ધાન્ત સ્થાપવો જોઈએ, Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ વાકયપતીય (૪) વ્યાપિને જે પતંજલિના પૂર્વકાલિક માનીએ તે વ્યાડિએ આપેલી અને રાજની ટીકામાં (વા.૫. ૩.૧ ૩.૨) ગદ્ય ફકરા રૂપે પ્રાપ્ત થતી લિંગની વ્યાખ્યાને પતંજલિ એ આધાર લીધો છે અને ભતૃહરિ તેને અનુસરે છે, એમ સમજવું રહ્યું. સંત્યાન અર્થાત અપચય અર્થાત હાસ સ્ત્રીત્વ માટે જવાબદાર છે. પ્રસવ અર્થાત ઉપચય અર્થાત્ વૃદ્ધિ પુત્વ માટે જવાબદાર છે. આમ સ્ત્રીલિગ સમજવા માટે અપચય અને પુલિંગ સમજવા માટે ઉપચય અગત્યનાં છે. તે (પુષ્ટ થવું) ધાતુને ઉશુદિ દૂર (૪,૧૬૫) પ્રત્યય લાગીને સંચાર શબ્દ બને છે, અને વા. (૨ ગણુ, રક્ષવું) ધાતુને દુહુર પ્રત્યય લાગીને, પુમા શબ્દ બન્યો છે. વાસેતુંમણુન (ઉણાદિ ૪.૧૭૭) અહી પ્રશ્ન એ થશે કે સંત્યાન અને પ્રસવ કાનાં? આનો જવાબ સાંખ્ય સિદ્ધાન્ત મુજબ આપી શકાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગબ્ધ એવા ગુણેનાં સંસ્થાન અને પ્રસવ. જગતના બધા પદાર્થો આવા ગુણોવાળા હોય છે. જ્યાં પાંચેય ગુણો ન હોય ત્યાં શબ્દ, સ્પર્શ અને રૂ૫ એ ત્રણ ગુણો તો હેવાના જ. રસ અને ગબ્ધ એ બે ગુણો બધે હોતા નથી. વાસ્તવમાં શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે ગુણોને સંબંધ સત્વ, રજસ્ અને તમસ સાથે છે. આ ગુણે સર્વત્ર એકસરખી માત્રામાં હોતા નથી. તેમના વૃદ્ધિ અને હાસ ચાયા કરે છે. પણ તે પછી સ્ત્રીલિંગ અને પુલિંગની વ્યવસ્થાનું શું ? આના જવાબમાં કહી શકાય કે વિવક્ષા ઉપરથી લિંગવ્યવસ્થા સમજવી. સંત્યાન અર્થાત્ નિવૃત્તિ, અપાય કે તિરાભાવ ની વિવેક્ષા હોય ત્યારે પુત્વ સમજવું. પુલિંગ વગેરેની અવસ્થા લોકવ્યવહાર ઉપરથી સમજવી. તેથી વાર્તિકકારે જણાવ્યું છે કે લિંગ અંગેના નિયમો કરવા નહિ, કારણ કે, લિંગ લેકવ્યવહાર ઉપર આધાર રાખે છે ( ત્રિમાિળ્યું ઢોશ્ચયવાસ્થિ 1). આ એ કારિકાઓમાં નિદેશેલા સાત મત પૈકી પહેલા બે મત લેકવ્યવહારમાં લિંગ અંગે પ્રચલિત મતો છે. ત્રીજે મત વિશેષિકાને છે. ચોથો અને પાંચમે એ બે મત ભાષ્યકારને અભિપ્રેત છે. ભાષ્યકારે આ મતાની પ્રેરણું સાંખ્ય સિદ્ધાન્તમાંથી લીધી છે. उपादानविकल्पाश्च लिङ्गानां सप्त वर्णिताः ।। विकल्पसन्नियोगाभ्यां ये शब्देषु व्यवस्थिताः ॥३॥ વિકપિ અને નિયમો વડે શબ્દોમાં જેમને ચક્કસપણે, સમજાવવામાં આવ્યા છે તેવા અને વિશિષ્ટ શક્તિવાળા શબ્દો વડે) ગ્રહણ કરાતા, સાત વિકલ્પ, લિંગ અંગે જણાવવામાં આવ્યા છે. (૩). ઉપાદાન એટલે શબ્દોને પોતાનો અર્થ દર્શાવવાની વિશિષ્ટ શક્તિઓ. લિંગ એ અને એક પ્રકારને ધર્મ છે. આ અંગે સાત મતો છે. એમાં ચાર વિકલ્પ અને ત્રણ નિયમે છે : ૧ રા:, પત્નઃ જેવા કેટલાક શબ્દો પુલિંગ તેમજ નપુંસક એમ બને હોય છે. ૨ માળ, માળવેથી જેવા શબ્દો સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ બને છે. ૩ 9:, અશનિઃ વસ, વરસા જેવા શબ્દો સ્ત્રીલિંગ અને પુંલિગ બને હોય છે. ૪ તટસ, તરી, તટમ જેવા શબ્દો ત્રણેય લિંગમાં છે : Page #490 -------------------------------------------------------------------------- ________________ R ત્રીજુ કાંડ લિંગનિયમ અંગે ત્રણ પ્રકારે છે : ૧. વૃક્ષ: વગેરે શબ્દો માત્ર પુલિંગ હોય છે. ૨. સેવા વગેરે શબ્દો માત્ર સ્ત્રીલિંગ હોય છે. ૩, રધિ વગેરે માત્ર નપુંસક હોય છે. तिस्रो जातय एवैताः केषाञ्चित् समवस्थिताः । अविरुद्धा विरुद्धाभिर्गोंमहिष्यादिजातिभिः ॥४॥ કેટલાકના મતમાં એકબીજાથી વિરુદ્ધ એવી ગોજાતિ કે મહિષી જાતિથી જુદી નહિ એવી આ ત્રણ જાતિઓ પદાર્થોમાં રહેલી છે. (૪) બો શબ્દમાં ઘોરવ અથવા ગોજાતિની સાથે સાથે સ્ત્રીત્વ અથવા પુરત પણ રહેલાં છે. हस्तिन्यां वडवायाञ्च स्त्रीति बुद्धेः समन्वयः । अतस्तां जातिमिच्छन्ति द्रव्यादिसमवायिनीम् ॥५॥ હસ્તિની અને અશ્વાની બાબતમાં સ્ત્રીલિંગ રૂપી જ્ઞાનને (અન્ય જાતિબુદ્ધિ સાથે) સમન્વય થાય છે તેથી તે બધ, દ્રવ્ય વગેરેમાં સમવાય સંબંધથી રહેલી જાતિ છે એમ સમજવામાં આવે છે. (૫) હસ્તિની અને ઘોડી વચ્ચે કશો સંબંધ નથી, પરંતુ બંને વચ્ચે સ્ત્રી રૂપી સામ્ય છે. તેથી હસ્તિનીમાં દ્રવ્યજાતિ ઉપરાંત લિંગજાતિ અર્થાત સ્ત્રીત્વ પણ રહેલું છે, એ બાબત સ્પષ્ટ છે. દ્રવ્ય, ગુણ અને ક્રિયારૂપ પદાર્થોમાં દ્રવ્યત્વ, ગુણત્વ અને ક્રિયાત્વ રૂષ જાતિઓની સાથે સાથે લિંગજાતિ પણ રહેલી છે. परतन्त्रस्य यल्लिङ्गमपोद्धारे विवक्षिते । तत्रासौ शब्दसंस्कारः शब्दैरेव व्यपाश्रितः ॥६॥ (સમાસના) વિગ્રહવાયની જ્યારે વિવક્ષા હોય ત્યારે ગૌપદમાં (આવશ્યક એવી જે જાતિ પ્રાપ્ત થાય છે, તે તે શબ્દો વડે કરવામાં આવતા શબ્દોના (સાધુત્વ રૂપી) સંસ્કાર રૂપે જ હોય છે. (૬) સત્ત્વનું અભિધાન કરનારું નામપદ જ્યારે સમાસના ગૌણ પદ તરીકે હોય છે અને એ સમાસના વિગ્રહની વિવેક્ષા હોય ત્યારે તે નામપદને કેઈ ને કોઈ લિંગવાળું સમજવામાં આવે છે, પરંતુ આ લિંગ કેવળ શબ્દસંસ્કાર રૂપે હોય છે. કુંzશર્મધારયુગાતીયશીષ 1 (પા. સ. ૬. ૩, ૪ર કર્મધારય સમાસમાં અને જાતીય અને વીર શબ્દની પહેલાં આવનારા ભાષિતપુચ્છ શબ્દ પછી આવનારા ૪ સિવાયના સ્ત્રી પ્રત્યયવાળા સ્ત્રીલિંગ શબ્દને પુંવભાવ થાય છે) વા-૫૬ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વાપરય સુત્ર ઉપરના વાર્તિક માં જણાવ્યું છે કે ૧ ટી શબ્દ પછી ઇe શબ્દ આવતો હોય તો લુટોને પુંવભાવ (રૂરલ) કરવો. પતંજલિ આ બાબતનો નિષેધ કરતાં જણાવે છે કે આવો કુંવભાવ કરવા ની જરૂર નથી, કારણકે, કુરાનું વગેરે સમાસમાં ગૌણપદમાં જાતિની વિવક્ષા નથી (ન વાત્રીપૂર્વાવિવક્ષિત વાત 1 ન વા વતન્જિં ઝારા अस्त्रीपूर्वपदविवक्षितत्वात् । नात्र स्त्री पूर्वपद विवक्षितम् । कि तर्हि । अस्त्रीपूर्वपदम्। उभयोरण्डमु. भयोः शावः ।......कथं पुनरसतो नाम विवक्षा स्यात् । सतोऽप्यविवक्षा भवति। तद्यथा अलोमिका एडका, अनुदरा कन्येति। असतश्व विवक्षा भवति । तद्यथा समुद्रः कुण्डिका । विन्ध्या વર્ધિતના ૩રરાન્ માં શુક્ર શબ્દને લુટોને પુંવભાવ સમજવાનો નથી કારણકે કુરકુર શબ્દની સ્ત્રીવાચકતા વિવક્ષિત નથી. કુરાઇન્ એટલું જ દર્શાવે છે કે અંડ કુકુટનું છે, બીજા પંખીનું નથી. बुद्धथा अल्पितरूपेषु लिड्-गेष्वपि च संभवः । स्त्रीत्वादीनां ब्यवस्था हि सा लिङ्ग यं पदिश्यते ॥७॥ બુદ્ધિ વડે જ્યાં લિંગના સ્વરૂપની સ્પષ્ટ કહપના થઈ શકે છે ત્યાં પણ સ્ત્રીલિંગ વગેરે (ત્રણ) લિંગની વ્યવસ્થા સમજાય છે. આવી વ્યવસ્થા (એક શબ્દનાં જુદાં જુદાં) લિંગે વડે પ્રાપ્ત થાય છે. (૭) પદાર્થના લિંગ વિષે મનથી નિશ્ચય થતો હોય ત્યાં પણ બીજા લિંગની કપના કરવામાં આવે છે, જેમ કે ત્રીયમ્ શબ્દ સ્ત્રીલિંગને દર્શાવે છે, પરંતુ સ્ત્રીલિંગને બાધક આ ત્રમ્ શબ્દ નપુસકલિંગમાં વપરાય છે, એટલું જ નહિ પરંતુ સ્ત્રીતા એમ સ્ત્રીલિંગમાં તેમજ ત્રીજમાવ: એમ પુલિંગમાં પણ વપરાય છે. यथा सलिलनिर्भासा मृगतृष्णासु जायते । जलोपलब्ध्यनुगुणाद् बीजाद् बुद्धिर्जलेऽसति ॥८॥ तथैवाव्यपदेश्येभ्यो हेतुभ्यस्तारकादिषु ।। मुख्येभ्य एव लिड्गेभ्यो भेदा लोके व्यवस्थिताः॥९॥ જળ ન હોય પણ જળની પ્રાપ્તિને અનુકૂળ સંસ્કારબીજને કારણે મૃગ જળમાં જળના આભાસ રૂપી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમ, તારકા (પુષ્ય, નક્ષત્ર) વગેરે શબ્દોમાં તેમના વડે જણાવાતા પદાર્થોમાં લિંગભેદે પ્રાપ્ત થતા ન હોવા છતાં લિંગભેદવાળા શબ્દોની જેમ, લિંગભેદ વ્યવહારમાં પ્રાપ્ત થાય છે. (૮,૯) મૃગતૃષ્ણ અથવા મૃગજળમાં જળનું અસ્તિત્વ હેતું નથી છતાં તરસને કારણે જળની ભાવનાને લીધે ત્યાં જળને આભાસ કાપવામાં આવે છે. તેથી મૃગતૃષ્ણ શબ્દ જાણીને બન્યા છે. આમ જળની કલ્પના રૂપી વાસનાબીજથી, જળનું અસ્તિત્વ ન હોવા છતાં, જળની કલ્પના કરવામાં આવે છે. તે પ્રમાણે તારો , પુષ:, નક્ષત્ર વગેરે. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બાહ્ય અસ્તિત્વ પ્રમાણસિદ્ધ ન હોવાથી અને તેથી તેમને અંગે ચક્કસ લિંગનો નિર્દેશ કરી શકાતો ન હોવા છતાં જેમ સ્ત્રીતા, વીવ, સ્ત્રીમાવ: માં લિંગનો એક્કસ નિશ છે તેમ તેમનામાં લિંગભેદની કલ્પના કરવામાં આવે છે. व्यक्तेषु व्यक्तरूपाणां स्तनादीनां तु दर्शनात् । अव्यक्तव्यञ्जनाव्यक्तेर्जातिर्न परिकल्प्यते ॥१०॥ ચેતન પદાર્થોમાં સ્પષ્ટ દેખાતાં સ્તન વગેરે (લિંગચિહ્નો)ને જોઈને, આવા ચિહ્નો વિનાના પદાર્થોમાં લિંદજાતિની કલ્પના કરવી જોઈએ નહિ. (૧૦) જીવંત પદાર્થોમાં લિંગચિહ્નો જેવાં કે સ્તન, કેશ વગેરે, સામાન્ય રીતે દેખાય છે અને તેમના ઉપરથી તેમની જાતિ નક્કી થાય છે. યુવા જેવા અચેતન પદાર્થોમાં આવાં લિંગચિહ્નો દેખાતાં નથી. તેથી તેમના અસ્તિત્વ અંગે કહપના થઈ શકતી નથી. હેલારા જણાવે છે કે પ્રમાણથી જેની પ્રતીતિ થાય તેની જ સ્થાપના થઈ શકે. સૂર્યની ગતિ અન્ય સ્થળે પ્રાપ્ત થાય છે, તેથી તેનું અનુમાન થઈ શકે છે. વસ્ત્રમાં ઢકિલી વસ્તુ તે વસ્ત્રને દૂર કરવામાં આવતાં પ્રત્યક્ષ દેખાય છે. વટવા વગેરેમાં લિંગજાતિ કદાપિ પ્રાપ્ત થતી નથી. તારી, પુણ: નક્ષત્રમ વગેરે શબ્દોમાં, તેમના વડે જણાવાતા પદાર્થોમાં લિંગભેદ પ્રાપ્ત ન હોવા છતાં, લિંગભેદ વાળા શબ્દની જેમ, લિંગભેદો સમજાય છે. अस्तित्वं च प्रतिज्ञाय सदादर्शनमिच्छतः । अत्यन्तादर्शने न स्यादसत्त्वं प्रति निश्चयः ॥११॥ (લિંગના) અસ્તિત્વને જાહેર કરીને તે કદી દેખાતું નથી એમ જાહેર કરનારને (શશશૃંગ વગેરેન) અત્યંત અભાવ હોવા છતાં તેમના અસત્પણું અંગે નિર્ણય થતો નથી. (૧૧) હવા અને વૃક્ષ: માં લિંગ છે એમ કહીને પછી કહેવું કે તે દેખાતું નથી એ તો સામાન્ય સમજણની વિરુદ્ધ છે. આવી વ્યક્તિઓને જે કહેવામાં આવે કે શશશૃંગ કે આકાશકુસુમને અત્યંત અમાવ છે તે પણ તેઓ તેમના અસત્પણું વિષે સંદેહ રાખશે. તેથી એમ કહેવું જોઈએ કે હવા અને વૃક્ષમાં લિંગ છે પરંતુ કેઈક માણસને કઈક કારણસર તે દેખાતું નથી. ભાગ્યમાં શબ્દ વાળ વિહતેા ને આ કારિકામાં આ રીતે સમજાવવામાં આવ્યા છે. न चालमनुमानाय शब्दोऽदर्शनपूर्वकः । सिद्धे हि दर्शने किं स्यादनुमानप्रयोजनम् ॥१२॥ જેમાં (લિંગનાં લક્ષણો) જવામાં આવ્યાં નથી એ શબ્દ, (લિંગના) અનુમાન માટે પર્યાપ્ત નથી અને જે (લિંગનાં લક્ષણ પ્રત્યક્ષ) જવામાં આવતાં હોય તે (લિંગ વિષે) અનુમાનનું પ્રયોજન શું રહે? (૧૨) Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ વાકયપદીય વૃક્ષ:, વિદ્યા વગેરેમાં લિંગની સિદ્ધિ પ્રમાણથી સમજાતી હોય તો શબ્દ ઉપરથી તેને અંગે અનુમાન કરવું વ્યર્થ છે, અને જે આવી કિંગસિદ્ધિ થતી ન હોય તે ટાપૂ વગેરે પ્રયોના ઉપાદાનના નિમિત્ત તરીકે હા વગેરે શબ્દોને સ્વીકારવા એ અપ્રમાણ અને તેથી અગ્ય છે. આમ આ બાબત અન્યોન્ય સંશ્રય અર્થાત્ ઈતરેરાશ્રય દોષથી દૂષિત બને છે. માટે લિંગનાં લેકવ્યવહારમાં પ્રસિદ્ધ લક્ષણોને બાજુએ મૂકીને વયાકરણાએ લિંગ અને પિતાની વ્યાખ્યા રજૂ કરવી જોઈએ. (ન રાધ તૈયારબૈઃ શ્રૌધિ છિન્નમાલ્યાતુમાં અવશ્ય ચિ૯ઢતાત માથેરા: I-મહાભાષ્ય) વૈયાકરણોની લિંગ વિશેની વ્યાખ્યા રજૂ કરતાં પતંજલિ જણાવે છે કે પિતાના સિદ્ધાના સંદર્ભમાં સંસ્થાન અને પ્રસવને લિંગ અંગે સ્વીકારવાં જોઈએ. હવે આ સંત્યાન અને પ્રસવ શું છે તે અંગે સ્પષ્ટતા કરતાં, હેલારાજ સંગ્રહકાર વ્યડિના એક ગદ્ય ફકરાને, રજૂ કરે છે. સ્ત્રીત્વ એટલે અપચય, ક્ષીણતા, તમોનિવૃત્તિ, અશક્તિ, નિષ્ક્રિયતા, પ્રવૃત્તિને પ્રતિબંધ, અને તિરોભાવ: પુત્વ એટલે પુષ્ટતા, સર્વભાવ, વૃદ્ધિશક્તિ, વૃત્તિલાભ, ઉત્સાહ, પ્રવૃત્તિ અને આવિર્ભાવ, વિવેક્ષા ન હોય તે તે કારણથી પ્રાપ્ત થતું સામ્ય, સ્થિતિ, સુનિવૃત્તિ, અપદાર્થત્વ અંગાંગિભાવનિવૃત્તિ અને કેવલ્ય એટલે નપુંસક. (तथाहि संग्रहकारः पठति। संस्त्यानं संहनन तमोनिवृत्तिरशक्तिरुपरतिः प्रवृत्तिप्रतिबन्धस्तिरोभावः स्त्रीत्वम् । प्रसवो विष्वग्भावो वृद्धिशक्तिवत्तिलाभोऽभ्युदेकः प्रवृत्तिराविर्भावः इति पुंस्त्वम् । अविवक्षातः साम्यं स्थितिरौत्सुक्यनिवृत्तिरपरार्थत्वमङ्गाङ्गिभावनिवृत्तिः कैवल्यमिति नपुंसकम् । ) आविर्भावस्तिरोभावस्थितिश्चेत्यनपायिनः । धर्मा मूर्तिषु सर्वासु लिङ्गत्वेनानुदर्शिताः । १३।। બધા પદાર્થોમાં આવિર્ભાવ, તિભાવ અને સ્થિતિ એવા અવિનાશી ધર્મો રહેલા છે. (આ ધર્મોને) લિંગરૂપે સમજવામાં આવ્યા છે. (૧૩) - सर्वमृात्मभूतानां शब्दादीनां गुणे गुणे । त्रयः सत्त्वादिधर्मास्ते सर्वत्र समवस्थिताः ॥१४॥ બધા પદાર્થોમાં તેમના તવરૂપે રહેલા શબ્દ, (સ્પશ) વગેરે દરેક ગુણમાં, સત્વ, વગેરે ત્રણ ધર્મો સર્વત્ર રહેલા છે. (૧૪). ભાષ્યકાર જણાવે છે કે જગતમાં સઘળા પદાર્થો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધવાળા હોય છે. તેમાંથી રસ અને ગંધને બાદ કરતાં શબ્દ, સ્પર્શ, અને રૂપ સર્વત્ર રહેલાં છે. (સર્વાશ્વ પુનર્તય ઇવમરિમા શારદારસાંધવચઃ ) આ શબ્દ વગેરે, સત્વ, રજસ્ તમસ એવાં લક્ષણાવાળા ગુગે હોવાથી દરેક ગુણમાં તેમની હાજરી હોય છે. પ્રકાશ, પ્રસવ અને આવિર્ભાવ, સત્ત્વગુણના ધર્મો છે, પ્રવૃત્તિ અને ક્રિયા રજના ધર્મો છે. આ પ્રમાણે ત્રણેય લિંગને ત્રણ ગુણો સાથે સર્વત્ર સંબંધ જ ણાવવામાં આવ્યું છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ रूपस्य चात्ममात्राणां शुक्लादीनां प्रतिक्षणम् । काचित्प्रलीयते काचित्कथञ्चिदभिवर्धते ॥ १५ ॥ રૂપ (એવા ગુણુ)ની ધેાળું વગેરે જુદી જુદી અવસ્થાઓમાંથી કાઇક (અવસ્થા) દરેક ક્ષણે ક્ષય પામે છે, અને (બીજી) કાઈ, કાઇપણ પ્રકારે વૃદ્ધિ પામે છે. (૧૫) રૂપ, રસ, ગન્ધ, વગેરેના સમૂહ સત્ત્વ, રજસ, તમમૃની અસર નીચે આવીને ફેરફાર પામે, પરંતુ પાંચ ગુણામાંથી એક ગુણુ, રૂપમાં, ખીજા ગુણેાના ધર્મો કેવી રીતે પ્રાપ્ત થાય એવી શંકાના ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યા છે. ૪૪૫ જેમ બધા ગુણામાં સત્ત્વાદિ ધર્માં રહેલા છે, તેમ એકલા રૂપમાં પણ આ ત્રણ ધર્માં રહેલા છે, કારણકે કાઈપણ પદાર્થ કાઈપણ ક્ષણે, ફેરફાર વિનાના રહેતા નથી. દરેકમાં વૃદ્ધિ અને હાસ અર્થાત્ આવિર્ભાવ અને તિશભાવ થયા કરે છે. આવી સૂક્ષ્મ સ્થિતિનુ દર્શન માત્ર નાનીએને થાય છે, સામાન્ય જનને નહિ. તેા પછી આવા ફેર ારાના ખ્યાલ કેવી રીતે આવે એવા પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું છે કે પદાર્થને પ્રાપ્ત થનારા પરિણામ ઉપરથી પણ ફેરફાર ધ્યાનમાં આવે છે. કેરીમાં જ્યારે પીળા રંગના આવિર્ભાવ રૂપી પરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે તેમાં પ્રસવ અથવા ઉત્પત્તિનાં અથવા ઉપચયનાં દર્શન થાય છે क्वथितोद कवच्चैषामनवस्थितवृत्तिता । अजस्रं सर्वभावानां भाष्य एवोपवर्णिता ॥१६॥ ( પ્રત્યક્ષ પ્રાપ્ત થનારો ) આ બધ પદાર્થીની, ઊકળતા પાણી જેવી સનાતન ચ'ચળતા ભાષ્યમાં વર્ણવવામાં આવી છે. (૧૬) અગાઉની કારિકાના વિચારને ભાષ્યકથનના અનુસંધાનમાં અહીં સ્પષ્ટ કરવામાં આપે છે. પતંજલિ જણાવે છે કે કાઈપણ પદાર્થ પેાતાની સ્થિતિમાં ક્ષણવાર પણ સ્થિર રહેતા નથી. શકય હાય તેટલે તે વૃદ્ધિ પામે છે, અથવા તેા ક્ષય પામે છે. આવિ [ત્ર અને તિરાભાવ, સતત ચાલતી ક્રિયાએ છે. તેથી સ્ત્રીત્વ અથવા પુત્વનું દરેક પદાર્થમાં અસ્તિત્વ હાય છે. प्रवृत्तेरेकरूपत्व ं साम्यं वा स्थितिरुच्यते । आविर्भावतिरोभावप्रवृत्त्या वावतिष्ठते ॥ १७॥ પદાર્થોના (ઉપચય અને અપચયરૂપ) ફેરફારાની એકરૂપતાને અથવા (તેમના) સામ્યને સ્થિતિ કહે છે. અથવા આવિર્ભાવ અને તિરાભાવની પૂર્ણ ન મનનારી અવસ્થા તરીકે (સ્થિતિ) જાણીતી છે. (૧૭) નપુ સકલિંગના આધારરૂપે સ્થિતિ છે, (૧) પદાર્થીની એ અવસ્થાએ, ઉપચય અને અપચય, હેાય છે. ઉપચયના વિચાર Page #495 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય કરીએ તો ઉપચય ની અનેક ક્ષણેને જયારે એક સળંગ ક્ષણ સમજવામાં આવે ત્યારે આ એકરૂપતાને સ્થિતિ કહે છે, એ પ્રમાણે અપચયની અનેક ક્ષણોને એક ક્ષણ સમજવામાં આવે ત્યારે તે ક્ષણેની એકરૂપતાને સ્થિતિ કહે છે. (૨) ઉપચય અને અપચય એવી બે અવસ્થાએ પદાર્થોના અવસ્થાભેદની અથવા અવસ્થાને ફેરફારની દશા દર્શાવે છે. આ અવસ્થાભેદ વચ્ચેની જે સામ્યરૂપ અવસ્થા તેને સ્થિતિ કહે છે. (૩) ઉપચય અને અપચય એવા ફેરફારની નિરંતર સ્થિતિ હમેશાં ચાલુ રહેતી હોવાથી કેઈપણ એક અવસ્થા પૂર્ણપણે રહેતી નથી. આવી અવસ્થાવિશેષની અપૂર્ણ સ્થિતિને સ્થિતિ કહે છે. સ્થિતિને આવી રીતે સમજાવતાં હેલારાજ જણાવે છે કે તવં સતતરિણામનાં गुणानामध्यवसायवशेन स्वभावैश्य साम्य तिरोभावापर्यवसान चेति प्रकारत्रयेण स्थितिरिह निरूपिता । गुणा इत्येव बुद्धेर्वा निमित्तत्वं स्थितिर्मता । स्थितेश्च सर्वलिङ्गानां सर्वनामत्वमुच्यते ॥१८॥ (અથવા ગુણે અંગે એ) ગુણો છે એવી સમજણન નિમિત્તને સ્થિતિ કહેવામાં આવી છે, અને બધાં લિંગમાં (સમાનપણે) રહેલા લિંગવાચકને સ્થિતિ કહે છે. (૧૮) સત્વ, રજસ, તમસ , એવા ગુણેની અવસ્થાઓ હંમેશાં બદલાતી રહે છે. બદલાતી અવસ્થાઓવાળા ગુમાં સામ્ય સમજવાના કારણરૂપે બીજું કશું નથી, પરંતુ સ્થિતિ અર્થાત નપુંસકલિંગ છે. સ્ત્રીલિંગ અને પુલિંગમાં પણ તે સામ્યવસ્થારૂપે રહેલ છે. જ્યારે કોઈ લિંગવિશેષનો બંધ થતો ન હોય ત્યારે આપણે તેને સ્થિતિ અથવા નપુંસકલિંગ સમજીએ છીએ. ગુણોનું સામાન્ય ગુણરૂપ એટલે સ્થિતિ. આવા ગુણસામાન્યમાં બધા ગુણેને અનભવ થાય છે. તેથી આવિર્ભાવ અને તિરાભાવનો ખ્યાલ પણ આવા ગુણસામાન્ય ઉપરથી આવે છે. પરિણામે સ્ત્રી, પુત્વ વગેરે જુદાં જુદાં લિંગને માટે પણ સ્થિતિ અર્થાત્ નપુસકલિંગ વાપરી શકાશે. લિંગાનાં બધાં નામોમાં નપુંસકલિંગને વ્યવહાર કરી શકાય. स्थितेषु सर्वलिड्-गेषु विवक्षानियमाश्रयः । कस्य चिच्छब्दसंस्कारे व्यापारः क्वचिदिष्यते ॥१९॥ (બધા શબ્દોમાં) બધાં લિંગો છે એવી સ્થિતિમાં, કઈક શબ્દના શુદ્ધ વપરાશમાં વિવક્ષાના નિયમ પ્રમાણે વિંગગ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. (૧૯) બધા પદાર્થોમાં સત્ત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણ હોવા છતાં, જનસમુદાયની કેઈ એક શબ્દને કેાઈક ચક્કસ લિંગમાં વાપરવાની વિવક્ષા તે શબ્દ માટે લિંગ નક્કી કરે છે. તે તે શબ્દમાં આવિર્ભાવ, તિરભાવ અને સામ્યમાંથી કઈ એક અવસ્થાનું Page #496 -------------------------------------------------------------------------- ________________ રજુ કાંઠ ૪૪૭ વિશેષ રૂપે દર્શન થાય છે. આવું વિશેષ દર્શન અને તે પ્રમાણે નક્કી થતો તે શબ્દનો ચેકસ લિંગમાં વપરાશ, વિવક્ષાને અધીન છે. વ્યાકરણના નિયમો આખરે તે શબ્દના વપરાશ માટેની વિવક્ષાને આધારે રચાય છે. सन्निधाने निमित्तानां किञ्चिदेव प्रवर्तकम् । यथा तक्षादिशब्दानां लिङ्गेषु नियमस्तथा ॥२०॥ જેમ તક્ષા (સુથાર) વગેરે શબ્દમાં રહેલ અનેક લિંગધર્મોમાંથી એક ધમ (જ) તે શબ્દના લિંગને નક્કી કરે છે તેમ, શબ્દમાં લિંગના નિમિત્તો રૂપે રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મ)જ તેમના લિંગનો વાચક બને છે. (૨૦) શબ્દોના અર્થોના વાચક અનેક હેતુઓ હોય છે. પરંતુ એવાં અનેક નિમિત્તોમાંથી એક નિમિત્ત શબ્દના ચોક્કસ પ્રકારના વપરાશનું નિમિત્ત બને છે. તલા એટલે સુથાર, લાકડાં કાપે છે, તેમને માપે છે, છોલે છે, તેમાંથી અનેક આકૃતિઓ બનાવે છે તો તજ્ઞ અર્થાત્ છેલવું એવા એક જ નિમિત્તને લીધે સુથારને તક્ષા કહેવાય છે, સુભદ્વાર અર્થાત્ કુંભાર માટી લાવે છે. તેને સાફ કરે છે, પણ લાવે છે, એવાં અનેક કાર્યો કરે છે, પરંતુ ઘડે બનાવવારૂપી કાર્યના નિમિત્તને લીધે જ તેને કુંભકાર કહેવાય છે. તે પ્રમાણે કોઈપણ વસ્તુમાં ત્રણ લિંગધર્મો રહેલા હોવા છતાં, વિવક્ષાના નિયમથી પ્રાપ્ત થતા વપરાશમાં એક જ લિંગ તે શબ્દના ચોક્કસ લિંગ માટે કારણભૂત બને છે. માવતરૂદશઃ શિષ્ટ શાથેg સચવસ્થિતઃ | यद्यद् धमे ऽङ्गतामेति लिङ्ग तत्तत्प्रचक्षते ॥२१॥ પદાથના તરવને સમજનારા અને શબ્દોના અર્થોના ચોક્કસ જ્ઞાનવાળા શિટે, ધર્મના જ્ઞાનરૂપે જે લિંગ પ્રાપ્ત થતું હોય તેને જ લિંગ તરીકે જાહેર કરે છે. (૨૧) ત્રિયા ! (પા.સ. ૪.૧૩) સૂત્ર ઉપરના ભાગ્યમાં પ્રાપ્ત થતા કવાર્તિક ૭ના વચન તાત ઢાઢતો નામ I (ભાષામાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગની વ્યવસ્થા લૌકિક પ્રગ ઉપરથી સમજવી)માંના શ્રેષ્ઠ શબ્દને અર્થ ભર્તુહરિશિષ્ટ કરે છે. આવા શિષ્યોને પદાર્થોના પરમાર્થને સાક્ષાત્કાર થતો હોવાથી, શબ્દાર્થોમાં સ્ત્રીલિંગ વગેરે લિંગમાંથી જે લિંગ ધર્મસાધનરૂપ બને તે લિંગને જ પોતાના વપરાશ દ્વારા પ્રસિદ્ધિ આપે છે. તેથી અહીં વિવક્ષાને શિષ્ટોના પ્રયોગ ઉપરથી પ્રાપ્ત થતી (પ્રાકૃત્રી) સમજવાની છે, સામાન્ય લેકવ્યવહાર ઉપરથી પ્રાપ્ત થનારી (લૌકિકી, છારૂપ) નહિ. स्वरभेदाद् यथा शब्दाः साधवो विषयान्तरे । लिङ्गभेदात् तथा सिद्धात्साधुत्वमनुगम्यते ॥२२॥ જેમ સ્વરના ફેરફારને કારણે, શબ્દો બીજા (અર્થ)વિષયે દર્શાવવામાં (વ્યાકરણદષ્ટિએ) શુદ્ધ મનાય છે, તેમ શિષ્ટ પ્રગથી સિદ્ધ થયેલા નિશ્ચિત લિંગને કારણે (શબ્દના) સાધુત્વનું જ્ઞાન થાય છે. (૨૨) Page #497 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય ચોક્કસ સ્વર પ્રમાણે ઉચ્ચારાતા શબ્દોને ચોક્કસ અર્થ હોય છે. સ્વરને ફેરફાર શબ્દને અસાધુ ઠરાવતો નથી, પરંતુ તે શબ્દ બીજા અર્થમાં શુદ્ધ મનાય છે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. લિંગ અંગે પણ આવી જ સ્થિતિ છે. શિષ્ટાનો વપરાશ ઉપરથી જાણીતા લિંગવાળા શબ્દો અમુક અર્થ દર્શાવે છે. એ શબ્દ જે બીજા લિંગમાં પ્રાપ્ત થતા હોય તેમ બીજો અર્થ દર્શાવશે. અક્ષ (ધરી) શબ્દ આવ્રુદાત્ત છે, પરંતુ તેને સ્વર બદલાતાં અર્થાત અન્તાદાત્ત થતાં પક્ષનો અર્થ પાસા થશે. નપુંસકલિંગમાં વપરાતો મર્ધ૬ શબ્દ સરખે અર્ધો ભાગ એવો અર્થ દર્શાવે છે, પરંતુ, પુલિંગમાં વપરાતે મર્ધ શબ્દ એક ભાગ એવો અથ દર્શાવે છે. प्रयोगो विप्रयोगश्च लोके यत्रोपलभ्यते । શાસ્ત્રમાં તે તત્ર ન બચોવિપર્ધચે ૨ રૂા. લોકમાં જ્યાં શુદ્ધ પ્રવેગ અને અશુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતા હોય ત્યાં શાસ્ત્રનિયમ રજૂ થાય છે, અશુદ્ધ પ્રાગ ન હોય ત્યાં નહિ. (૨૩) ગલિળી ને નીચે છે (મારાં બે નેત્ર સુન્દર છે.), વાવો કુમારતો (મારા બે પગ અત્યંત કમળ છે) એવા શુદ્ધ પ્રયોગોને બદલે ક્ષોભ નીયાનિ ! અને વાહા સુનારતર : એવા અશબ્દ પ્રયોગ જોવા મળે છે. આવા અશુદ્ધ પ્રાગાની નિવૃત્તિ માટે વ્યાકરણશાસ્ત્રમાં વહુ9 ટુવચનમ્ ! (પા સુ.૧.૪.૨૧, ઘણી વસ્તુઓ માટે બહુવચન વપરાય છે) જેવાં નિયમવચને રચવામાં આવ્યાં છે. જ્યાં અશુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતા ન હોય ત્યાં શાસ્ત્રના નિયમોની કશી જરૂર નથી. પાણિનિનાં તે વાઘાતો : (પા.સુ.૧.૪.૮૦, ગતિ અને ઉપસર્ગને ધાતુની પહેલાં જવા) અને ૩પસર્ગને પૂર્વમ્ (પા.સૂ ૨.૨.૩૦, ગૌણ પદ પહેલું મૂકાય છે) સુત્રોનું વાર્તિકકારે વાનિદૃારનાઢ (અયોગ્ય પ્રયોગો મળતા ન હોવાથી આવા નિયમ કરવાની જરૂર નથી) એવા શબ્દોથી પ્રત્યાખ્યાન કર્યું છે. વ્યવહારમાં પ્રવતિ ને બદલે પ્રવતિ એ પ્રયોગ કે ગgs: ૫ ને બદલે પુરુષન: ! એ પ્રયોગ મળતો નથી. उपाधिभेदादथेषु गुणधर्मस्य कस्यचित् । निमित्तभावः साधुत्वे विवक्षा च व्यवस्थिता ॥२४॥ પદાર્થોમાં તેમનાં વિશિષ્ટ લક્ષણને કારણે (સત્ત્વાદિ) ગુણમાં કઈ એક ધર્મ, (શબ્દના) લિંગના સાધુત્વનું નિમિત્ત અને વિવક્ષાનો વિષય બને છે. (૨૪) સત્ત્વાદિ ગુણેથી પ્રાપ્ત થતા રૂપાદિ ધર્મો લિંગ માટે જવાબદાર બને છે. સામ્યાવસ્થામાં રહેલા સત્તાદિ ગુણો સમ હાઈને, લોકવ્યવહારમાં પ્રાપ્ત થતા નથી. તેથી તેમના પરિણામરૂપ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગધ વગેરેની આવિર્ભાવ અને તિરાભાવ રૂપ અવસ્થાઓ સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ એવા લિંગભેદ માટે જવાબદાર બને છે. આવું લિંગ શબ્દમાં નિયત હોય છે. આ વિચાર પ્રમાણે લિંગ વસ્તુપમ થયો, Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંડ પરંતુ વૈયાકરણમતમાં લિંગ વસ્તુધર્મ નહિ પરંતુ વસ્તુનું અભિધાન કરનાર શબ્દને ધર્મ મનાય છે. પુષ્યઃ, તારા, નક્ષત્રમ એમાં વસ્તુ એક જ છે, છતાં લિંગભેદ છે, કારણ કે એક જ પદાર્થને જણાવનારા શબ્દો ત્રણ લિંગમાં વપરાયા છે. તેથી એમ કહી શકાય , यत्र शब्दान्यत्व तत्र लिङ्ग त्रयम् । हिमारण्ये महत्त्वेन युक्त स्त्रीत्वमवस्थितम् । हस्वोपाधिविशिष्टायाः कुट्याः प्रसवयोगिता ॥२५।। હિમ અને અરણ્ય જ્યારે મહત સાથે જોડાય ત્યારે તેને સ્ત્રીત્વ પ્રાપ્ત થાય છે; હસ્વ એવા વિશેષ અથથી જોડાતા કુટી(શબ્દ)ને પુલિંગ સાથે સંબંધ થાય છે. (૨૫) દિમ શબ્દનો સંબંધ મદત સાથે થાય ત્યારે તેને સ્ત્રીલિંગ થાય છે, જેમ કે માન એ પ્રમાણે મદૃઢ કરવું એવો અર્થ દર્શાવતા મરણાનિ શબ્દને પણ સ્ત્રીત્વ પ્રાપ્ત થાય છે યુરી (ધર) શબ્દ સ્ત્રીલિંગ છે, પરંતુ નાનું ઘર એવા અર્થવાળા બુટી શબ્દને બદલે કુટીર એ પુલિંગ શબ સમજવામાં આવે છે. शब्दान्तराणां भिन्नेऽर्थे उपायाः प्रतिपत्तये । एकतामिव निश्चित्य लध्वर्थमुपदर्शिताः ॥२६॥ અર્થો જ્યારે જુદા હોય ત્યારે શબ્દો પણ જુદા જુદા હોય છે. (પરંતુ) તે (શબ્દો) એક જ છે એમ માનીને, લાધવને માટે, તેમની એકતાની કલપના કરીને તેમને જણાવવાના ઉપાયો જવામાં આવે છે. (૨૬) દિલ અને દિમાની, કરી અને કુટીર, શમી અને શમીર, તથા સુત્તા અને સુકાર એવા શબ્દો વાસ્તવમાં સરખા નથી. અર્થો જુદા હોય તે શબ્દોને પણ જુદા જ સમજવા પડે, પરંતુ વ્યાકરણશાસ્ત્રમાં લાધવથી તેમને સરળ ઉપદેશ થઈ શકે એટલા માટે તે શબ્દ એક જ છે, એવી કલ્પના કરવામાં આવી છે. આવી કલ્પના શબ્દો અને તેમના અર્થોને જાણવાના ઉપાયરૂપે છે. ઉત્પત્તિ: કવોડજેવાં નારા સંસ્થાનમિાકિ .. आत्मरूपं तु भावानां स्थितिरित्यपदिश्यते ॥२७॥ બીજા કેટલાકના મતમાં ઉત્પત્તિ પ્રસવ છે, નાશ સંસ્થાન છે, અને પદાર્થો ના સ્વાભાવિક સ્વરૂપને સ્થિતિ કહેવામાં આવે છે. (૨૭) અત્યાર સુધી સાંખ્ય દશનને આશ્રય કરીને સંત્યાન, પ્રસવ વગેરેને સમજાવવામાં આવ્યાં. હવે આ સંત્યાન વગેરેને વશેષિક સિદ્ધાન્તના અનુલક્ષામાં સમજાવવામાં આવે છે. વૈશેષિક મતમાં પ્રસવ એટલે જન્મ અર્થાત્ ઉત્પત્તિની પહેલાં જેનું અસ્તિત્વ ન હતું તેવા અવયવીનો જન્મ. આને પુર્વ કહેવાય છે. સાંખ્ય દર્શનમાં તેને આવિર્ભાવ કહે છે. એ પ્રમાણે સંસ્થાન એટલે અપચય અથવા વિનાશ. સાંખ્ય દર્શનમાં તેને તિરાભાવ કહે છે. નિત્ય અને અનિત્ય તરોનું પોતાનું સ્વાભાવિક રૂપ, તેને રિથતિ કહે છે. વા-૫૭ Page #499 -------------------------------------------------------------------------- ________________ જપ વા૫રીય दृष्ट निमित्त केषाञ्चिज्जात्यादिवदवस्थितम् । दृष्टवच्छब्दसंस्कारमात्रं तु परिकल्पितम् ॥२८॥ કેટલાક (પદાર્થોમાં)માં (લિંગનું) ચિહ્ન, (પદાર્થોની) જાતિ વગેરેની જેમ, પ્રત્યક્ષ હાજર હોય છે. (બીજા પદાર્થોમાં), જાણે તે (લિંગચિહ્ન) દેખાતું હોય તેમ, આરોપવામાં આવે છે અને માત્ર શોના (સાધુત્ર માટેના સંસકાર રૂપે કઃપવામાં આવે છે. (૨૮) લિંગ અંગે ગણવેલા સાત મતામાંથી શaોવાનિતોડમા એવા મતની અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. મનુષ્યોમાં અને પશુઓમાં લિંગનાં ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવે છે. આવાં ચિહ્નો તે તે વ્યક્તિઓ અથવા જીવંત પદાર્થોના લિંગને નક્કી કરવા માટે જવાબદાર હોય છે. જ્યાં લિંગનાં નિમિત્ત દેખાઈ આવતાં ન હોય ત્યાં, તેવાં નિમિત્તોને આરોપ કરવામાં આવે છે. આ આરોપ શબ્દના સાધુત્વ-અસાધુત્વરૂપી સંસ્કારને જાણવા માટે હોય છે. यथा प्रसिद्धेऽप्येकत्वे नानात्वाभिनिवेशिनः । नानात्वं जनयन्तीव शब्दा लिङ्गेऽपि स क्रमः ॥२९।। જ્યાં એકવચન જાણીતું હોય ત્યાં પણ બહુવચનના વપરાશવાળા શબ્દ બહુવચન(ને ભાવ) ઉત્પન્ન કરે છે. લિંગ અંગે પણ આવી જ વ્યવસ્થા છે. (૨૯) - પાણી, સ્ત્રી, રેતી, વર્ષાઋતુ, પ્રાણુ વગેરે શબ્દોમાં એકત્વને જ નિશ્ચય હોય છે, પરંતુ આ શબ્દો અર્થાત્ સાપ, તારા, સિક્રતા, વર્ષ અને પ્રાણાઃ બહુવચનના વપરાશવાળા છે, તેથી તે બહુવચનને ભાવ ઉત્પન્ન કરે છે. પરમાર્થપણે તેમનામાં બહુવચનનો અર્થ નથી. તે પ્રમાણે તારા, નક્ષત્રમ્, પુર: વગેરેમાં, વાસ્તવમાં લિંગભેદ નથી. લિંગભેદનાં નિમિત્તો પણ દેખાતાં નથી, પરંતુ તેમના આવા ભિન્ન લિંગના વપરાશને લીધે શબ્દવ્યવહારમાં તે શબ્દો તેવા જુદા જુદા લિંગવાળા પ્રાપ્ત થાય છે. इदं वेयमयं वेति शब्दसंस्कारमात्रकम् । निमित्तदर्शनादर्थे कैश्चित्सर्वत्र वर्ण्यते ॥३०॥ ફરજૂ, રૂચ, કચમ (એવાં જુદાં જુદાં લિંગે) માત્ર શબ્દના સંસ્કાર માટે છે. અર્થમાં આવા કેઈક નિમિત્તને નિહાળીને, કેટલાક (આચાર્યો) લિંગને, સર્વત્ર, માત્ર શબ્દસંસ્કાર રૂપે સમજાવે છે. (૩૦) $á વસ્તુ, શું કચત્તિ: , અને માં અર્થ: એવા પ્રયોગોમાં ત્રણે લિંગ માત્ર શબ્દસંસ્કાર માટે છે. બાહ્ય અર્થમાં આવા શબ્દસંસ્કારરૂપ નિમિત્તને જોઈને કેટલાક આચાર્યોએ બધે લિંગને એ પ્રમાણે સમજાવ્યું છે. આ કારિકામાં શાકઢંકાર છૂટ્યા . એવા લિંગ અંગેના સાતમા મતને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ नावश्यं विषयत्वेन निमित्त व्यवतिष्ठते । इन्द्रियादि यथादृष्टं भेदहेतुस्तदिष्यते ॥३१।। ઈન્દ્રિયો વગેરે અદષ્ટ હોવા છતાં પદાર્થોને જુદી રીતે સમજવા માટે (એ) કારણરૂપ બને છે. બીજાને સમજવામાં નિમિત્ત બનનાર પદાર્થ પોતે જ્ઞાનનો વિષય બનતો નથી. (૩૧) નેત્ર વગેરે ઇન્દ્રિો દનને વિષય બનતી નથી. પરંતુ પદાર્થોને નીરખવા માટે અને તેમને જુદા જુદા સમજવા માટે તે જવાબદાર છે. કોઈ નિમિત્તનું બાહ્ય રૂપે દર્શન થતું ન હોય છતાં ફલના આવિકાર માટે તે ઉપયોગી બને છે. આ વાત લિંગને પણ લાગુ પડે છે. પદાર્થોમાં લિંગ દેખાતું ન હોય છતાં ચોક્કસ લિંગવિશિષ્ટ પદાર્થોને સાધુત્વને માટે તે ઉપયોગી અને જવાબદાર છે. હેલારાજ જણાવે છે કે લિંગ વિષે આવા અનેક મતો ભર્તુહરિએ સ્પષ્ટ ર્યા છે. આ બધામાંથી, મહાભાષ્યમાં પ્રાપ્ત થતો અને ભહરિએ સ્વીકારેલ સત્ત્વાદિ ગુણોની અવસ્થા અંગેનો મત વૈયાકરણ સંપ્રદાયમાં સ્વીકાર્ય બને છે. લિંગ અંગેની સમગ્ર ચર્ચા હેલારાજે પોતાના એક ગ્રંથ વાર્તિકેમેષમાં વિસ્તારથી રજુ કરી છે. કમનસીબે આ ગ્રંથ પ્રાપ્ય નથી. || રુતિ સ્ટિલસમુદેશી આ પ્રમાણે લિંગસમુદેશ પૂરે થયો. Page #501 -------------------------------------------------------------------------- ________________ १४ वृत्तिसमुद्देशः વૃત્તિસમુદેશ कुत्साप्रशंसातिशयः समासार्थं तु युज्यते । पदं स्वार्थादयः सर्वे यस्मात् कुत्सादिहेतवः ॥१॥ પરિપૂર્ણ અવાળા પદને જ નિદા, પ્રશંસા અને પ્રકર્ષને દર્શાવતા પ્રત્ય સાથે જવામાં આવે છે. કારણ કે (પદના) પિતાના બધા અર્થો નિન્દા વગેરેના કારણ રૂપે હોય છે. () પદકાંડને કદમાં સૌથી મટે ૬૨૫ કારિકાઓવાળે વિભાગ વૃતિસમુદેશ, હવે શરૂ થાય છે. અત્યાર સુધીમાં અસમસ્ત અથોત એકલા પદન અસમસ્ત અર્થાત એકલા પદના અર્થો જેવા કે દ્રવ્ય, કાલ. લિંગ. સંખ્યા, ઉપગ્રહ વગેરે વિષે ચર્ચા કરવામાં આવી. હવે સમસ્ત પદ અર્થાત વૃત્તિગત અર્થોને વિચાર કરવામાં આવે છે. વૃત્તિને કૃદન્ત, તદ્ધિતાત, સમાસ, એકશેષ અને ધાતુ એમ પાંચ પ્રકારે સમજવામાં આવે છે. આ વિભાગમાં આ બધાની ક્રમબદ્ધ, વ્યવસ્થિત અને બધા મુદ્દાઓને આવરી લેતી ચર્ચા ભતૃહરિએ કરી નથી. પાંચ પ્રકારની વૃત્તિઓ અંગે વાર્તિકકાર અને ભાગ્યકારના વચનાનો પાખ્યાન રૂપે ભતૃહરિએ કારિકાઓ દ્વારા પોતાના વિચારોને રજૂ કર્યો છે. તેમાં વિષયના સંદર્ભ માં એકસૂત્રતા કે ક્રમબદ્ધ રજુઆત નથી, પરંતુ પ્રકીર્ણ મુદ્દાઓનું અર્થધટન છે; સમગ્ર વિભાગ વાર્તિક અને ભાષ્યમાંનાં તે તે સ્થળેની ચર્ચાના નિષ્કર્ષ રૂપે છે એમ પણ નથી; પરંતુ તે ચર્ચાના કેટલાક મુદ્દાઓને પસંદ કરીને તેમને વિષે વિગતથી વિચાર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં સમાનાધિકરણ પદવાળી તદ્ધિત વૃત્તિને વિચાર કરવામાં આવ્યો છે. પ્રાતિપાદિક રૂપે રહેલ શબ્દ હંમેશાં પાંચ અર્થો -સ્વાથ, દ્રવ્ય લિંગ, સંખ્યા અને કર્મ દર્શાવે છે. આ અંગે કેટલાક મતભેદો છે અને તેમને વિષે પ્રાચીન સમયથી સૂક્ષ્મ ચર્ચા પ્રચલિત છે. કેટલાક વૈયાકરણે શબ્દના સ્વાથ, દ્રવ્ય અને લિંગ એવા ત્રણ અર્થો છે એમ જાહેર કરે છે. પહેલા મતને વશ્વ વિદિશા કહે છે. બીજા મતને ત્રિ: કાતિવાિર્થ: મત કહે છે. વાદ: ઘાતિ વિર્થઃ પક્ષમાં સ્વાર્થ, દ્રવ્ય, લિંગ અને કમ એવા ચાર અર્થે મળે છે. ત્રિક પક્ષ કાશિકાકાર અને તેમના બે ટીકાકાર, જિનેન્દ્રબુદ્ધિ અને હરદત્તને માન્ય હતો. સામાન્ય રીતે વૈયાકરણે ત્રણેય પક્ષોને સ્વીકારે છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ સ્વાર્થને જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ તરીકે સમજવામાં આવ્યો છે, શબ્દ સૌથી પહેલાં સ્વાર્થ દર્શાવે છે જે જાતિ, ગુણ, ક્રિયા અથવા સંબંધ હોઈ શકે. પા. સુ. કુરિતે . (૫.૩.૭૪, નિન્દાની વિવેક્ષા હોય ત્યારે પ્રાતિપાદિકને સ્વાર્થમાં પ્રત્યય લાગે છે) ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે : स्वार्थमभिधाय शब्दो निरपेक्षो द्रव्यमाह समवेतम् । समवेतस्य च वचने लिई वचन विभक्ति' च ॥ अभिधाय तान्विशेषान् अपेक्षमाणश्च कृत्स्नमात्मानम् । प्रियकुत्सनादिषु पुनः प्रवर्ततेऽसौ विभक्त्यन्तः ॥ શબ્દ બીજા કશાની અપેક્ષા રાખ્યા વિના, સૌથી પહેલાં, પોતાના અર્થનું અર્થાત સ્વરૂપ, જાતિ, ગુણ, ક્રિયા અથવા સંબંધનું અભિધાન કરે છે. (શબ્દ) ત્યારબાદ આ સ્વાર્થ જેમાં રહેલો છે એવા કથનું અભિધાન કરે છે. અને તે દ્રવ્યનાં લિંગ, વચન અને વિભક્તિનું અભિધાન કરે છે, ત્યારબાદ તે વિભકત્યન્ત શબ્દ પિતાનું સ્વરૂપ પૂર્ણ પણે જાહેર કરીને, નિન્દા, પ્રશંસ, અને પ્રકઈ રૂપી બાહ્ય અર્થો સાથે સંબંધ પામે છે. સક્ષેપમાં, સ્વાર્થનું અભિધાન કરનાર વિભઢ્યન્ત પદને જ નિન્દા, પ્રશંસા અને પ્રાર્થના પ્રય, જેવા કે અથવા ન લાગે છે. देवदत्तादिकुत्सायां वर्तते कुत्सितश्रुतिः । कुत्सितस्था तु या कुत्सा तदर्थः को विधीयते ॥२॥ દેવદત્ત વગેરેની નિન્દા દર્શાવવા માટે કુત્સિત શબ્દ વાપરવામાં આવે છે. કુત્સિત શબ્દમાં રહેલી જે નિન્દા, તેને દર્શાવવા માટે પ્રત્યયનું વિધાન થયું છે.(૨) લિત: aad: I (દેવદત્ત નિત્વ છે) એવા પ્રયોગમાં ઉત્સા અર્થાત નિન્દાનો અર્થ દર્શાવવા માટે દેવદત્ત શબ્દની સાથે કસિત શબ્દ વાપરવામાં આવે છે. લિંગ, સંખ્યા, વગેરે ઉપાધિવાળા દ્રવ્યનું અભિધાન કરનારા દેવદત્ત રૂપી પ્રાતિ પદિક સાથે આ કુત્સિત શબ્દ વપરાય છે. વરસત કે અનુતિ શબ્દ પિતે જ નિન્દા અને અનુકશ્માનો ભાવ દર્શાવે છે તો પછી સિત, મનુવિતા: જેવા પ્રયોગ કેવી રીતે સમજી શકાશે ? આવા પ્રયોગોમાં પ્રત્યય તિલત શબ્દ સાથે જોડાતાં પ્રત્યયાર્થ કલ્લા અથાત નિન્દાનું અભિધાન કરશે. તિલત: શબ્દ દર્શાવે છે કે કેઈકને ખોટી રીતે નિશ્વ ગ છે અથવા નિઘ હોવાથી તે નિદાને પાત્ર છે; અર્થાત નિન્દાના ભાવ પ્રત્યેની નિન્દા વ પ્રત્યય દર્શાવશે. હેલારાજ આ કુસાને બાહ્ય કુત્સા કહે છે. તેમના જણાવવા પ્રમાણે કૃતિ: માં કુત્સાનો અર્થ પ્રાતિ પદિક વડે વાચ બને છે. ગુજરાતમાં બાહ્ય કુત્સાનો અર્થ % પ્રત્યય વડે દર્શાવાય છે. प्रकृष्ट इति शुक्लादिप्रकर्षस्याभिधायकः । प्रकृष्टस्य प्रकर्षे तु तरबादिविधीयते ॥३॥ પ્રકૃષ્ટ શબ્દ, સફેદ વગેરે ગુણેમાં રહેલ પ્રકર્ષનું અભિધાન કરે છે. પ્રકૃષ્ટને પ્રકમાં દર્શાવવા માટે તાડૂ વગેરે (પ્રત્યયો) લગાડવામાં આવે છે. (૩) Page #503 -------------------------------------------------------------------------- ________________ કપકે વાકયપદોય “અત્યંત સુત્ર' એ અર્થ દર્શાવવા માટે સુવતર : અથવા ગર: ગુર: પ્રયોગ વપરાય છે. પરંતુ પ્રકૃષ્ણને પ્રક" દર્શાવે હેય તો તો તરન્ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમકે પ્રશ્રદત:, એ જ પ્રમાણે છે 5: માં પ્રકા દર્શાવવા માટે તH: અને વેઇટ: માં પ્રક" દર્શાવવા માટે પેટમ: પ્રગો વપરાય છે. कुत्सितत्वेन कुत्स्यो वा न सम्यग वापि कुत्सितः । स्वशब्दाभिहिते केन विशिष्टोऽर्थः प्रतीयते ॥४॥ (કોઈક) નિ હોવાથી તેને કુત્સિત સમજવામાં આવ્યો છે અથવા તેને ગ્ય રીતે નિન્ય માન્ય નથી. પોતાના શબ્દથી જેનું અભિધાન થયું છે તેને વિશિષ્ટ અર્થ છે પ્રત્યય વડે સ્પષ્ટ કરવામાં આવે છે. (૪) બી છ કારિકામાં કુત્સિતની કુત્સા દર્શાવવા માટે કુટિલત: શબ્દને 8 પ્રત્યય લગાડીને તિલ: પ્રવેશ થાય છે, એમ દર્શાવવામાં આવ્યું. આ બાબતની સપષ્ટતા અહીં કરવામાં આવી છે. સતઃ એવા સામાન્ય શબ્દથી કશો વિશેષ અર્થ દર્શાવાતું નથી. કુત્સિત વ્યક્તિને તેનાં પિતાનાં કાર્યોને લીધે નિત્ત્વ સમજવામાં આવે છે કે પછી સારે હોવા છતાં તેના શત્રુઓ વડે તેને નિબ્ધ કરાવવામાં આવ્યું છે, એવી સ્પષ્ટતા એકલા વિત: શબ્દ ઉપરથી થતી નથી. સિસ: શબ્દ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તે વ્યક્તિને નિન્ય સમજવાની માન્યતા જ નિબ્ધ છે અને તેના શત્રુઓએ તેને નિ-ધ ઠરાવ્યો છે. એકલ રિલતઃ શબ્દ સામાન્ય નિા કાર્ય કરનાર નિન્દાલાયક વ્યક્તિ એવો અથ દર્શાવે છે. રિલત: શબ્દ બ્રહ્મહત્યા વગેરે ગંભીર પાપ આચરનાર માટે વાપરવામાં આવે છે. આમ તિ: અને મુસિત: એવા શબ્દો વચ્ચે અથ પર સ્પષ્ટ ભેદ છે. न च साम्प्रतिकी कुत्सा भेदाभावात् प्रतीयते । पूज्यते कुत्सितत्वेन प्रशस्तत्वेन कुत्स्यते ॥५॥ (કુત્સા શબ્દના સ્વરૂપમાં) ભેદ ન હોવાથી (કુત્સિત શબ્દ ઉપરથી) વર્તમાન સમયની નિન્દા સમજાતી નથી. નિન્ય હેય તે પૂજ્ય બને છે અને સ્તુત્ય હોય તે નિધ બને છે. (૫) કુત્સિત શબ્દ અને મુસિતક શબ્દમાં ભેદ દર્શાવતી આ કારિકા છે. કુત્સિત શબ્દમાંથી પ્રાતિપાદિકાર્ય સામાન્ય નિન્દા અને કુતિક શબ્દમાંથી પ્રત્યયપ્રાપ્ત વિશિષ્ટ નિન્દા એવા બે જુદા જુદા અર્થો પ્રાપ્ત થતા નથી. તેથી કુત્સિત શબ્દ ઉપરથી નિન્દા વર્તમાન સમયની છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. વળી નિન્ય પદાર્થ નિત્વ પણ હોય અને સ્તુત્ય પણ હોઈ શકે. આવા અર્થમાં પ૬ પ્રત્યય લાગે છે. ૫. સૂ. પ્રાંસલામાં હમ્ (૫. ૩, ૬૬, પ્રશંસાનો વિવેક્ષા હોય ત્યારે પ્રશસ્ત અર્થને વાચક શબ્દને ૬ પ્રત્યય લાગે છે.) ઉપરના ભાગ્યમાં ભાષ્યકારે સપષ્ટતા કરી છે કે પ્રશંસા અર્થને દર્શાવવામાં પ્રાતિ પાદિકને હવ૬ પ્રત્યય લાગે છે. તેને તે સ્વાર્થ લાગે છે. સ્વાર્થ તે શબ્દના લિંગ, વચન વગેરેને Page #504 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૪૫૫ અનુસરે છે જ. વાસ્તિકકારે આ સૂત્ર અંગે જણાવ્યું છે કે કૃષ અર્થાત શૂદ્ર વગેરે શબ્દોને પણ પ્રત્યય લગાડ, જેમકે વૃવત્ર:, યૂ:, ર1;. અહીં પ્રકૃત્યર્થની વિશેષ પષ્ટતા માટે જ દq[ પ્રત્યય લાગે છે. વૃઢપ: એટલે સાચી શ્રદ્ધ. તે માત્ર કાંદા ખાય છે એટલું જ નહિ પરંતુ દારૂ પણ પીવે છે. ર4: એટલે અલ ચેર; તમારી આંખેનું કાજળ પણ તે ચોરી લે. સ્થૂ: એટલે પાકો ગુનેહગાર, દોડતા માણસનું લેહી પણ પી લે છે. આ ઉદાહરણોમાં નિન્જ એવા શુદ્ર, ચેર અને દસ્યુનાં દ્રવ, ચૌર્ય અને દસ્યકર્મોની પ્રશંસા કરવામાં આવી છે. એ પ્રમાણે ઘાતક શબ્દમાં જે વખાણને પાત્ર છે તેને નિત્વ સમજવામાં આવે છે એવો અર્થ છે. આમ હોવાથી સિતત શબ્દને વિશેષ અર્થમાં જ પ્રત્યય લગાડવામાં આવ્યો છે. विशेषणविशेष्यत्वं पदयोरुपजायते । न प्रातिपदिकार्थश्च तत्रैव व्यतिरिच्यते ॥६॥ બે પદો વચ્ચે વિશેષણવિશેષ્યભાવ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં પ્રાતિપદિકના અર્થમાં ફેરફાર થતો નથી. (૬) વિશેષળ વિશેળ વદુરન્ ! (૨.૧.૫૭ સમાનાધિકરણ વિશેષણ પદ વિશેષ્યપદ સાથે વિક તપુરુષ સમાસમાં જોડાય છે) અને જ્ઞાતિપરિશ્નાર્થરિપરિમાળવચનમાં પ્રથમ (૨.૩.૪૬, માત્ર પ્રાતિ પદિકના લિંગના, પરિમાણના અને વચનના અર્થમાં પ્રથમ વિભક્તિ થાય છે) ઉપરનાં ભાષ્યવચનને આધારે આ કારિકાનો વિચાર રજૂ થયો છે. વિશેષf! સુત્ર ઉપરના વાર્તિક વિશેઘળવિશેઘચોદમ વિશેષળવાયુમયો વિશે થવા સુપાર્કના સિન્નિઃ | માં જણાવ્યું છે કે આ સૂત્રમાં કહેલા તપુરુષ સમાસનાં વિશેષણ અને વિશેષ્ય એવાં પદોને દરેકને વિશેષણુત્વ અને વિશેષ્યત્વ પ્રાપ્ત થાય છે, તેથી ગૌણ પદ કર્યું તે નક્કી કરી શકાતું નથી. #sળવિટા: એવા તપુરુષ સમાસમાં ઉપસર્જન પદ કર્યું તે નક્કી કરી શકાતું નથી. બીજા વાર્તિકમાં જણાવ્યું છે કે આને દોષ ન કહેવાય કારણ કે કૃતિષ્ઠા ; સમાસમાં એક પદ અર્થાત તિથીપ્રધાન છે અને બીજું પદ કૃણા; ઉપસજન છે. આવા જ પ્રયોગની વિવેક્ષા છે; તે પણ વળતા; ને બદલે તિદા : એ સમાસણ થઈ શકતો નથી, કારણ કે બન્ને સ્વતંત્ર પ્રથમાન્ત શબ્દો છે અને તેમના પ્રયોગ %Eળા: તિહા; કૃતિ ટા: એમ થા છે. તેમાં ઉપસર્જન પદ કયું' એ સંશય તો જ્યારે બંને શબ્દો ગુણવાચક હય, જેમ કે વધુન: ત્યારે જ થાય. પરંતુ કૃતિઢા: માં તે એક પદ દ્રવ્યવાચક અને બીજુ ગુણવાચક છે. તેથી દ્રવ્યવાચક પદ પ્રધાન પદ જ હોઈ શકે. બીજા સૂત્ર પ્રાતિકાઈ ૦ 1 ઉપરના ભાષ્યમાં જણાવ્યું છે કે પ્રથમ માટે પ્રાતિપદિકાઈ, લિંગ, પરિમાણ અને વચનને જ નિમિત્ત માનવામાં આવતાં, સમાનાધિકરણ વીર: પુદગ : જેવાં ઉદાહરણોમાં પ્રથમાના વિધાન માટે જુદે નિયમ કરવો જોઈએ કારણ કે પ્રાતિપાદિકાર્ય વગેરે ઉપરાંત વિશેષ અર્થ આ ઉદાહરણમાં પ્રાપ્ત થાય છે અને તેથી પ્રથમા થશે નહિ. આ વિશેષ અર્થ છે, gવ: શબ્દમાં વીરઃ એવા વિશેષણ શબ્દને કારણે પ્રાપ્ત થતું વિશેષ્યત્વ અને પુણ: શબ્દમાંથી વીર ને પ્રાપ્ત થતું વિશેષણત્વ; આ અંગે Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ વાકયપદીય સમાધાન વાસ્તિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીર: પુઠT: માં પ્રતિપાદિકા ઉપરાંત જે વિશેષ અર્થ મળે છે તે, તે શબ્દના પરસપર સાનિધ્યને કારણે પ્રાપ્ત થતો વાકષાર્થ જ છે. विशेष्यं स्यादनितिं निर्मातार्थो विशेषणम् । परार्थत्वेन शेषत्वं सर्वेषामुपकारकम् ॥७॥ (દ્રવ્યરૂપ) વિશેષ જાણતું નથી અને ગુણ, ક્રિયા, વગેરે બરાબર જાણીતા અર્થો વિશેષણ છે. (ગુણ, ક્રિયારૂપી) બધાં પોતાના આશ્રય ઉપર ઉપકાર કરનારાં વિશેષણે બીજાને (અર્થાત વિશેષ્યને) અથે હેવાથી શેષરૂપે છે. (૭) વિશેષણ અને વિશેષ એવા શબ્દો અવર્થ છે. વિશેષણ ભેદક અર્થાત એક વિશેષ્યને બીજા વિશેષ્યથી જુદું દર્શાવનારું છે અને વિશેષ્ય વિશેષણ દ્વારા ભેદ્ય છે. વિશેષ્ય જે જ્ઞાપ્ય છે તે પ્રધાન છે અને વિશેષણ જે જ્ઞાપક છે તે અપ્રધાન છે દ્રવ્યને ક્રિયા સાથે સંબંધ બીજા કેઈની મદદ વિના થાય છે. પરંતુ ગુણનો ક્રિયા વગેરે સાથે સંબંધ બીજા દ્રવ્ય દ્વારા અર્થાત પરોક્ષ છે. આમ જ્ઞાયજ્ઞાપકભાવ અને ભેદભેદકભાવ ઉપરથી વિશેષ્યવિશેષણભાવ પ્રાપ્ત થાય છે. विभक्तिभेदो नियमाद् गुणगुण्यभिधायिनोः । सामानाधिकरण्यस्य प्रसिद्धिर्द्रव्यशब्दयोः ॥८॥ (ગૌણ) ગુણ અને પ્રધાન) ગુણનું અભિધાન કરનારા (શબ્દો)ની જુદી વિભક્તિ નિયત છે. સમાન વિભક્તિમાં હોય ત્યારે તે શબ્દ દ્રયના વાચક બને છે. (૮) વાઘ શુક8: એવા પ્રયોગમાં વહ્ય શબ્દ દ્રવ્યનું અભિધાન કરે છે. અને સુપર ગુણનું અભિધાન કરે છે. આ પદો વચ્ચે ગુણપ્રધાનભાવ શાબ્દિક છે, અહીં ગૌણ પદ વટહ્ય પ્રધાન પદ સુવ8: ના ઉપકાર માટે તૈયાર થયેલું હોઈ તેને ગૌણુપદની વિભક્તિ અર્થાત્ ષષ્ઠી વિભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રધાનપદ શુર ૪ વરચના ઉપકાર માટે હાઈ તેને પ્રથમા લાગે છે. આમ બંને વચ્ચે વિભક્તિભેદ નિયત છે. સમાનાધિકરણ પદ વીરઃ પુરુષમાં બંને પદ દ્રવ્યશબ્દો છે. તેથી ત્યાં પ્રથમ પ્રાપ્ત થાય છે. द्रव्येऽनितिजातीये कृष्णशब्दः प्रयुज्यते । अनितिगुणे चैवं तिलशब्दः प्रवर्तते ॥९॥ કૂળ (કાળું) શબ્દ (કૃણત્વરૂપી) જાતિના જ્ઞાન વિનાના દ્રવ્યના અર્થમાં પ્રયોજાય છે, એ પ્રમાણે તિરા (તલ) શબ્દ તે (ગુણ)ને જ્ઞાન વિનાના દ્રવ્યના અર્થમાં વપરાય છે. (૯) કૂળતા: પ્રવેગમાં થઈ શબ્દ કૃષ્ણ ગુણ દ્વારા દ્રવ્યને બંધ કરાવે છે પરંતુ તે દ્રવ્ય (તલ)ની જાતિને બંધ કરાવતો નથી. બીજો શબ્દ ઉતા: દ્રવ્યવાચક છે. આ દ્રવ્યને બેધ તિલત્વ જાતિ દ્વારા થાય છે, પરંતુ તેના કૃષ્ણ ગુણનો બધ થતો નથી. - Page #506 -------------------------------------------------------------------------- ________________ ૬પ૭ બીજું કાંડ सामान्यानामसंबन्धात् तौ विशेष व्यवस्थितौ । __ रूपाभेदाद् विशेषं तमभिव्यङ्कतु न शक्नुतः ॥१०॥ (તેમના સામાન્ય અર્થો વચ્ચે સંબંધ ન હોવાને લીધે વિશેષ અર્થમાં જાણીતા બનેલા તે બે શબ્દો) તેમના સ્વરૂપો જુદાં ન હોવાને કારણે, તે વિશેષ અર્થને વ્યક્ત કરી શકતા નથી. (૧૦) મારિકા નં. ૯ માં જણાવ્યા પ્રમાણે છૂળ શબ્દના દ્રવ્ય અને બંધ થાય છે, પરંતુ જતિને બોધ થતો નથી. બીજી રીતે કહીએ તો કૃષ્ણ શબ્દમાં તિલજાતિની અને તિલશબ્દમાં કૃષ્ણ ગુણવાળ દ્રવ્ય રૂપી વિશેષની વિવેક્ષા છે. આ શો જ્યારે વાક્ય રૂપે ન હોય ત્યારે તેમની વચ્ચે સંબંધ હોતો નથી, પરંતુ કૃm: તિસ્ત્રા: એવા વાકયરૂપે તે પ્રાપ્ત થાય ત્યારે વક્તાના મનમાં કૃષ્ણ શબ્દથી તિલની વિવક્ષા અને તિલ શબ્દથી કૃષ્ણની વિવક્ષા થાય છે. આવી વિવક્ષા અને વાક્યરૂપે રહેલા આ શબ્દોનો પરસ્પર સંબંધ શ્રોતાના મનમાં દઢ બને છે. तावेवं सन्निपतितौ भेदेन प्रतिपादने । अवच्छेदमिवाधाय संशयं व्यपकर्षतः ॥११॥ દ્રવ્યને વિશેષ રૂપે બંધ કરાવવા માટે આ પ્રમાણે સંબધ પામેલા તે બે શબ્દો ભિન્નતાને સ્થાપીને સંશયને દૂર કરે છે. (૧૧) કળાટ અને તિઃ શબ્દનાં સામાન્ય અર્થરૂપોમાં ભેદ હોતું નથી. જ્યારે તેઓ વાક્યરૂપે ન હોય ત્યારે તેઓ તેમના વિશેષ અર્થનું પ્રતિપાદન કરી શકતા નથી. પરંતુ આવા અર્થનું પ્રતિપાદન કરવા માટે જ્યારે વાક્યમાં તે સંબંધ પામે છે ત્યારે કૃષ્ણ અને તિલ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરીને તેમને અંગે કઈ પણ પ્રકારની શંકા રહેવા દેતા નથી. બીજી રીતે કહીએ તો અગાઉ તેમની જાતિ, દ્રવ્ય અને ગુણ અંગે જે શંકા રહેતી હતી, તેમને તે દૂર કરે છે. કૃષ્ણ શબ્દ કાળા રંગરૂપી ગુણ અને તેની સાથે રહેલી તિલજાતિને બંધ કરાવે છે. અને તિલ શબ્દ તિલદ્રવ્ય, તિલજાતિ અને કૃષ્ણ ગુણનો બંધ કરાવે છે. વિરવળ વિશળ વહુ ! પા. સ. ૨.૧.૫૭ ઉપરનાં ભાષ્યવચનેને ઝળાતિરાનાलिबध्यमानो विशेषवचन संपद्यते। तथा तिलशब्द: कृष्णशब्देनाभिसंबध्यमानो विशेषवचनः ને હેલારાજે પોતાના વ્યાખ્યાનની પૂતિ રૂપે રજૂ કર્યા છે. द्रव्यात्मा गुणसंसर्गभेदादाश्रीयते पृथक् । . जातिसंबन्धभेदाच्च द्वितीय इव गृह्यते ॥१२॥ (તિલ) દ્રવ્ય, (કૃષ્ણ) ગુગ સાથેના સંસગરૂપી વિશિષ્ટતાને કારણે તેવું) જુદું સમજવામાં આવે છે. (તિલ7) જાતિ સાથેના સંબંધરૂપી વિશેષતાને લીધે જાણે બીજુ હોય એમ તે સ્વીકારાય છે. (૧૨) વા. ૫૮ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાકય ૫દીય #તિઃ પ્રગમાં વિશેષ વિશેષ્યભાવરૂપ સંબંધની ચર્ચા કર્યા પછી હવે આ ચર્ચાના સંદર્ભમાં સામાનાધિકરણની ચર્ચા કરવામાં આવે છે. સામાનાધિકરણ્ય બે પ્રકારનું છે. જુદા અર્થનિમિત્ત માટે વપરાતા શબ્દોનું એક અર્થમાં અવસ્થાન-આ એક પ્રકાર છે. આ પ્રકાર સ્વીકારવામાં આવે તો જુદાં પ્રવૃત્તિનિમિત્ત માટે વપરાતા શૃંગાર અને ઉતા શબ્દોનો વિશેષણવિશેષ્યભાવ સંબંધ થાય નહિ (કિ સમાનામિક્ષ તવા વિશે માવોર્થાર: તા: નવપરના મેયવાત -હેલારાજ). સામાનાધિકરણયને બીજો પ્રકાર છે, બે અર્થોનું એક આશ્ચયવાળા હોવું અર્થાત અધિકરણમાં પ્રાપ્ત થવું. આ પ્રકાર સ્વીકારવામાં આવે તે ગુણ અને દ્રવ્ય એવા કૃષ્ણ અને તિલ માટે કોઈક બીજુ અધિકરણ ન હોવાથી, તે બે વચ્ચે સામાનાધિકરણ્ય પ્રાપ્ત થશે નહિ, કારણકે વિશેષણવિશેષભાવ તો ગુણ અને દ્રવ્ય વચ્ચેનો જ હોય છે. હવે ગુણ અને દ્રવ્યજાતિ માટે આવું એક અધિકરણ સ્વીકારીએ તે વિશેષણવિશેષ્યભાવ થશે નહિ, કારણકે દ્રવ્યને ગુણ અને જાતિરૂપે જુદા સમજાવનારા તે કૃતિ: પ્રયોગમાં તે અને તિરુ શબ્દો વચ્ચે સંબંધ થશે નહિ. એકલું દ્રશ્ય વ્યવહારમાં શબ્દ દ્વારા વપરાશને યોગ્ય બનતું નથી. તેની ગુણ કે જાતિરૂપ ઉપાધિઓ સાથેનું હોય ત્યારે તે વ્યવહારમાં વપરાય છે. તેથી કૃષ્ણ ગુણ સાથે સંબંધવાળું તિ નામે એક દ્રવરૂ૫ વપરાય છે. તિલત્વ જાતિ સાથે સંબંધવાળું બીજું દવ્યરૂપ સમજાય છે. એક જ નિરશ દ્રવ્યને તેની ગુણ અને જાતિરૂપ ઉપાધિ સાથે જુદી રીતે સમજાતું કપવામાં આવ્યું હોવાથી, કારિકામાં ફ4 શબ્દ વપરાય છે. निमित्तैरभिसंबन्धाद् या निमित्तसरूपता । तस्यैकस्यापि नानात्वं रूपभेदात्प्रकल्पते ॥१३॥ (જાતિ, ગુણ, વગેરે) નિમિત્તો સાથે સંબંધથી (દ્રવ્ય)નું નિમિત્તો સાથેનું જે સરખાપણું દેખાય છે, તે સર ખાપણને લીધે એક (દ્રવ્ય)નું અનેક જુદાં રૂપને કારણે ક૨વામાં આવે છે. (૧૩) ગુણ અને જાતિ રૂપી નિમિત્તો સાથેનું દ્રવ્ય તેમના જેવું દેખાય છે. આમ થતાં એક નિરંશ દ્રવ્ય જણે જુદું જુદું હોય તેવી શ૯૫ના થાય છે. दुव्यावस्था तृतीया तु यस्यां संसृज्यते द्वयम् । तयोरवस्थयोर्भेदादाश्रयत्वे नियुज्यते ॥१४॥ જેમાં બે (જુદાં દ્રવ્યરૂપ) સંસગને પામે છે તે, દ્રવ્યની ત્રીજી અવસ્થા છે. બે અવસ્થાએથી જુદી હોવાને કારણે તે (ત્રીજી) તેમના આશ્રય તરીકે યોજવામાં, આવે છે. (૧૪) Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪પ ચીજુ કાંડ बुद्धथैकं भिद्यते भिन्नमेकत्वं चोपगच्छति । बुद्ध्यावस्था विभज्यन्ते सा ह्यर्थस्य विधायिका ॥१५॥ બુદ્ધિ દ્વારા એક વસ્તુ વિભક્તરૂપે સમજાય છે અને વિભક્ત સમજાતી તે એકવને પામે છે. બુદ્ધિને કારણે જ (પદાથની) અવસ્થાએ વિભાગને પામે છે. વસ્તુનું નિર્માણ કરનારી તે (બુદ્ધિ) જ છે. (૧૫). કારિકા ૧૪માં જણાવ્યું કે કૃmતિસા: જેવા સમાનાધિકરણ પ્રયોગમાં એક જ તિલ દ્રવ્યમાં ત્રણ અવસ્થાએ સમજવામાં આવે છે. આ કારિકામાં, આવી કલ્પનાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. પદાર્થને બુદ્ધિમાં જેવો ગ્રહણ કરવામાં આવે તેવો શબ્દો દ્વારા રજૂ કરવામાં આવે છે. : અને તિ: શબ્દો ઊંtmતિષ્ઠા: સમાસમાં પ્રાપ્ત થાય તે પહેલાં વિશેષણ અને વિશેષ એમ બે પદે રૂપે હોય છે. વાક્યમાં તે બેની ભિન્નતા એકત્વને પામે છે. પદાર્થો બુદ્ધિમાં આવી જુદી જુદી અવસ્થાએ રૂપે છે. હલારાજ જણાવે છે કે સમાસની અવસ્થા પહેલાં કૃષ્ણ અને તિ: શો બે અવસ્થાએાનું અભિધાન કરે છે. સમાસ બનતાં તેમની વચ્ચે ભેદ અદષ્ટ બને છે અને તેથી તે શબ્દ બે પદોના સમુદાયરૂપ એક અભિન્ન પદ ઉતાર તરીકે વપરાય છે (તથા ૨ વા તમાકુપાધિમે ઝુરિતક્ષ્ય દ્રવ્યદ્રયસ્થાનિધાનમ્ 1 સમારે તુ भेदस्तिरोहितः। सोऽर्थोन्तर्भूत इति पदसमुदायात्मकमेक' पदमभेदेन कृष्णतिला इत्यर्थमभिधत्ते। - હેલારાજ) व्यपदेशिवदेकस्मिन् बुद्ध्या नानार्थकल्पना । तया कल्पितभेदः सन् अर्थात्मा व्यपदिश्यते ॥१६॥ શિવલિન (એકલે હોવાથી મુખ્ય વ્યવહારને વિષય ન બનનાર શબ્દને, મુખ્ય વ્યવહાર માટેનું કાર્ય લાગુ પડે છે.) વાસ્તિકમાં (જણાવ્યા પ્રમાણે) બુદ્ધિમાં અનેક અર્થોની કલ્પના થાય છે. તેવી બુદ્ધિ વડે ભેદની કલ્પના કરવામાં આવતાં એક અર્થ અનેક રૂપે કહેવાય છે. (૧૬) બુદ્ધિ વડે કાપવામાં આવેલ ભેદભેદવ્યવહાર વાર્તિકકાર કાત્યાયનને પણ અભિમત છે એ વાત આ કારિકામાં કહેવામાં આવી છે. માથતવવેદમન 1 (૧. ૧. ૨૧ આદિ અને છેલ્લા વર્ણ માટે જણાવેલું કાય, જ્યાં એક જ વર્ણ હોય ત્યાં થાય છે) સુત્રને બદલે વ્યવાિયઋમિન એવું સૂત્ર કરવું જોઈએ, એ વા વાર્તિકરૂપ આ કથન જણાવે છે કે કેઈ નિમિત્તને કારણે જેને મુખ્ય વ્યવહાર લાગુ પડે છે એવા શબ્દ માટેનું કાર્ય, જે, એકલે હોવાથી મુખ્ય વ્યવહારનો વિષય બનતો નથી, તેને થાય છે. વાર્તિક ૫ માં જણાવવામાં આવ્યું છે કે આવું કથન ર્યા વિના લેકવ્યવહાર ઉપરથી જ પશિવભાવ સિદ્ધ થાય છે. લોકવ્યવહારમાં કામ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. તે પ્રમાણે અનેક દીકરા હોય ત્યારે અને એક દીકરી હોય ત્યારે પણ આ માટે મેટે, આ મારો વચલો, આ મારે નાને, એમ કહેવાય છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ વાકથપોય જેમ અનેક વર્ગોને સમુદાય એટલે પદ, અનેક પદોને સમુદાય એટલે ડ્યા અને અનેક ચાઓને સમુદાય એટલે સૂક્ત કહેવાય છે તેમ, એક વર્ષનું પદ, એક પદની ઋચા અને એક ચાનું પણ સૂક્ત કહેવાય છે. લોકવ્યવહારની જેમ વ્યાકરણશાસ્ત્રમાં પણ ભેદક૯૫ના અને અભેદક૯પના હોવાથી વ્યવશિવસ્મિન એવું સૂત્ર કરવાની જરૂર નથી. વાર્તિકકારે કરેલી ચર્ચા ઉપરથી ભતૃહરિ પિતાના વિચાર અંગે પુષ્ટિ મેળવે છે. અને જણાવે છે કે બુદ્ધિમાં પ્રાપ્ત થતા ભેદવ્યવહાર અને અભેદ વ્યવહારને કારણે એક જ વસ્તુની અનેક અવસ્થાએ સમજાશે અને એક જ અર્થાત્મા અનેક રૂપે વ્યક્ત થશે. क्रियाभेदेन दृष्टानामश्मादीनां पुन: पुनः । किञ्चिद् दर्शनमन्येन दर्शनेनापदिश्यते ॥१७॥ જુદી જુદી ક્રિયાઓમાં વારંવાર જોવામાં આવેલા ઘટીના પથરા વગેરેના એક (ચકાસ) કાનું દર્શન તેના બીજા (કાર્યના) દર્શનના સંબંધમાં ભિન્ન રૂપે જણાવાય છે. (૧૭) ઘંટીનું પડ દળવું, ભરડવું એવી અનેક ક્રિયાઓ કરતું હતું. હવે તે દળવાની એક ક્રિયા કરે છે. આમ ક્રિયાઓમાં ભિન્નતા અર્થાત અનેકત્વ દર્શાવાય છે. આ અનેકવ અને એકત્વ બુદ્ધિપ્રકપિત છે (નાનાશિવારંવનિઘન: શિયાપુત્રક્રાસંધિ પ્રતિનિયત શરીરનિતિ –હેલારાજ) प्रयोगभेदाद् धातूनां प्रकल्प्य बहुरूपताम् । भेदाभेदावुपादाय क्वचिदेकाच्त्वमुच्यते ॥१८॥ ધાતુ(રૂપ)ના જુદા જુદા વપરાશ ઉપરથી તેમનાં અનેક સ્વરૂપની કલ્પના કરીને, ભેદ અને અભેદને આધારે કઈવાર તેમને એક સ્વરવાળા કહ્યા છે. (૧૮) gwાવ: તે પ્રથમઘ I (૬.૧.૧. એક સ્વરવાળા પદના પહેલા ભાગનું ધિત્વ કરવું) સૂત્રમાં ; શબ્દને, જેમાં એક સ્વર છે એ ધાતુ' એમ બહુવધિ સમાસ નવામાં આવ્યો છે. હવે શું (જવું) ધાતુમાં એક જ સ્વર હાઈ તેને એકાચું કેવી રીતે કહે? બહુત્રી હિમાં અન્ય પદાર્થો કોને સમજ? તિ, વયનમ, રતા, ઉત્ત, એવાં ? ધાતુનાં જુદાં જુદાં રૂપે પ્રયોગમાં હોવાથી ૩ માં એકાગ્રત્વની કલ્પના કરવામાં આવી છે. અહીં પ્રયોગભેદને લીધે ભેદ૯૫ના સમજવામાં આવી છે. વાસ્તવમાં ભેદ નથી. આવી ભેદકપના બુદ્ધિ પ્રાપ્ત છે. अन्वयव्यतिरेकाभ्यामर्थवान्परिकल्पितः । एको धात्वर्थविगमाद् वर्णत्वेनोपचर्यते ॥१९॥ અન્વય અને વ્યતિરેક વડે તે (૬) ધાતુને અર્થવાન માનવામાં આવ્યો છે. (બુદ્ધિવડે) ધાતુના અર્થની પ્રાતિને લીધે એક સ્વરવાળે તે વર્ણ તરીકે જણાવાય છે. (૧૯) Page #510 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ કારિકા ૧૮ માં સૂચવ્યા પ્રમાણે રૂ ધાતુના અનેક પ્રયોગે, તિ, ૩યમ માર્ વગેરે વપરાશમાં હોય છે. પ્રત્યય જુદા હોવા છતાં ધાતુ એક જ હેવાથી અવયરૂપ એક અથ મળે છે અને પ્રત્યે સમાન ૫ણ ધાતુ જુદો હોય તે ૬ ધાતુનો અર્થ પ્રાપ્ત થતો નથી. ૬ ધાતુને આમ અન્વયે અને વ્યતિરેકથી અર્થવાન સમજવામાં આથે છે. આ ટુ ધાતુ, એક વર્ણવાળે માનવામાં આવ્યો છે. द्रव्यात्मानस्त्रयन्तस्माद् बुद्धौ नाना व्यवस्थिताः । આશ્રયાશ્રવિધાયં પૂર્વગ્ય મારામઃ ૨૦. તેથી ત્રણ જુદાં જુદાં દ્રવ્યો આશ્રય અને આશ્રયી રૂપે, બુદ્ધિમાં દઢ બને છે એવી પ્રાચીન પરંપરા છે. (૨૦) બુદ્ધિગત ભેદને આધારે સમાનાધિકરણ સમજાય છે, એ બાબતને આ કારિકામાં સમજાવવામાં આવી છે. તા: એવા સમાનાધિકરણ પ્રયોગમાં એક જાતિરૂપ, બીજુ ગુણરૂપ અને ત્રીજું પહેલાં બેના સમુદાયરૂપ, એમ ત્રણ જુદાં જુદાં દ્રવ્યો સમજાય છે. પહેલાં બે આશ્રયી છે અને ત્રીજુ તેમનો આશ્રય છે, તેમની વચ્ચે આશ્રયાશ્રભિાવ છે. આવી રીતે વિશેષણવિશેષ્યભાવરૂપ સામાનાધિકરણ્ય સમજાય છે. सामानाधिकरण्यं च शब्दयोः कैश्चिदिष्यते । विशेषणविशेष्यत्वं संज्ञासंज्ञित्वमेव वा २१।। કેટલાકના મનમાં સામાનાધિકરણ્ય શબ્દો વચ્ચે હોય છે, વિશેષણવિશેષ્યભાવ અને સંજ્ઞાસંગ્નિભાવ પણ તેમની વચ્ચે જ હોય છે. (૨૧) અર્થના સામાનાધિકરણ્યની વાત કર્યા પછી હવે શબ્દોના સામાનાધિકરણ્યની વાત કરવામાં આવે છે, કુળતિયા: પ્રયોગમાં કળા અને તિસ્ત્રા: શબ્દો ગુણ અને જાતિવિશિષ્ટ દ્રવ્યનું અભિધાન કરતા હોઈ તેમનું સમાન અભિધેય છે અને તેથી તેમનું સામાનાધિકરણ કહેવાય છે, ગ શબ્દ તિ શબ્દને બીજા કયથી ભિન્ન પણે દર્શાવે છે તેથી તે તિનું વિશેષણ છે અને તિરું શબદ કા સિવાય બીજા રંગવિશેષનું પ્રતિપાદન કરતો ન હોવાથી વિશેષ છે. એ પ્રમાણે ફેંગ શબ્દ તિસ્ત્ર શબ્દની સંજ્ઞા છે અને તિર શબ્દ સની છે અને તેમની વચ્ચે સત્તાસંતિભાવ સંબંધ છે. યુદ્ધિરાવૈ | ૫. સ ૧૧૧(આીિ વૃદ્ધિ સંજ્ઞા થાય છે )માં વૃદ્ધિ શબ્દ સંજ્ઞા છે અને આરૈસંજ્ઞી છે. केषाञ्चिज्जातिगुणयोरेकार्थसमवेतयोः । वृत्तिः कृष्णतिलेष्विष्टा शब्दे द्रव्याभिधायिनी ।।२२।। કેટલાકના મતમાં, શબ્દ જ્યારે દ્રવ્યનું અભિધાન કરે છે ત્યારે શાતિરા (પ્રયોગ)માં એક અર્થમાં સમવાય સંબંધથી પહેલાં જાતિ અને ગુણનો સમાસ ઈષ્ટ છે. (૨૨) Page #511 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દીય તિષ્ઠા પ્રયોગમાં બે પદોનો એકાર્થિભાવરૂપ સમાસ યોગ્ય થશે. આવો સમાસ, પદો અને તેમના અર્થો વચ્ચે વિશેષણવિશેષ્યભાવ રૂ૫ સંબંધ પ્રાપ્ત થતો હોય ત્યારે થાય છે. અહીં તિલત્વ જાતિ અને કૃષ્ણ ગુણને તિરુ રૂપી દ્રવ્યમાં આશ્રય છે, જળ શબ્દ વડે વાચ્ય ગુણ વિશેષણ છે. તિસ્ત્ર શબ્દ વડે જાતિવિશિષ્ટ દ્રવ્યનું પ્રતિપાદન થતાં શ્રી શબ્દ તેના પ્રવૃત્તિનિમિત્ત રૂપ બની વિશેષણ બને છે આમ શબ્દો વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ દ્રવ્ય દ્વારા પ્રાપ્ત થાય છે. संस्तु रूपरसादीनामाश्रयो नाभिधीयते । ___ द्रब्याभिधानेन विना ततस्ते द्वन्द्वभाविनः ॥२३॥ રૂપ, રસ વગેરેના આશ્રય વિદ્યમાન હોવા છતાં, દ્રવ્યના અભિધાન વિના તેમનું અભિધાન થતું નથી. તેથી તેઓ દ્ધ સમાસમાં જોડાય છે. (૨૩) વરસી અથવા હરણના: જેવા સમાસપ્રયોગોમાં ફક્ત ગુણનું અભિધાન થાય છે; તેમના દ્રવ્યરૂપ આશ્રયો વિદ્યમાન હોવા છતાં દ્રવ્યનું અભિધાન થતું નથી, કારણ કે તેમના દ્વારા દ્રવ્યને બોધ થતો નથી. ન એવા ગુણવાચક શબ્દ દ્વારા તેના દ્રવ્યરૂ૫ આશ્રય તિ શબ્દનું અભિધાન થાય છે. સામાન્ય રીતે ગુણ આશ્રય વિનાને હોઈ શકે નહિ, તેથી હજરત માં દ્રયનું અભિધાન અભિધાથી નહિ પરંતુ અર્થોપત્તિ દ્વારા થાય છે. તેથી તેમની વચ્ચે વિશેષવિશેષભાવ ન હોવાથી સામાનાધિકરણ્ય નથી અને તેનાથી પ્રાપ્ત થતો સમાસ તપુરુષ નહિ પણ ધ% થાય છે. द्रव्याभिधायी कृष्णादिराकाङ्क्षावान् प्रवर्तते । __ निमित्तानुविधायित्वात् तत् तिलादौ न विद्यते । २४॥ દ્રવ્યનું અભિધાન કરનાર શ્રા વગેરે શબ્દો દ્રવ્યની અપેક્ષાવાળા બની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. (પ્રવૃત્તિના) નિમિત્ત(રૂપ જાતિ)નું અનુસરણ કરતા હોવાથી, તિરું વગેરેમાં તેવી સાકાંક્ષ પ્રવૃત્તિ હોતી નથી. (૨૪) અન્વય : (કૂળતા યા) ટ્રામિધાથી કૃતિ(શ:) દ્રશ્ય(વિષય)માજા કક્ષાના (સન) (કિગાયાં) પ્રવર્તતા નિમિત્તાનુવિદ્યારિત્રાત્ તત (સાાં ફૂલપ્રવૃત્તિવ') ન વિદ્યતે કૃcળતાઃ પ્રયોગમાં #ગ અને તિ: અનુક્રમે ગુણ અને ગુણ અર્થાત્ દ્રવ્ય છે. ગુણને ક્રિયા સાથે સાક્ષાત્ સબંધ નથી પરંતુ દ્રવ્ય દ્વારા છે, તેથી દ્રવ્યની આકાંક્ષાવાળા ગુણ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. કેઈવાર ગુણેને દ્રવ્યથી સ્વતંત્રપણે વપરાશ થાય છે. ગુણનાં ઉત્પત્તિ અને વિનાશ વ્યના સંદર્ભમાં હેય છે; તેથી વ્યાકરણશાસ્ત્રમાં મલુન્ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે. જાતિનો દ્રય સાથેનો સંબંધ અવિભાજય અને આવશ્યક છે, કારણ કે ઉત્પત્તિથી વિનાશ સુધી જાતિનો દ્રવ્ય સાથેનો સંબંધ અવ્યભિચરિત છે. તિલ જેવા શબ્દો Page #512 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૪૩ જાતિ દ્વારા જ ક્રિયા સાથે સંબદ્ધ હોય છે. ગુણુને જેમ દ્રવ્યની અપેક્ષા છે અર્થાત્ દ્રવ્યના સ ંદર્ભોમાં જ અપેક્ષાવાળા બની તે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તેમ જાતિની બાબતમાં નથી, કારણ કે ાંત વિનાના દ્રવ્યની કાઈ કલ્પના થઈ શકતી નથી. ( ચાદિ મુળો द्रव्याकाङ्क्षो भवन् क्रियया द्रव्यव्यवधिना समन्वयमेति नैव जाति, तद्रहितस्य द्रव्यस्याभावात् । આામપેય ફ્રિ સા તચેતિ જ્ઞાતિમયૂ વ્ય' ક્રિયાયોગી –હેલારાજ) તેથી જાતિયુક્ત દ્રવ્યને વિશેષ્ય અને પ્રધાન સમજવામાં આવ્યું છે. ગુણ અતે ગુણીનેા ખેાધ કરાવનારા ગુણુ અને દ્રવ્યશબ્દને પરસ્પર વિશેષવિશેષ્યભાવ નિયત છે. एवं जातिमति द्रव्ये प्रत्यासन्ने क्रियां प्रति । गुणधर्मगुणाविष्टं द्रव्यं भेदाय कल्पते ॥ २५ ॥ આ પ્રમાણે જાતિયુક્ત દ્રવ્ય ક્રિયા સાથે સખદ્ધ હાઈ, ગુણુસ્વભાવરૂપી ગુણથી વ્યાપ્ત દ્રવ્ય, જાતિયુક્ત દ્રવ્યથી જુદુ' સમજવામાં આવે છે (૨૫) તિરુ શબ્દથી તિલતિના મેધ થાય છે. આવુ' જાતિયુક્ત દ્રવ્ય ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, અર્થાત્ તેના ક્રિયા સાથે સાક્ષાત્ સબંધ સમજાય છે. જળ શબ્દ ગુણયુક્ત દ્રવ્યને મેધ કરાવે છે. આવા દ્રવ્યના જાતિયુક્ત દ્રવ્યની જેમ ક્રિયા સાથે સાક્ષાત્ સંબધ નથી. દાળ શબ્દ વિશેષણ છે અને જાતિયુક્ત તિલ શબ્દ વિશેષ્ય છે. નીહોવ્ર વતિ । (તે નીલકમલ જુએ છે), સ્વાદુ જ શ્રાવાયતિ (તે સ્વાદિષ્ટ ફળ ખાય છે), મુમિ ઘુમ આનિવ્રુતિ । (તે સુગંધી ફૂલ સુધે છે), શિાં પાકૃતિ । (તે ખરબચડા પથરાને અડકે છે) પ્રયાગામાં રૂપ, રસ, ગ ંધ, સ્પર્શી વગેરે જોવું, ખાવું, સૂંધવું, અડકવું વગેરે ક્રિયાએ સાથે સાક્ષાત્ સબંધવાળા નથી, પરંતુ તે તે દ્રવ્યેા દ્વારા તેમને ક્રિયા સાથે સબંધ થાય છે. સત્વસ્ય વ વયામિ ! (હુ' કમળનું રૂપ જોઉ છુ.) પ્રયેાગમાં ગુણને ક્રિયા સાથે સંબધ દ્રવ્ય દ્વારા જ થાય છે. गुणमात्राभिधायित्वं केचिदिच्छन्ति वृत्तिषु । अजाश्वादिषु संबन्धाद् रूढीनामिव रूढिभिः ॥२६॥ કેટલાકના એવા અભિપ્રાય કે જારવ વગેર (સમાસ)માં રૂઢિશબ્દોના બીજા રૂઢિશબ્દો સાથેના સબધને કારણે વૃત્તિમાં (દ્રવ્ય) કેવળ ગુણનું અ અભિધાન કરે છે. (૨૬) જાળા: તિા; પ્રત્યેાગમાં ળા: શબ્દ ગુણુ દ્વારા દ્રષ્યના મેધ કરાવી વિશેષણ રૂપ બની ઉપસર્જન પદ તરીકે તત્પુરુષ સમાસમાં પ્રાપ્ત થાય છે એમ જણાવવામાં આવ્યું. કેટલાકના મતમાં આ શબ્દો જ્યારે સમાસમાં પ્રાપ્ત થાય છે ત્યારે ઘૂળ શબ્દ સ્વતંત્ર રીતે ગુણ દર્શાવે છે, દ્રવ્યની આકાંક્ષાવાળા બનીને નહિ. ળત્તિા: સમાસમાં તિરુ શબ્દ વધુ દ્રવ્યના મેધ થતા હેાવાથી ન શબ્દથી ફરીવાર દ્રવ્યનેા મેધ કરાવવાની જરૂર નથી. રાનવુષ: શબ્દમાં રાઞર્ શબ્દ દ્રવ્યના ખેાધક હેાવા છતાં સમાસમાં પ્રાપ્ત થઈને પુરુષનુ વિશેષણ બનીને વિશેષવિશેષ્યભાવ સંબધ પ્રાપ્ત કરીને ગુણુના એધ કરાવે છે. એ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નાયડીય પ્રમાણે અનાથ:। એવા સમાસમાં અન્ન અને ત્ર એવા રૂઢિશબ્દો બીજા રૂઢિ શબ્દે દર્શાવશે નહિ અને તેથી તેમનેા તત્પુરુષ થશે નહિ. ન એટલે અજન્મા એવા લેવાથી અન્ન શબ્દ ગુણવાચક બને છે. આવે! મત કેટલાક વૈયાકરણાતા છે. અ ભતૃ હિરના વાકયપદીયમાં અને તેમને નામે આરેાપવામાં આવેલ મહાભાષ્યદીપિકામાં આવા અન્ય વ્યાકરણ મતાની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. આવા મતેાના પુરસ્કર્તાએ વિષે કે તેમના ગ્રંથા વિષે આપણે કશું જાણતા નથી. પતજલિ અને ભહિર વચ્ચેના લગભગ છસેા વર્ષોંના સમયમાં રચાયેલાં વ્યાકરનાં પુસ્તક! આપણને પ્રાપ્ત થતાં નથી. એમ પણ બની શકે કે ભર્તૃહરિ મતાન્તરને નામે વૈકલ્પિક મતે પાકે ઊભા કરતા હાય, પ્રાચીન સમયમાં આવા મતે વા અને સચવાથી રજૂ થતા હતા. ભર્તૃહરિ તેમને ચે, અરે, બવરે તૈયારા:, ત્રિય વગેરે શબ્દોથી રજૂ કરે છે. तिले पूर्वमुपात्ते वा तत्रैव मतुवियते । स च धर्मः समासेषु गुणस्तस्माद् विशेषणम् ॥२७॥ અથવા પહેલાં તિષ્ઠ શબ્દને નિશ્ચય થતાં, તેની સાથે મતુર્ જેને અંતે છે એવે શબ્દ મૂકાય છે. મતુર્ ના અથ તરીકે રહેલ સંબંધરૂપ ધર્મ સમાસમાં અંતર્ભૂત બને છે, તેથી ગુણ વિશેષતા દર્શાવતાર અને છે. (૨૭) ગુણનું અભિધાન કરનાર વૃદળ શબ્દ વિશેષણુ રૂપે પ્રાપ્ત થાય છે એ બાબતને બીજી રીતે સમજાવવામાં આવે છે. વૃળ એવા ગુણુ શબ્દના પ્રયાગ થતા પહેલાં વિશેષ્ય એવા તિષ્ઠ શબ્દને નિશ્ચય થાય છે અને ત્યાર પછી કૂળ શબ્દને મતુર્કી પ્રત્યય લાગે છે. પરંતુ મુળવચનેભ્યઃ મનુવો પ્રુવ્ડ । (પા.સુ. ૫. ૨ ૯૪. વા. ૩, ગુણવચન શબ્દો પછી આવતા મનુના લુક થાય છે.) એવા નિયમને કારણે મતુના લેપ થાય છે. હવે મતુર્ ા અથ જે સબધરૂપ ધમ છે, તે સમાસમાં અંતર્ભૂત બનતાં કૂદળ શબ્દ તિરુ એવા દ્રવ્ય શબ્દનું વિશેષણ અને છે, અર્થાત તિરુ શબ્દમાં વિશેષતા દર્શાવવાનું સાધન બને છે. અહીં સમાનાધિકરણ વૃત્તિનેા વિચાર પૂરા થયેા. पट्वीमृव्योः समासे तु यद्यप्येकार्थवृत्तिता । भिन्नमत्राधिकरणं प्राग्वृत्तेस्तच्च गृह्यते ॥ २८ ॥ પીમૃૌ એવા સમાસમાં બન્ને પદો એક અર્થમાં રહેલાં છે, છતાં, સમાસમાં પ્રાપ્ત થતાં પહેલાં તેમનુ અધિકરણ જુદુ છે અને તેને જ સ્વીકારવામાં આવે છે. (૨૮) પ1 (ચતુર સ્ત્રી) અને મૂર્તી (નત્ર સ્ત્રી) શબ્દને જયારે વોટ્ટ એમ સમાસમાં સમજવામાં આવે ત્યારે પી એટલે પત્ની અને મૂર્તી અને ટ્ટી એટલે મૃથ્વી અને વ, યુગપદદ્ધિકરવચનતાને સિદ્ધાન્ત સ્વીકારતાં આ સ્થિતિ થશે. વર્તી અને મૃત્યુ વચ્ચે સામાનાધિકરણ્ય છે(ન શહેનાર્થયામિયાનાત, સામાનાન્થિમતિ । ધૈયટ) તેથી પા. સુ. Page #514 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ' કાંડ ૬.૩.૩૪ પ્રમાણે કુંવભાવ થશે. આવા પુંવભાવના પ્રતિષેધ માટે જુદું કથન કરવું જોઈએ. યુગપદધિકરણવચનતાના સિદ્ધાન્ત સામેની પતંજલિએ રજૂ કરેલી આ પહેલી મુશ્કેલી છે. હવે જે સમુદાયના અવયવ સમુદાયાથે દર્શાવતા હોય તો પુંવભાવના પ્રતિષેધની જરૂર નહિ પડે, કારણ કે યુગપદધિકરણવચનને સમુદાય સાથે સંબંધ નથી. ૧ી અને પૃથ્વી એવા બે શબ્દો બે જુદા અર્થો દર્શાવશે. તેથી પુંવભાવનો પ્રતિષેધ કરવાની જરૂર નહિ પડે. નીયામાતા એવા સમાસનું ઉદાહરણ આપીને પંતજલિએ આ બાબતે સિદ્ધ કરી છે. પ્રોફે. રાઉના સંપાદનમાં આ કારિકા એક વધારાની કારિકા તરીકે મળે છે. હસ્તપ્રતમાં તેના અસ્તિત્વ સિવાય તેને સ્વીકારવાના કશા પુરાવા નથી. अनुस्यूतेव भेदाभ्यामेका प्रख्योपजायते । यदा सहविवक्षां तामाहुद्वन्द्वकशेषयो : ॥ २९ ॥ અવય વડે વ્યાપ્ત એવા એક (સમુદાય)નું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેને શ્રદ્ધા અને એકશેષમાં પ્રાપ્ત થનારી સહવિવક્ષા કહે છે. (૨) આ કારિકાથી શરૂ કરીને કારિકા ૩૫ સુધીમાં સહવિક્ષા અને યુગપદધિકરણવચનતાના સિદ્ધાંતો અંગે વિચાર કરવામાં આવ્યો છે. સહવિવક્ષા અર્થાત્ “અર્થોનું એક સાથે અભિધાન કરવાની ઇચ્છા ને મહાભાગ્યકારે એકશેષની ચર્ચાના અનસંધાનમાં સમજાવી છે. નાગેશ સહવિક્ષાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “બધા અર્થોને એક સાથે બધા શબ્દ વડે જાણવાની ઇચ્છા ' એટલે સહવિવક્ષા (વામર્થાનાં : : યુપટ્વોનેછા ) સહવિવલાનો વિચાર એકશેષના સંદર્ભમાં કરવાને બદલે ધન્ડના સંદર્ભમાં કરો વધારે ગ્ય છે, કારણ કે દ સમાસમાં બે અથવા વધારે શબ્દોના સમુદાયને જાણવાની આપણી ઇચ્છા હોય છે. યુગ પદધિકરણવચનતાને મુદ્દો જેને વાર્તિકકારે અને ભાષ્યકારે 4%ના સંદર્ભમાં સમજાવ્યો છે તેને એકશેષના સંદર્ભમાં સમજાવો વધારે યોગ્ય થશે. જ્યારે બે અથવા વધારે અને એક ક્રિયા સાથે જોડવા માટે વિચારીને તેમને શબ્દો દ્વારા એક સાથે પ્રજવામાં આવે છે ત્યારે દઅને એકશેષ સમાસે પ્રાપ્ત થાય છે. આ સમાસમાં સમુદાય તેના અવયથી જુદો નથી. સમુદાયને અભિધાનની સાથે સાથે અવયવોનું અભિધાન થાય છે. આમ દ% અને એકશેષમાં સમુદાયનું અવયવવાચિત્વ નિયત છે. જ્યાં આવા સમુદાયે તેમના અવયવોથી જુદા હોય ત્યાં સમુદાયનું અભિધાન કરનાર શબ્દ અવયવોનું અભિધાન કરનાર શબ્દો કરતાં તદ્દન જુદી હોય છે. જેમકે ચૂથમ, મૂવને ઇન્દ્રસમાસમાં આમ બનતું નથી. તેમાં અવયવોની સહવિવક્ષા પ્રાપ્ત થાય છે. इतरेतरयोगस्तु भिन्नसङ्घाभिधायिनाम् । प्रत्येक च समूहोऽसौ समूहिषु समाप्यते ॥३०॥ અવયરૂપી ભિન્નતાવાળા સમુદાયનું અભિધાન કરનારા શબ્દોનો ઇતરેતરગ (દ્વ) સમાસ થાય છે. આ સમુદાય દરેક અવયવમાં રહેલું છે. (૩૦) વા-પ૯ Page #515 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય સહવિવક્ષામાં એ પ્રકારનાં પ્રાધાન્ય હોય છે. અવયવેાનુ પ્રાધાન્ય અને સમુદાયનુ પ્રાધાન્ય. ઈતરેતરયેાગમાં અવયવાતુ પ્રાધાન્ય હેાય છે. સમાહાર દૂન્દ્રમાં સમુદાયનું પ્રાધાન્ય હાય છે. બીજી રીતે કહીએ તેા ઈતરેતર ક્રૂન્દૂમાં અનેકત્વ અગત્યનું છે અને સમાહાર ન્દ્રમાં એકવ વધારે મહત્ત્વનું છે. ઈતરેતર ક્રૂન્દ્રમાં સમુદાયનું અભિધાન સમાસના અવયવરૂપ દરેક પદ દ્વારા થાય છે અને છતાં બીજા પટ્ટા અનુયેાગી બનતાં નથી. ** व्यापारसमुदायस्य यथाधिश्रयणादिषु ॥ प्रत्येक जातिबद् वृत्तिस्तथा द्वन्द्वपदेष्वपि ॥ ३१ ॥ જેમ અગ્નિ ઉપર મૂકવુ વગેરે દરેક ક્રિયામાં, જાતિની જેમ (સમગ્ર) ક્રિયાસમુદાયની ઉપસ્થિતિ છે તેમ, (સમુદાયરૂપ) દ્વન્દ્વ સમાસની તેના (અવયવેરૂપ) પદા ઉપરની (ઉપસ્થિતિ) છે. (૩૧) જાતિ દરેક દ્રવ્યમાં રહેલી છે. ગેાશબ્દ એક હાવા છતાં રહેલી છે. ક્રિયા પણ તેના દરેક વિભાગમાં વ્યાપ્ત છે. ફાઈ ચૂલે ઉપર ચડાવે ત્યારે આપણે કહીએ છીએ કે તે રસાઈ કરે છે. સમુદાય તેના દરેક ક્રિયાઅવયવમાં રહેલે છે. આ પ્રમાણે તેના દરેક અવયવમાં રહેલા છે. ગેાતિ દરેક ગામાં ફૂંકે કે તપેલી ચૂલા રસાઈનેા સમગ્ર ક્રિયાસમાસરૂપી શબ્દસમુદાય शौण्डार्धर्च पुरोडाशच्छत्रिणोऽत्र निदर्शनम् । विष्णुमित्रा इति च भिन्नेषु सहचारिषु ॥ ३२ ॥ સૌન્ક:, અર્ધો:, પુરોદારા:, ઋત્રિન, અને તે વિષ્ણુમિત્રાઃ શબ્દો તેમની સાથે જુદા શબ્દો હાવા છતાં આ બાબતમાં ઉદ્દાહરણા થશે. (૩૨) અધિશ્રયણુને રસેાઈની ક્રિયા માની શકાય, કારણ કે રસેાઈરૂપી ક્રિયાસમુદાયમાં તાદૃશ્યને કારણે અધિશ્રાણુતા અંતર્ભાવ છે. તિના પણ તેની સાથે સંબદ્ધ પ્રત્યેક વ્યક્તિમાં અંતર્ભાવ છે, પરંતુ ધવલવિૌ વગેરે શબ્દોના અર્ધાં વાકયમાં જુઢા હેાવા છતાં સમાસમાં એકા નુ અભિધાન કેવી રીતે કરશે તેને અંગે અહીં ઉદાહરણ આપવામાં આવે છે. સપ્તમી શૌકૈ; । (પા. સુ.૨.૧,૪૦, શૌક, ધૂત વગેરે શબ્દો સાથે વિકલ્પે સપ્તમી તત્પુરુષ સમાસ થાય છે), માં; વુંત્તિ ચ । (પા, સુ. ૨. ૪, ૩૧, અર્ધાઁદિગણુના શબ્દો પુલ્લિંગ અને નપુસકેલિગ હોય છે) મૂત્રોમાં શૌૐ; અને ર્ષા: બહુવચનમાં છે, કારણ કે, તે શબ્દો તે તે ગણુના બીજા શબ્દો, ધૂત વગેરેને પણ સમાવે છે. તેથી શૌન્ડને બદલે ધૂર્ત, મર્દવેને બદલે નોમય, પુરોકારાને બદલે રમ, છત્રિ: ને બદલે ગન: અને તે વિષ્ણુમિત્રા: ને બદલે વિષ્ણુમિત્રના બીજા સાથીદારાના વાચક શબ્દો, વાકયમાં ભિન્નાથ હાવા છતાં, સમાસમાં એકાત્વને પામે છે. ન્દ્ર અને એકશેષમાં, દ્વિવચન અને બહુવયન એક જ ક્રિયા અને ગુણ સાથે સકળાયેલા અની એક બીજાનેા અર્થ દર્શાવે છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ મોજુ કાંડ अर्थान्तराभिधायित्व तथार्थान्तरवर्तिनाम् । याभ्यां चैकमनेकार्थ ताभ्यामेवापरं पदम् ||३३|| એ પ્રમાણે (દ્વન્દ્વ સમાસમાં) એક અર્થ દર્શાવનારા શબ્દો ખીજો અર્થ પણ દર્શાવે છે. જે એ શબ્દો વડે એક પદ અનેક અર્થી દર્શાવે છે, તે એ પા વડે જ ખીજુ` પુર્દ અનેક અર્થો દર્શાવે છે. (૩૩) ધવલવિરો એવા દ્વન્દ સમાસમાં ધઃ શબ્દ પેાતાના અથ દર્શાવવા ઉપરાંત હિર ના અથ દર્શાવે છે અને સુરિ શબ્દ પેાતાના અ દર્શાવવા ઉપરાંત ધના અ` દર્શાવે છે; છતાં સમાસનાં મે પદે એ ખાતા જ દર્શાવે છે તેથી બહુવચનના પ્રયેાગ મળતે નથી. દ્વન્દ્વ સમાસનું દરેક પદ એ બાબતા દર્શાવે છે, આ સિદ્ધાંતને યુગપધિકરણવયનતાને સિદ્ધાંત કહે છે. આ સિદ્ધાંત ક્રાત્યાયને રજૂ કર્યાં છે. પતંજલિએ તેની પૂરેપૂરી ચર્ચા કરીને તેને સમજાવવામાં મુશ્કેલ (ચુવાર) કહ્યો છે. સ્વાથે દā' । (પા.મૂ. ૨.૨.૨૯, શબ્દના સમુચ્ચય, અન્વાયય, ઇતરેતયાગ અને સમાહાર એવા અર્થોમાંથી ઇતરેતરયોગ અને સમાહાર અર્થાને દર્શાવનાર સુમન્તાને દૂ સમાસ વિકલ્પે થાય છે) એવું દ્ન્દ્વ સમાસ અંગેનું નિયમકથન સ્વીકારવામાં આવતાં, જ્યાં સમાસ પ્રાપ્ત થતા ન હોય ત્યાં ” (અને)ના વપરાશ વિના પણ ને અથ સમજાતાં અનિષ્ટ વિષયમાં સમાસ પ્રાપ્તિ થતાં અતિપ્રસંગ થશે, જેમ કે, ४९७ अहरहर्नयमानो गामश्च पुरुष ं पशुम् । वैवस्त्रतो न तृप्यति सुराया इव दुर्मदी || ઘેાડી સુરાથી તૃપ્ત ન થનાર ઉન્મત્તની જેમ ગાય, ઘેાડા, પુરુ, અને ઘેટાને દરાજ લઈ જતા, વિવસ્વાનતા પુત્ર (યમ) તૃપ્ત થતા નથી. ' એવા શ્લેાકમાં ગામ, અમૂ, પુરુષન, વજ્જૂ, શબ્દના અને ફા:, ત્વષ્ટા, વાયુ:, માહિત્ય: વગેરેને દ્વન્દ્વ સમાસ થશે. કાત્યાયન સૂચવે છે કે આ મુશ્કેલી દૂર કરવા ચાર્થ હૈંન્દ્રઃ । એવા નિયમવચનને બદલે યુધિષ્ઠરળવચને દૂન્ત્ । અનેક શબ્દો પૈકી દરેક શબ્દ તે બધા શબ્દોને એક સાથે અ દર્શાવતે હેાય તેવ: શબ્દોને ન્દ્રે સમાસ કરવે” એવુ નિયમ વચન કરવું. આ વાર્ત્તિકવચનને હેલારાજે આ પ્રમાણે સમજાવ્યું છે. યુવેવેન યાષિરળमभिधेयं द्वन्द्वपदवाच्यमभिधीयते समुदायरूप परस्परारोपित स्वार्थ तदा द्वन्द्वो वक्तव्यः । કાત્યાયનનાં યુગપદ્॰ગેનાં વાત્તિ કવચનાને પતંજલિએ વિસ્તારથી સમજાવ્યાં છે. આ સિદ્ધાન્તના સ્વીકારમાં તેમણે અનેક મુશ્કેલીએ દર્શાવી છે. ૧. વાત્તિ કકારનું સૂચન સ્વીકારતાં ટ્વન્દ્વ સમાસમાં વીમૂટી એવા ન્દ્રમાં સમાનાધિકરણને કારણે દુક્ષ્મ આના જવાબમાં એમ કહી શકાય કે દર્શનીયાયા; પુવદ્ભાવના પ્રતિષેધ કરવા પડશે. એવા પુવદ્ભાવ થશે. માતા કોનીયામાસ સમાસમાં Page #517 -------------------------------------------------------------------------- ________________ વાકય૫દીય કુંવભાવ થતો નથી, કારણ કે હર્શનીયા અને માતા એક જ વ્યક્તિનો અર્થ દર્શાવતાં નથી તેથી વીર્થોમાં પણ થશે નહિ, કારણ કે વઢી (હોંશિયાર સ્ત્રી) અને મૂવી (નમ્ર સ્ત્રી) એવા બે શબ્દો બે વ્યક્તિ દર્શાવે છે. ૨. વિરોધી અર્થો દર્શાવતા શબ્દ અંગે યુગપદનો સિદ્ધાંત બંધબેસતો નથી એવી શંકાના જવાબમાં એમ કહી શકાય કે બધા શબ્દ વિરોધી અર્થો દર્શાવે છે. લક્ષ શબ્દ તેના વિરોધી શબ્દ ન્યોધને નકારીને ક્ષક્ષ એવો અર્થ દર્શાવે છે, અને ન્યોધ શબ્દ તેના વિરોધી લક્ષને નકારીને ન્યગ્રોધને અર્થ દર્શાવે છે. ૩. શબ્દોને પૌપને કારણે અર્થોનું પણ પૌત્વપર્ય હોય છે એમ સ્વીકારીએ તે આ સિદ્ધાંત બંધબેસતો નથી. આના જવાબમાં કહી શકાય કે અર્થોના પોર્વાપર્યને સ્વીકારતાં cરુક્ષોધી એવા પ્રગમાં હૃક્ષ શબ્દને ઉચ્ચાર થતાં સ્ટાનો અર્થ પ્રાપ્ત થશે અને ચોધન અથ દૂર થશે. પછી સ્થગ્રોધ શબ્દ ઉરચારતાં ઋક્ષ દૂર થશે અને ગ્રોધ પ્રાપ્ત થશે. તેથી દિવચન અને બહુવચન પ્રાપ્ત થશે નહિ અને હમેશાં એકવચન જ વાપરવું પડશે. ૪. વિગ્રહ વાકયમાં પણ યુવત્વ યોગ્ય ઠરે છે, કારણ કે ઘાવા દુ લામા અથવા ચાવા વિર વૃથિવી નમેતે ! (વેદ ૨. ૧૨. ૧૩ અ) જેવા પ્રયોગે જાણીતા છે. ૫. યુગ૫ ન સ્વીકારવામાં આવતાં દિવચન અને બહુવચનને પ્રયોગ સમજાવી શકાતો નથી એના જવાબમાં પતંજલિ કહે છે કે દ્વન્દ્રમાં સમુદાયનું અભિધાન થાય છે એમ માનીએ તો દ્વિવચન અને બહુવચનને ઉપગ સમજાવી શકાશે. આને અંગે વાર્તિકકાર જણાવે છે કે આ વાત બરાબર નથી, કારણ કે સમુદાયને અર્થ એકવચનનો હોય છે, જેમકે જૂથમ્, વન વગેરે શબ્દ એકવચન દર્શાવે છે. ૬. વાર્તિકકારની સામે દલીલ કરવામાં આવે છે કે ચૂથ૬, વનમુમાં એકાગ્યે નથી. આ શબ્દ બે અથવા વધારે પદાર્થો દર્શાવે છે અને તેવી સ્થિતિમાં દ્વિવચન અને બહુવચન સિદ્ધ થાય છે. ૭. આના જવાબમાં વાર્તિકકાર કહે છે કે અનેકાથવ માનવાથી બહુવચન સિદ્ધ થાય છે એ વાત બરાબર નથી, કારણ કે, બહુત્વ છે જ નહિ. ૮. બહુત્વ નથી એ દલીલ યોગ્ય નથી, કારણ કે લક્ષના બે અર્થ, પ્લેક્ષ અને ન્યગ્રોધ અને ન્યોધના બે અર્થ ન્યધ અને પ્લેક્ષ એમ ચાર પદાર્થો થયા એટલે બહુ થયું જ સમજવું. હવે જે આમ માનીએ તો ન્યધનો અર્થ લક્ષ થશે અને લક્ષને ન્યધ થશે; અર્થાત શબ્દ અમુક અને તેનો અર્થ તદ્દન જુદે એમ થશે. આ બરાબર નથી. ૯. વાર્તિકકાર જણાવે છે કે એક અર્થ દર્શાવનારા શબદથી બીજો અર્થ દર્શાવવો ગ્ય નથી એમ કહેવું બરાબર નથી, કારણકે ક્ષક્ષ ન્યાધ છે અને ન્યધ પ્લેક્ષ છે. બને અર્થે તે બને શબ્દોના પોતાના છે. ૧૦. આમ કેમ બની શકે? કઈ એક ચોક્કસ કારણ દયાનમાં રાખીને કોઈપણ પદાર્થ માટે તેનું અભિધાન કરતાં શબ્દ વપરાય છે. આ મુશ્કેલી અંગે વાત્તિ કકાર જણાવે છે કે પ્લક્ષ ન્યાધ જ છે અને ગ્રોધ પણ લક્ષ જ છે. અહીં સ્વશબ્દથી અભિધાન થયું છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ ૧૧. કોઈ ચોક્કસ કારણને લીધે જ શબ્દ દ્વારા પદાર્થનું અભિધાન થાય છે એમ માનીએ તો વૃક્ષતિ રૂતિ ઋક્ષ: ચિત્ રતિ રૂતિ વધ: ! એવી વ્યુત્પત્તિએ દરેકને લાગુ પડી શકે. રસ ઝરવાનું અને નીચે ફેલાવાનું બન્ને માટે સરખું જ છે. ૧૨. વાર્તિકકારની સામે દલીલ કરી શકાય કે તમારી વાત પ્રત્યક્ષ વ્યવહારની વિરોધી છે. વ્યવહારમાં ક્યાંય પ્લેક્ષ શબ્દ ન્યાધના અર્થમાં વપરાતો નથી. વાર્તિકકાર જણાવે છે કે પ્રક્ષરણ એટલે ચારે બાજુ ફેલાવું અને ન્યમ્ રહણ એટલે પણ નીચેની બાજુએ બધે વિસ્તરવું. આ શબ્દો એકબીજાને બદલે વાપરી શકાય. ૧૩. પણ “પ્લક્ષ લાવો’ એમ કહેતાં કોઈ ન્યધ લાવતું નથી અને અન્યધ લાવે એમ કહેતાં કોઈ પક્ષ લાવતું નથી એનું શું ? વાર્તિકકાર જણાવે છે કે (અ) આ બાબતને ધ% સમાસ પૂરતી સીમિત રાખે. (બ) બીજા પણ આવાં ઉદાહરણ છે. શબ્દના અર્થવિષયો નિયત હોય છે, જેમકે લાલ રંગ સરખો હોય તો પણ ગાયને લેહિત અને ઘોડાને શોણ કહે છે. કાળા રંગ સ હોવા છતાં ગાયને કૃષ્ણ અને ઘોડાને હેમ કહે છે. સફેદ રંગ સરખે હોવા છતાં ગાયને શ્વેત અને ઘોડાને કર્ક કરે છે. ૧૪. પ્લેક્ષ શબ્દ 2ધનો અર્થ દર્શાવતો હોય અને ગ્રોધ પ્લેક્ષનો અથ દર્શાવતો હોય તો એક જ લક્ષ શબ્દ વડે બે અર્થો દર્શાવવામાં આવતાં ગ્રોધ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર રહેશે નહિ. આના જવાબમાં વાર્તિકકાર જણાવે છે કે લક્ષ શબદથી ન્યોધનો અર્થ દર્શાવાતે ન હોવાથી અને ગ્રે ધથી પ્લેક્ષને અર્થ દર્શાવાતો ન હોવાથી બને શબ્દો વાપરવા જોઈએ. ૧૫. પ્લેક્ષનો અર્થ ગ્રુધ છે અને ન્યોધને અર્થપ્લક્ષ છે એમ હમણાં જ તમે કહ્યું છતાં હવે આમ કેમ કહો છો ? આના જવાબમાં વાસ્તિકકાર કહે છે કે આ શબ્દ એકસાથે વપરાયા હોય ત્યારે એકબીજાનો અર્થ દર્શાવે છે, જુદા વપરાયા હોય ત્યારે દર્શાવતા નથી. ૧૬. અર્થોનું પ્રતિપાદન શબ્દ ઉપર નિર્ભર હોઈ સ્વાભાવિક છે. પ્લેક્ષ અને ત્યાધના અર્થો કેટલીકવાર મુખ્યપણે દર્શાવવામાં આવે છે અથવા ગૌણપણે ગુણ કે ક્રિયા દ્વારા દર્શાવવામાં આવે છે. આ લક્ષ છે, કારણ કે તે પ્લેક્ષ જેવું છે અને આ ન્યધ છે કારણકે તે ન્યગ્રુધ જેવું છે. તેથી દક્ષ એમ કહેતાં બે પ્લેક્ષ કે એક પ્લક્ષ અને એક ન્યધ એવી શંકા થશે. તેથી લક્ષ અને ગ્રોધ એવા બે શબ્દો વપરાય છે. યુગપદધિકરણવજનતાને સિદ્ધ કરવા માટે વાર્તિકકારે વાતિક રૂપે ઘણી દલીલ કરી છે. પતંજલિએ તેમને સ્પષ્ટ કરી છે. કેટલીક દલીલે પહેલી નજરે અસ્વીકાર્યું, તાર્કિક રીતે અસંગત અને પરસ્પર વિરુદ્ધ લાગે છે. વાવા લામા જેવા વૈદિક પ્રયોગોને ભાષા શબ્દો અંગેની ચર્ચામાં મદદ લઈ શકાય નહિ. અંતે અભિધાનના સ્વાભાવિકપણાની દલીલને આશ્રયે આ સિદ્ધાન્તને ટેકો મળે છે. તેથી જ પતંજલિએ આ સિદ્ધાંતને બુદ્ધિને કષ્ટકારક (ફુવા) અને મુશ્કેલીથી સમથી શકાય એવો (હવા ) કહ્યો છે. તેને પ્રતીતાવું. વારોહતત યુવા પ્રમાળામાવાવ દુધાતા -હેલારાજ) Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વાકયપતીય समुदायान्तरत्वाच्च तादृशोऽर्थो न लौकिकः । अन्वयव्यतिरेकाभ्यां शास्त्राथोऽपि न दृश्यते ॥३४॥ સમાસ વડે દર્શાવાતો સમુદાય જુદે હવાથી આવો (અવયવ પ્રાપ્ત) અર્થ લોકપ્રસિદ્ધ નથી, અન્વયવ્યતિરેક વડે પણ તે શાસ્ત્રીય અથરૂપે દેખાતું નથી, (૩૪) કાત્યાયને રજૂ કરેલા યુગપટ્ટના નિયમ મુજબ ઇન્દ સમાસના અવયવોને આવા પ્રકારને અર્થ લોકમાં જાણતો નથી. શાસ્ત્રીય પદ્ધતિથી અન્વય અને વ્યતિરેક દ્વારા પણ આ અર્થ જાણું શકાતું નથી. તેથી આ સિદ્ધાન્ત સ્વીકારવા યોગ્ય નથી. दुःखा दुरुपपादा च तस्माद् भाष्येऽप्युदाहृता । युगपद्वाचिता सा तु व्यवहारार्थमाश्रिता ।।३५।। તેથી યુગપદધિકરણુવચનતાને ભાષ્યમાં દુઃખકારક અને સમથવામાં મુશ્કેલ કહી છે પરંતુ (દ્રદ્ધના) વ્યવહાર માટે તેને આશ્રય કરવામાં અાવ્યા છે. (૩૫) યુગ પદધિકરવચનતા અંગેના કાત્યાયનના મતની પતંજલિએ વિસ્તારથી સ્પષ્ટતા કરી હોવાથી ભર્તુહરિએ આ સિદ્ધાતની વિસ્તૃત ચર્ચા કરી નથી. તેથી આ સિદ્ધાન્ત સ્વીકારવા યોગ્ય નથી. समुदायमुपक्रम्य पदं तस्यां प्रयुज्यते । विभागेन समाख्याने ततस्तद् द्वयर्थमुच्यते ॥३६॥ તે (યુગપદધિકારણુવચનતા)માં સમુદાયને ધ્યાનમાં રાખીને ( ક) પદને પ્રયોજવામાં આવે છે, તેથી વાકય વડે જણાવવામાં આવતાં તે (પદ) બે અર્થોવાળું છે એમ કહેવાય છે. (૩૬) હૃક્ષન્યગ્રોથ એવા સમુદાયનો % સમાસ થયો છે. વિગ્રહ વાક્યમાં તેનું હૃક્ષ પદ લક્ષ અને ગ્રોધ એવા બે અર્થ અને યોધ: પદ ન્યગ્રોધ અને લક્ષ એવા બે અથ જણાવે છે. તેથી હૃક્ષ ૧ ચોથી હૃક્ષો એવું વિગ્રહ વાક્ય થશે. वाक्येऽपि नियता धर्माः केचिद् वृत्तौ द्वयोस्तथा । ते त्वभेदेन सामर्थ्यमात्र एवोवर्णिताः ॥३७॥ કેટલાક અર્થભેદ વાક્યમાં નિયત હોય છે, કેટલાક સમસમાં અને કેટલાક બનેમાં નિયત છે) સામર્થ્યને ધ્યાનમાં રાખીને તેમને અભિન્નપણે જણાવ્યા છે.(૩૭) સમર્થ પવિધિ: (૨.૧.૧. પદ સંબંધે કાર્ય સમર્થ શબ્દમાં જ થાય છે) એવા સૂત્ર ઉપરના ભાગ્યમાં સમાસ અને વાક્યમાં બનેમાં પદોના પરસપર સામાથ્યને મહત્વ આપવામાં આવ્યું છે. સામને વાકયમાં પ્રાપ્ત થતું અર્થાત વ્યાપેલારૂપ સામર્થ્ય અને સમાસમાં પ્રાપ્ત થતું અર્થાત એકાથીભાવરૂપ સામર્થ્ય એમ બે પ્રકારે સમજાવવામાં આવ્યું છે. બનેની વિશેષતા એ ભાગ્યકારે જણાવી છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪ ત્રીજુ કાંઠ वृत्तौ विशेषवृत्तित्वाद् भेदे सामान्यवाचिता । . उपमानसमासादौ श्यामादीनामुदाहृता ।३८॥ (શ્રીરામ) જેવા ઉપમાન સમારોહમાં શ્યામા શબ્દને સમાસમાં વિશેષ ધર્મ દર્શાવનારા અને વાક્યમાં સામાન્ય ધર્મ દર્શાવનારા ઉદાહરણ તરીકે જણાવવામાં આવ્યા છે. (૩૮) - ૩૧માનાનિ સામાન વચૌ: (પ , ૨.૧.૫૫, ઉપમાવાચક શબ્દને સામાન્ય ધમ વાળા શબ્દ સાથે સમાસમાં યોજવામાં આવે છે)ના ઉદાહરણ તરીકે શન્નશ્યામા (છરી જેવી કાળી) જેવો પ્રયોગ છે. રાત્રી સ્વ શ્યામ | જેવા વિગ્રહવાકયમાં શ્યામા શબ્દ સામાન્ય ધર્મ શ્યામવ દર્શાવે છે. ભાષ્યકારે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બીજા શબ્દ સાથે યોજાતો શબ્દ વિશેષવચન બનશે. બીજા શબ્દ સાથે સંબ ધમાં આવ્યા પહેલાં અર્થાત વાક્યમાં જે સામાન્યવચન શબ્દ હેાય તેની સાથે ઉપમાનવાચક શબ્દનો સમાસ થાય છે. (અથવા સામાવરિયુગેરે सर्वश्च शब्दोऽन्येन शब्देनामिसंबध्यमानो विशेषवचन: संपद्यते स एवं विज्ञास्यमानः प्रागभिसबन्धाद्या सामान्यवचन इति ।) वृत्तिरन्यपदार्थ या तस्या वाक्येष्वसंभवः । चार्थे द्वन्द्वपदानां च भेदे वृत्तिर्न विद्यते ॥३९॥ અન્ય પદના અર્થમાં જે સમાસકાર્ય છે તે (અર્થ)નો વિગ્રહવાકયમાં સંભવ નથી. કદ્ધ સમાસમાં જોડાતાં પદોનું વાકયમાં “અને ”ના અર્થમાં અભિધાન થતું નથી. (૩૯) દિનuસ (વનસ્વતિ સુદર કુંપળવાળું વૃક્ષ) એવા સમાસમાં અન્ય પદાર્થનું જે રીતે અભિધાન થાય છે તે રીતે નિધાનિ સિવાનિ સર્ચ . એવા વિગ્રહવાકયમાં થતું નથી. વિગ્રહવાકયમાં આવું અભિધાન શબ્દ વડે થાય છે. સમાસમાં તેનાં પદ એકાર્થ બનીને તેમના સંબંધી એવા અન્ય પદાર્થનું પ્રતિપાદન કરે છે. રૂદ્ધ સમાસમાં સમાજના ભાગ રૂપે ૨ (અને) પ્રાપ્ત થતો નથી છતાં વને અર્થ દર્શાવાય છે, પરંતુ વિગ્રહવાકયમાં ૬ શબ્દ અને અર્થના વાચક તરીકે પ્રયોજાય છે. અગાઉની કારિકાઓમાં મે અને વિમાને શબ્દો વાકય માટે પ્રયોજાયા છે અને વૃત્તિ શબ્દ સમાસ માટે પ્રયોજાયો છે. આ કારિકામાં પહેલી પંક્તિમાં વૃત્તિ શબ્દનો અર્થ સમાસ થશે અને બીજી પંક્તિમાં વૃત્તિ શબ્દનો અર્થ શક્તિ અથવા અભિધાન થશે. भेदे सति निरादीनां क्रान्ताद्यर्थेष्वसंभवः । प्राग्वृत्तर्जातिवाचित्व न च गौरखरादिषु ॥४०॥ વાકયમાં હોય ત્યારે નિફૂ વિગેરેનો “બહાર ગયેલો એવો અર્થ સંભવત નથી. નૌરવર વગેરે સમાસમાં જોડાય તે પહેલાં જાતિનો અર્થ દર્શાવતા નથી. (૪૦) WWW.jainelibrary.org Page #521 -------------------------------------------------------------------------- ________________ વાકથપકીય નિર્દોૌશામિત્ર: (કૌશામતીની બહાર ગયેલો) એવા સમાસમાં નિ બહાર ગયેલો એવો અર્થ દર્શાવે છે, પરંતુ નિત: શાગ્યા: એવા વાકયમાં ન આવો અર્થ દર્શાવતો નથી. પૌરહર (જંગલી વાનર), શ્રna (કાળો સર્ષ), ઢોતિશાજિક (લાલ ડાંગર) વગેરેમાં આ શબ્દ સમાસમાં પ્રાપ્ત થાય તે પહેલાં અર્થાત શૌર; રવર: ". . વગેરે વાક્યોમાં હર અને તેમની જાતિ દર્શાવતા નથી સમાસમાં ઐકાÁ હેઈને એક સમાપદ સમજવામાં આવતાં વિશિષ્ટ જાતિનું અભિધાન થશે. क्रीडाया जीविकायाश्च वाक्येनावचनात् तथा । न नित्यग्रहण युक्त' कौटिल्ये यविधौ यथा ॥४१॥ વક્રગતિ દર્શાવવા માટે જ નું વિધાન કરનારા નિર્લ્સ ૌદિરે જતા સૂત્રમાં નિરાં શબ્દને જેમ યોગ્ય માનવામાં આવ્યું નથી તેમ રમત અને આજીવિકાને અથ વાક્ય દ્વારા પ્રાપ્ત થતું ન હોવાથી નિત્યં શ્રીદનીવિડ્યોઃ સૂત્રમાં પણ નિત્ય શબ્દ યેગ્ય નથી. (૪૧), નિત્યં રિજે ગત (પા. સૂ. ૩.૧.૨૩. વક્રગતિ અર્થ જણાવવાનું હોય ત્યારે ગત્યથ ધાતુને હમેશાં પન પુન્યાને ચરુ પ્રત્યય લાગે છે). કુટિરું ઢામતિ અને વરૂ શ્વેતે અનકમે વાકયુપ્રયોગ અને સમાસ પ્રયોગ છે. સમર્થ: પરવિધિઃ | (૨.૧.૧) સૂત્ર ઉપરના ભાગ્યમાં પતંજલિએ જણાવ્યું છે કે સમાસના અને વાકયના અર્થો સરખા હોતા નથી. જ્ઞ: પુર: એવા વાકયનો અર્થ છે “રાજને નાર'. જેનgs: I એવા સમાસને અર્થ છે. ‘અમલદાર', તેથી સૂત્ર ૩.૧.૨૩માં નિત્યશબ્દ મૂકવાની જરૂર નથી. निर्धारणादिविषये व्यपेक्षैव यतः स्थिता । સમાસતિષેધાનાં તતો નાસિત પ્રયોઝનમ કરી ગુણનિર્ધારણ વગેરેના વાચક શબ્દો વચ્ચે વ્યાપેક્ષા જ રહેલી હોવાથી (આવાં સ્થળોએ), સમાસના પ્રતિષેધ કરવાનું પ્રજન નથી. (ર) નવાં ગળા સંવનનક્ષીતમા ! (બાયોમાં કાળી ગાય સૌથી વધારે દૂર આપનારી છે) એવા વાક્યોગમાં એકાથભાવરૂપ સામર્થ્ય નહિ પણ વ્યક્ષિારૂપ સામર્થ્ય છે. ન નિર્ધારને ૫ (પા સ. ૨.૨.૧૦, ચશ્વ નિર્ધારણ પા. સુ. ૨.૩.૪૧થી થયેલી ષષ્ઠીવાળા સુબન સાથે સમાસ કરવો નહિ) નિર્ધાર ૭ અર્થમાં જેલા વડીના પ્રત્યયવાળા શબ્દની સાથેના સમાસનો નિષેધ કરે છે, તેથી ગોકૂળ એવો સમાસ થશે નહિ. પરંતુ આવો નિષેધ કરવાની જરૂર નથી કારણ કે નવાં ના એવા વાક્યમાં તેનું નિર્ધારણ થયું છે. તેનું મોઝાળા, સમાસમાં થયું નથી. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ ત્રીજુ કાંડ विधिभिः प्रतिषेधैश्च भेदाभेदनिदर्शनम् । कृत द्वन्दैकवद्भावे संघवृत्त्युपदेशवत् ॥४३॥ દ્વન્દ(સમાસ)માં એકવભાવ પ્રાપ્ત હોય ત્યારે સમુદાયનું વિધાન હેય છે તેમ વિધિનિયમથી) અને પ્રતિષેધનિયમ)થી (વ્યપેક્ષારૂપ) ભેદ અને (એકાથીભાવરૂપ) અભેદ જણાવવામાં આવ્યા છે. (૪૩) - ઇન્દ સમાસના ઇતરેતરોગ અને સમાહાર એવા બે વિભાગો છે. પ્રાળિસૂર્યસેનાજાનામા (૨.૪,૧) સૂત્રનયમ પ્રમાણે પ્રાણીઓનાં શરીરના અંગે, જુદા જુદા વાઘવાદક અને સેનાના અંગેના અર્થવાળા શબ્દોનો દસમાસ એકવભાવ અર્થાત્ એકવચન વાળે હોય છે. આ સમાસ સમાહાર 6% છે. અહીં સમાસના અવયવોને એક સમુદાયમાં અયીત સમૂહમાં સમાહાર છે. આવા જુદા જુદા અવયવોને જ્યાં સમાહાર ન હોય ત્યાં ઇતરેતરણ દ્વન્દ સમાસ થાય છે અને એકવચન થતું નથી પરંતુ પદોની સંખ્યા પ્રમાણે વચન પ્રાપ્ત થાય છે ન ધપમાનિ (૨ ૪.૧૪ વિપક્ષી વગેરે સમાસો એકવચનશબ્દો નથી) સૂત્ર પ્રમાણે રવિપાસી, મધુવચલી, વગેરે સમાસામાં સમાસનાં પદોનો સમાહાર થયા નથી. વિમાષા વૃક્ષમૃતૃળયાખ્યાખ્યાન સુવુશ્વત્રરત્રપૂર્વાપરયરોત્તરાળાનું . (પ.સૂ. ૨.૪.૧૨, વૃક્ષા, પશુઓ, ઘાસ, ધાન્ય, મસાલા, પાળેલાં પશુપંખીઓનાં નામે, અને અશ્વવઢવમ (શ્વરકat:), પૂર્વાપર (પૂર્વાપરે), અને રોરમ (ધરો) જેવા સમાસો વિકલ્પ એકવચન સમાસો છે) પ્રમાણે એકવભાવવાળા સમાસે વિકલ્પ દ્વન્દ સમાસે થાય છે. આવા વિધિ, પ્રતિષેધ અને વિભાષા અર્થાત વિકલ્પના વિધાનોને આધાર શબ્દની પિતાની શક્તિ અને તે પ્રમાણે તેમને વ્યવહારમાં વપરાશ છે. આવી સ્થિતિ ન હોય તો વ્યાકરણશાસ્ત્રનાં સેંકડે વચનો પણ કશું કરી શકતા નથી (ન ચલતા શાનાં શાવનરસેનાપ તું વર્ચસ્તાહેલા રાજ सामर्थ्यमविशेषोक्तमपि लोकव्यवस्थया । वृत्त्यवृत्त्योः प्रयोगशैविभक्त प्रतिपत्तृभिः ॥४४॥ સામર્થ્યનું સામાન્યપણે વિધાન થયું હોવા છતાં પ્રયોગને જાણનારા અભ્યાસીઓએ, વ્યવહારમાં વપરાશ પ્રમાણે તે (સામર્થ્ય)ને સમાસ અને વાકયમાં જુદું રહેલું સમજાવ્યું છે. (૪૪) સમર્થઃ ૧વિધિ: (પા મૂ. ૨.૧.૧ પદસંબંધી બધાં કાર્યો સામર્થ્ય ઉપર આધાર રાખે છે. એવા સામાન્ય નિયમ સમાસ અને વાકયનાં પદો વચ્ચે સામર્થની આવશ્યકતા જણાવે છે. સત્રકાર પાણિનિએ આવો સામાન્ય નિયમ ર છે. વ્યવહારમાં શબ્દોના વપરાશને જાણનારા અભ્યાસીઓ જેવા કે વાર્તિકકાર અને ભાષ્યકારે આ સામર્થ્યને સમાસમાં એકાથીભાવ રૂપે અને વાકયમાં વ્યાપેક્ષા રૂપે એમ બે પ્રકારે જુદું સમજાવ્યું છે. તેમણે તેમની વ્યાખ્યાઓ અને તેમની વિશિષ્ટતાઓ સાથે વઢવિધિ: | ઉપરના ભાષ્યમાં ચચી છે. તેમણે જણાવ્યું છે કે સમાસમાં એકાથીભાવરૂપ સામર્થ્ય છે અને વાકયમાં વ્યાપેક્ષારૂપ સામથર્ય છે. વા-૬૦ Page #523 -------------------------------------------------------------------------- ________________ વા૫રીય अर्थस्य विनिवृत्तत्वाल्लुगादि न विरुध्यते । एकार्थीभाव एवातः समासाख्या विधीयते ।।४।। ભેદના (આધાર રૂપ) વિભકર્ણની નિવૃત્તિ થતી હોવાથી તેના લોપ વગેરેનું વિધાન (શાઅનિયમોનું વિરોધા નથી. તેથી એકા થભાવ હોય ત્યારે સમાસ સંજ્ઞાનું વિધાન કરવામાં આવ્યું છે. (૪૫) સમર્થ: વાવિધિ: ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે વૃતિ બે પ્રકારની છે, એક જહ સ્વાર્થી અને બીજી અજહસ્વાર્થી. જ્યાં ગૌણ પદ પોતાના અર્થને ત્યાગ કરે ત્યાં જહસ્વાર્થ વૃત્તિ પ્રાપ્ત થાય છે. અજહસ્વાથમાં મુખ્ય પદ સાથે ગૌણ પદને એકાથીભાવ પ્રાપ્ત થાય છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોવાથી કશો ભેદ પ્રાપ્ત સંબંધ શક્ય નથી તેથી વિભક્તિની નિવૃત્તિ થઈ છે એમ સમજાય છે, વિભક્તિને લેપ થતાં એકાથભાવરૂપ સામર્થ સિદ્ધ થઈને સમાસ બને છે. - વાકયમાં ભેદ અને સંખ્યાની વિવિક્ષા લેવાથી વિભક્તિનું શ્રવણ થાય છે. સમાસમાં અભેદ અને એકત્વસંખ્યાની વિવેક્ષા હોવાથી એકાથીભાવનું સ્વાભાવિક અભિધાન થાય છે. व्यवस्थितविभाषा च सामान्ये कैश्चिदिष्यते । तथा वाक्य व्यपेक्षायां समासोऽन्यत्र शिष्यते ॥४६।। કેટલાક (વૈયાકરણ)ના મનમાં સામાન્ય (સંબંધરૂપ સામર્થ) અંગે વ્યવથિત વિભાષાને ગ્ય માનવામાં આવી છે, જેમકે, થપેક્ષારૂપ સામર્થ્ય હેય ત્યારે વાકયનું અને તેનાથી જુદી સ્થિતિમાં સમાસનું વિધાન કરવામાં આવ્યું છે. (૪૬) કેટલાક વૈયાકરણ માને છે કે સુત્રકારે પોતે જ સામર્થ્યને સમાસમાં અને વાક્યમાં આવશ્યક ગયું છે. આ સ્થિતિમાં વ્યવસ્થિત વિભાષાના સિદ્ધાન્ત પ્રમાણે જ્યાં વ્યાપેક્ષારૂપ સામર્થ્ય હોય ત્યાં સમાસ થશે. આ સ્થિતિ શબ્દશક્તિને અનુસરીને ૯૫વામાં આવી છે. સામર્થ્યના બે પ્રકારે કાત્યાયને રજૂ કર્યા છે. પતંજલિએ તેનો વિસ્તાર કર્યો છે. સન: વિષિઃ સૂત્ર ઉપરના પહેલા વાર્તિક ધાનામwાથમાવઃ સમર્ધવચનમ્ માં વાર્તિકકાર જણાવે છે કે જુદા અથવાળા શબ્દોનું એક અર્થમાં પ્રાપ્ત થવું એટલે સામર્થ્ય. વર્તિક માં જણાવ્યું છે કે કેટલાકના મતમાં સામ એટલે શબ્દના અર્થની પરસપર અપેક્ષા. આવી સ્થિતિ વાકયમાં પ્રાપ્ત થાય છે. વયાકરણ પરંપરામાં વિભાષાના પ્રાપ્ત, અપ્રાપ્ત અને ઉમાત્ર એવા પ્રકારે ઉપરાંત વ્યવસ્થિત વિભાષા એવો પ્રકાર પણ સમજવામાં આવ્યો છે. આ પ્રકાર પ્રમાણે વિક૯૫ અંગેના નિયમનાં બધાં ઉદાહરણેને વિક૯પ લાગુ ન પડતાં અમુકને અવશ્ય લાગુ પડે છે અને બીજાને લાગુ પડતો નથી પાસે ૩.૩.૧૫૬ અને ૭૪.૪૫ ઉપરના ભાગ્યમાં રેવન્નાત, નો પ્રાદઃ, નવલિક અને સંશિતરને વ્યવસ્થિતવિભાષાનાં ઉદાહરણો સમજવામાં આવ્યાં છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ ૪૭૫ तुल्यश्रुतित्वात् तत्त्वेऽपि राजादीनामुपाश्रिते । वृत्तौ विशेषणाकाङ्क्षागमकत्वान्निवर्तते ॥४७॥ રાજન વગેરે શબ્દ તેમના એકસરખા ઉચ્ચારણને કારણે (સમાસમાં અને વાકયમાં) સમાન હોવા છતાં સમાસમાં તેમને વિશેષણની આકાંક્ષા હોતી નથી, કારણ કે તે અર્થબંધ કરાવી શકતા નથી. (૪૭) રાજ્ઞ: પુરુષ: 1 એવા વાકયમાં અને ૨ાગપુરુષ એવા સમાસમાં રાગદ્ શબ્દ જુદો નથી કારણ કે બન્નેનું ઉચ્ચારણ સરખું છે; બન્ને વચ્ચે પસાદસ્ય છે. પરંતુ બધા રાજ્ઞા પુરુષ એવા વાકયમાં ૨ 3: એવા ગૌણ પદને વિશેષણ બzહ્ય સાથે જોડી શકાય છે તેમ રાગપુરુષઃ એવા સમાસમાં કહ્યું ૨ ગgs: એમ બઢ0ને ૨ગ સાથે જોડી શકાતું નથી. તેમ કરવામાં આવતાં સમાસ અથે પ્રાપ્ત થશે નહિ. સમાસમાં પ્રધાન પદ પુરુષ' સાથે ગૌણ પદ રાગર્ જોડાયેલું છે, તેથી અદ્રશ્ય સાથે તેને જોડી શકાય નહિ. એકાથીભાવની વિશેષતાઓનું પરિગણુન કરતી વખતે પતંજલિએ જણુવ્યું છે કે વાક્યમાં ચોક્કસ સંખ્યા, સ્પષ્ટ અભિધાન, ગૌણ પદ સાથે વિશેષણની યોજના અને ૨ (અને) સાથે જોડાણ, શકય છે; સમાસમાં આ બધું શકય નથી. संबन्धिशब्दः सापेक्षो नित्य सर्वः प्रयुज्यते । स्वार्थवत्सा व्यपेक्षास्य वृत्तावपि न हीयते ॥४८।। સંબંધી શબ્દને (અન્યની અપેક્ષા વાળા તરીકે હમેશાં વાપરવામાં આવે છે, પિતાના અર્થની (અપેક્ષાની) જેમ આ તેની (બીજા સંબંધીશબ્દ સાથેની) અપેક્ષા, સમાસમાં પણ દૂર થતી નથી. (૪૮) - વાકય અને સમાજમાં અથબોધ પ્રાથમિક આવશ્કતા છે. આ આવશ્યકતા પૂરી પડતી હોય તો, બીજા શબ્દ સાથે સંબંધમાં રહેલા શબ્દની સાથે પણ વિશેષણ વાપરી શકાય છે. આવું વિશેષણ સમાસનાં પદો સાથે પણ સંબંધ પામે છે. ગુરુમ્ અથવા ગુરૂત્રઃ એવા સમાસમાં ગુરુ એવું ઉપસર્જન પદ સંબંધી શબ્દ છે, કારણ કે તે શિષ્ય અથના વાચક કાઈક પદ સાથે સંબંધવાળું છે. પરિણામે વેવવ્રતધ્ય ગુરુકુટમ્ અથવા વચ્ચ ગુપુત્ર એવા પ્રયોગમાં લેવરાહ્ય શબ્દ સમાસથી બહાર સબંધ પ્રાપ્ત કરશે. તે ગમક છે અર્થાત અર્થબોધ કરનાર છે. સામાન્ય રીતે વિશેષણ યુક્ત પદેને સમાસ થતો નથી કેમ કે, મારા પ્રિતઃ એવા શબ્દો દ્વારા મત વાબિત: એવો સમાસ બનતો નથી. પતંજલિ, રેવતા ગુદગુર્જન, તેવત્ત૨ રાસમાર્યા, સેવરહ્ય ગુરુપુત્ર: જેવા પ્રયોગમાં જુક અને રાસ શબ્દો અન્ય શબ્દ હેવત્તા સાથે જોડાયેલા હોવાથી તેમનો સ્રન્, પુત્ર અને માર્યા સાથે સમાસ થશે એમ જણાવે છે, કારણ કે તે સમાસ ગમક છે અર્થાત અર્થબોધ કરાવી શકે છે. ડે. એસ ડી. જોષી (Samarthannika, પ્રસ્તાવના પૃ. ૭) તક કરે છે કે “પતંજલિ પૂર્વે સમર્થ - શબ્દને બદલે પામ શબ્દ પ્રચલિત હતા અને મમત્વ ને સમાસની આવશ્યકતા ગણવામાં Page #525 -------------------------------------------------------------------------- ________________ વાકયુપદીય આવતી હતી પરંતુ વૈયાકરશો એ તમને બદલે નર્ધ શબ્દ પસંદ કર્યો, કારણ કે પાણિનિએ સન વિવિઃ | સૂત્રમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ કારિકા જણાવે છે કે સંબંધી શબ્દો અંગે “સાપેક્ષ અસમર્થ છે” એવો નિયમ લાગુ પડશે નહિ. समुदायेन संबन्धो येषां गुरुकुलादिना । संस्पृश्यावयवांस्तेऽपि युज्यन्ते तद्वता सह ॥४९॥ (દેવદત્ત વગેરે) જે શબ્દોને ગુરુકુલ વગેરે સમુદાય સાથે સંબંધ છે, તે, (સમુદાય)ના અવયવ સાથે (પહેલા) સંબંધ પામીને જ, અવયવાળા તેની સાથે જોડાય છે. (૪૯) જેમ પ્રસિદ્ધ દાસી ગૃહ અંગે કોઈ પૂછતું નથી કે “કમી દાસીનું ઘર' તેમ ગુરુકુલ પણ પ્રસિદ્ધ છે અને તેને વિષે પણ કોઈ પૂછતું નથી. તેથી વૈવઢતઘ ઇન્ ! એવા પ્રણમાં ૬ એવા ઉપસર્જન પદને રેવાર સાથે સંબંધ થાય છે. આમ તેવરહ્ય પહેલાં ગુરુ એવા અવશ્ય શબ્દ સાથે જોડાઈને પછી અયવી એવા જુદg[ સાથે સંબંધને પામે છે. अबुधान्प्रत्युपायाश्च विचित्राः प्रतिपत्तये । शब्दान्तरत्वादत्यन्त भेदो वाक्यसमासयोः ॥५०॥ અજ્ઞાનીઓને (સમાસ અને વાકય વચ્ચેના ભેદનું) જ્ઞાન થવા માટે વિવિધ ઉપાય જવામાં આવ્યા છે. જુદા શબ્દ(પ્રાગ) હોવાથી, વાકય અને સમાસ અત્યંત ભિન્ન છે. (૫૦) એકાથભાવરૂપ સામર્થવાળા રાગપુરુષ: વગેરે સમાસે પરમાર્થ દૃષ્ટિએ નિરંશ છે, પરંતુ, તેના અવયવોને જુદા પાડીને જ્ઞ: પુa: એમ સમજવામાં આવે છે. મંદબુદ્ધિવાળા એ બનેમાં ઉચ્ચારણસાગ્ય નિહાળીને તેમની વચ્ચે અભેદ સમજે છે. વાસ્તવમાં બને જુદા છે. ચિત્રમાં દોરેલ ગાય અને ગવય નામનું પ્રાણી, બહારના દેખાતા સાગ્યને કારણે એક સમજાતું હોવા છતાં જુદું છે. તે પ્રમાણે એકાધીભાવ રૂપ સામર્થ્યવાળો સમાસ અને વ્યાપેક્ષારૂપ સામર્થ્યવાળું વાકય જુદાં છે. असमासे समासे च गोरथादिष्यदर्शनात् । युक्तादीनां न शास्त्रेण निवृत्त्यनुगमः कृतः ॥५१।। કોથઃ વગેરે પ્રયોગોમાં, તે સમાસ હોય કે વાક્ય હોય પરંતુ ગુજd વગેરે શબ્દ તેમની સાથે દેખાતા ન હોવાથી, તેમના લેપનું વિધાન કરવામાં આવ્યું નથી. (૫) મારથ: (બળદો વડે ખેંચાતો થ) વોન: (દહીં છાંટેલે ભાત) વગેરે પ્રયોગોમાં Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ત્રીજુ કાંડ ગુજ્ઞ: (જેડેલો) અને જિ: (છાંટેલો) એવા શબ્દોનો લોપ કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે સમાસમાં વિભક્તિને લોપ થાય છે એમ સૂત્રકારે સુવો ધાતુતિ વિષયો (૨. ૪. ૭૧)માં જણાવ્યું છે. વાક્યમાં વિભકત્યન્ત પ્રાતિપાદિક પ્રાપ્ત થાય છે, પરંતુ જે શબ્દો વાક્યમાં ન હોય તેમનો લેપ કેવી રીતે થાય? વિગ્રહમાં આવા શબ્દોનું અસ્તિત્વ નથી. આ ચર્ચાના મૂળમાં મળ મિસ્ત્રમ્ | (૨. ૧ ૩૫, મિશ્રણનું સાધન એવો અર્થ દર્શાવનાર તૃતીયાન્ત શબ્દનો ભઠ્યવાચક સુબત સાથે વિકલ્પ તપુરુષ સમાસ થાય છે) ઉપરનાં ત્રણ વાત્તિ છે અને તેમને ઉપરનું ભાષ્ય છે. વાર્તિક માં જણાવ્યું છે કે સમાનાધિકરણ પવાળા સમાસમાં તૃતીયાત પૂર્વપદ અને ર પ્રત્યય ઉત્તરપદ તરીકે રહેલા સુબતનો બીજા સુબત્ત સાથે સમાસ થાય છે અને જાત ઉત્તરપદને લોપ થાય છે એનું વિધાન કરવું જોઈએ, જેમ કે સદના ૩સિરા: (કોઢન) વઘુવતિ, રબ્યુલિi: મન: ધનાઢન: | ગુટેન સંgટા: ગુરૂદા:; ગુરુવૃદા: ધાન: મુકવાના: વાર્તિક ૫ (વકીલમાર્થ યુકૂળતઃ ) માં જણાવવામાં આવ્યું છે કે યુ અથવા પૂર્ણ શબ્દ સાથે ષડ્યન્તનો જે તપુરુષ સમાસ થાય તેનો બીજા સુબત સાથે સમાસ થાય છે અને ગુજ્જ અને પૂર્ણ નો લોપ થાય છે એવું વિધાન કરવું જોઈએ જેથી અવાજ, ધિઘટ: વગેરે સમાસો પ્રાપ્ત થાય. લોપનું વિધાન કરનારાં આ બે વાર્તિકોના વિચારનું ખંડન કરતાં, પછીનાં ત્રણ વાર્તાિ કે, ન વા સમાનાર્ ગુજાર્થસંપ્રત્યયાદવ સામK L અને સંગાથાદવ તથવતાના જણાવે છે કે વાક્યમાં ૩૫સિત વગેરે શબ્દો પ્રાપ્ત થતા નથી. ઉપરાંત રાસનઃ જેવા પ્રયોગોમાં ઢવિ શબ્દના ઉચ્ચારણ સાથે દહીં છાંટેલે (ભાત) એવો અર્થ સમજાય છે અને આવો અર્થ લોકવ્યવહારમાં મળે છે. હેલારાજ જણાવે છે કે (વાં રથ: ) નોરથ અને (ઢના ધા:) ધિઘટ: . એવા સમાસપ્રયોગોમાં વાદ્યવાહનસંબંધ અને ધારાધેય સંબંધ અને ધિ શબ્દો દ્વારા જણાવાય છે. शब्दान्तरत्वायुक्तादिः क्वचिद्वाक्ये प्रयुज्यते । प्रपर्णप्रपलाशादौ गतशब्दश्च वृत्तिषु ॥५२।। કેઈકવાર વાકયમાં શુ વગેરે શબ્દો અને પ્રવળ અને વસ્ત્રારા સમાસોની સાથે નત શબ્દ વપરાય છે, કારણ કે તે (જુકત અને જાત શબ્દો) જુદા છે. (૫૨) વ્યવહારમાં જોયુ: રથ: , ઘુપત્તિ: મો: ધિpળ ઘર: એવાં વાકોમાં ગુજ, afજત, પૂર્વ વગેરે શબ્દો મળે છે, તેમના લોપ વિશે વિધાન કરવું જોઈએ, એવી શું કાને અહીં ઉત્તર આપવામાં આવ્યું છે. વાકયો બે પ્રકારનાં છે, વ્યવહારમાં વપરાતું લૌકિક વાકય અને શાસ્ત્રમાં વપરાતું પ્રક્રિયાવાય, અર્થાત વિગ્રહવાક્ય. બન્ને વચ્ચે જીવંત પથ અને ચિત્રમાંના પશુ જે ભેદ છે. પ્રક્રિયાવાકયમાં યુ, ૩કિત કે જૂળ જેવા શબ્દો મળતા નથી. વ્યવહાર વાકોમાં આવા જુદા જુદા શબ્દો પ્રાપ્ત થાય છે. વ્યાકરણ શાસ્ત્ર અવા બધા શબ્દોના લેપનું વિધાન કરી શકે નહિ. Page #527 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દીય पदं यथैव वृक्षादि विशिष्टेऽथे व्यवस्थितम् । नीलोत्पलाद्यपि तथा भागाभ्यां वर्तते विना ॥५४॥ જેમ વૃક્ષ વગેરે પદ ચોક્કસ (અવિભક્ત) અર્થમાં પ્રત્યે જાય છે તેમ નીટોરપત્ર વગેરે (સમાસ) પણ તેના અવયના બેધ) વિના પ્રોજાય છે. (૫૪) વૈયાકરણ મતમાં પદના સંદર્ભમાં વર્ષો અનર્થક છે અને વાક્યને સંદર્ભમાં પદો અનર્થક છે. તેથી વૃક્ષ શબ્દથી એક નિરંશ શબ્દનો બંધ થાય છે. એ પ્રમાણે નવમ્ જેવા સમાસમાં તેના અવયવો ૪ અને ૩રું પણ એક સળંગ નિરવયવ સમાસ પદનો બંધ કરાવે છે. આવા બેધમાં તે સમાસના ભાગે અર્થાત્ અવયનું કશું મહત્ત્વ નથી. વૃક્ષ: પદમાં પ્રકૃતિ વૃક્ષ અને પ્રત્યય , એવો ભેદ માત્ર શાસ્ત્રીય કાર્ય માટે સમજવામાં આવે છે. વાસ્તવમાં આ ભેદ છે જ નહિ. તેવી રીતે સમાસમાં પગ અવયવો અને તેમના અર્થો, તેમની વચ્ચે વિભક્તિ પ્રત્યાયની પ્રાપ્તિ, ચક્કસ સંખ્યાને બધ વગેરે બાબતે શાસ્ત્રકા માટે જ છે. વાસ્તવમાં સમસ એક અને નિરંશ શબ્દઘટક છે. તેથી તેમાં ઉપસર્જન પદ સાથે વિશેષણ જવામાં આવે એવો બઢા રામપુષઃ સમાસપ્રાગ સ્વીકાર્ય બનતો થથી, श्रोत्रियक्षेत्रियादीनां न च वासिष्ठगाय॑वत् । भेदेन प्रत्ययो लोके तुल्यरूपासमन्वयात् ॥५५॥ શખવ્યવહારમાં એકસરખા (પ્રકૃતિ શબ્દો) પ્રાપ્ત થતા ન હોવાથી શ્રોત્રિય અને ક્ષેત્રિય પ્રગમાં વાસિષ્ઠ અને ગાગ્ય જેવા પ્રાગની જેમ (પ્રકૃતિપ્રત્યય) વિભાગ વડે અર્થધ થતું નથી. (૫૫) જનવિ ન્ (૪.૧.૧૦૫. ગર્ગાદિગણમાંના જ વગેરે શબ્દને ગત્રાપત્ય અર્થમાં ય પ્રત્યય લાગે છે.) સૂર પ્રમાણે જ શબ્દને ય પ્રત્યય લાગીને જ થશે. તે પ્રમાણે REઇપ૧ વૃદિma | (૪.૧.૨૨૪. ઋષિવિશેષને વાચક શબ્દ અને અર્ધક, વૃષ્ણુિ, કર વંશેની વ્યક્તિઓના વાચક શબ્દોને અપત્ય અર્થમાં મન્ પ્રત્યય લાગે છે) પ્રમાણે વરિષ્ઠ. શાહને શr પ્રત્યય લાગીને વાણિss: પદ બનશે. શ્રોત્રિયં છSધીતે | (૫. ૨. ૮૪, વેદાધ્યયન કરનાર એવા અર્થ માં શ્રોત્રિયન એ ન જેમાં ઈત છે તેવો શબ્દ અનિયમિત ૩૫-નિપાતન તરીકે વપરાય છે) પ્રમાણે અહીં છે: અધાતે 1 એવા વ્યાખ્યાનવાયવાળા શ્રોત્રિય શબ્દ અભિપ્રેત છે; અથવા છાણ શબ્દને નું અધ્યયન કરનાર અર્થમાં ઘમ્ પ્રત્યય અને છત્ ને શ્રોત્ર નો આદેશ અનિયમિતપણે થાય છે એમ સમજવાનું છે. આ બે તદ્ધિતાન રૂપમાં તેમના પ્રકૃતિ શબ્દ જુદા છે, અર્થાત વાવ8: જામાં જેવા પ્રકૃતિ શબદો છે, તેવા નથી. ક્ષેત્રિય શબ્દ પણ ક્ષત્રિય% રક્ષેત્રે વિધિઃ (૫૨ ૯૨, અસાધ્ય રોગના અર્થમાં ક્ષત્રિય એવા ૬ ઈવાળે અને ઘ પ્રત્યયવાળે શબ્દ નિપાતન તરીકે વપરાય છે) પ્રમાણે જુદા પ્રકૃતિ શes ઉપરથી બન્યો છે. આવો બીજો શબ્દ વાપરશa: (લગ્નબાય સંબંધવાળી સ્ત્રી થી થયેલો પુત્ર)માં વરરત્રો પ્રકૃતિ શબ છે તેને શું એ આદેરા થઈને તેને અપત્ય અર્થમાં અન્ પ્રત્યય લાગ્યો છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી કાંડ सप्तपर्णादिवद्भेदो न वृत्तौ विद्यते क्व चित् । रूदद्यरूढि विभागोऽपि क्रियते प्रतिपत्तये ॥ ५६ ॥ સપ્તપર્ન જેવા (સમાસ)પદમાં, કેઈકવાર, (સમાસમાં અને વાકયમાં) ભેદ હાય છે તેવા ભેદ સમાસમાં કદાપિ હાતા નથી. રૂઢિશબ્દો અને અરૂઢિશબ્દો એવા વિભાગ અભેધ માટે કરવામાં આવે છે. (૫૬) સપ્તવઃ । (દરેક સાંધામાં જેને સાત પાંદડાં છે તેવુ' વૃક્ષ) સમાસનું' વિગ્રહવાકય વળિ વર્ષનિ સન્ત વર્નાનિ અન્ય ! થશે. વિગ્રહવાકયમાં મળતા વર્ષે શબ્દ સમાસમાં મળતા નથી. આવા ભેદને કારણે મુલ્તવ` સમાસને રૂઢિશબ્દ કહ્યો છે. રાનપુર: વગેરે સમાસશબ્દો મઢ અર્થાત યૌરંગક ગ્રખ્યો છે. કારિકામાં પ્રતિવર્યને અય લૌકિન્યાયસિદ્ધ અ ભેદના જ્ઞાન માટે' એવા કરવા, અર્થાત્ ‘ જ્ઞાનપ્રાપ્તિના ઉપાયરૂપે ' એવા કરવા. પ્રતિપત્તયે જીન્દ ઉપરથી સૂચવાય છે કે સમાસદા નિરવયવ છે. या सामान्याश्रया संज्ञा विशेषविषया च या । बहुलग्रहणान्नास्ति प्रवृत्तिरुभयोस्तयोः || KR . सुसूक्ष्मजटकेशादौ समासोऽवयवे यदि । स्यात् स्यात् तत्रान्तरङ्गत्वाद् वाधकोऽवयवस्वरः ।।५७-५८ ।। ૭: સુસૂક્ષ્મજ્ઞટજેરોન સમાસમાં (જો મુસૂક્ષ્મજ્ઞટા: એવા) અવયવના સમાસ પહેલાં કરવામાં આવે તે તે અવયવને સ્વર અન્તરંગ હાવાથી (પૂ સમાસના સ્વરને) બાધક બનશે; અને તેથી (સમાસ)સ'જ્ઞા અંગેના સામાન્ય નિયમની અને વિશેષનિયમની અમ બન્નેની પ્રવૃત્તિ (વિશેષ શબ્દમાંના) વદુરુમ્ શબ્દને કારણે, થશે નહિ.(૫૭-૫૮) સમર્થ વિધિ: । સૂત્ર ઉપરના ભાષ્યમાંની સમાસને મેગ્ય પદ્માની સંખ્યાના નિ યુની ચર્ચાના સંદર્ભમાં અનેક પદાને જ્યારે સમાસ કરવાના હોય ત્યારે બમ્બે પદોના સમાસ કરવા કે ઘણાં પટ્ટાના એકસાથે સમાસ કરવા એવી ચર્ચોના અનુસધાનમાં બન્ને પદાના સમાસ કરવામાં આવતાં કેટલાક પ્રયેગા સિદ્ધ બનતા નથી એમ જણાવવામાં આવ્યુ છે. આના ઉદાહરણ તરીકે મહાભાષ્યમાં મુનક્રેશે (અત્યંત પાતળા અને ભરાવદાર વાળવાળા તેની સથે), મુનલાનિનવાલા (અત્યંત નીયા પહેરેલા મૃગચરૂપી વસ્રવાળા તેની સાથે) અને સમન્તાશિતિરન્થેન (આખા શરીરે સફેદ ટપકાંવાળા તેની સાથે) સમાસા રજૂ કરવામાં આવ્યા છે. પત`જલિના સમયમાં પ્રચલિત કાઈ એ સુભાષિતામાંથી ત્રણ સમાસશબ્દને તેમણે પસંદ કર્યો છે. આવું એક સુભાષિત કાશિકામાં મળે છે. सुक्ष्मजटकेशेन सुनता जिनवाससा । पुत्री पर्वतराजस्य कथं हेतोर्विवाहित। ॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ જામ મા " ૪૮૦ વાકયપદીય ઉપરના ત્રણ સમાસોમાંથી મુમુક્ષમગટોન એ બહુત્રીહિ સમાસ તેમણે વિશેષ ચર્ચા માટે રજૂ કર્યો છે. આ સમાસને ત્રણ રીતે સમ 2 શકાય : (૧) સૂા: ૧ મી ૨ યુટ્યૂશ્મનટા: . (કર્મધારય) (૨) દુહુ ઇફમગટાઃ યુયુગટા: (કર્મધારય) () સુમૂક્ષ્મગટા; શા: ગણ્ય સુરક્ષ્મિનટર: આ સેન (બહુવ્રીહિ) રુમઝટ: શાક એવો દિપદ બહુવ્રીહિ કરવામાં આવતાં યુસમગટા: એવા પહેલા પદમાં નો અકાર ઉદાત્ત થશે. આ બરાબર નથી. જે ચાર પદેને બહુaોહિદુહુ દૂના: ઝટ: I: F-કરવામાં આવે તો સુ પૂર્વપદ થશે અને ૩ માંના ૩ ઉદાત્ત થશે. આ બરાબર છે. ઉપર જણાવેલી ઈષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તે યુL (૨.૧.૪)થી પ્રાપ્ત થત એક વિભકયતને બીજા વિભકયત્ત સાથે સમાસ અને વિશેષ વિશેળે કુમ્ (૨.૧,૫૭)થી વિક પ્રાપ્ત થતો વિશેષણસમાસ (નોટાન્ !) આ દુર્દમ | પ્રયોગમાં પ્રવૃત્ત નથી એમ માનવું રહ્યું. આવું માનવા માટે વધુમ્ શબ્દ યોગ્ય છે. અને જનાવવા સૂત્ર (૨.૧.૨૪) થી આ પણ ઈટ-એવા બહુત્રીહિની અને તેથી પુર્વપદપ્રકૃતિસ્વરની પ્રાપ્તિ થશે. समुदायस्य वृत्तौ च नैकदेशो विभाष्यते । भेद एव विभाषाया नियतो विषयो यतः ॥५९॥ (બધા અવયવોના) સમુદાયનો સમાસ કરવાનો હોય તો તેના એક અવયવ અંગે વિકલ્પ હોઈ શકે નહિ, કારણકે, વિકલ્પનો નિયત વિષય વાક્ય જ છે. (૫૯) અગાઉની કારિકામાં જણાવવામાં આવ્યું કે સમાસસંજ્ઞા અંગેના સામાન્ય નિયમની અને તેને અંગેના વિશેષનિયમની નિવૃત્તિ વિશેષ વિશળ વહૂરFા સૂત્રમાંને વહુન્ શબ્દથી થશે. આ અગે શંકા કરવામાં આવે છે કે વિમાથાપરવરિશ્વતઃ વળ્યા એવા સૂત્રોમાંથી એક સૂત્ર વિમાઘા (૨.૧.૧૧) અને શgવરિવરિશ્વવ વવવ્યા ! એવું બીજું સૂત્ર (૨.૧.૧૨) યોગવિભાગ વડે પ્રાપ્ત થાય છે. તેમાંથી વિમાશા | સત્રનિયમ વડે સમાસસંજ્ઞા અંગેના સામાન્ય નિયમની અને વિશેષનિયમની નિવૃત્તિ પુરુમઝટવિશેન પ્રગમાં કેમ કરતા નથી ? આ કારિકામાં તેને ઉત્તર આપવામાં આવ્યો છે. વિમાપા ! (૨.૧.૧૧) સૂત્રથી એનાથાભાવ હોય ત્યાં સમાસ કરવો અને પેલા હોય ત્યાં વાક્ય કરવું એ વિકલ્પ પ્રાપ્ત થાય છે. આ વિકટપ પ્રમાણે ગુસૂ૦ બહુવ્રીહિ સમાસમાં તેનાં બધાં પદો વચ્ચે એકાથી ભાવરૂપ સામ હાવાથી બહુત્રો હ થશે. એ પ્રમાણે તેના અવયવો વચ્ચે પણ સામર્થ થશે, અને તેથી અવયનો તપુરુષ સમાસ અને તે પ્રમાણે સ્વરપ્રાપ્તિ થશે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ત્રીજું કાંડ यतश्चाविषयः सोऽस्यास्तस्मान्नास्त्यकृतार्थता । अभेदप्रक्रमेऽत्यन्त भेदानामपसारणात् ॥६०॥ (એકાથીભાવરૂપ) અભેદને સંદર્ભ હોય ત્યાં (પેક્ષારૂપ) ભેદે પૂરેપૂરા દૂર થતા હોઈ તે એકાથીભાવ), તે (વિભાષા) વિષય ન હોવાને કારણે (વિભાષા) અસફળ બનતી નથી. (૬૦) અન્વય: (gવાથી"માવવય) અમેચ ને (વ્યવેક્ષાવાળાં) મેવાનાં બચત અવતારગાત, જ (#ાથમા) ગા: (વિમાવાયા:) ચતઃ અવિષયઃ સમાત (તા. વિમાકાયા) અગ્રતાર્થતા નાહિતા સમર્થ: વવિધિઃ ૫ (૨. ૧. ૧) ઉપરના વાર્તિક ૨, વાવવાનર્થક રન્નમાવસાવાતા ને સમજાવતાં પતંજલિ જણાવે છે કે વિમાપા ! (૨-૧-૧૧)થી પ્રાપ્ત થતો વિકલ્પ જરૂરી નથી, કારણ કે સમાસ પક્ષ (વિક્ષ:) અને વાક્ય પક્ષ (મવિક્ષઃ) એવા બે સ્વાભાવિક પક્ષે છે. તેમને સ્વીકાર શબ્દોના વપરાશ ઉપર છે. તેથી વિમાષા સત્રની જરૂર નથી. આ વાતિકને પૂર્વપક્ષનો વિચાર સમજવાને છે. ભર્તુહરિ જણાવે છે કે વિમાવા સૂત્રને વિષય એકાથભાવ નથી, પરંતુ તેને સંદર્ભ એટલે જ છે કે જ્યાં એકાર્યોભાવ હોય ત્યાં સમાસ અને વ્યાપેક્ષા હોય ત્યાં વાક્ય સમજવું. આ સ્થિતિ સ્વાભાવિક છે, કારણ કે, જ્યાં એકાથીભાવરૂપ અભેદને સંબંધ હોય ત્યાં વ્યાપેક્ષારૂપ ભેદ દૂર થાય છે. ભતૃહરિ સૂચવે છે કે, આમ છતાં વિભાષા સૂત્ર અન્યત્ર ચરિતાર્થ છે. महाकष्टश्रितेत्येव न स्याद् भेदः पदत्रये । वृत्तावयवस्यात्त्व यस्मान्न प्रतिषिध्यते ॥६१॥ મદદશ્રિતઃ એવા ત્રણ પદેવાળા સમાસમાગમાં (સ્વરનો) ફેરફાર થતો નથી, કારણ કે સમાસના અવયવ (મા)માં આને પ્રતિષેધ થતું નથી. (૬૧) ત્રણ પદના કેટલાક સમાસમાં અવયવસ્વર અને સમુદાયસ્વરમાં ફેરફાર થતો નથી. મંદાતિ સમાસનું મત જ માઈ, મgબ્દ શ્રિતઃ મદાષ્ટબિત: એવું વિગ્રહવાક્ય થશે. અહીં પહેલાં બે પદોનો સમાસ ના દર્ટ માટમ થયો. સન્મારમોત્તમદા: પૂથમાનેઃ (૨૧.૬૧, લગ્ન, મદત, ઘરમ, કામ અને કષ્ટ શબ્દોને સમાનાધિકરણ એવા પૂજ્યમાન વાચક સુબત્ત સાથે વિક૯પે તપુરુષ સમાસ થશે) પ્રમાણે મત નું માં થયું અને મને દ્વિતીયા ! (૬.૨.૪૭, અહીનવાચક સમાસમાં, શ પ્રત્યયાત ઉત્તરપદ પછી આવતું હોય તો દિતીયાત પૂર્વપદને પ્રકૃતિસ્વર થાય છે. સૂત્રથી પૂર્વપદપ્રકૃતિસ્વર થયે. આ સ્વર પણ અવયવસમાસના અતદાત રૂપે છે, એટલે સ્વરમાં ફેરફાર નથી. આમ સ્વરમાં ફેરફાર ન થતાં આ પ્રયોગમાં અવયવોને સમાસ પણ થશે. વા-૬૧ Page #531 -------------------------------------------------------------------------- ________________ વાકય૫હોય महारण्यमतीते तु त्रिपदाद्भिद्यते स्वरः । यस्मात् तत्रान्तरङ्गत्वाद् बाधकोऽवयवस्वरः ॥६२।। ત્રણ પદથી બનેલા મgoણાતીતે સમાસમાં સ્વરમાં ફેરફાર થાય છે કારણ કે અવયવસ્વર અન્તરંગ હાઈ (અન્તદાત્ત સ્વરને) બાધક બને છે. (૧૨) મદાવ્યાતીત: એવા ત્રણ પદના સમાસનો માવળે મારવું. મંદારવું અતીતઃ મદારચાતીતઃ એવો વિગ્રહ થશે. માથું માં અન્તાદાત્ત સમાચાં (પા.મુ. ૬.૧.૨૧૩) સુત્રનિયમથી થશે. મહારખ્યાતીત: માં સ્વરની પ્રાપ્તિ થાય. (૬. ૨, ૧૪૪, ગતિ, કારક અને ઉપપદ પછી આવતા ૧, ૩, ૫, રક્ત, મજૂ, કાન્ , ફત્ર, અને જે પ્રત્યયાન્ત ઉતરપદને અન્તદાન થાય છે) થી થશે, પરંતુ અવયવસ્વર અતરંગ હેવાથી પૂર્ણ સમાસના સ્વરને બાધ કરશે. सतिशिष्टबलीयस्त्वात् थाथादिस्वर एव तु । द्विपदे तेन युगपद् त्रितय न समस्यते ॥६३।। બે પદેના સમાસમાં, “સતિશિષ્ટસ્વર વધારે બળવાન છે” એવા નિયમને અનુસરીને થાથાદિસ્વર પ્રાપ્ત થશે, તેથી ત્રણ પદેને એકસાથે સમાસ થશે નહિ. (૩) મરજી મહારનું , એમ સમ્પન (૨. ૧, ૬) સૂત્ર પ્રમાણે સમાસ કરવામાં આવતાં અને પછી મારા સંતતઃ એમ મિતીયાસમાસ કરવામાં આવતાં થાય ૦ (૬, ૨. ૧૪૪) મૂત્રનિયમ પ્રમાણે થાયાદિસ્વર અર્થાત્ સતીતમાંના તને ન અનતેરાત થશે. આ થાથાદિસ્વર, સતિશિષ્ટબલીયત્વના નિયમને કારણે અવયવસ્વરનો બાધક બનશે. આમ બે પદોનો સમાસ કરવામાં આવતાં અતેદાર સ્વર પ્રાપ્ત થશે અને ત્રણ પદોને સમાસ કરવામાં આવતાં માદાર થશે. આથી સ્વરભેદ થતો હે ઈ ત્રણ પદને સમાસ થશે નહિ. येषामपूज्यमानत्व' परार्थानुगमात्मके । विशेषणविशेष्यत्वमपि तेषां न कल्पते ॥६४॥ જેમના મતમાં બ્રિાં ના અર્થ સાથે જોડાતા જ પદના અર્થ સાથે કન્ નો સંબંધ થતું નથી, તેમના મતમાં (બે પદને) વિશેષણવિશેષ્યભાવ પણ કહપી શકાતું નથી. (૬૪). મત દર્ટ બિત: | સમાસ કરતી વખતે જે ઋષ્ટ શબ્દ બિન સાથે જોડાયેલો હોય તો તે વર્ણનો મત સાથે સંબંધ થશે નહિ અને તેથી મારનો અર્થાત પૂજયમાનત્વને ભાવ દર્ટમાં પ્રાપ્ત થશે નહિ. આવું પૂજ્યમાનત્વ ન રહેતાં મત અને શ્રદ્ધ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ થશે નહિ. Page #532 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ बिशेषः श्रूयमाणोऽपि प्रधानेषु गुणेषु वा । शब्दान्तरत्वाद् वाक्ये तु वृत्तौ नित्यं न विद्यते ॥६५।। વિગ્રહવાકામાં મુખ્ય પાનું કે ગૌણ પદોનું વિશેષણ પ્રાપ્ત થતું હેવા છતાં સમાસમાં તે મળતું નથી, કારણ કે બન્ને શબ્દ(ગે) જુદા છે. (૫) બદ્રશ્ય રાજ્ઞ: પુરુષ: 1 (સમૃદ્ધ રાજાને નેકર) એવા વિગ્રહવાક્યમાં ગૌણુપદનું વિશેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. સમાસમાં જેમકે, રાનપુરુષ માં આવું ઢહ્ય વિશેષણ મળતું નથી, કારણ કે, પ્રધાનપદ પુષઃ સાથે જોડાયેલા રાજ્ઞ: પદને વિશેષણ પ્રાપ્ત થશે નહિ. સમાસ અને વિગ્રહવાકય જુદા શબ્દપ્રયોગો છે તેથી આવું બને છે. विशेषकर्मसंबन्धे निर्मुक्तेऽपि कृतादिभिः । विशेषनिरपेक्षोऽन्यः कृतशब्दः प्रवर्तते ॥६६॥ (વાક્યમાં) શર વગેરે વડે કેઈક ચેકસ કર્મ સાથેના સંબંધનું અભિયાન કરાતાં છતાં, સમાસમાં આવા વિશેષશબ્દની અપેક્ષા વિનાને બીજે (કૃત) શબ્દ પ્રાપ્ત થાય છે. (૧૬) aqવી કરન્ ! એવા પ્રયોગમાં તપૂર્વ એવા સમાસનું વિગ્રહવાકય કૃત: પૂર્વ ટ: મને એવું થશે. અહીં કૃત: શબ્દ વટી નું અભિધાન કરે છે, અર્થાત્ કર્મનું અભિધાન કરે છે, પરંતુ કૃતજૂથ એવા સમાસમાં છૂતનો સંબંધ પૂર્વ એવા પ્રધાનપદ સાથે છે, તેથી, શત: નો ' એવા કમ સાથે સંબંધ થતો નથી. સમાસમાં કૃત શબ્દ સ્વતંત્ર અર્થાત, વાકયના કૃતથી જુદો છે. નિર્મુત્તેવિ એટલે મિહિsfપ “અભિહિત થતું હોવા છતાં” એવો અર્થ થશે. अकर्मकत्वे सत्येवं क्तान्त भावाभिधायि तत् । ततः क्रियावता का योगो भवति कर्मणाम् ।।६७।। આ પ્રમાણે જેને અંતે છે એ (ત શબ્દ)પ્રવેગ અકર્મક હોઈ (માત્ર) ક્રિયાનું અભિધાન કરતે હોવાથી ક્રિયા સાથે સંબંધવાળા કર્તાને કર્મો સાથે સંબંધ થાય છે. (૬૭). વૃત્તિ અને વાકય જુદાં હોય છે. કૃતઃ પૂર્વ વટ; નેતા એવા વાકામાં શત શબ્દ વિશિષ્ટ કર્મ કટ સાથે સંબંધને યોગ્ય હોવા છતાં, તેનો સમાસમાં સંબંધ થતું નથી તથી સમાસમાં #ને કોઈ ચોક્કસ કર્મ સાથે સંબંધ નથી. આમ શત શબ્દ અકર્મક બનતે હોઈ માત્ર સામાન્ય ક્રિયાનું અભિધાન કરે છે. સમાસમાં સામાન્ય ક્રિયાનું અભિયાન કરનારા ત શબ્દને સમાસની બહારના જ એવા કમ સાથે સંબંધ થાય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વાયષીય अविग्रहा गतादिस्था यथा प्रामादिकर्मभिः । संबध्यते क्रिया तद्वत् कृतपूर्व्यादिषु स्थिता ॥६॥ જેમ વગેરેમાં રહેલ ક્રિયા કર્તાથી અભિન્ન હોય છે અને પ્રાન વગેરે કર્મ સાથે જોડાય છે તેમ, તપૂર્વ વગેરેની સ્થિતિ છે. (૬૮) ગામે જતઃ દેવદત્તઃ “દેવદર ગામ ગયો છે' એવા શબ્દપ્રયોગમાં જત:માંને જ પ્રત્યય કર્તાનું અભિધાન કરે છે. જવાની ક્રિયાને તે કર્તાથી જુદી રીતે બોધ થત નથી. તેથી તે ક્રિયાને વિદ્રા કહી છે. વિઘટ્ટા અર્થાત કર્તાથી અવતંત્ર હોવા છતાં ગ્રામ વગેરે કર્યો સાથે ક્રિયાને સંબંધ થાય છે. તે પ્રમાણે કૃતપૂર્વમાં શ્રતમાંની ક્રિયા, કર્તા સાથે જોડાયેલી હોવા છતાં વટ વગેરે કર્મો સાથે સંબંધને પ્રાપ્ત કરે છે. વિદ્યા એટલે વિવિધું પૃથક્શન ઘટળે યત્ર નાસ્તિ ફતિ | અસ્પષ્ટ અથવા અસ્વતંત્ર અર્થાત્ કર્તાથી જુદા સ્વરૂપ વિનાની. मुण्डोसूच्यादयोऽसर्भािगैरनुगता इव । विभक्ताः कल्पितात्मानो धातवः कुट्टिचर्चिवत् ॥६९।। મુઠ્ઠી, તૂરી વગેરે ધાતુઓ જાણે વિદ્યમાન અવયવોવાળા હોય એમ સમજાય છે અને તેથી તેમનામાં વિભાગની કલ્પના કરવામાં આવી છે. તેઓ સુદિ અને વર્ષ વગેરે ધાતુઓ જેવા છે. (૬૯) સમાસમાં જ એવા વિશિષ્ટ કમ સાથે સંબંધ માટે તપૂર્વી શબ્દ અસમર્થ હોય તો મુળગું રોતિ મુveથતિ I સૂત્ર વાતિ સૂવચત . વગેરે પ્રયોગોમાં માળવવું, કથાવાળ વગેરે વિશિષ્ટ કર્મોને મુગતિ, સૂરતિ સાથે સંબંધ કેવી રીતે થશે? આવી શંકા અંગે આ કારિકામાં ચર્ચા કરવામાં આવી છે. મુve તિ ! એવું વાકય પ્રકૃતિપ્રત્યયની કપના વડે મુકતિ પ્રયાગ સમજાવવાના એક ઉપાયરૂપે છે. વાસ્તવમાં મુvી, સૂત્રી વગેરે શબ્દો ચોક્કસ ક્રિયાથું દર્શાવનારા ધાતુઓ છે. ગુજરાતિ એવા ધાતુરૂપમાં મુખ ઋતિ | એવા વિભાગે કરવાની જરૂર નથી. તેથી માનવવં મુvયતિ (માણુવકના કેશનું મુંડન કરે છે), સવારનું સુત્રયતિ | (વ્યાકરણનાં સૂત્રો રચે છે) જેવા પ્રયોગોમાં માનવ અને ચાદર જેવાં કર્મો સાથે કુતિ અને સૂત્રને સંબંધ થશે. જેમ (૧૦ ૧, કાપવું, તિરસ્કારવું, કૂટવું) વર્ષ (નિન્દા કરવી, ચર્ચા કરવી ૬ ૫) નિરવયવ ધાતુઓ છે, તેમ મુળા, સૂત્રી પણ તેમના જેવા નિરવયવ સમજવાના છે. पुत्रीयतौ न पुत्रोऽस्ति विशेषेच्छा तु तादृशी । विनैव पुत्रानुगमाद् या पुत्रे व्यवतिष्ठते ॥७॥ પુત્રીતિ પ્રયોગમાં પુત્ર (એ અવયવ) નથી. પુત્ર શબ્દ (તેના ભાગરૂપે) સમજાતે ન હોવા છતાં પુત્ર સાથે સંકળાયેલી વિશિષ્ટ ઇચછા તે પ્રવેગ દર્શાવે છે).(૭૦) પુત્રીતિ (બારમાને પુત્ર છત પિતાને પુત્રની ઈચ્છા રાખે છે.) પ્રયોગમાં પુત્ર શબ્દ એક કપિત અવયવ તરીકે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ મંડ प्राणैर्विना यथा धारिजीवित प्राणकर्मकः । न चात्र धारिर्न प्राणा जीवतिस्तु क्रियान्तरम् ॥ तथा विनेषिपुत्राभ्यां पुत्रीयायां क्रियान्तरम् । अन्वाख्यानाय भेदास्तु सदृशा प्रतिपादकाः ।।७१.७२ ।। એવા જેમ જ્ઞત્તિ પ્રયાગમાં (કાળાન્ શબ્દના ઉલ્લેખ વિનાની પર`તુ) માળાન કવાળી ધારણ ક્રિયા સમજાય છે, તેમ ધૃ ધાતુ પણ નથી અને કાળાન્ કમ' પણ નથી. જ્ઞાતિ (પ્રયાગ જીવવુ એવી) ખોજી વિશિષ્ટ ક્રિયા દર્શાવે છે. તેમ વુન્નીય પ્રયાગમાં દૂઘૂ અને પુત્ર (એવા અવયવે) વિના (ચાક્કસ ઇચ્છા રૂપી) જી ક્રિયા સમજવામાં આવે છે. દર્શાવનારા અને ખીજા સ્વત ંત્ર શબ્દો જેવા જુદા શબ્દો, ( શાસ્ત્રીય વ્યાખ્યાન માટે પ્રચૈાજવામાં આવે છે. (૯૧.૭૨) અ आक्षेपाच्च प्रयोगेण विषयान्तरवर्तिना । सदपीच्छाक्यचः कर्म वाक्य एव प्रयुज्यते ॥ ७३ ॥ ૪૫ બીજા વિષયને બેધ કરાવનારા વધૂ પ્રત્યયના પ્રત્યેળ વડે (પ્રસ્તુત વિષય) દૂર કરવામાં આવતા હાવાથી, ઇચ્છાનેા અર્થ દર્શાવનાર યર્ ને, તેનું કમ વિદ્યમાન હેાવા છતાં, વાકયમાં જ પ્રયેાજવામાં આવે છે, (૭૩) અન્વય : વિષયાન્તરવતિના ચચ: ચેામેળ ( ફ્છાવિષયમ: ) સાથેવાત સદ્ વિ इच्छाक्यचः कर्म वाकये एव प्रयुज्यते । प्रसिद्धेन वृतः शब्दो भावगर्हाभिधायिना । अभ्यासे तुल्यरूपत्वान्न यङन्तः प्रयुज्यते ||१४|| (વક્રગતિ રૂપી) ક્રિયાના જાણીતા તિરસ્કારને દર્શાવતા ચક્. પ્રત્યયથી બનેલ પ્રસિદ્ધ (૧૬-તે વગેરે) શબ્દપ્રયાગ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા વપરાતા નથી. કારણ કે (અને અને દર્શાવતુ ક્રિયાપદ) એકસરખું હોય છે. (૭૪) રોજ્યંત, પક્મ્યતે,નાયતે ક્રિયારૂપે ય. પ્રત્યય લાગીને તૈયાર થયેલાં છે. તે ગતિના તિરસ્કાર અર્થાત્ નિન્દાનાં વાચક છે. ક્રિયાસમભિહાર અર્થાત્ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે પણ એ જ ચક્ પ્રાપ્ત થાય છે. આવાં યન્ત રૂપે) નિન્દા અને પુનરાવૃત્તિ એવા બને અથ દર્શાવી શકે છે. અર્થ અ ંગે સય ઉત્પન્ન થવાની શંકા હાવાથી ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે સ્વયંસે વગેરે રૂપે વપરાતાં નથી, પરંતુ પુનઃ પુન: શ્રમતિ । એવું વાક્ય વપરાય છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ** शब्दा यथा विभज्यन्ते भागैरेव विकल्पितैः । अन्वाख्येयास्तथा शास्त्रमतिदूरे व्यवस्थितम् ॥७५॥ જુદા જુદા અવયવેની કલ્પનાઓ દ્વારા (વ્યવહારમાં) જેમ જેમ શબ્દોના વિભાગેા કરવામાં આવે છે, તેમ તેમ, (શાસ્ત્રમાં) તેમનું વ્યાખ્યાન કરવુ જોઈએ. શાસ્ત્ર તેા (વ્યવહારપ્રયાગથી) ઘણે દૂર રહેલુ છે. (૭૫) શબ્દો વાસ્તવમાં નિરશ છે. ધણીવાર વ્યવહારમાં તેમના પ્રકૃતિપ્રત્યયરૂપી અવયવ ૪૫વામાં આવે છે. આવી મિથ્યા ભાગક≠પનાને સ્વીકારનારું વ્યાકરણશાસ્ત્ર નિત્ય શબ્દોના યવહારથી ઘણે દૂર છે. જુદી જુદી વ્યાકરણુપરંપરાઓમાં એક જ શબ્દના પ્રકૃતિપ્રત્યય જુદી જુદી રીતે સમજવામાં આવે છે, જેમકે મતિ શબ્દની વ્યુત્પત્તિ કેટલીક પરપરામાં માત્ર ત્તિઃ । જેમ આપવામાં આવે છે, કેટલીકમાં મૂ શબ્દને અંતિ પ્રત્યય લાગે છે એમ સમજવામાં આવે છે અને બીજી કેટલીકમાં મૂ અને અતિ વચ્ચે વિકરણ પ્રત્યય અની કલ્પના સમજવામાં આવે છે. अर्थस्यानुगमं कञ्चिद् दृष्ट्वैव परिकल्पितम् । पदं वाक्ये पदे धातुर्धातौ भागश्च मुण्डित् ॥ ७६ ॥ વાપીય કાઈક અર્થીની હંમેશની પ્રાપ્તિને વિચારીને જ વાકયમાં પદ્યની, પદ્મમાં ધાતુની અને મુષ્ઠિની જેમ ધાતુમાં તેના અવયવેાની કલ્પના કરવામાં આવી છે. (૭૬) અખંડ વાકય જ હંમેશાં અથંતુ વાચક હોવાથી વાયા જ નિત્ય છે. આવા વાકયના વિભાગા કરીને તેમની વચ્ચેના અસામાન્યને વિચારીને પદને પૃથક્ રીતે વિચારવામાં આવે છે, કારણ કે નિવાવ અને અનેક પ્રકારાવાળા વાકયનું વ્યાખ્યાન સરળ ની. ખધાં વાકયેામાં ૫૬ જ સમાનરૂપ છે. તેવા પદમાંથી એક અસામાન્ય પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ અહો' એ ભૂલવું જોઈએ નહિ કે વાકયના અસામાન્યની પ્રાપ્તિ અનેક વાકયેાના વિશેષ અર્થીમાંથી થાય છે, નહિ કે પટ્ટામાંથી; કારણ કે પઢે મિથ્યા છે. આવી જ રીતે પદમાં પ્રકૃતિપ્રત્યવિમાગ કીને ધાતુ અને પ્રત્યયની અને ધાતુમાં તેના અવયવેાની કલ્પના કરવામાં આવે છે. મુ‚િ ધાતુમાં મુક્ તે તેની પ્રકૃતિ સમજવામાં આવે છે અને નિસ્ તે પ્રત્યય કલ્પવામાં આવે છે. अविप्रयोगः साधुत्वे व्युत्पत्तिरनवस्थिता । उपायान् प्रतिपतॄणां नाभिमन्येत सत्यतः ॥ ७७॥ (શબ્દના) સાધુત્વ અંગે વ્યવહારમાં ભિન્નતા નથી. (વ્યાકરણગત) વ્યુત્પત્તિ અનિશ્ચિત હાય છે. સમજનારાઓ માટે (શાસ્ત્રકારાએ) યેાજેલા ઉપાયાને સાચા માનવા જોઇએ ોહું. (૭૭) શબ્દના સાધુત્વ અ ંગે જુદા જુદા અભિપ્રાયા હૈાતા નથી. તેમને સમજવાના ઉપાયા જુદા હોય છતાં નિત્ય શબ્દ તેા હ ંમેશાં અભિન્ન જ હેાય છે. આવા ઉપાયાને સાચા Page #536 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ va માનવા જોઈએ નહિ, કારણ કે તે તે અભ્યાસીની સરળતા માટે યાજવામાં આવ્યા હાય છે. વ્યુત્પત્તિ અંગેના આવા વિવિધ ઉપાયેારૂપ અવિદ્યા દ્વારા વિદ્યા અઐત્ નિત્ય શબ્દની પ્રાપ્તિ થાય છે. यथैव डित्थे यतिः पाचके पचतिस्तथा । डयतिश्च पचिश्चैव द्वावप्येतावलौकिकौ ॥७८॥ જેમ લ્થ શબ્દમાં હિન્દ્. (ધાતુ) છે, તેમ વાવમાં પર્ (ધાતુ) છે. દીર્ અને વક્ એ બન્ને અલૌકિક છે. (૭૮) ભર્તૃહરિના હંમેશના સિદ્ધાન્ત છે કે વાકય નિરશ છે અને પદ પણ નિરવયવ છે. અવયવેાની કલ્પના માત્ર શાસ્ત્રીય છે. લેાકવ્યવહારમાં અવ્યવકલ્પના નથી. આ બાબતમાં યદચ્છા શબ્દ અર્થાત્ જેની વ્યુત્પત્તિ સુગમ નથી એવા હેલ્થ શબ્દને અને યૌગિક અર્થાત્ વ્યુત્પત્તિની દૃષ્ટિએ ધાતુજ એવા વા શબ્દને એમ બન્નેને સરખા ગણવા જોઈએ, જેમ કૌર્ ધાતુ લેકવ્યવહારમાં અજાણ્યા છે, તેમ વાદ ને અવયવ પ ્ પણ અવયવ હાઈ અલૌકિક સમજવેા જોઈએ. प्रकृतिप्रत्यया पदात् ताभ्यां पदं तथा । अनुबन्धस्वरादिभ्यः शिष्टैः शास्त्रं न तान् प्रति ॥७९॥ શિષ્યોએ પદમાંથી પ્રકૃતિને અને પ્રત્યયને અને પદને તે અન્ને (પ્રકૃતિ અને અપ્રત્યય)માંથી અને અનુષધ, સ્વર વગેરેમાંથી કપ્યાં છે. તેમને માટે શાસ્ત્ર નથી. (૭૯) શબ્દા અંગે શિષ્ટા પ્રમાણ છે. જે પટ્ટા ધમાં ઉપયેામી ખને છે, તેમને સાધુ માનીને તેમાંથી પ્રકૃતિ અને પ્રત્યયને તેઓ પૃથક્ સમજાવે છે. પૃથકૃત પ્રકૃતિ અને પ્રત્યયમાંથી અભ્યાસીએ અખ`ડ પદની કલ્પના કરે છે. દ્ઘિ જેવા અખ`ડ યદચ્છાશબ્દો પ્રત્યક્ષ કલ્પનાથી ઉપદેશવામાં આવે છે. તેમનામાં પ્રકૃતિ અને પ્રત્યયની કલ્પના કરવામાં આવતી નથી. વત્ત વગેરે શબ્દમાં પ્રકૃતિ અને પ્રત્યયના ઉપદેશ દ્વારા પતિ એવા અખંડ રૂપની કલ્પના કરવામાં આવે છે. દ્વારા શબ્દાના ઉપદેશ એ રીતે થાય છે, સાક્ષાત્ અર્થાત્ શબ્દાતા ઉપદેશ અને પ્રકૃતિ તથા પ્રત્યય અંગે ચેાસ નિયમેા (વિધિ)ની ચેાજના દ્વારા અને તેમાંથી અખડ શબ્દોને સમજાવવા દ્વારા, શિા તેમનું જ્ઞાન નિરાવરણ હેાઈ, જાણે તેએ પ્રતિભાના અવતારા હાય તેમ, બધા પદાર્થીનાં તત્ત્વાને જાણે છે. તેમને શાસ્ત્રપદેશનું શું પ્રયેાજન નથી. આવા શિષ્ટા અખંડ શબ્દોના જ્ઞાન માટે તેમના અવયવેાના જ્ઞાનના આધાર લેતા નથી. તેથી સિદ્ધ થાય છે કે અવયવકલ્પના મિથ્યા છે. અષ્ટાધ્યાયીએ શુદ્ધ ગણેલાં પદાને જ તેઓ ઉપયેાગ કરે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વાકયપુરીય રાદદિરતુ શાસ્ત્ર પ્રાપ્તિમાંscથનિશ્ચિત युज्यते प्रत्यवायेन शास्त्रं चक्षुरपश्यताम् ॥८०॥ શાસ્ત્રના (સઘળા) જ્ઞાન અંગે અનિશ્ચિતતા પ્રવતતી હોય ત્યારે શાસ્ત્રને જ આધાર સમજનાર (વ્યક્તિ) અધમની સહભાગી બને છે. શાસ્ત્ર તો (શિષ્ટ પ્રયોગને) ન સમજનાર માટે નેત્ર સમાન છે. (૮૦) યાકરણશાસ્ત્રમાં અનેક વિકલ્પનિયમો હોય છે તેમને વિમાપા, કન્યતરામ, વા, gs, તાપ, એવા શબ્દો વડે જણાવવામાં આવે છે. નિયમો અંગે આવા વિકપ અને અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હોય ત્યારે શાસ્ત્ર ઉપર જ આધાર રાખનાર વ્યક્તિ અશુદ્ધ શબ્દ વાપરશે અને તેને અધર્મ પ્રાપ્ત થશે. શિષ્યના પ્રયોગને જ આવી બાબતમાં પ્રમાણ માનવા જોઈએ. વ્યાકરણશાસ્ત્રના અભ્યાસ વિના પણ શિષ્ટ શુદ્ધ શબ્દને જ પ્રયાગ કરે છે. अर्थान्तराभिधानाच्च पौर्वापर्यन भिद्यते । राजदन्ताहिताग्न्यादिराजाश्वादिषु सर्वथा ॥८१॥ રાજદન્ત, આહિતાગ્નિ, અને રાજા (વગેરે)માં બીજા અર્થના બધ(ની શક્યતા) હોવાથી તેમના ક્રમમાં કદાપિ ફેરફાર થતો નથી. (૮૧). શાક= વક્ષ: અવસ્થતામ્ એવા બેધવચનને જે સ્વીકારે અર્થાત શિષ્ટ પ્રયોગને નહિ જાણનારા માટે શાસ્ત્ર નેત્ર સમાન છે એમ માને તે શાસ્ત્રનિયમને કેટલીક વાર નિષ્ફળ શા માટે જાહેર કરવામાં આવે છે એવી શંકાના જવાબમાં આ કારિકા છે. રાગઢન્ત વગેરે સમાસનાં પદોમાં ક્રમને ફેરફાર થતાં બીજા અર્થવાળા સમાસે થરો, જેમકે દ્રત્તરા:, શાયાદ્દિતઃ અને ૩૫રાગ;. તેથી શાસ્ત્રનિયમની જરૂર નથી. બીજી રીતે વિચારીએ તે કેટલીક વાર શબ્દોના ક્રમમાં ફેરફાર થતો હોવા છતાં પણ અર્થને ફેરફાર થતો નથી, જેમકે, પાદિતાનિક અને અન્યાદિતઃ | આ બીજી બાબત અંગે પણ શાસ્ત્રનિયમની જરૂર નથી, કારણ કે અનિષ્ટ અથની પ્રાપ્તિ થતી નથી. (ન વા નિષ્ણાનાત ! તા. ૨, સૂત્ર. ૨. ૨. ૩૦) . विनैव प्रत्ययवृत्ती ये भिन्नार्थाभिधायिनः । गर्गादयो लुका तेषां साधुत्वमनुगम्यते ॥८२॥ : વગેરે જે શબ્દ (અપત્યવચાક) પ્રત્યા વિના પણ (તદ્ધિત)વૃત્તિમાં જુદો અર્થ દર્શાવનારા છે, તેમના પ્રત્યાયના) લેપ(ના વિધાન) વડે તેમના સાધુત્વને જણાવવામાં આવે છે. (૮૨). r: I (ગર્ગના પુરુષ વંશજ), વરસા: . (વત્સના પુરુષ વંશજો) વગેરે તદ્ધિતવૃત્તિવાળા શબ્દો અપત્યવાચક પ્રત્યે વિના પણ અપત્યને અર્થ દર્શાવે છે. તેથી ઊલટું પર્ય એવા પ્રગમાં પ્રત્યય સાથેનું અપત્ય એવા અર્થનું અભિધાન થાય છે. હવે Page #538 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ એકલા પ્રકૃતિ શબ્દનો પ્રયોગ ન કરવો”, “તેને પ્રત્યય લગાડવો' (a : | પા. સૂ. ૩. ૧.૧) “તે પ્રત્યય પ્રકૃતિ શબ્દને અંતે લાગે છે' (૧૨થે | પા. સૂ. ૩. ૧. ૨) એવા શાસ્ત્રનિયમે છે, તેથી શાસ્ત્ર પ્રક્રિયા માટે : માં ચશ્વ ! (૨. ૪. ૬૪) સૂત્રથી યમ્ અને સમગ્ર પ્રત્યેનો લેપ કરવામાં આવ્યું છે सोऽयमित्यमिसंबन्धात् प्रत्ययेन विना यदि । . भ्रग्वादयः प्रयुज्येरन्नापत्ये नियमो भवेत् ॥८३॥ આ તે છે ' એવા (તાદામ્ય) સંબંધને કારણે જો મૂT વગેરે શબ્દોને (અપત્ય અર્થ દર્શાવનારા) પ્રત્યય વિના પ્રયોજવામાં આવે, તો (માત્ર) અપત્યને અર્થ દર્શાવવા માટે (પ્રત્યયનો લેપ) નિયમાથે બનશે નહિ (૮૩) જાળ | માં અપત્યાર્થક પ્રત્યાયના લેપને બીજી રીતે સમજાવી શકાય. અપત્યના અર્થને દર્શાવવા માટે જ જff: ' માં પ્રત્યાયના લોપનું વિધાન થયું છે, બીજે કઈ ગર્ગના શિષ્યો ' કે ' ગગા નોકરો ' એવો અર્થ દર્શાવવા માટે નહિ હવે જે : પ્રયોગમાં “ગર્ગના વંશજ એવો અર્થ લેવાનો હોય તે પૂર્વજો અને વંશજો વચ્ચે આ તે છે ' એ તાદાભ્યરૂ૫ સંબંધ સમજવો જોઈએ. પરંતુ તાદામ્ય સંબંધથી જ છે એટલે ગગને વંશજે એવા અથ ઉપરાંત ગર્ગના શિગે એવો અર્થ પણ મળે છે. તેથી માત્ર અપત્ય અર્થ દર્શાવવા માટે અપત્યાર્થક થર્ અને ઉમ્ ના લેપનું વિધાન કરવું જોઈએ. सोऽयमित्यभिसंबन्धे लिङ्गोपव्यञ्जनाहते। प्रष्ठादिषु न जायैव नियमेन प्रतीयते ॥८४॥ આ તે છે” એવો (તાદાભ્ય) સંબધ હોવા છતાં, લિંગદશક પ્રત્યય વિના પ્રઠ વગેરે શબ્દમાં માત્ર પત્નીને જ અર્થ પ્રાપ્ત થશે નહિ. (૮૪). ઉપરની કારિકામાં જણાવ્યા પ્રમાણે પ્રત્યયના લોપનું વિધાન કરવું જોઈએ એમ માનીએ તે પ્રશ્ય રૂ ઘી (પ્રથ્યની સ્ત્રી) એવા પ્રયોગમાં તમ્ ! (આ તેનું છે એવા અર્થના) સૂત્રનિયમ (૪.૭.૧૨૦) પ્રમાણે પ્રાપ્ત થતા આ પ્રયયનો લોપ કરવો, નહિ તે “આ તેની છે' એવા તાદામ્ય સંબંધને કારણે પતીનો અર્થ પ્રાપ્ત થશે નહિ, એવી કાનો ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યો છે. ઉપરથી કચ્છની પત્ની એવો અર્થ દર્શાવવો હોય ત્યારે આ તે છે એવા અમેદ ઉપચારને લીધે પત્ની એવો અર્થ દર્શાવવો હોય ત્યારે સ્ત્રીલિંગનો પ્રત્યય ફીલ્ લગાડ જોઈએ, તેથી ઘઠી શબ્દ ઉપરથી ઘાની પત્ની એ જ અર્થ થશે. અહીં એલા તાદામ્ય સંબંધથી પત્ની એવો અર્થ પ્રાપ્ત થશે નહિ. સ્ત્રીત્વ વાચક પ્રત્યય ઉમેરવો જ પડશે. વી-૬૨ www.jairtelibrary.org Page #539 -------------------------------------------------------------------------- ________________ વાકય૫દીય તમ્ સૂત્રથી સાથે તાદામ્ય સંબંધવાળું કોઈક એ અર્થ ગ્રામ : શબ્દ ઉપરથી મળશે; પરંતુ પ્રાઇ8: ને લાગશે નહિ, કારણ કે આગળ વધનાર નેતા એવા અર્થનો વાચક ઘss: શબ્દ છે, વાઇફ નથી. તેથી પત્ની અર્થ દર્શાવવા માટે ઘg: ને અવશ્ય કુન્ લગાડવો પડશે. વૃષ્ટી શબ્દ ઘડની બહેન એવો અર્થ દર્શાવી શકશે નહિ, કારણ કે આગળ વધનાર નેતાને પ્રસ્થાન વગેરે કાર્યોની તૈયારીઓ અર્થાત પ્રસ્થાનસંવિધાતૃત્વ સાથે પત્નીને સંબંધ છે, બહેન વગેરેને નહિ. मानमेयाभिसंबन्धविशेषेऽङ्गीकृते तथा । प्रस्थादीनामसाधुत्वं तद्धितेन विना भवेत् ॥८५।। तद्धितो योगभेदेन वाक्यं वा स्याद् विभाषितम् । परिमाणाधिके तत्र प्रथमा शिष्यते पुन. ॥८६॥ માન અને મેય વચ્ચેના વિશિષ્ટ સંબંધને સ્વીકારવામાં આવતાં, તદ્ધિત (પ્રત્યય) વિના બી વગેરે શબ્દ અસાધુ બનશે. (આને વિકલ્પ) ગવિભાગ વડે તદ્ધિત પ્રત્યય પ્રાપ્ત થશે. પરિમાણ એવો વધારાને અર્થે પ્રાપ્ત થાં, પ્રથમાનુ વિધાન કરવું પડશે. (૮૫-૮૬). પ્રથ: શબ્દ અનાજનું ચોક્કસ માપ દર્શાવે છે. પ્રથ: ઘોદિ: . એટલે એક પ્રશ્ય જેટલી ડાંગર. હવે અહીં આ તે છે' એ તાદા સંબંધ પ્રસ્થ અને ડગર વચ્ચે અનિવાર્યપણે સંભવતો નથી. “પ્રથઃ માપની પાસે રહેલી ડાંગરનો ઢગલો' એવો અર્થ કરીએ તો માન અને મેયનો સંબંધ સમજશે નહિ. માનમેય સંબંધ સાથે પરિમાણનો અર્થ તદ્ધિત પ્રત્યય લગાડયા વિનાને શબ્દ દર્શાવશે નહિ અને એ અર્થમાં જે વાપરવામાં આવે તો તે અશુદ્ધ શબ્દ કરશે. આવી સ્થિતિમાં બે વિકલ્પ છે. તરત પરિમાણમ્ I (પ. ૧. ૫૭, તે માપ આનું છે એવા અર્થમાં યથાપ્રાપ્ત પ્રત્યય લાગે છે) સૂત્રમાંથી યોગ વિભાગ કરીને વરિમાનમ્ શબ્દ જુદો કાઢી, પરિમાણના અર્થમાં તદ્ધિત પ્રત્યય લગાડતાં ઘચિતઃ શબ્દ બનશે, અથવા મહાવિભાષાને કારણે વ્રથ: વરિના ત્રીદીળાં દતિ એવું વાક્ય બનશે. અહીં પ્રસ્થા એવી પ્રથમ રાતિહિા ! સૂત્રમાં જણાવ્યા પ્રમાણે પરિમાણનો અર્થ દર્શાવશે નહિ તેથી તદ્ધિત પ્રત્યયની જરૂર નથી. व्यतिरिक्तस्य साधुत्वे तदेव च निदर्शनम् । युज्यतेऽङ्गीकृताधिक्यं तत् सर्वाभिर्विभक्तिभिः ॥८७।। (પ્રતિપાદિકાઈ પરિમાણથી) જુદા (માનમેયરૂપ સંબંધના બેધક તે શબ્દ). ના સાધુત્વ અંગે તે (પરિમાણુના અર્થમાં પ્રથમાનું વિધાન) જ જ્ઞાપક છે. વધારાના (પરિમેયરૂપ અર્થનું ) વાચક તે પદ બીજી બધી વિભક્તિઓ (ના અર્થોને દર્શાવતા શબ્દો) સાથે જોડાય છે. (૮૭) અન્વય : (તિવિશાર્થરિમાળ)થતિરિચ (મેયાર્થaોઘવહ્ય પ્રસ્થાતિવાક્ય લાધુ तत् (परिमाणार्थे प्रयमा विधान)एव च निदर्शनम् । अङ्गीकृत (कर्मादिकारकशक्तिभेदा)धिक्य तत् प्रस्थः इति पद (कर्मादि)सर्वामिविभक्तिभिर्युज्यते । Page #540 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ शुक्लादिषु मतुब्लोपो व्यतिरेकस्य दर्शनात् । असाधुत्वनिवृत्त्यर्थं साधवस्ते बिदादिवत् ॥८८॥ બે જુદા પ્રયોગો મળતા હોવાથી ગુજરાત વગેરેમાં પ્રતુન્ પ્રત્યયનો લોપ, તેના અસાધુવની નિવૃત્તિ માટે છે. વિદ્યા જેવા શબ્દોની જેમ (જીવર વગેરે શબ્દો પણ) શુદ્ધ શબ્દ છે. (૮૮) શુક્ર: વટ અને પટ ગુજર: a: I એવા બે જુદા વાકયપ્રયોગે વપરાશમાં છે. શુગર વટ માં ગુરુ ગુણ અને : વચ્ચે ગુણગુણભાવરૂપ સંબંધ છે. આવા સંબંધની સ્થિતિમાં તાસિsમિનિતિ મનુન્ ! (૫. ૨. ૯૪ તે છે જેનું, અથવા તે છે જેનામાં એવા અર્થમાં પ્રતિપાદિકને પ્રત્યય લાગે છે) પ્રમાણે મલુન્ પ્રત્યય લાગવો જોઈએ. નહિ તો સુન: શબ્દ અશુદ્ધ શબ્દ બનશે. આવું ન થાય એટલા માટે મતુર લગાડીને આ સૂત્રના વાર્તિક ૩, Tળવવખ્યો મgવો હુI (ગુણવાચક શબ્દની આગળ લાગતા મત૬ પ્રત્યયને લેપ કરવો) થી મલુન્ ના લેપનું વિધાન કરવામાં આવ્યું છે. મg૨ ના લેપનું કારણ આપતાં વાર્તિકકાર જણાવે છે કે દદો તિરેક (વાર્તાક ૪) અર્થાત્ વટહ્ય જીવ એવો જુદો પ્રયોગ નજરે ચઢે છે. વાર્તિક અને ભાષ્યના વિચારોને આ કારિકામાં રજૂ કરવામાં આવ્યા છે. विशेषणाद् विशेष्येऽर्थे तद्भावाभ्युच्चये सति । पुनश्च प्रतिसंहारे वृत्तिमेके प्रचक्षते ॥८९॥ વિશેષણના બેધ પછી, તેનાં અથનો વિશેષ્યના અર્થ સાથે સમુચ્ચય થયા પછી ફરીવાર જયારે તેની નિવૃત્તિ થાય છે. ત્યારે (એકાથભાવરૂ૫) વૃત્તિ પ્રાપ્ત થાય છે એમ કેટલાક (આચાર્યો) જણાવે છે. (૮૯) સમાનાધિકરણની ચર્ચાના અનુસંધાનમાં વિશેષણવિશેષ્યભાવના સમર્થન અંગે વિચાર કરવામાં આવ્યો. હવે વૃત્તિમાં વિશેષણવિશેષ્યભાવની ચર્ચા કરવામાં આવશે વૃત્તિમાં વિરોષણવિશેષ્યભાવવાળાં પદ પ્રાપ્ત થાય છે. વૃત્તિમાં એકાથીભાવની કલ્પના હોય તો પછી ભિન્નતા દર્શાવતે વિશેષણવિશેષ્યભાવ વૃત્તિમાં કેવી રીતે હોઈ શકે? કેટલાક આચયો આનો જવાબ આ પ્રમાણે આપે છે. જે વિશેષણ અને વિશેષ્યને બોધ એક સાથે થાય તો તેમને એકબીજા ઉપરનો ઉપકાર સંભવે નહિ, તેથી વિશેષણવિશેષ્યભાવ રહે જ નહિ. પરંતુ આમ બનતું નથી. અને એક સાથે બેધ શક્ય નથી. અભિધાનના ક્રમ પ્રમાણે અભિધેયનો ક્રમ પ્રાપ્ત થાય છે એ સામાન્ય નિયમ હેઈને પહેલાં વિશેષણનો બંધ થાય છે. વિશેષણના બેધ પહેલાં વિશેષ્યનો બંધ થતો નથી (નાવડ્યોતવિશેના વિશે શુદ્ધિ:). ત્યાર પછી તે વિશેષણના અર્થને વિશેષ્યના અર્થ સાથે સમુચ્ચય થાય છે અને છેલ્લે વિશેષણને અર્થની નિવૃત્તિ થાય છે. આવી નિવૃત્તિ થતાં એકાથી ભાવરૂપ વૃત્તિમાં માત્ર વિશેષ્ય જ રહે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય निमित्ते प्रत्ययः पूर्वा नानुप्राप्तो निमित्तिना । निमित्तवति बुद्धश्च न निमित्तसरूपता ॥१०॥ संस्कारसहितोद् ज्ञानान्नोपश्लेषः स्मृतिरपि । व्यापारे तन्निमित्तानां न ग्राह्यं स्यात् तथाविधम् ॥९॥ નિમિત્તવિષયક પહેલું જ્ઞાન નિમિત્ત વડે પ્રાપ્ત કરાતું નથી અને નિમિત્તવિષયક જ્ઞાન નિમિત્તના જેવું હોતું નથી. (પૂર્વ) સંસકાર સાથેના (ઉત્તર) જ્ઞાનથી ઉત્પન્ન થયેલી) સૃતિ દ્વારા તેમનું સ યોજન પણ થતું નથી. (મૃતિ)નાં નિમિત્તો રૂપી શક્તિઓનો ઉપગ થતાં તે (વિશેષણવિશેષ્યરૂપ સંબંધ) વાસ્તવિક બનશે નહિ. (૯૦-૯૧) અહીં નિમિત્ત એટલે વિશેષણ અને નિમિત્તિ એટલે વિશેષ્ય સમજવાનાં છે, સમાસમાં એકાથી ભાવ હોય તો વિશેષણવિશેષ્યભાવ કેવી રીતે સંભવે એવી શંકાના એક જવાબ એ આપવામાં આવ્યો છે કે વિશેષણ અને વિશેષ્યને અભિધાન અને અભિધેયના ક્રમમાં સમજવાં અર્થાત વિશેષણના બધ પછી વિશેષ્યનો બંધ થાય છે એમ સમજવું. બન્નેને એકાથી ભાવ થતાં વિશેષણની નિવૃત્તિ થાય છે. આ પ્રમાણે વૃત્તિમાં વિશેષણ વશેષ્યભાવ સમજે. આ જવાબ બરાબર નથી એમ આ કારિકામાં જણાવવામાં આવ્યું છે. નિમિત્ત એટલે વિશેષણ અને નિમિત્તિ એટલે વિશેષ્ય. પહેલાં વિશેષણ વિષયક જ્ઞાન થાય છે. આવું જ્ઞાન નિમિત્ત અર્થાત વિશેષ્ય સાથે જોડાતું નથી કારણ કે વિશેષણવિષયક જ્ઞાન વિશેષ્યને જ્ઞાન વખતે નિવૃત્ત થયું હોય છે. વળી વિશેષ્યવિષયક જ્ઞાન વિશેષજ્ઞાન જેવું હેતું નથી કારણ કે દરેકનું જ્ઞાન એકબીજાથી સ્વતંત્રરૂપે થયું હોય છે. તેથી વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધ પ્રાપ્ત થતો નથી, હવે જે કઈ એમ કહે કે વિશેષણવિશેષ વિષયક અનુભવથી પ્રાપ્ત થયેલ વાસનાથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ વિશે ઘણુવિશેષ્યભાવને જાહેર કરે છે તો તેના જવાબમાં એમ કહી શકાય કે સ્મૃતિ પણ વિશેષણ અને વિશેષ્યનો ઉપલેષ અર્થાત સંજન કરતી નથી, કારણ કે સ્મૃતિને કાર્ય માટે જવાબદાર શક્તિઓના ઉપયોગથી પ્રાપ્ત થતો વિશેષણવિશેષ્યમાત્ર વાસ્તવિક નથી, પરંતુ, તે પૂર્વ અનુભવની વાસના વડે ઉત્પન્ન થયેલ છે, અર્થાત અસત્ છે. આમ વાસ્તવિક વિશેષણવિશેષ્યભાવ સિદ્ધ થતું નથી. अन्तःकरणवृत्तौ च व्यर्था बाह्यार्थकल्पना । तस्मादनुपकारो वा ग्राह्यं वा न तथा स्थितम् ॥९२।। (વિશેષણવિશેષ્યભાવને પોતાના) અન્તઃકરણના કાર્યરૂપે સ્વીકારતાં બાહ્ય પદાર્થની કપના વ્યર્થ થશે. તેમ થતાં તે બંનેને પરસ્પર) ઉપકાર પણ થતો નથી અથવા અનુભૂત વિષય તે (વાસ્તવિક) નથી (૯૨) Page #542 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ પ્રમાતાના વાસ્તવિક વિશેષણવિશેષ્યભાવને સ્વીકારવામાં ન આવે તેા અને તેને 'ત:કરણનું' અર્થાત્ બુદ્ધિનું કા સમજવામાં આવે તે ખાદ્યાર્થીવાદી બૌદ્ધ માટે અનુભૂત પદાર્થોની જે કલ્પના છે તે વ્ય` બનશે. બીજી રીતે કહીએ તે! બધા વિષયેાના ગ્રાહક એવા મનના વ્યાપારરૂપે વિશેષવિશેષભાવને સ્વીકારતાં, જેનું અસ્તિત્વ નથી એવા બાહ્ય પદાર્થીની કલ્પના કરવી નકામી થશે, કારણકે ખાદ્યાર્થીવાદી (બૌદ્ધ) માટે વિશેષણવિશેષ્યભાવ વસ્તુસમવાયી અર્થાત વાસ્તવિક છે. આ વિશેષણવિશેષ્યભાવને હપતામૂલક અને અન્ત:કરણના વ્યાપાર રૂપે સમજવામાં આવતાં વિશેષણ અને વિશેષ્યને પરસ્પર ઉપકાર થશે નહિ. આમ વાસ્તવિક વિશેષણવિશેષ્યભાવની સિદ્ધિ કાઈ પણ રીતે થતી નથી, કારણકે બૌદ્ધ મતમાં બન્નેના આલંબનને ભિન્ન સમજવામાં આવ્યાં છે. अनुस्यूतेव संसृष्टेरर्थे बुद्धिः प्रवर्तते । व्याख्यातारो विभज्याथ तान् भेदेन प्रचक्षते ||१३|| तदात्मन्यविभक्ते च बुद्धयन्तरमुपाश्रिताः । विभागमिव मन्यन्ते विशेषणविशेष्ययोः ॥९४॥ વિશેષણ અને વિશેષ્ય પરસ્પર સયુક્ત હેાવાથી તેમને અંગેનું જ્ઞાન પણું જાણે સ’સુષ્ટ હોય એમ ઉત્પન્ન થાય છે (તેમને) સમજાવનારા (તેમના) વિભાગ કરીને તેમને ત્રિભક્તપણે સમજાવે છે. અભિન્ન સ્વભાવવાળા તે જ્ઞાનમાં (પૃથક્ક રણરૂપ) જુદી બુદ્ધિને સ્વીકારીને તેએ વિશેષણ અને વિશેષ્યમાં જાણે ભિન્નતા હાય એમ જાહેર કરે છે, (૯૩-૯૪) ૪૯૩ વિશેષણ અને વિશેષ્ય અંગેનાં નાના જુદા અવલ બનવાળાં છે, એવા બૌદ્ધ મતથી જુદા એક જ્ઞાનાવલંબનને સ્વીકારતા વૈયાકરણ મત પ્રમાણેના ઉત્તર આ એ કારિકાએ માં આપવામાં આવ્યે છે. વિશેષણ અને વિશેષ્ય અંગેનું જ્ઞાત એક સાથે અભિન્નપણે થાય છે. સામાન્ય રીતે પદાર્થા અંગેનું જ્ઞાન તે પદાર્થીના સ્વભાવને અનુસરે છે, તિ, ગુણ વગેરે ઉપાધિએવાળા પદાર્થ ભિન્ન હાવાથી તેનું જ્ઞાન પણ અભિન્ન સમજવાનુ' છે. મીસ્ટોવમૂ એવી વૃત્તિમાં નીમ્ વિરોષણ અને કમ્ વિશેષ્યનું જ્ઞાન પણ અભિન્તપણે થાય છે. પારમાર્થિકપણે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે ભેદ નથી, તેથી ભેદજ્ઞાન પણ નથી. હવે નિરશ પદાર્થ કે નિરવયવ વિશેષણવિશેષ્યભાવને બીજાએતે સમાવવા માટે અપેાદ્દાર અર્થાત્ પૃથક્કરણ આધાર લેવા પડે છે, અને આ દ્રવ્ય, આ ગુણ, આ તિ એવા વિભાગ કરવા પડે છે. હૂંકામાં વ્રુત્તિમાં વિશેષગુવિશેષ્યમાત્રની નિરશ પ્રતાતિ થાય છે, પરંતુ પ્રક્રિયા કાયાઁ માટે તેમનામાં ભેદ સમજવામાં આવે છે Page #543 -------------------------------------------------------------------------- ________________ વાકયપદાય अबुधान्प्रति वृत्तिं च वर्तयन्तः प्रकल्पिताम् । आहुः परार्थवचने त्यागाभ्युच्चयधर्मताम् ॥१५॥ (નિવિભાગ) વૃત્તિને નહિ સમજનારા અલ્પજ્ઞાનીઓ માટે બીજા પદના અર્થના અભિધાન માટે ગૌણ પદના અને ત્યાગ અને મુખ્ય પદના અર્થમાં વૃદ્ધિને (કેટલાક આચાર્યો) જાહેર કરે છે. (૫) વરાનિધાનં વૃત્તિ: | તથા જહવાર્થી અને અજહસ્વાર્થી વૃત્તિઓ અંગેની સમર્થીબ્રિક (પા. સ. ૨.૧ ૧ ઉપરના ભાષ્ય)માંની ચર્ચાને નિર્દેશ આ કારિકામાં કરવામાં આવ્યો છે. શબ્દ અંગે નૌસ્યશકિઢ: અને કાર્યશાકિw: અર્થાત શબ્દને નિત્ય માનનારા અને શબ્દને કાર્ય અર્થાત્ ઉત્પાદ્ય માનનારા એવા બે પક્ષે છે. કાર્યશાબ્દિકે વાકય ઉપરથી સમાસ પ્રાત થાય છે એમ માને છે. આ પક્ષને માનનારા જણાવે છે કે પર અથર્ મુખ્ય પદના અર્થનું જ્યારે અભિધાન થાય છે ત્યારે વૃત્તિમાં ગૌણ પદ પિતાના અર્થનો ત્યાગ કરે છે (નરહ્યા થાં) અથવા ત્યાગ કરતો નથી (નવા ) એવા બે પક્ષે થશે. આવા બે પક્ષમાંથી કરવાર્યા પક્ષને યોગ્ય માનવામાં આવ્યો છે. જેમ સુથાર હાથનું કામ કરે ત્યારે સુધારીને ત્યાગ કરે છે, તેમ પુરુષ માં ૨૬ પદ પોતાના અર્થનો ત્યાગ કરે છે. આવો ત્યાગ સંપૂર્ણ હોતો નથી, પરંતુ બીજા પદના અર્થના વિરોધી અર્થને જ ત્યાગ ગૌણ પદ કરે છે. अन्वयाद् गम्यते सोऽर्थो विरोधी वा निवर्तते । ब्यर्थमर्थान्तरे वापि तत्राहुरुपसर्जनम् ॥९६॥ (પ્રધાનપદના અર્થ સાથેના) સંબંધને લીધે તે ગૌણ પદનો અર્થ સમજાય છે અથવા (પ્રધાનપદના અથના) વિરોધી અર્થની નિવૃત્તિ થાય છે અથવા (ઉપસજન પદ પ્રધાનપદના અર્થ રૂપ) બીજા અર્થમાં વપરાય છે. ગૌણ પદને (પિતાના અને પ્રધાનપદના એમ) બે અથ જ જણાવતું કહેવામાં આવ્યું છે. (૬) વૃત્તિમાં પ્રધાનપદના સંદર્ભમાં ગૌણ પદના અર્થને અંગે આ કારિકામાં ત્રણ મતો રજૂ કરવામાં આવ્યા છે. એક મત પ્રમાણે સમ સમાં ગૌણ પદનો અથ પ્રધાન પદના અથ સાથેના સંબંધ (અન્વય)ને કારણે સમજાય છે. પુરુષના અર્થ સાથેના સંબંધને કારણે રાજનને અર્થ સમજાય છે. બીજા મત પ્રમાણે ગૌણ પદ પ્રધાન પદના અર્થમાં જ અથત અર્થાન્તરમાં સમજાય છે. ત્રીજા મત પ્રમાણે ગૌણ પદ પિતાને અર્થ અને પ્રધાનપદને અર્થ એમ બે અર્થો (ધ યર્થો) દર્શાવે છે. અન્વય માટે ભાષ્યકારે ધૃતઘટ અને તલવટનાં ઉદાહરણે આવ્યાં છે. ઘીના ઘડામાંથી ઘી અને તેલના ઘડામાંથી તેલ કાઢી લેવામાં આવતાં છતાં તે ઘડાઓને ઘીને ઘડે, તેલને ઘડો એમ કહેવાય છે, કારણકે ઘડો અને તેલને અવય અર્થાત સંબંધ છે. વિરોધી અર્થ માટે સુથારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે રાજાના કાર્યમાં લાગેલ સુથાર પિતાનું સુથારી કામ છોડી દે છે. અલબત્ત પ્રધાન પદના અવિરાધી અને ત્યાગ કરતો નથી. સુથાર તેના હાસ્યને, હેડકીને, અને કાન ખોતરવાનો ત્યાગ કરતો નથી. Page #544 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ उपायमात्रं नानात्वं समूहस्त्वेक एव सः । विकल्पाभ्युच्चयाभ्यां वा भेदसंसर्गकल्पना ॥९७॥ (સમાસમાં) જુદાં જુદાં પદોની કલ્પના, તે સમાસને સમજવાના માત્ર ઉપાય તરીકે જ છે, (સમાસનાં ઘટક પદાના) સમૂહ તે એકજ છે. ભેદ અને સંસની કલ્પનાં વિકલ્પ અને સમુચ્ચય ઉપરથી પ્રાપ્ત થાય છે (૯૭) वृत्ति वर्तयतामेवमबुधप्रतिपत्तये । भिन्नाः संबोधनोपायाः पुरुषेष्वनवस्थिताः ॥९८ ॥ આ પ્રમાણે સમાસને સમજાવનારાએ આજ્ઞાનીઆની સમજણ માટે જુદા જુદા અને (વારવાર) અદલાતા ઉપાયા ચે!જ્યા છે. (૯૮) સમાસ અને વાકયના અમાં ભેદ ન સમજનારાએ અજહસ્વાર્થ વૃત્તિ સમજે છે. બન્ને વચ્ચે અભેદને સ્વીકારનારા જહરવાર્યાં નૃત્તિને સ્વીકારે છે. ૪૯૫ વૃત્તિ અને વાકયના અર્થમાં ભેદ છે. તેથી જ ભાષ્યમાં જણાવ્યુ છે કે વાક્યમાં ચોક્કસ સંખ્યાને નિર્દેશ, સ્પષ્ટ અભિધાન, ગૌણુપદના વિશેષણની પ્રાપ્તિ તથા ‘અને’ જેવા અવ્યયથી શબ્દોને સંબધ પ્રાપ્ત થાય છે. સમાસમાં આ પ્રમાણે બનતું નથી. वाचिका द्योतिका वापि संख्यानां या विभक्तयः । तद्रूपेऽवयवे वृत्तौ संख्याभेदो निवर्तते ॥९९॥ સખ્યાના વાચક અથવા દ્યોતક એવા (વિભક્તિઓના) જે પ્રત્યયે વાકયમાં પ્રાપ્ત થાય છે, સમાસમાં, તે પ્રત્યયેાના (પ્રકૃતિરૂપ) અવયવ (એવા પદ્મ) માં સખ્યાભેદ નિવૃત્ત થાય છે. (૯૯) પ્રાતિપાદિકના સ્વાથ અર્થાત્ જાતિ, વ્યક્તિ, અને લિંગ એવા ત્રણ અર્થી (ત્રિક) ને સ્વીકારીએ તે। વિભક્તિ પ્રત્યયેા સખ્યાના વાચક અને છે. પ્રાતિપાદિકના સ્વાર્થી, વ્યક્તિ, લિંગ, સંખ્યા અને કારક એવા પાંચ અર્થે (પંચક) સ્વીકારીએ તે વિક્તિપ્રત્યયા સંખ્યાના દ્યોતક બને છે. રાજ્ઞ: પુસ્તવઃ । એવા વાકયમાંના રાજ્ઞ: એવે અવયવ શબ્દ વાક્યમાં વિભકત્યન્ત છે, પરંતુ તે અવયવ જેવા જ અવયવ રાગ શબ્દમાં વિક્તિની સ ંખ્યાની નિવૃત્તિ થાય છે. अभेदैकत्वसंख्या वा तत्रान्यैवोपजायते । संसर्गरूपं संख्यानामविभक्तं तदुच्यते ॥ १०० ॥ સમાસમાં (ગૌણુ પદના અમાં) એકત્વ સંખ્યાથી વિલક્ષણ એવી અભેદૈત્ય સંખ્યા પ્રાપ્ત થાય છે. તે બધી સ ંખ્યાના સમુચ્ચય રૂપે અભિન્નપણે રહેલી છે. (૧૦૦) સમાસમાં ગૌણુપ દ્રવ્યરૂપે હાવાથી તેને સંખ્યા સાથે સંધ થાય છે. સંખ્યા વિનાના દ્રવ્યની કલ્પના કરી શકાતી નથી; તેથી દ્રવ્યરૂપ ઉપસજના, અવ્યયની જેમ સખ્યા વિનાના હાતા નથી. સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે સમાસના ઉપસર્જન Page #545 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય પદમાં કેઈ ચાકકસ સંખ્યાને બંધ થતા નથી. તેથી એમ માનવું જોઈએ કે બધી ચક્કસ સંખ્યાઓના સમુચ્ચયરૂપ અર્થાત્ સામાન્ય સંખ્યા આ ગણ પદના અર્થમાં રહેલી છે. यथौषधिरसाः सर्वे मधुन्याहितशक्तयः । अविभागेन वर्तन्ते तां संख्यां तादृशीं विदुः ॥१०१।। જેમ મધમાં બધી ઔષધિઓના રસે પિતાની (ઔષધિ) શક્તિઓને સ્થાપી ને તેમાં અભિન્ન પણે, ઓળખ યા વિના રહે છે, તેવી રીતે તે (અભિન) સંખ્યાને સમજવામાં આવે છે. (૧૦૧) અનેક ફુલોના રસે પિતાનાં સ્વરૂપને મધમાં સ્થાપે છે. એ બધાં સ્વરૂપને મધમાં એક સાથે અવિભક્તપણે રહે છે અને મધમાં એકરૂપ થઈ જાય છે. ઉપસર્જનપદની સંખ્યા પણ આવી છે. બીજી અનેક સંખ્યા છે તેમાં સમાયેલી છે. ગgs: / એવા સમાસમાં ઉપસર્જન પદ રનનમાં રાજ્ઞ: એવું એકવચન, રાણો: એવું દ્વિવચન અને રાજ્ઞાન્ એવું બહુવચન એકત્ર અને અભિન્નપણે રહેલાં છે भेदानां वा परित्यागात्संख्यात्मा स तथाविधः । व्यापाराज्जातिभागस्य भेदापोहेन वर्तते ॥१०२॥ અથવા તેના વ્યક્તિરૂપ) ભેદે દૂર કરીને, તે સંખ્યા, તેને જાતિરૂપ ભાગ કાર્યશીલ બન્યા પછી, ભેદના ત્યાગ દ્વારા કાર્યવાન બને છે. (૧૨) अगृहीतविशेषेण यथा रूपेण रूपवान् । प्रख्यायते न शुक्लादिभेदरूपस्तु गृह्यते ॥१०३॥ भेदरूपसमावेशे तथा सत्यविवक्षिते । મારા પ્રતિ શિકાર ગૃહ્યસ્ત રકા જેમ (કઈ પદાર્થ) તેને જુદે (સફેદ) રંગ દેખાતે ન હેવા છતાં રંગવાળો કહેવાય છે, પરંતુ સફેદ વગેરે જુદા રૂપવાળે તે સમજાતું નથી; તે પ્રમાણે જયારે (ગૌણ પદ દ્વારા) કોઈ ચક્કસ (જુદી સંખ્યા (વિવક્ષિત ન હોય ત્યારે તેની સાથે સંબદ્ધ) ચેકકસ (સંખ્યારૂપી) ભાગ સ્પષ્ટ થતાં, શાસ્ત્રમાં તેને (વ્યાખ્યાનના) આધાર તરીકે સ્વીકારવામાં આવે છે (૧૦૩, ૧ ૦૪) પદાર્થને રંગ દૂરથી સ્પષ્ટપણે દેખાતો હોય અને અસ્પષ્ટ રૂપે કાંઈક રંગ દેખાતો હોય તો પણ આપણે તે પદાર્થને રંગવાળો કહીએ છીએ, કેમ ઉપસર્જન પદ દ્વારા કોઈ ચોક્કસ સંખ્યા વિવલિત ન હોવા છતાં, તે ઉપસર્જન પદના અર્થ સાથે જોડાયેલો કોઈ સંખ્યારૂ૫ ભાગ પ્રાપ્ત થતો હોય તો તેને શાસ્ત્રીય : વ્યાખ્યાનના અંગ તરીકે સ્વીકારવામ. આવે છે, Page #546 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ .. संख्यासामान्यरूपेण तदा सोंऽशः प्रतीयते । अर्थस्यानेकशक्तित्वे शब्दनियतशक्तिभिः ॥१०५॥ . અર્થોની અનેક શક્તિઓ હોવા છતાં, નિયત શક્તિઓવાળા શબ્દો દ્વારા, તે (ઉપસર્જન પદ) અંશ તે સમયે સંખ્યા સામાન્યરૂપે સમજવામાં આવે છે. (૧૦૫) अव्ययानां च यो धर्मो यश्च भेदवतां क्रमः । अभिन्नव्यपदेशाहमन्तरालं तदेतयोः ॥१०६॥ અવ્યના જે ધર્મો અને જુદી જુદી વિભક્તિઓવાળા શબ્દના જે સ્વભાવ એ બનેની મધ્યમ સ્થિતિ તે (ઉપસર્જન પદની) અભિન્ન એકત્વ સંખ્યાના નામને રોગ્ય છે. (૧૦૬). અવ્યયોને વિભક્તિના પ્રત્યયો હોતા નથી, કારણ કે, અવ્યયને દ્રવ્ય સમજવામાં આવતું નથી. પરિણામે તેમને સંખ્યા પણ હોતી નથી. જુદા જુદા વિભક્તિ પ્રત્યે વાળા શબ્દ જુદી જુદી સંખ્યા દર્શાવે છે. આમ સંખ્યાનો અભાવ અને ભિન્ન ભિન્ન સંખ્યા એ બન્નેની સ્થિતિ ઉપસર્જન પદ દર્શાવે છે. આ સ્થિતિ એટલે સંખ્યા સામાન્ય અથવા અભેકિત્વ સંખ્યા. अलुकश्चैकवद्भावस्तस्मिन्सति न शिष्यते । स च गोषुचरादीनां धर्माऽस्ति वचनान्तरे ॥१०॥ તે (અભિન્ન એકત્વ) હોય ત્યારે અલુફ સમાસમાં એકવદુભાવનું વિધાન કરવામાં આવતું નથી; જોપુર: વગેરે સમામાં (એક) વચનથી જુદા (બહુ) વચનમાં પણ તે (એકત્વ સંખ્યારૂપ) ધર્મ હોય છે. (૧૦૭) વૃત્તિમાં ઉપસર્જન પદ અભેરૈવ સંખ્યા દર્શાવે છે. આ બાબતમાં વૃત્તિ અને વાક્ય વચ્ચે ભેદ છે. આ વિચાર અંગે વાસ્તિકકારનું સમર્થન ૨જુ કરવામાં આવે છે. મિત્કારવા (૬. ૩. ૧, આ અધિકારસૂત્રમાંના હુપદના સંબંધ વિમા વસૃવસ્થ: ૬. ૩. ૨૪. સુધી છે અને ઉત્તરવયેના સંબંધ આ અધ્યાયના પહેલા પાદના અંત સુધીના છે) મુત્ર ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે અલુફ સમાસ બન્યા પછી તેમાંના ઉપસર્જન પદના પ્રત્યયને અર્થ જે સંખ્યા તેને એકવ સંખ્યા ગણવી, કારણ કે તોwામ્યાં મુn: 1 અથવા તો ખ્યઃ મુક્તઃ ! એવો વિગ્રહ કરવામાં આવે તે પણ તોળામુરતઃ એવું જ સમજાય છે. આવા વિધાનના અનુસંધાનમાં વાર્તિકકાર જણાવે છે કે એકવદુભાવનું વિધાન અનર્થક છે. (gવસૂવવ અનર્થમ્ ). જે આ વાત સ્વીકારીએ તો દ્વિત્વબહુત્વવાળે શબ્દ અલુફ થશે. દ્વિવચનાત અને બહુવચનાતન સમાસ થતો નથી. સામાસિક શબ્દમાં ઉપસર્જન પદની એકત્વસંખ્યા જ હોય છે. જે ધિત્વ કે બહુવની વિવેક્ષા હોય તો દિ, બહુ વી-૬૩ Page #547 -------------------------------------------------------------------------- ________________ વાકષપદીય વગેરે શબ્દ હોવા જોઈએ, જેમકે દૈનાતુર, ત્રિવવા? વગેરે. હવે જે આ બાબત ન સ્વીકારીએ તે અણુવર, શોપુર, થયુઝ વગેરે સમાસોમાં એકવભાવ માનવો પડશે; પરંતુ, અલુક્યાં, વાર્તિકકાર જણાવે છે તેમ, એવભાવની જરૂર નથી, કારણ કે, સમાસમાં ઉપસર્જન પદની અભેદૈત્વ સંખ્યા સમજવાની છે. આવું માનવામાં આવતાં જાપુર વગેરેમાં જે બહુવચન છે તેનું શું? આ બહુવચન, જાતિને ઉલ્લેખ હોય ત્યારે એકવચનને બદલો સમજી શકાય છે. તેથી એક ગાયની આજુબાજુ ફરનાર કુકડાને પણ પોષવર: કહેવાશે, અને વર્ષના એક બિન્દુમાંથી ઉત્પન્ન થનાર ઈન્દ્રગોપને પણ વર્ષાયુના કહેવાશે. जातौ द्विवचनाभावात् तद् वृत्तिषु न विद्यते । प्रत्याख्याने तु योगस्य द्रव्ये गोषुचरादयः ॥ १०८॥ જાતિમાં દ્વિવચનાને બોધ થતો) ન હોવાથી સમાસમાં પણ તે હોતું નથી. (ારચાધ્યાય- ૧૨.૫૮) સૂત્રનું ખંડન કરવામાં આવતાં દ્રવ્ય(માંના બહુવચન)ને કારણે રોપુર: વગેરે પ્રગ(માં બહુવચન) સિદ્ધ થાય છે. (૧૦૮) જાતિમાં સંખ્યાબેદ અદષ્ટ બને છે. તેથી જાતિમાં દિવચન હોતું નથી. તે પ્રમાણે સમાસમાં પણ ઉપસર્જન પદમાં જાતિને બેધ થતું હોવાથી, દ્વિવચન હોતું નથી. નાહ્યાવાયાદિમન વહુનમન્થતરહ્યા! (પા. સુ. ૧.૨.૫૮) જણાવે છે કે પદમાં એક વચનને બદલે બહુવચન થાય છે. હવે જાતિના આશ્રય એવા બહુવચન અંગેના વિધાનના આ સૂત્રને દૂર કરીએ તે જ પુર: (કુકડે), સાસુવર: (કાચબો), વર્ષાયુગઃ (ઈન્દ્રગોપ) વગેરે સમાસમાં નો, મ અને વર્ષો જેવાં દ્રવ્યવાચક નામોમાં બહુવચન સિદ્ધ થાય છે, શાશ્રયાત્ મેવત્તાવાર રમેશ્વરઃ द्रव्याभिधानपक्षोऽपि जात्याख्यायां न विद्यते ॥१०९॥ सर्वद्रव्यगतिश्चैवमेकशेषश्च नोच्यते । प्रत्याख्यातेऽन्यथा सूत्रे भिन्नद्रव्यगतिर्भवेत् ॥११०॥ (પુર વગેરે સમાસમાં દ્રવ્યમાંના) વ્યક્તિગત સંખ્યાભેદને સ્વીકારતાં (ગૌણ પદને) બધી (એકબહુત્વ) સંખ્યાઓ સાથે સંબંધ થશે. વળી જાતિને જણાવનાર શબ્દમાં બહુવચન પ્રાપ્ત થાય છે એવા મતમાં દ્રવ્યનું અભિધાન થાય છે એમ પણ સમજાતું નથી. (૧૯) જે (ઉપસજન પદ જાતિ દર્શાવતું હોય) તે બધી વ્યક્તિઓની પ્રાપ્તિ પણ તેમાંથી થશે અને એકશેષનું વિધાન કરવું પડશે નહિ. આમ જે સમજવામાં નહિ આવે અને (કાયાક્યાય ૦) સૂત્રનું ખંડન કરવામાં આવશે તો (પુરા: જેવા સમાસમાં) જુદી જુદી (વ્યક્તિસંખ્યાઓ) પ્રાપ્ત થશે. (૧૦૯, ૧૧૦) દ્રવ્યમાં રહેલ બહુત્વને સ્વીકારવામાં આવતાં જે મુશ્કેલીઓ પ્રાપ્ત થશે તે અહીં દર્શાવવામાં આવી છે. જોષવર: જેવા સમાસમાં એકવ, દિવ વગેરે અનેક સંખ્યાઓ Page #548 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૪૯૯ અર્થાત્ દ્રવ્ય બહુત્વ સ્વીકારવામાં આવે તે ઉપસજન પદમાં અમેરૅિકત્વ સંખ્યાને બદલે જુદી જુદી સંખ્યાઓ, એકત્વ, બહુત્વ વગેરે સ્વીકારવી પડશે. હવે કાયાક્યાયાં છે સૂત્ર તે જતિનું અભિધાન કરનાર શબ્દમાં વિકલ્પ બહુવચન પ્રાપ્ત થાય છે એમ સ્વીકારે છે. એમાં દ્રવ્યના અભિધાનની વાત જ નથી. (તથા વ ને યથાવાયત્ત વહેંवचनम् । अपि तु जात्याख्याया मेवेति तत्र द्रव्याभिधानपक्षस्याभावात् कथं द्रव्यभेदाश्रय बहुत्व बर्म्यते । तस्माज्जात्याख्यायामेवेद' बहुवचन' न्याय्यम् ॥ બધા પદાર્થોનું જ્ઞાન એક જ બહુવચનાન્ત શબ્દમાંથી થશે એમ માનીને વાજયાયને એકશેષ અંગેના સૂત્રનું ખંડન કર્યું છે. માક્રામિધાના વિમil વાગcથાય: ૫. સૂ. ૧.૨.૬૪ વાર્તિક ૩૫) ૫રંતુ ગાત્યાયાવાં| સૂત્રનું ખંડન કર્યું નથી, કારણું કે પુર:માં બહુવચન જાતિ દર્શાવે છે. પંતજલિએ પણ જણાવ્યું છે કે (પા. સ. ૧.૪.૫૮ ઉપરનું ભાષ્ય) નાચારચાયાં સામાન્ય મિષાનાન્નાર્થે અવિષ્યતિ | ...gtuતે જ વસુલવન स्यादिति तच्चान्तरेण यत्न न सिध्यति इति जात्याख्यायामेकस्मिन्बहुवचनम् । एवमर्थमिदमुच्यते। अस्ति प्रयोजनमेतत् । જે બાચાવાયાં. | સૂત્રનું પ્રત્યાખ્યાન કરવામાં આવે અને જાતિના અર્થમાં બહુવચન પ્રાપ્ત થતું ન હોય તે નપુચર: વગેરેમાં દ્રવ્યબહત્વના અર્થમાં બહુવચન છે એમ સમજતાં ચક્કસ સંખ્યાનું વિધાન કરવું પડશે. નપુરઃ પ્રગમાં તે ઘણુ ગાયોમાં કરનારે કુકડો એ જ અર્થ નથી. એક ગાયમાં કે બે ગાયમાં ફરનારો પણ કુકડો કહેવાય છે. આમ હોવાથી નtyવર વગેરે સમાસમાં દ્રવ્ય બહુત્વ માટે બહુવચન નહિ પણ જાત્યાખ્યા માટે બહુવચન એમ સમજવું જોઈએ. वृत्तौ यो युक्तवद्भावो वरणादिषु शिष्यते । अभेदैकत्वसंख्यायां गोदौ तत्र न सिध्यति ।।१११॥ વૃત્તિમાં (ઉપસર્જન પદમાં જે અભેદક સંખ્યા માનવામાં આવે તે વાળા (વાક્યારા) વગેરેમાં લિંગ અને સંખ્યાના યુક્તવદુભાવનું જે વિધાન થયું છે તેના સંદર્ભમાં જેવી (ઘા) પ્રયોગ સિદ્ધ થશે નહિ. (૧૧૧) - યુક્તવભાવને જણાવતું સૂત્ર છે સુપિ ગુરૂવ4 કવિને ૫ (૧.૨.૫૫) અર્થાત પ્રત્યયને લુગૂ થયો હોય ત્યારે પ્રકૃતિના અથ પ્રમાણે લિંગ અને સંખ્યા સમજવાં. આ સત્રમાં બે પક્ષ સમજવા જોઈએ. એક પક્ષ પ્રમાણે વ્યક્તિ અને વચન એટલે લિંગ અને સંખ્યા. હવે તદ્ધિત પ્રત્યયનો જ્યારે લુ થયો હોય અને વિભક્તિપ્રત્યયની ગેરહાજરી હોય ત્યારે પણ બીજા પક્ષમાં, વ્યક્તિ વચન એટલે વ્યક્તિને ઘાતક એ વ્યક્તિ શબ્દ અને વચન એટલે એકવચન વગેરે વિવિક્ષિત છે. વૃત્તિમાં આ વ્યક્તિ અને વચન પ્રાપ્ત થતાં ન હોય તો વૃત્તિ પહેલાંની વ્યાપેક્ષારૂપ અર્થાત વાયરૂપ અવસ્થામાં રહેલાં વ્યક્તિ અને વયનનો અતિદેશ સમજવાનું છે. હવે વળાવિશ્વ ! (૪. ૨. ૮૨, સરળા: વગેરે શબ્દોને લાગતા ચાતુરર્થિક પ્રત્યયને લોપ થાય છે) મૂત્રનિયમ પ્રમાણે તદ્ધિત પ્રત્યયને લેપ થતાં પ્રકૃતિનાં લિંગ અને સંપાને પ્રયાથમાં અતિદેશ થાય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ વાકયપદીય * વૃત્તિમાં ઉપસર્જન પદની અભેદેકત્વ સંખ્યા સ્વીકારતાં ગાત્યાયામાં છે. સૂત્રનિયમ પ્રમાણે વાળા;, રૂક્યાા : વગેરેમાં જાતિવાચક બહુવચન પ્રાપ્ત થશે, પરંતુ જાતિમાં દિવચન પ્રાપ્ત થતું ન હોવાથી લોકો પ્રમ: એવો પ્રયોગ સિદ્ધ થશે નહિ. જો ગ્રામ; નું જોવા મસૂરમવો પ્રામ: એવું વ્યાખ્યાન થશે; અર્થાત અહીં મોટું એવું પદ તતિવૃત્તિનું ઉપસર્જન પદ છે. ઉપસર્જન ૫દમાં અભેરૈકત્વ સંખ્યા માનતાં નોડ્યો એવો દિવચનાત શબ્દ યોગ્ય ઠરશે નહિ. प्राग्वृत्तेर्युक्तवद्भावे षष्ठी भेदाश्रया भवेत् । वृत्तौ संख्याविशेषाणां त्यागाद् भेदो निवर्तते ॥११२।। વૃત્તિમાં પ્રાપ્ત થયા પહેલાં (લિંગ અને સંખ્યાનો) યુક્તવલ્ભાવ થાય છે એમ સ્વીકારતાં (વાકયપ્રાપ્ત) ભેદને કારણે કઠી વિભક્તિનો પણ અતિદેશ થશે; પરંતુ વૃત્તિમાં ચે કકસ સંખ્યાના ત્યાગને કારણે ભેદની નિવૃત્તિ થશે. (૧૧૨) જિ. એટલે વ્યક્તિને ઘાતક વ્યક્તિ શબ્દ અને વવન એટલે એકવચન, બહુવચન વગેરે, એ બીજે પક્ષ વ્યવિવેને અંગે સમજતાં પોઢયોઅત્રમવા ગ્રામઃ (ગાદીની પાસેનું ગામ) એવા વાકયમાં પ્રાપ્ત થતો ભેદમૂલક ષષ્ઠી, યુક્તવભાવને કારણે સમાસમાં પ્રાપ્ત થશે, પરંતુ સમાસમાં ઉપસાજન પદમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ ન હોવાથી અને સમાસનાં પદો વચ્ચે એકાથીભાવ હોવાથી ભેદ પ્રાપ્ત થતું નથી. તેથી પડી પણ પ્રાપ્ત થશે નહિ, વ્યક્તિ અને વચન અર્થાત દ્રવ્ય અને સંખ્યા એવો અર્થ સમજતાં ષષ્ઠી પણ વચન જ છે એમ સમજવું પડશે, ભાગ્યકાર fણ વચનમ્ (પા.સ. ૧.૨,૫૧ ઉપરનું ભાષ્ય) એમ કહે છે ત્યારે ષષ્ઠીને અર્થે એકવચન, દ્રિવચન, બહુવચન એમ સંખ્યા સમજવાને છે. અર્થાત વચનનો અતિદેશ થશે, ષડીને નહિ. विद्यमानासु संख्यासु केचित्संख्यान्तर विदुः । अभेदाख्यमुपग्राहि वृत्तौ तच्चोपजायते ॥११३।। કેટલાક આચાર્યો ઉપસર્જન પદમાં રહેલી જુદી જુદી સંખ્યામાં પ્રાપ્ત થતી અને બધી જુદી જુદી સંખ્યાઓને સમાવેશ કરનાર તેને જુદી સંખ્યા સમજે છે. તે અભેદેકત્વ સંખ્યા નામે સંખ્યા સમાસમાં જ રહેલી હોય છે, (૧૧૩) કેટલાકના મતમાં સમાસમાં પ્રાપ્ત થનારી ઉપસર્જન પદની સંખ્યા તે અભેદ્રકત્વ સંખ્યા છે. તેમાં જુદી જુદી સંખ્યાઓનો સમાવેશ થાય છે. જે આ વાત સ્વીકારીએ તે પ્રામ: જેવાં દ્વિવચનયુક્ત શબ્દસ્વરૂપ સ્વીકારી શકાશે. व्यापार याति भेदात्यैस्तत् स्वैरवयवैः क्वचित् । आत्मा भेदानपेभोऽस्य क्वचिदेति निमित्तताम ॥११४॥ Page #550 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ ૫૦૧ કેટલીકવાર તે, વિશિષ્ટ સંખ્યાઓ રૂપે રહેલ તેના અવયવે દ્વારા કાર્ય કરે છે અને કેટલીકવાર વિશિષ્ટ સંખ્યાની અપેક્ષા વિના, તેના પોતાના સ્વરૂપ દ્વારા તે કાર્યનું નિમિત્ત બને છે. (૧૧) दास्याः पतिरिति व्यक्तो गोदाविति च दृश्यते । व्यापारभेदः संख्यायास्तस्मादेव व्यवस्थितः ॥११५॥ વાસ્થ પતિઃ (દાસ સ્વામી પ્રવેગ (અભેદકત્વ સંખ્યાનું) સ્પષ્ટ ઉદાહરણ છે, અને જોવો (ઘા) એવું (સ્પષ્ટ ઉદાહરણ પણ) પ્રાપ્ત થાય છે. આમ હોવાથી જ અભેÊકત્વ સંખ્યાને કાર્યભેદ નિશ્ચિત બને છે. (૧૫) સાહ્યા: વતિ: 1 એવા સમાસપ્રયાગમાં હાસ્યા: એવું ઉપસર્જન પદ એકવચનમાં છે. આ એકવચનને આપણે પોતાના સ્વરૂપ દ્વારા કાર્ય કરતી અભેદૈવ સંખ્યા કહીશું. નો પ્રામ: પ્રયોગમાં બે ગોદને અર્થાત્ દ્વિવચનને અર્થ છે. આ દિવચન યુક્તવદભાવને કારણે છે, કારણકે, વાકયમાં જોયો: મહૂરમવ: પ્રામ: એવા વાકયમાં જોરથો: દ્વિવચન છે અને સમાસમાં તેને અતિદેશ થયો છે. આ દ્વિવચન અભેરૈકત્વ સંખ્યાના અવયવ રૂપે અર્થાત વિશિષ્ટ સંખ્યા રૂપે કાર્ય કરે છે. ક્રતિ મવત : પુત્રા: ' એમ જ્યારે આપણે પૂછીએ ત્યારે તેમાં બધી સંખ્યાઓ આવી જાય છે. આમ અભેદે કત્વ સંખ્યા બધી સંખ્યાઓની સંગ્રાહક છે. द्वयादीनां च द्विपुत्रादौ बाह्यो भेदो निवर्तते । विभक्तिवाच्यः स्वार्थत्वान्निमित्तं त्ववतिष्ठते ॥११६॥ ટ્રિપુત્ર: (બે પુત્ર) જેવા સમાસોમાં વિભક્તિ વડે વાચ્ય બનતો બે એવો બાહ્ય ભેદ નિવૃત બને છે; પરંતુ, દૂિ (બે) એવા પ્રકૃતિશબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બનતું દ્ધિત્વ, પ્રગપ્રાપ્ત દ્ધિ એવા પ્રકૃતિ શબ્દને પિતાને અર્થ હોવાથી રહે છે. (૧૬) અગાઉની કારિકામાં જણાવવામાં આવ્યું કે ઉપસર્જન પદ વડે દર્શાવાતી અભેદે કત્વ સંખ્યામાં બીજી બધી સંખ્યાઓનો અન્તર્ભાવ થાય છે, અર્થાત આ અભેદેકત્વ સંખ્યા સામાન્ય સંખ્યા છે. જે આ બાબત સ્વીકારીએ તો દિપુત્રઃ (બેનો પુત્ર એવા સમાસમાં દિવને ખ્યાલ કેવી રીતે આવશે? આને અંગે આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યો છે. દુયો: યુવ: (બેને પુત્ર)ને દ્વિપુત્રઃ એવો સમાસ જ્યારે થાય છે ત્યારે વિભકિત વડે વાચ્ય બનતી બે એવી સંખ્યારૂપી ભેદ દૂર થાય છે. દ્રિ એવા પ્રકૃતિ શબ્દમાં રહેલું દિવ તે રહે છે જ. આમ ન બનતું હોય તો ઉદ્દે શબ્દનો પ્રયોગ જ થાય નહિ. જહસ્વાર્થી વૃત્તિ પક્ષમાં પણ ગૌણુપદનો અર્થ અસ્તિત્વમાં હોય છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૨ द्वित्वोपसर्जने सङ्घे द्विशब्दस्तत्र वर्तते । सोऽयमित्यभिसंबन्धादुभशब्दे न तत्तथा ॥ ११७ ॥ ટ્વિ શબ્દ સમુદાયના અના વાચક અને છે ત્યારે તેને દ્વિત્વ એવા અથ ઉપસર્જન રૂપે હોય છે. કારણ કે, (સમુદાય અને અવયવેા વચ્ચે) ‘આ તે છે’ એવા તાદાત્મ્ય સંબંધ છે. જીમ શબ્દમાં આવી સ્થિતિ નથી. (૧૧૭) વાચપદીય ચો: પુત્રઃ । એવા વાક્યમાં અવયવપટ્ટાનુ` મહત્ત્વ હાવાથી ઢો એવા શબ્દ ભેદ દર્શાવે છે. દ્વિપુત્ર: એવા સમાસમાં અવયવ એવાં પટ્ટા અને સમાસ એવા અવયવી વચ્ચે અભેદની કલ્પના કરવામાં આવતી હોવાથી, સમાસમાં સળંગ અર્થે અભેરૈયત્વના સમજવામાં આવે છે. તેથો ઉપસર્જન પદ દ્વિ જે દિત્વનું વાયક બને છે, તે પણ અભેધૈકત્વ સખ્યા દર્શાવે છે. આવી સ્થિતિ સમ શબ્દ અંગે નથી. રૂમ શબ્દ અને બીજા શબ્દના સમુદાય, વાય અથવા સમાસમાં સમુદાય દર્શાવતા નથી. તેથી મ શબ્દ ઉપસ ન પદ અનશે નહિ. પરિણામે ભ્રમ શબ્દનેા દ્વિપુત્ર: પ્રકારના સમાસ બનતા નથી. સમયપુત્રઃ એવા સમાસ બનશે. મ શબ્દને દ્વિ ને પર્યાય સમજીએ તે દ્વિપુત્ર:ની જેમ મનુત્ર: સમાસ બનવા જોઈએ એવી શંકાના જવાબમાં જણાવવાનું કે સ્વાભાવિક શબ્દશક્તિને કારણે સમાસ બનતા નથી. મેં શબ્દને સર્વાદિ ગણુમાં મૂકવાનુ પ્રયેાજન એટલુ જ કે માઁ એવા પ્રયેળમાં અવ્યયસનનાનામવ્ પ્રાřટે: । (પા,સુ. ૫.૩.૭૧, વ્ ‘ના જેવુ’ અમાં અગાઉ નિર્દેશેલા અર્થી જ્યારે વિક્ષિત હેાય ત્યારે અન્યય અને સ`નામ શબ્દાને ટિ ભાગની પહેલાં સ્વાથે મત્ લાગે છે) સૂત્રથી અવ્ પ્રત્યય પ્રાપ્ત થાય. રૂમ શબ્દને માત્ર દિવચનના જ પ્રત્યય લાગે છે અને સ્ત્રીલિંગમાં ટાવ્ પ્રત્યય લાગે છે, મન્ત્ સિવાયનાં બાકીનાં વ્યાકરણુકાર્યો તેના પછી એકવચન અથવા બહુવચન હોય તેા જ થાય છે. પરિણામે સમ તું પ્રયાજન અન્ન લાગવા સિવાય બીજા કોઈ સર્વનામ કા` અ ંગેનુ નથી. उभयस्तस्य तुल्यार्थी वृत्तौ नित्यं प्रयुज्यते । सूत्रेsपि नित्यग्रहणं तदर्थमभिधीयते ॥ ११८ ॥ તેના જેવા અવાળે! સમય શબ્દ સમાસમાં હમેશાં પ્રત્યેાજાય છે. (કમાટુરાત્તો નિયમ્। એવા) સૂત્ર (૫.૨.૪૪)માં નિત્ય (શબ્દ)ના ઉલ્લેખ પણ કમય ના પ્રયાગ માટે છે. (૧૧૮) કમના જેવા જ અથ વાળા સમય શબ્દ, સમયપુત્ર:, સમયથા, સમયત:, વગેરે વૃત્તિપ્રયાગેમાં વાપરવામાં આવે છે. તે ત્વિના અથવાળા સમુદાયનું અભિધાન કરી શકે છે અને તેના પેાતાના અને ગૌણ બનાવે છે. મ શબ્દ આ પ્રમાણે કરી શકતે નથી. માઢુરાત્તો નિયમ્ (૫.૨.૪૪ ૩૫ શબ્દ પછી તૈયર્ આદેશને બદલે કાયષ આદેશ નિત્ય થાય છે અને એ યક્ તા આદિ વગૢ ઉદાત્ત થાય છે) માં નિયૅ શબ્દના ઉલ્લેખ છે. કમ અને Page #552 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૫૦૩ ૩મય વચ્ચેનું સમાનાર્થ, બન્ને શબ્દો દ્વારા નિર્દિષ્ટ બાબત, સમાન હોવાને કારણે છે (વઢવાશ્રયેળ તુષારવા) પરંતુ સમય શબ્દ સમુદાયનું અભિન્ન એકત્વ દર્શાવે છે, ૩મી શબ્દ ભેદ દર્શાવે છે. ૩મ અને સમયને તુત્યાર્થ માનતાં બન્ને બે અવયવોવાળા સમુદાયનું અભિધાન કરશે, એટલે એકબીજાને વિકલ્પ તેમનો પ્રયોગ થઈ શકે એવી મુશ્કેલી દૂર કરવા સૂત્રમાં નિએ શબ્દ વાપર્યો છે એમ માનવું બરાબર નથી. પરંતુ શબ્દશક્તિની સ્વાભાવિકતાને કારણે માત્ર સમય શબ્દ જ સમુદાયનું અભિધાન કરશે. તેથી નિત્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. आपि के चापरार्थत्वान्नाभेद उपजायते । उभे इति ततः स्वाथे भेदे वृत्तिः प्रयुज्यते ॥११९॥ (કમ શબ્દ પછી પ્રત્ય) સન્ અથવા (સ્વાર્થે) આવે ત્યારે (પ્રકૃતિને અથ) બીજા (અર્થાત પ્રત્યય) ના અર્થનું ગીણત્વ પ્રાપ્ત કરતું ન હોવાથી અભેદ ઉત્પન્ન થતા નથી. તેથી સ્વાર્થે ભેદદશક ઉમે શબ્દ પ્રયોજાય છે. (૧૯) રૂમ શબ્દને સ્ત્રીલિંગમાં મા (અર્થાત ટા૫, ૩૬ અને વાન્ પ્રત્યયો, અષ્ટાધ્યાયી અધ્યાય ૪, પાદ ૧), દ્વિવચનને પ્રત્યય અને ૨ પ્રત્યય લાગે ત્યારે જ પ્રગમાં તે પ્રાપ્ત થાય છે. સ્ત્રી પ્રત્યય અને પ્રત્યય પ્રકૃતિના અર્થમાં જ પ્રાપ્ત થાય છે. તેથી પ્રકૃતિનો અથ પ્રત્યયાર્થીનું ઉપસર્જન બનતો નથી. ગૌણભાવ પ્રાપ્ત થતો ન હોવાથી અભેદ પણ થતો નથી. તેથી ભદદર્શક રમે અને રૂમ એવા શબ્દો વાપરી શકાય છે. પરંતુ પ્રત્યય, જ્યારે તેના પિતાના અર્થમાં પ્રાપ્ત થતો હોય અથવા પછી ઉત્તર પદ આવતું હોય ત્યારે પર એટલે પ્રત્યયને અર્થ પ્રધાન બને છે, અને પ્રકૃતિનો અર્થ તેના ગૌણુભાવે હોય છે, તેથી અભેદંકવ થતાં સમ શબ્દનો પ્રયોગ થતો નથી. પરિણામે સમય શબ્દનો પ્રયોગ થાય છે. स्त्रीत्वाभिधानपक्षेऽपि गुणभावविपर्ययः । स्वभावादापरार्थत्वात् तत्र भेदो न हीयते ॥१२०॥ સ્ત્રીલિંગનો પ્રત્યય સ્ત્રીત્વનું અભિધાન કરે છે એવા મતમાં, શબ્દોની સ્વાભાવિક શક્તિને કારણે ગુણ અને ગુણીના સંબંધમાં અદલબદલ થાય છે. કમનો અર્થ બીજા શબ્દના અર્થનું ગૌમુત્વ પ્રાપ્ત ન કરતા હોવાથી, ભેદ (રૂપ સ્વાથ દૂર થતો નથી. (૧૦) - સ્ત્રી પ્રત્યયાન્ત શબ્દોમાં પ્રત્યયને અર્થ સ્ત્રીત્વવિશિષ્ટ પદાર્થનું અભિધાન કરે છે. જર્ચ: જેવા શબ્દોમાં ગુણ અને ગુણ વચ્ચે ગુણગુણસંબંધ અર્થાત ગૌણપ્રધાનભાવ પ્રાપ્ત થાય છે. અહીં પ્રકૃત્યર્થ ગુણ અર્થાત ગૌણ છે અને પ્રત્યયાય ગુણ અર્થાત્ મુખ્ય છે. પરંતુ સમ શબ્દમાં ગુણ અને ગુણીનો અદલબદલ થાય છે, ૭મ શબ્દમાં પ્રકૃત્યર્થ ગુણ છે અર્થાત પ્રધાન છે અને પ્રત્યયાર્થી ગુણ અર્થાત ગૌણ છે. આમ થવાનું Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વાચપડીય કારણુ શબ્દોની અં દર્શાવવાની સ્વાભાવિક શક્તિ છે. શબ્દોના અર્થી માટે કશે। આદેશ આપી શકાતા નથી. શાસ્ત્રીય પ્રક્રિયા જુદી જુદી હાય છતાં લૌકિક અ ા ભિન્ન જ રહે છે. તેથી દમેમાં તેને દ્વિસમાનાધિકરણ ભેદરૂપ અ દૂર થતા નથી. तस्माद् द्विवचनाट्टापश्वोभयोऽन्यत्र दृश्यते । प्रत्ययं तयपं हित्वा नास्त्युत्तरपदे पुनः ॥ १२१ ॥ તેથી તચરૂ પ્રત્યય પછી આવતા હોય પરંતુ દ્વિવચન અને સ્ત્રીલિંગના પ્રત્યચેા પછી આવતા ન હોય ત્યારે સમય વપરાય છે. સમાસમાં ઉત્તરપદ પ્રાપ્ત થતું હાય તેા રૂમના પ્રયેગ થતા નથી. (૧૨૧) ૩મય અને રૂમના પ્રત્યેાગ અંગે સારસગ્રહ આ કારિકામાં કરવામાં આવ્યે છે. સ્ત્રીલિંગના પ્રત્યયે। અતે દ્વિવચનના પ્રત્યયેાતા સંદમાં રૂમ શબ્દનેા પ્રયેગ થાય છે. આવા પ્રત્યયેા સિવાયના ખીજા પ્રત્યયેા પ્રાપ્ત થતા હાય ત્યારે સમયના પ્રયાગ ચાય છે. સમ શબ્દ પછી ઉત્તરપદ પ્રાપ્ત થત્રાનુ હાય તા મને સમાસમાં પ્રયાગ થતા નથી. प्राप्तिः प्रगृह्यसंज्ञायाः न स्यात् प्रत्ययलक्षणात् । कुमार्यगारे न ह्यस्ति समासो वचनान्तरे ॥ १२२ ॥ માર્યાન્ । (કુમારીનુ' નિવાસસ્થાન) સમાસમાં પ્રત્યયને લેાપ થવા છતાં પ્રત્યયનુ કાર્ય થાય છે એવા નિયમને લીધે પ્રશ્ન સ`જ્ઞા થશે નહિ. એકવચનાન્ત શબ્દ સિવાય ખીજી સખ્યાએ દર્શાવતા શબ્દના અહીં. સમાસ થતા નથી. (૧૨૨) કુમાર્યો: સવારમ્ ! (કુમારીએવુ નિવાસસ્થાન) કુમાશારણ્ । એવે! સમાસ થતાં ષષ્ઠી દ્વિવચનના પ્રત્યયને! લેપ ચશે. હવે પ્રચયોપે પ્રત્યયજ્ઞનમ્ । (૧.૧.૬૨, પ્રણયના નિમિત્તથી કરવાનાં કાર્યો પ્રત્યયના લેાપ થાય તાપણુ કરવાં) ત્ર પ્રમાણે મારી પ્રારમ્ ની સંધિ થશે નહિ, કારણ કે, વેદ્વિવચન ૠઇમ્। (૧.૧.૧૧, જે દ્વિવચનને અન્ત દીવ રૂં, દી, અને માંના કોઈ પણ વણ્ આવે તે દ્વિવચનપ્રત્યયાન્તની પ્રવૃત્તુ સંજ્ઞા થાય છે) પ્રમાણે પ્રવૃત્યુ સ'ના થશે. ઉપરની શંકાના જવાબમાં કહી શકાય કે પ્રવૃદ્ઘ સત્તાના સંદર્ભ માં પ્રત્યયલક્ષણ નિયમ લાગુ પડતા નથી. ફૅરેટૂ॰ । સૂત્ર ઉપરનાં વાર્ત્તિ ૪ અને ૫ (ફાયન્સ. દ્વિવચનાન્ત રૂતિ ચેન્નુદ્ધિ પ્રતિષેષ: । અને સપ્તમ્યમાં અશ્રદ્દળ જ્ઞાવ પ્રત્યયક્ષળતિષે ચ । જણાવે છે કે દી રૂં, દી' અને ૬ વાળા દ્વિવચનાન્તશબ્દોની પ્રવૃદ્ઘ સત્તા સમજવામાં આવે તા જ્યારે દ્વિવચતપ્રત્યયને—(અહીં ઝુમાએઁ:। માં) લોપ થતા હેાય ત્યારે મૃત્યુ સત્તા થતી નથી એવું વિધાન કરવું જોઈએ. અને આ વાત પાણિનિસૂત્ર તૂર્તો ૫ સન્તયે । (૧,૧.૧૯) સૂત્રમાં ભય શબ્દના ઉલ્લેખથી સિદ્ધ થાય છે. પ્રગૃહ્ય સંજ્ઞાને પ્રતિષેધ થતાં મારી અરમ્ । ની સધિ ઝમાર્યાન્ થઈ શકશે, અહીં મારી શબ્દમાં એકત્રયન સમજવાનુ છે અને તે અભેદક સખ્યા દર્શાવે છે, તેમાં દ્વિવચન સમજવાનું નથી, કારણ કે દ્વિવચનાન્તને સમાસ યતે। નથી, Page #554 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ एकद्वयोर्यादीनां विभावा लुङ न कल्पते । यौष्माकस्तावकश्चेति भेदाभावान्न सिद्धथति ॥१२३॥ એકવચન અને દ્વિવચનવાળા ચશ્ અને અન્ન પ્રત્યયોને વિકલ્પ લેપ કલ્પી શકાતો નથી, અને અભેદૈત્વને કારણે) ભેદ ન હોવાથી ચૌદમાવ અને તાવ એવા પ્રયોગો સિદ્ધ થતા નથી. (૧૨૩). આ અને પછીની કારિકામાં અમે કત્વ અંગે મુશ્કેલીમાં જણાવવામાં આવી છે. ચત્રોચ્ચ . (૨. ૪. ૬૪, સ્ત્રી જાતિ સિવાય અનેક નેત્રાપત્યને અર્થ દર્શાવતા ચર્ અને મદ્ પ્રત્યયોનો લોપ થાય છે) સૂત્ર ઉપર વાત્તિકકાર જણાવે છે કે ચન્દ્ર અને ર્ પ્રત્યયવાળા એકવચનાત અથવા વિચનાઃ ઉપસર્જન પદ સાથે થતા પછી તપુરુષ સમાસમાં યગ્ન અને કાર્ નો વિકટ લુ થાય છે, (ગાઢનામેય ઢોવ તત્વ ઘટ્ટ થા કરસંડ્યાનનું છે, જેમકે બાહ્ય, કા:, ૩૪૬ કાર્યમ્ ! અથવા વસ્ત્રમ્ પ્રયોગો થશે તમિનિ ૨ યુદમીએ૬મા (૪. ૩. ૨, યુદHટૂ અને મમત્ ના દ્વિવચનને અને બહુવચનને રદ્ અને કાળુ પ્રત્યા પછી આવે ત્યારે યુવા અને સમા% આદેશ થાય છે) અને તવક્રમવાને (૪. ૩. ૩, એકત્વની વિવેક્ષા હોય ત્યારે યુHટુ અને મહમદ્રના અનુક્રમે તવાદ અને મમવા આદેશ થાય છે) સૂત્રે પ્રમાણે ચૌદમા અને તાવ પ્રયોગ થાય છે. સમાસમાં અભૂત્વ પક્ષને સ્વીકારીએ તે દ્વિવચન અને બહુવચનને અભાવ માનવો પડે; તેથી ચીરમાર પ્રયોગ સિદ્ધ થશે નહિ. એકવચનનો અભાવ માનતાં તાવ પ્રયોગ સિદ્ધ થશે નહિ. (સરખા: ૩ વમેવાડુવા દ્વિવવનારતાનાં સમાસામાવાવવનવ્યાપ વારિવવિક્ષસ્થામાવત્ વિષ્ણસે –હેલારાજ). दृष्टो गार्ग्यतरे भेदस्तथा गर्गतरा इति । युष्मत्पिता त्वत्पितेति तथादेशौ ब्यवस्थितौ ॥१२४॥ જતા. અને નતા માં ભેદ જોવા મળે છે. તેવી રીતે સુ-રિવા અને વસ્વિતા એવા આદેશની વ્યવસ્થા કરવામાં આવી છે. (૧૨૪) ગગોત્ર) (૨. ૪. ૪) સૂત્ર પ્રમાણે બહુવચનના અર્થમાં સુનું વિધાન થયું છે તેથી માતરાળામુમાં દ્વિવચન અને એક ની નિયમ પ્રાપ્ત થાય છે; અને તરા:માં બહુવચનની પ્રાપ્તિ થાય છે. આમ ઉપસર્જનપદમાં ચે ક્કસ સંખ્યા સમજાતી હોય તો માસમાં અભેદકત્વ કયાં રહ્યું ? આવી જ રીતે વિતામાં વમારેવરને (૭. ૨. ૯૭) સુત્રનિયમથી એકત્વ પ્રાપ્ત થાય છે, યુગરિકતા, મસ્વિતા માં ર૩ અને ૫ આદેશ થતા ન હાવાથી ધિત્વ અને બહત્વ સમજાય છે. આવી નિશ્ચિત સંખ્યાઓનો બોધ સમાસમાં અભેસિવ સંખ્યા હોય છે એવા સિદ્ધાન્તની વિરુદ્ધ જાય છે. વા-૬૪ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ વાકયપદીય उपाधिभूता या संख्या प्रकृती समवस्थिता । आदेशः संज्ञया वापि विभक्त्या व्यज्यते विना ॥१२५॥ (ઉપસર્જનરૂપી પ્રકૃતિ(શબ્દ)માં ગુણધર્મરૂપે રહેલી જે સંખ્યા છે તે (સમાસમાં) વિભક્તિપ્રત્યયની મદદ વિના આદેશ દ્વારા અથવા (વિશિષ્ટ) સંજ્ઞા દ્વારા વ્યક્ત થાય છે. (૧૨૫) સમાસવૃત્તિમાં ઉપસર્જન પદમાં એકત્વ સંખ્યા માનતાં તે સંખ્યામાં બધી સંખ્યાએનો સમાવેશ થાય છે. જ્યાં દ્વિત્વ વગેરે ચક્કસ સંખ્યાનો બેધ સૂત્રનિયમ દ્વારા કરવામાં આવતો હોય ત્યાં તે સંખ્યા સમજવામાં આવે જ છે. કુમારન્ ! માં દ્વિવચનની પ્રાપ્તિ પ્રગૃહ્ય સંજ્ઞાને કારણે થાય છે. આ પ્રગૃહ્ય સંજ્ઞા, માર્યકારમ્ સમાસની સંભાવનાને વિષય બની છે, કારણ કે પ્રગૃહ્ય સંજ્ઞા થઈ એટલે સત્યભાવ થશે અને તેથી ઉપસર્જન પદ કુમારીમાં દ્વિત્વ સમજવામાં આવ્યું, કારણ કે દિવસનાતની પ્રગૃહ્ય સંજ્ઞાનું વિધાન છે. એ પ્રમાણે તાવ, વિતા વગેરે પ્રયોગે પણ, એકવચન હોય ત્યારે જ આદેશ થાય છે એવા વિધાનને લીધે બન્યા છે. આવા જ કારણે ગુમતિપતા અને કાર્યરત્ માં દ્વિવચન અને બહુવચનનો નિશ્ચય થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે દિવસનાત કે બહુવચનાઃ ઉપસર્જન પદેને સમાસ થતું નથી એવું વિધાન કરી શકાય નહિ, કારણ કે ચોકકસ સંખ્યાને નિદેશ હોય તે સમાસ થાય છે જ. शौपिके मासजाते च परिमाणं स्वभावतः। उपाधिभूतामाश्रित्य संख्यां भेदेन वर्तते ॥१२६।। શૌર્ષિક અને મારા પ્રયોગોમાં (સ્પષ્ટ થતું) (શપ અને માસરૂ૫) પરિમાણુ તેનામાં સ્વાભાવિકપણે રહેલી અને તેના ગુણરૂપ બનેલી સંખ્યાને આધારે ભિન્ન પણે સમજવામાં આવે છે. (૧૨૬) અમેરિકત્વ સંખ્યામાં ચેકકસ સંખ્યાનો સમાવેશ થાય છે એ મતમાં બીજું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. શૂળ ઋતિ: શfપન્ન: ! પ્રયોગમાં તેને #તિ | (૫.સ.૫.૧.૩૭, તેના વડે ખરીદેલું એ અર્થમાં ઠ૬, કમ્ વગેરે પ્રત્યય લાગે છે. કન્યતરહ્યા છે (૫.૧.૨૬ થર્વ શબ્દને અહીંય અર્થમાં મગ પ્રત્યય વિકટ થાય છે)માં ઉપસર્જનપદ ચૂર્વ (બે દ્રોણ)માં એક્કસ માપને બોધ છે. તે પ્રમાણે માસ નાતો ચહ્ય : માસગાત: પ્રયોગો શ્રા : વરિમાળના છે (૨.૨.૫ જેનું પરિમાણુ સમજવાનું હોય તે પરિમાણ. આવા પરિમાણી સાથે કાલવાચક શબ્દોનો વિકલ્પ તપુરુષ સમાસ થાય છે.) વડે સિદ્ધ થાય છે. માણનાતકમાં ચોક્કસ સમયનો બોધ થાય છે. જે અમેરિકત્વ સંખ્યામાં એક્કસ સંખ્યાનો સમાવેશ થાય છે એમ સમજવામાં ન આવે તે ઉપરના પ્રયોગમાં પરિમાણ અને સમયનો સ્પષ્ટ નિશ્ચય થઈ શકે નહિ. Page #556 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ वयस्विनि परिच्छेदः क्रोते चापि न गम्यते । इष्टो भेदाहते तत्र परिमाणमनर्थकम् ॥१२७॥ ભિન્ન (અર્થાત્ ચિક્કસ સંખ્યા) સિવાય, ચકકસ ઉમરવાળી વ્યક્તિ અથવા ચક્કસ માપથી ખરીદવામાં આવેલ પદાર્થ અંગેને એગ્ય નિશ્ચય સમજાતો નથી અને પરિમાણ (દર્શક શબ્દો) નિરર્થક બને છે. (૧૨) અગાઉની કારિકામાંના કથનને અહીં વધારે સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. એકત્વ સંખ્યાને ઉપસર્જન પદમાં સમજ્યા વિના સમય અને માપનું ચક્કસ નિર્ધારણ થશે નહિ. શુ અને મારા શબ્દો, જે આ અંગે ચોકસાઈ દર્શાવે છે તે નિરર્થક બનશે. भिन्नस्याभेदवचनात् प्रस्थादिभ्यः शसो विधिः । तद्धर्मत्वादभेदात्तु घटादिभ्यो न दृश्यते ॥१२८।। (સમાસમાં દ્રવ્ય) વ્યક્તિના એકત્વનું અભિધાન થતું હોવાથી (અને તેના એકવરૂપ ધર્મને કારણે (પરિમાણવાચક) પ્રથ વગેરે શબ્દોને ફાર્ પ્રત્યય લાગે છે. ઘટ વગેરે શબ્દો એકત્વ દર્શાવતા હોવાથી, તેમને રાજ્ લાગતો નથી. (૨૮) મહાભાષ્યના પ્રથમ અર્થાત પમ્પશાહ્નિકમાં , વર્ગશર વગેરે પ્રયોગો પ્રાપ્ત થાય છે, તે પ્રયોગોમાંના શત્ પ્રત્યય અંગે અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. સુત્ર સંજાવનાર વીજ્ઞાયાગ્ની (૫.૪.૪૩) જણાવે છે કે સંખ્યાવાચક શબ્દ અને એકવચનાત શબ્દને પુનરુક્તિના અર્થમાં સ્વાર્થ શત્ પ્રત્યય વિકલ્પ લાગે છે. અહીં એકવચનાત શબ્દમાં એકવચનનો અર્થ ચક્કસ વ્યક્તિ છે, એકવચન જતિ નથી. આવા સમીસમાં દ્રવ્યજાતિ નહિ પણ દ્રવ્ય વ્યક્તિમાં રહેલ અમેદ અર્થાત એકત્વનું અભિધાન થતું હોવાથી પરિમાણ વાચક શબ્દ પ્રથને શત્ પ્રત્યય લાગે છે. તેથી પ્રાશ, વારિશ જેવા પ્રાગે સિદ્ધ થાય છે. જાતિનો અથ દર્શાવતા શબ્દ હમેશાં જાતિવિશિષ્ટ એકત્વ દર્શાવે છે, વ્યક્તિવિશિષ્ટ એકત્વ દર્શાવતા નથી. તેથી તેમને ફાસ્ પ્રત્યય પ્રાપ્ત થાય છે. મહાભાષ્યમાં થો વા ફૂમાં વારં વાર વાર ક્ષય વિધાત 1 બાકીનો મવતિ 1 "આ વાણીના દરેક વર્ણ, પદ અને અક્ષરને જે ઉચારે છે તે વિજ બનવાને લાયક બને છે.” અહીં વર્ણ, પદ, અક્ષર વગેરે શબ્દો વર્ણ જાતિ, પદ જાતિ, અક્ષરજાતિના હોવા છતાં વ્યક્તિવિા શષ્ટ એકત્વને બેધ કરાવે છે. તેથી તેમને શત લાગ્યો છે. ઘર વગેરે શબ્દો કેવળ જતિશબદો હોવાથી તેમને શત્ લાગતો નથી. श्रूपते वचनं यत्र भावस्तत्र विशिष्यते । निवर्तते यद् वचनं तस्य भावो न विद्यते ॥१२९॥ જ્યાં (વાકયમાં એક)વચન (વગેરે) સંભળાય છે ત્યાં સંખ્યારૂપ ધમ (બીજા વચનથી) જુદે સમજાય છે. જ્યારે સમાસમાં એકવચન (વગેરે) દૂર થાય છે ત્યારે તે (ચક્કસ સંખ્યારૂપી) ધર્મ પ્રાપ્ત થતું નથી.(૧૨૮) Page #557 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય અભેદેકવ સખ્યા એટલે જેમાં ચેકસ સખ્યારૂપી ભેદ્ર દૂર થયા છે તેવી એકત્વ સંખ્યા (કારિકા ૯૯), એવા મતને સ્વીકારતાં અગાઉ જણાવેલી એકત્વ સખ્યા અંગેની મુશ્કેલીઓ દૂર થાય છે. વાકયમાં જ્યાં એકવચન, બહુવચન વગેરે ચાક્કસ સંખ્યા પ્રાપ્ત થાય છે ત્યાં તે સખ્યા સમજવામાં આવે છે. સમાસમાં આવી ચેાસ સંખ્યા પ્રાપ્ત થતી નથી. તેથી વિશિષ્ટ સ ંખ્યા રૂપી ધ સમાસમાં હાતા નથી એમ માનવું જોઈએ. આ કારિકામાં મા:ને। ‘સ’ખ્યારૂપ ધમ' એવા અ કર્યો છે. ક્રિયારૂપ ધમ એવા અથ કર્યો નથી. ૫૦૮ कार्य सत्ताश्रयं शास्त्रादप्रवृत्तिरदर्शनम् । वाक्ये दृष्टं यदत्यन्तमभावस्तस्य वृत्तिषु ॥ १३० ॥ (સમાસમાં સંખ્યાની) પ્રવૃત્તિ ન હોવાથી તે દેખાતી નથી. તેના અસ્તિત્વને આધારે થતુ કાર્ય શાસ્ત્ર(નિયમ)ને આધારે થાય છે. વાકયમાં જે સ્પષ્ટ દેખાય છે તેનેા (સમાસ વગેરે) વૃત્તિએમાં અભાવ હાય છે. (૧૩) સમાસમાં ચાક્કસ સંખ્યાની ઉત્પત્તિ થતી નથી અર્થાત્ તેના પ્રાગનાવ હાય છે, આ પ્રાગભાવ એટલે અદન. આવી સંખ્યાના પ્રત્યયેાને આધારે વ્યાકરણવિહિત કા કરવાનુ` હૈાય ત્યારે પ્રત્યચોપે પ્રત્યચક્ષળમ્ । જેવા સૂત્રનિયમા રજૂ કરવામાં આવે છે. સાવજ જેવા આદેશા પ્રવૃક્ષ જેવી સંજ્ઞાએ, નૂ અને નૂ જેવા પ્રત્યયેા અને દ્વિવચનના પ્રત્યયનું વિધાન શાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. વૃત્તિમાં આવી વિશિષ્ટ સંખ્યાએ ન હાવાથી વિગ્રહરૂપ પ્રક્રિયામાં તેમને સ્પષ્ટ કરવામાં આવે છે. संज्ञाविषयभेदार्थ प्रसक्तादर्शनं स्मृतम् । श्रूयमाणं तु वचनं विशिष्टमुपलभ्यते ॥१३१॥ સંજ્ઞાના કા પ્રદેશના નિશ્ચય માટે ‘પ્રાપ્ત થનારની અપ્રાપ્તિ (એટલે લેપ)’ એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. (પ્રક્રિયાવાકયમાં) પ્રાપ્ત થનાર સંખ્યા (તેની પ્રાપ્તિને કારણે) વિશિષ્ટ સમજાય છે. (૧૧) સંખ્યાની ઉત્પત્તિ થતી ન હેાય તા ચોક્કસ સંખ્યાને આધારે થતાં વ્યાકરણકાર્યો પ્રત્યયલક્ષણના નિયમ વડે પણ કેવી રીતે થશે એવી શંકાનેા ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યે છે. શાસ્ત્રનિયમ વડે પ્રાપ્ત થનાર એટલે પ્રસક્ત. બધા નિયમા પોતાના કાક્ષેત્ર સિવાય ખીજે દેખાતા નથી. તેથી પ્રસક્તનું અદર્શન એટલે લેપ, એવી લેાપની વ્યાખ્યા સમજવામાં આવી છે. વૃત્તિમાં ચેાક્કસ સખ્યાને અય મળતા ન હેાવાથી ચોક્કસ સ ંખ્યા મળતી નથી છતાં વચનને સ્વાભાવિક અપ્રયેાગ લુફ્ વડે સમજાય છે. અલૌકિક અર્થાત્ શાસ્ત્રીય વિગ્રહવાકયેામાં નિયત થયેલી સખ્યાઓને સમાસમાં લેપ થાય છે એવું વિધાન કરવામાં આવ્યુ છે. વ્યવહારમાં પ્રાપ્ત થનારા લૌકિક વાકયમાં નિયત સંખ્યાએ જણાવવામાં Page #558 -------------------------------------------------------------------------- ________________ બાજુ કાંડ ૫૦૯ આવે છે. આવું લૌકિક વિગ્રહવાકય વૃત્તિથી જુદું જ હોય છે. પરંતુ શાસ્ત્રીય પ્રક્રિયાવાકયના મૂળમાં તે રહેલું છે. બીજી રીતે કહીએ તે પ્રક્રિયાપ્રાપ્ત વિગ્રહવાકયમાં ચોક્કસ સંખ્યાઓનો બોધ થાય છે અને વૃત્તિમાં તેમને લોપ થયે હોવા છતાં નિશ્ચિત વિભક્તિઓની અસર વૃત્તિમાં દેખાય છે. અર્થાત, વૃત્તિમાં ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ તુમાર્યકારમ્, તાવ જેવા પ્રયોગમાં દેખાય છે. अभावो वा लुको यत्र रूपवान् वा विधीयते । व्यभिचारान्निमित्तस्य तत्रासाधुः प्रसज्यते ॥१३२॥ જ્યાં ઉફનો અભાવ અથવા કોઈક ચેકkસ સ્વરૂપવાળા આદેશનું વિધાન કરવામાં આવે છે ત્યાં નિમિત્તની ગેરહાજરીને કારણે વૃત્તિ શબ્દ અશુદ્ધ કરશે. (૧૩૨) પ્રક્રિયાવાકયમાં જે વિશિષ્ટ સંખ્યા હોય છે તે જ સંખ્યાને વૃત્તિમાં લુફ થાય છે. વિશ્વા : તોwાવિખ્ય;1 (૬.૩.૨, તાવ, અગ્નિ અને ટૂર એવા અથવાળા શબ્દોને અને $ શબ્દનો પંચમી તપુરુષ સમાસમાં લુફ થતો નથી) એવા સૂત્રનિયમથી હતોાખ્યાં મુ| અથવા તો ખ્ય: મુજ: I એવા પ્રયોગે પણ પ્રાપ્ત થશે. પરંતુ આપણે તો માત્ર તમામુત્રત: એવો પ્રયોગ જ જોઈએ છે, કારણ કે તેમાં જ એકત્વ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે વમમwાવને (૪.૩.૩, એકત્વની વિવક્ષા હોય ત્યારે યુદમ ના તવ8: અને અમદ્ ના મમ આદેશ થાય છે) પ્રમાણે તવામાં પણ એકત્વ સમજવામાં આવ્યું છે. હવે વૃત્તિમાં બધા સંખ્યાભેદ દૂર થઈને અભેવિ પ્રાપ્ત થયું છે એ વાત સ્વીકારીએ તે એકત્વની વિરક્ષાને કારણે થતા તવ, મમઝ વગેરે પ્રયોગો અશુદ્ધ કરશે અને તેથી વાપરી શકાશે નહિ. भेदः संख्याविशेषो वा व्याख्यातो वृत्तिवाक्ययोः । सर्वत्रैव विशेषस्तु नावश्यं तादृशो भवेत् ॥१३३॥ વૃત્તિમાં (અભકત્વ) સંખ્યા અને (વાકયમાં) એક્કસ સંખ્યા (પ્રાપ્ત થાય છે) એવો ભેદ સમજવામાં આવ્યું છે, છતાં, બધે આવ (વિશિષ્ટ સંખ્યા)ભેદ હંમેશાં તો નથી (૧૩૩) અભેકિd સંખ્યા વિષે બે મત રજુ થયા. ચોક્કસ સંખ્યાવાળી એકત્વ સંખ્યા અને જેમાં બધી સંખ્યાએ રૂપી ભેદને દૂર કરવામાં આવ્યો છે તેવી અભેરૈક સંખ્યા. હવે આ અંગે અંતિમ સિદ્ધાન્તની સ્પષ્ટતા કરે છે. આ શબ્દોની અભિધાનશક્તિઓ જુદી જુદી હોય છે. તે બધીને સમજાવી શકાતી નથી. તેથી સામાન્ય નિયમો દ્વારા તેમને સમજાવવામાં આવે છે. વૃત્તિમાં એકાથીભાવ અને વાક્યમાં વ્યાપેક્ષા એવા બે સ્પષ્ટ ભેદે જણાવવામાં આવ્યા છે. વૃત્તિમાં એ કવ અને વાકયમાં સંખ્યાવિશેષ પ્રાપ્ત થાય છે. પરંતુ વૃત્તિમાં હમેશાં એકત્વ હોય જ છે એવું Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ વાકયપદીય નથી. કોઈક વાર આવી એકત્વ સંખ્યા વૃત્તિમાં પણ હોતી નથી. શર્ષિ અને નામનાતમાં ચક્કસ સંખ્યાનો બોધ થાય છે. પરંતુ વૃત્તિમાં પ્રાપ્ત થતી આવી વિશિષ્ટ સંખ્યા વાયની વિશિષ્ટ સંખ્યાથી જુદી છે, કારણ કે વાક્યમાં સંખ્યાવિશેષ તેનું હંમેશનું લક્ષણ છે. जातेश्च भेदहेतुत्वान्न लिङ्गेन विशिष्यिते । प्रधानं मृगदुग्धादौ गार्गीपुत्रे न स क्रम ॥१३४॥ (સમાસમાં ગૌણ પદની) જાતિ બીજી જાતિઓથી તેની ભિનતા દર્શાવવાનું કારણ બનતી હોવાથી મૃrદુધમ્ (હરણનું દૂધ) જેવા સમાસ માં મુખ્ય પદને લિંગની અપેક્ષા હોતી નથી. પુત્રઃ (ગાગીને પુત્ર) સમાસમાં આવી સ્થિતિ નથી. (૧૩૪) મૃnફુધમ્ (હરણીનું દૂધ) યુવરામ, છાશમાં ૫ (બકરાનું મસ) વગેરે સમાસામાં મુખ્ય અર્થાત ઉત્તર પદ સુધમ, અs, માંસ ની સ્પષ્ટતા કરવા માટે કૃ", વટ, છાશ, વગેરે ગૌણ પૂર્વપદે વિશેષણ તરીકે યોજવામાં આવે છે. આ શબ્દમાં મૃગજાતિ, કફ કુટ જાતિ, છાગ જાતિ વગેરેની વિવક્ષા હેવાથી સ્ત્રી, પુત્વ વગેરે લિંગનું કશું મહત્ત્વ નથી. jazક્રવારજ્ઞાતીયશોવુ I (પા.સુ. ૬. ૩.૪૨, ૪ સિવાયના સ્ત્રીપ્રત્યયવાળા ષિતÉક શબ્દને કર્મધારય સમાસમાં જ્ઞાતીય અને રેશીય શબ્દોની પહેલાં પુ વભાવ થાય છે.) સૂત્ર ઉપરના વાર્તિક ૨, વુકાનામાgિ gવવવનકુમાં જણાવવામાં આવ્યું છે કે યુટી વગેરે શબ્દોને, પછીથી ઝva વગેરે શબ્દો આવતા હોય તે, yવભાવ થાય છે, જેમકે મૃખ્યા; મૃદુધમ્ ! કુટયા: મv૩ યુવરાઇમ્ | વાજ્ઞિક ૩ માં જણાવવામાં આવ્યું છે કે આવું વચન કરવાની જરૂર નથી, કારણ કે આ શબ્દને સ્ત્રીલિંગની વિવક્ષા નથી. દુધ, ભટ્ટ અને માંસ વગેરે શબ્દો પુલિંગ ઘ વગેરે શબ્દ અને સ્ત્રીલિંગ ગૃપ વગેરે શબ્દો સાથે પણ પ્રાપ્ત થાય છે. આ વાતિક આ કારિકાના મૂળમાં છે. જffપુત્ર, છાસ્ત્રીમૂત્ર, મહિષીમૂત્ર વગેરેમાં ઉપસર્જનપદને સ્ત્રીલિંગ સાથે સ્પષ્ટ સંબંધ હોવાથી તે તે શબ્દ સ્ત્રીલિંગમાં જ વપરાય છે. अभेदे लिङ्गसंख्याभ्यां योगाच्छुक्लं पटा इति । प्रसक्ते शास्त्रमारब्धं सिद्धये लिङ्गसंख्ययोः । १३५॥ (સમાસમાં લિંગ અને સંખ્યાન) ભેદ ન હોવાને કારણે ગૌણુપદનો (સામાન્ય અર્થાત્ નપુંસકોલિંગ અને (સામાન્ય) સંખ્યા સાથે સંબંધ હોવાથી કરું પદા; ! એવે અશુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતાં ચક્કસ લિંગ અને સંખ્યાના વપરાશ માટે શાસ્ત્રનિયમ ૨જુ કરવામાં આવે છે (૧૩૫) Page #560 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ૫૧૧ વાક્યમાંનાં બીજા પદોની અપેક્ષા રાખ્યા વિના જ્યારે જે તે પદોનું વ્યાકરણકાર્ય કરવાનું હોય ત્યારે ચોકકસ નિયમને અભાવે શબ્દના પિતાના અર્થમાં સામાન્ય લિંગ અને સામાન્ય સંખ્યા અર્થાત્ નપુંસક એકવચનનો વપરાશ થાય છે. તેથી શુ પટઃ | એવો અશુદ્ધ પ્રોગ થશે. આવી અશુદ્ધિની નિવૃત્તિ માટે પત્રકારે વિરોવાનો ચાનાસેઃ | (૧.૨.૫૨, તદ્ધિતન લુથી બનેલા પરંતુ જાતિનો અર્થ દર્શાવનારા શબ્દના જેવાં જ જાતિ અને વચન તેમનાં વિશેષણપદેનાં હેય છે) સૂત્રનું વિધાન કર્યું છે, परार्थं शेषभावं यो वृत्तिषु प्रतिपद्यते । गुणो विशेषणत्वेन स सूत्रे व्यपदिश्यते ॥१३६।। (તદ્ધિત વગેરે) વૃત્તિઓમાં તેમના અર્થને મદદ કરવા માટે તેમના અંગરૂપે પ્રાપ્ત થતો ગુણવાચક શબ્દ, (વિરવળાનાં વાકાતે: ૧. ૨. પ૨) સૂત્રમાં વિશેષણ તરીકે જણાવવામાં આવે છે (૧૩) शब्दान्तरत्वाद् वाक्येषु विशेषा यद्यपि श्रुताः । वृत्तेरभिन्नरूपत्वात् तेषु वृत्तिर्न विद्यते ।।१३७।। વાકયમાં (લિંગ અને સંખ્યાની વિશેષતાઓ દર્શાવતા) જુદા જુદા શબ્દો હેવાથી (તે) વિશેષતાઓ મળતી હોવા છતાં, વૃત્તિ, અભેદરૂપ હોવાને કારણે (લિંગ અને સંખ્યારૂપી) તે (વિશેષા) વૃત્તિમાં પ્રાપ્ત થતા નથી (૧૩૭) અન્વાખ્યાનને બે રીતે સમજવામાં આવે છે, એક વાવરું અન્નાહ્યાનમ્ | અર્થાત્ જેમાં એક પદને સંસ્કાર બીજાં પની અપેક્ષા વિના કરવામાં આવે છે તે છે. બીજ વાયાવધિ માવાસ્યાનપૂ. છે. તેમાં એક પદને સંસ્કાર વાકયમાનાં બીજ પદની અપેક્ષા રાખે છે. વાઘાવધિ ગવાયાનમ્ પક્ષને સવીકારીએ તે શુક્રો પુન: પદયા એવું વાકય, શુર: માંનું લિંગ અને વટથ માંની સંખ્યા એવા વિશે દર્શાવે છે. આવું વાય ગુરઢ: વટ: એવા મતનું પ્રત્યાયના લેપવાળા વૃત્તિ શબ્દ : થી જુદું છે. તેથી વાકયમાં મળતી લિંગ અને સંખ્યાની વિશેષતાઓ વૃત્તિમાં મળતી નથી એમ થયું. વૃત્તિ અભેદરૂપ હોવાથી વાક્યમાં પ્રાપ્ત થતી નિયત વિશેષતાઓની અભિવ્યક્તિ થતી નથી. ચોક્કસ લિંગ અને સંખ્યા ની સિદ્ધિ માટે વિશેષાનાં વાકાતે: ' (1. ૨. ૨) સૂત્ર આવશ્યક છે. रूपाच्च शब्दसंस्कारः सामान्यविषयो यतः । तस्मात् तदाश्रय लिङ्ग वचनं च प्रसज्यते ॥१३८॥ सलिङ्ग च ससंख्यं च ततो द्रव्याभिधायिना । संबध्यते पदं तत्र तयोर्भिन्ना श्रुतिर्भवेत् ॥१३९॥ શબ્દના અર્થમાંથી તેને (અથ)સામાન્યરૂ૫ શબ્દસંસ્કાર સમજાય છે, તેથી તે (અર્થસામાન્ય)ને આધારે (સામાન્યરૂપ) લિંગ અને વચન પ્રાપ્ત થાય છે, Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ વાકયપદીય ત્યાર પછી લિંગ અને સંપાવાળું (શુક8) એવું પદ, દ્રવ્યનું અભિધાન કરનારા (ર) પદ સાથે જોડાય છે, તે વખતે તે બને પદેનાં લિગ અને વચનનું શ્રવણ જુદું સમજાય છે. (૧૩૮, ૧૩૯) હવ એટલે ઐર્થરૂપ. શબ્દમાંથી જે અર્થરૂપની પ્રતીતિ થાય છે, તે અર્થ પ્રમાણે તેના સંસ્કાર થાય છે. હવે શુરસ્ત્રમ્ એવા સંસ્કારને પામેલું લિંગ અને સંખ્યાવાળું અર્થાત નપુંસક અને એકવચન વાળું ગુજરાન્ પદ, દ્રવ્યનું અભિધાન કરનાર વાર શબ્દ સાથે સંબંધને પામે છે. આ શ૪ વરાઃ પ્રયોગમાં ફાવ8 વટા: નાં લિંગ અને વચન જુદાં જુદાં પ્રાપ્ત થાય છે. આવા વટા: જેવા અશુદ્ધ પ્રયોગની નિવૃત્તિ માટે અને શુકઢા: ઘટશે; I સિદ્ધ કરવા વિનાનાં વાકાતે : (૧, ૨. ૨) સૂત્ર આવશ્યક છે. भाविनो बहिरङ्गस्य वचनादाश्रयस्य ये । लिङ्गसख्ये गुणानां ते सूत्रेण प्रतिपद्यते ॥१४०॥ ગુણવાચક શબ્દ માટે, દ્રવ્યરૂપી આશ્રયના વાચક એવા પછી આવનારા બહિરંગ શબ્દનાં તે લિંગ અને સંખ્યાનું વિધાન વિશેષાનાં રાગાતે: ૧.૨.પર સત્રથી કરવામાં આવ્યું છે. (૧૪) વાયાન્વાખ્યાન પક્ષમાં વાકયમાં શબ્દના પ્રયોગમાં ક્રમ હોતો નથી. પહેલા પદના સંસ્કાર માટે બીજા અર્થાત પછી આવનાર પદની અપેક્ષા હોતી નથી. આ શબ્દ બહિરંગ ગણાય. આ બહિરંગ શબ્દને આશ્રય દ્રવ્ય હોઈ તે દ્રવ્યનાં લિંગ અને સંખ્યા અંગે નિયમ કરવો જોઈએ. આવા નિયમનું વિધાન વિવળાનાં વાગતે: I (૧ ૨.પર) સૂત્ર દ્વારા કરવામાં આવ્યું છે. विशेषवृत्तेरपि च रूपाभेदादलक्षितः । यस्माद्विशेषस्तेनात्र भेदकार्य न कल्पते ॥१४१॥ (આશ્રયરૂપ કેઇક ચોક્કસ) વિશેષની અપેક્ષા હોવા છતાં વૃત્તિમાંના પદને ગુણવાચક પદના સ્વરૂપ સાથે અભેદ હોવાથી વિશેષ જણાતો ન હોવાને કારણે કેઈ પણ ( લિંગ અને સંખ્યા ઉપર આધારવાળું ) ભેદકાર્ય થઈ શકતું નથી. (૧૪૧) સુર 8: એવા મલુન્ પ્રત્યયના લેપવાળા વૃત્તિશદમાં લિંગ અને સંખ્યાની વિશિષ્ટતાએ વિચલિત છે. આ શુક્રઃ શબ્દ અને ઘેલું એવો ગુણ દર્શાવનાર ગુજa: પદ સમાન છે. તેથી બનને વચ્ચે ભેદનો નિશ્ચય થતો નથી. પરિણામે લિંગ અને સંખ્યાને આધારે થનારું પદસંસ્કાર અંગેનું કાર્ય થઈ શકતું નથી. Page #562 -------------------------------------------------------------------------- ________________ શીજુ કાં 1િ ) विशेष एव सामान्यं विशेषाद्भिद्यते यतः । अभेदो हि विशेषाणामाश्रितो विनिवर्तकः ॥१४२॥ સામાન્ય પણ વિશેષ જ છે કારણકે તે વિશેષથી જુદું પડે છે. અભેદ (રૂપ સામાન્ય)ને આશ્રય કરવામાં આવતાં તે વિશેની નિવૃત્તિ કરનાર બને છે.(૧૪૨) સામાન્ય અને વિશેષ અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવે છે કે વિશેષ હમેશાં એક બીજાથી જુદું પાડનાર અર્થાત વાવર્તક છે. ચોકકસ વિશેષને સવીકારતાં તે બીજા વિશેષની નિવૃત્તિ કરે છે. તે પ્રમાણે અભેદરૂપ સામાન્ય પણ વિશેષની નિવૃત્તિ કરે છે. તેથી સામાન્ય પણ વિશેષ જ કહેવાય. ભતૃહરિએ આ વિચાર અને વમવદ્યા (પા. સ. ૨. ૨. ૨૪, અનેક પદો અન્ય પદના અર્થમાં સમાસમાં જોડાય છે અને તે સમાસ બહુવ્રીહિ થાય છે) ઉપરના વાર્તિક ૬ ઉપરના ભાષ્ય સામાન્યાવિ વિશેવસ્તર્વત્ : ઉપરથી લીધો છે. એક વિશેષ બીજા વિશેષની નિવૃત્તિ કરે છે તેમ સામાન્ય પણ વિશેષની નિવૃત્તિ કરતું હોવાથી વિશેષ કહેવાશે. કેટનાં વ્યાખ્યાનવચનો ભતૃહરિની આ કારિકા અને હેલારાજના વ્યાખ્યાનને આધારે છે. यद् यदाश्रीयते तत् तदन्यस्य विनिवर्तकम् । भेदाभेदविभागस्तु सामान्ये न निरूप्यते ॥१४३॥ જેને જેનો આશ્રય કરવામાં આવે છે તે તે બીજાની નિવૃત્તિ કરતારું થાય છે. સામાન્યની બાબતમાં ભેદ અને અભેદ એવા વિભાગે સમજવામાં આવતા નથી.(૧૪૩) કઈક કાર્યને ઉદ્દેશીને જે જે સામાન્ય અથવા વિશેષોને આધાર લેવામાં આવે છે તે તે પોતાનાથી જુદા અર્થાત્ બીજાની નિવૃત્તિ કરે છે. વિશેષનું આવું વ્યવકત્વ સામાન્યમાં પણ સમજવામાં આવે છે. તેમ છતાં સામાન્યમાં ભેદ અને અભેદ એવા વિભાગ માની શકાય નહિ. એક શબ્દનો પ્રયોગ બીજા શબ્દની નિવૃત્તિ કરે છે એ ન્યાય સ્વીકારીએ તો વિશેષનો પ્રયોગ સામાન્યની નિવૃત્તિ કરશે. આમ નિવૃત્તિકાય વિશેષ અને સામાન્ય બનેમાં સમાન છે. સામાન્યને ભેદરૂપ માની શકાય નહિ, કારણ કે તે બીજું સામાન્યોની નિવૃત્તિ કરીને પિતાના આશ્રયમાં દઢ રહે છે. સામાન્યને અભેદ પણ કહેવાય નહિ, કારણ કે ચોક્કસ વિશેષોવાળાં બીજાં સામાન્યથી તે જુદું પડે છે. આવી દલીલ સ્વીકારતાં નૌઃ શબ્દમાં, ગોત્ર વાહીદ માં આરોપવામાં આવે તેમ સામાન્ય અર્થમાં સંસ્કાર પામેલ શુક8 શબ્દ વાકયમાંના બીજા વિશેષ દર્શાવતા શબ્દો સાથે જોડાતાં લિંગ અને સંખ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તેવી સ્થિતિમાં ચેકસ લિંગ અને સંખ્યાની સિદ્ધિ માટે વિરોષણાનાં વાકાતેઃ . (૧.૨.૫૨) સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે, વા-૬૫ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ अपोद्धारश्च सामान्यमिति तस्योपकारिणः । निमित्तावस्थमेवातस्तत् स्वधर्मेण गृह्यते ॥ १४४ ॥ (વાકયાથ માંથી) છૂટા પાડવામાં આવતા અર્થ સામાન્યરૂપ છે. (વાયા માંના વિશેષ માટે) સદદરૂપ બનતા તે સામાન્યનું (વાકયાના જ્ઞાન માટે) નિમિત્ત અનતું તે (સ્વરૂપ) પાતાના (અભેદરૂપ) સ્વભાવ વડે સમજાય છે. (૧૪૪) અભેદરૂપ વાકય સ્પષ્ટ અવિશેષનું વાયક છે. આવા વાકયમાંથી અપેાધૃત અર્થાત્ છૂટાં પડેલાં પદેશમાં પ્રાપ્ત થતુ અસામાન્ય પણ વાયના અસામાન્ય જેવુ જ હોય છે. આ સામાન્યનું સ્વરૂપ અભેદરૂપ છે અને તે વાયા સામાન્યને સમજવાનું કારણુ બને છે. બીજા શબ્દોમાં કહીએ તેા અભેદરૂપ વાકયને અ તેના અપેાધૃત શબ્દોના અર્થો જેવા જ અર્થાત્ સામાન્યરૂપ હેાય છે. આમ હાવાથી શબ્દને ચાસ લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થતી નથી. તેથી fશેષળાનાં૰ ! સૂત્રની આવશ્યકતા છે. अनिर्धारितधर्मत्वाद् भेदा एव विकल्पिताः । निमित्तैर्व्यपदिश्यन्ते सामान्याख्याविशेषिताः ॥ १४५॥ વાક્યપદીય (વાકયાથમાંથી છૂટા પાડવામાં આવેલા પદોમાંથી) પ્રાપ્ત થતા ભેદો જ, તેમના (વિશેષ) ધર્મોને નિશ્ચય થયા ન હોવાથી, (જાતિ, ગુણ, ક્રિયા વગેરે) નિમિત્તો વડે ઓળખાઈને સામાન્ય એવા નામ વડે જાણીતા અને છે. (૧૪૫) વાક્યામાંથી છૂટાં પડેલાં પદેમાં વિશેષરૂપ ભેદને જણાવવાની શક્તિ હાતી નથી, કારણ કે વૃદુવ્યવહાર હમેશાં શબ્દના અસામાન્યને જ મેધ કરાવે છે. આવા ભેદરૂપ વિશેષને સામાન્ય એવી સત્તા વડે એળખવામાં આવે છે, કારણ કે, જાતિ, ગુણ, ક્રિયા વગેરે નિમિત્તો આવા વિશેષામાંના સામાન્યને જાહેર કરે છે. यदा तु व्यपदिश्येते लिङ्गसंख्ये स्वभावतः । प्रयोगेष्वेव साधुत्वं वाक्यं प्रक्रम्यते तदा ॥ १४६ ॥ જ્યારે (શબ્દનાં) લિંગ અને સંખ્યાને સ્વાભાવિક જાહેર કરવામાં આવે છે ત્યારે વાકયમાં વાપરવામાં આવતા શબ્દપ્રયાગેામાં (લિંગ અને સખ્યા)ના સદ માં તે (શબ્દના) સાધુત્વને નિશ્ચય કરવામાં આવે છે. (૧૪૬) કારિકા ૧૩૫ થી ૧૪૫ સુધીમાં વિશેષાનાં ચાનાતેઃ। (૧.૨.૫૨) સૂત્રનેા ઉપયેગ જાન્યા પરંતુ તશિષ્યે સંજ્ઞાત્રમાળવાત્ । (૧.૨.૫૩, યુક્તવદ્ભાવ અંગેનાં નિયમવિધાના કરવાની જરૂર નથી, કારણ કે, શબ્દો ઉપરથી પ્રાપ્ત થતા અનેા ખેોધ પ્રમાણભૂત છે) સૂત્ર દ્વારા પાણિનિએ આ સૂત્રમાંના વિધાનતું ખંડન કર્યું છે. સ્વાભાવિક લિંગસ ંખ્યા વાળા બીજા શબ્દો જ્યારે વાક્યમાં વાપરવામાં આવતા હાય ત્યારે તેવા શબ્દ સાથે જોડાયેલ શબ્દ સાધુ છે કે અસાધુ છે તેનેા નિશ્ચય થાય છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ ૫૧૫ : तत्र प्रयोगोऽनियतो गुणानामाश्रयैः सह । सामान्यं यत् तदत्यन्त तत्रैव समवस्थितम् ॥१४७॥ ત્યાં (જાતિ અને ગુણમાં) ગુણવાચક શબ્દોને તેમના આશ્રય (વાચક શબ્દો) સાથેને પ્રાગ નિશ્ચિત હોતો નથી, પરંતુ જે સામાન્ય છે તે તે તેના આશ્રય સાથે અભિનપણે જોડાયેલું હોય છે. (૧૪૭) સુત્ર વગેરે ગુણવાચક શબ્દ તેમના આશ્રય એવા દ્રવ્યવાચક શબ્દો સાથે અનિયતપણે સંકળાયેલા હોય છે, જેમ કે વીનં ૪ . (પીળું ફળ), રજત ! (લાલ ફળ), કૃbi | (કાળું ફળ), વગેરે પ્રયોગમાં ગુણવાચક શબ્દ જુદા જુદા હોય છે. જાતિ અથત સામાન્યનો દ્રયની સાથે તેની ઉત્પત્તિથી વિનાશ સુધી અભેદ સંબંધ હોય છે. તેથી ગુણવાચક શબ્દ પછી જ મલુન્ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે, જાતિવાચક શબ્દો પછી આવું વિધાન કરવામાં આવ્યું નથી. न गोत्वं शाबलेयस्य गौरिति व्यपदिश्यते । शुक्लत्वं बाहुलेयस्य शुक्ल इत्यपदिश्यते ॥१४८॥ જો (ગાય) શબ્દ કાબરચિતરી ગાયના વાછરડાનું ગોત્વ (ભિન્નપણે) દર્શાવતો નથી, પરંતુ સુદ્રઢ (ધળું) શબ્દ ઘણું દૂધ આપનારી ગાયના વાછરડાનું શુભ્રત્વ, (જુદું) દર્શાવે છે. (૧૪૮) ગુણવાચક શબ્દોના સંબંધમાં ભેદવિવક્ષા સમજાય છે, જેમકે. પટ૨ સુવઃ | પરંતુ જાતિ શબ્દોમાં અમેદવિવક્ષા સમજાય છે, જેમકે, શાશ્ચય : એમ કહેવાને ખલે રાત્રી: : ' કહેવામાં આવે છે. રાત્રી એટલે કાબરચિતરી ગાય અને તેનું વાછરડું એટલે સાવચઃ | વદુહા એટલે વધારે દૂધ આપનારી ગાય અને તેનું વાછરડું એટલે વાદુઃ ! વાદુનું શુબ્રત્વ ગુણ છે, જાતિ નથી, તેથી તેને અંગે ભેદવિવક્ષા સમજાય છે. તેથી ગુણવાચક શબ્દના તુન્ પ્રત્યયને લેપ થાય છે. व्यतिरेके च सत्येव मतुपः श्रवणं भवेत् । लुगन्वाख्यायते तस्माद् रसादिभ्यश्च नास्ति सः ॥१४९।। (ગુણ અને ગુણી વચ્ચે ભેદ હોય ત્યારે જ મનુ પ્રત્યય પ્રાપ્ત થાય છે, તેથી તેને લુફનું વિધાન કરવામાં આવ્યું છે. દર વગેરે શબ્દ પછી (મg૬ ને) લુફ થતું નથી. (૧૪૯) ગુણ અને ગુણી વચ્ચે ભેદ પ્રાપ્ત થતો હોય ત્યારે મનુષ્ટ્ર પ્રત્યય લગાડવામાં આવે છે જેમકે શુરવાર વટ તેથી મલુન્ ના લોપનું વિધાન સૂત્રધારા કરવામાં આવ્યું છે, જેમ કે રાજા આ ગુરઃ એવું પદ શુદ્ધ પ્રવેગ છે, તેથી તેમાં મત ને લેપ કરવામાં આવ્યો છે; રસ વગેરે શબ્દોમાં લુફ થતો નથી. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વાકયપદય यत्सोऽयमिति संबन्धाद्रूपाभेदेन वर्तते । शुक्लोदिवत् ततो लोपस्तद्रसादौ न विद्यते ॥१५०॥ જે (શબ્દસ્વરૂ૫) “આ તે છે' એવા (તાદામ્ય)સંબંધને કારણે, વઢઃ ની જેમ સ્વરૂપ સાથે અભિન્નપણે રહે છે, તેના મg[ પ્રત્યયને લેપનું વિધાન થયું છે, તે (તાદામ્યરૂપ અભેદસબંધ) રસ વગેરેમાં પ્રાપ્ત થતું નથી. (૧૦) ગુણવાચક શબ્દો હમેશાં તેમના ગુણ અર્થાત દ્રવ્યો બેધ કરાવે છે. ગુણ અને ગુણી વચ્ચે “આ તે છે'. (૩: રામ 1) એ તાદાત્મ્યરૂપ અભિન્ન સંબંધ છે. તેથી તેવા શબ્દોને લાગનારા માન્ પ્રત્યાયના લેપનું વિધાન કરવામાં આવ્યું છે. રસ વગેરે શબ્દો વડ જેવા નથી. રસારિભ્યશ્ચ (૫.૨.૫૯) સૂત્ર જણાવે છે કે રસ વગેરે શબ્દોને તે છે જેમના” અથવા “તે છે જે ઠેકાણે એવા અર્થમાં મત પ્રત્યય લાગે છે. આ સૂત્ર ઉપરના વાર્તિક ૧માં જણાવવામાં આવ્યું છે કે રસાદિ ગણુના શબ્દોને મનુના પુનવિધાનને ઉલે ખ જણાવે છે કે રસ વગેરે શબ્દોને મતુ પ્રત્યય જ લાગશે, મતના અર્થવાળા બીજા પ્રત્યય લાગશે નહિ. आवेशो लिङ्गसंख्याभ्यां क्वचिम्मञ्चादिवस्थितः । सोऽयमित्यभिसंबन्धे स प्रष्ठादौ न विद्यते ॥१५१॥ આ તે છે” એ અભેદ સંબંધ હોય ત્યારે, મન્ન વગેરે શબ્દોની જેમ, કેટલાક શબ્દોમાં લિંગ અને સંખ્યાને નિશ્ચિત આ૫ હેય છે; આવે (આરોપ) કષ્ટ વગેરેમાં પ્રાપ્ત થતું નથી. (૧૫૧) વિશેષણ અને વિશેષ્ય વચ્ચે “આ તે છે એવા તાદાત્ય સંબંધના વિષયમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક સ્થિતિમાં જેનો આરોપ કરવામાં આવે છે તે અર્થ દર્શાવતો શબ્દ પિતાનાં જાતિ અને વચન કાયમ રાખે છે. બીજા પ્રકારની સ્થિતિમાં આરોગમાણ શબ્દ આરોપિત શબ્દનાં લિંગ અને વચનને સ્વીકારે છે. મન્નાન વતી? વશ્ય 1 (ખાટલા ઉપર બેઠેલી સ્ત્રી ઓને જુએ) અથવા મન્નાન વાલifસ વડ્યા (ખાટલા ઉપરનાં વસ્ત્રો જ) ઉદાહરણમાં મ9 શબ્દની યુવતી : શબ્દ ઉપર અને મગ્નને વાલif ઉપર આરોપ કરવામાં આવ્યો છે, પરંતુ તે પિતાનાં મૂળ લિંગમાં ફેરફાર દર્શાવતું નથી. - એ પ્રમાણે શિરીન સરિત: ચદ્રમાના: વશ્યા ઉદાહરણમાં પણ શિરીન શબ્દ પિતાની જાતિ કાયમ રાખે છે. આવી સ્થિતિ ઘઇ, વવર વગેરે શબ્દોની નથી. “પ્રઝની સ્ત્રી જાય છે' એવા અર્થવાળા ન, જાિના પ્રયાગમાં પ્રષ્ટ શબ્દ પિતાના લિંગને ત્યાગ કરીને સ્ત્રીલિંગને સ્વીકાર છે. રણતિ વનાનિ (અલતિક પર્વતવાળાં વન) પ્રયોગમાં તરુતિ શબ્દ પોતાના વચનને જાળવી રાખે છે, પરંતુ વનાનિના નપુંસક લિંગને સ્વીકારે છે. વિંશતિ: ગ્રાના: (વીસ બ્રાહ્મણો) પ્રયોગમાં વિરાતિ: શબ્દ તેનાં મૂળ લિંગ અને વચનને કાયમ રાખે છે. આવી વિવિધ સ્થિતિ શબ્દશક્તિની સ્વાભાવિક્તાને લીધે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ लिङ्ग लिङ्गपरित्यागे सूत्रं प्रत्ययशासनम् । सोऽयमित्यभिसंबन्धात् पुंशब्दे स्त्र्यभिधायिनी ॥ १५२ ॥ • આ તે છે ' એવા (તાદાત્મ્ય) સબ ધને કારણે સ્ત્રીલિંગનુ અભિધાન કરનાર (ષ્ઠ વગેરે) પુલિંગ શબ્દના (પેાતાના) લિગના યાગમાં, (પુંયે નાવાણ્યાયામ્ । ૪.૧.૪૮) સૂત્રમાં પ્રાપ્ત થતું (સ્ત્રીલિંગના) પ્રત્યયનું વિધાન જ્ઞાપક છે. (૧પર) વ્યાકરણશાસ્ત્રમાં પણ આવા વિષયવિભાગના સંદર્ભમાં સૂનિયમા પ્રાપ્ત થાય છે. પા. સ. પુંચેાનારાઝ્યાયામ્ । (૪ ૧.૪૮) જણાવે છે કે જે અકારાન્ત પુરુષવાચક શબ્દને, તેની સાથેના સંબંધને ક રણે, તેની સ્ત્રી એવા અર્થના શબ્દ માટે પ્રયેગ કરવાનેા હૈાય ત્યાં તે શબ્દને સ્ત્રીલિંગના સ્રીક્ પ્રત્યય લાગે છે. આવા પ્રત્યયના વિધાનને હેતુ મૂળ શબ્દના પેાતાના લિંગને ત્યાગ છે. આ સૂત્ર ઉપરના વાત્તિક ત્રણને સમાવતાં ભાષ્યકાર જણાવે છે કે તહિતપ્રત્યયાન્ત શબ્દ આપ્યા અર્થાત્ નામ બની શકતા નથી (નહિ તદ્વિત્તાન્તમાા મતિ । ). આના ઉપરથી એવું સૂચન પ્રાપ્ત થાય છે કે વ્રુષ્ઠ જેવા પુલિંગ શબ્દ ત્રી એવું સ્ત્રીલિંગ રૂપ ધારણ કરે છે, તેમાં તેમની વચ્ચેને અભેદ સંબધ કારણભૂત હૈાય છે. ( સરખાવા : તથા ઘાયાપ્રહારમેન્ટ્સ વધારવું રશા: ત્રિમાં ચે વર્તન્તે તે ઇન્તે ન તુ મેસવÛન પ્રઇક્ષ્ય ચ સહિતાન્ત:। હેલારાજ आश्रये लिङ्गसंख्याभ्यामाश्रितं व्यपदिश्यते । विशेषणानां चाजातेरिति शास्त्रव्यवस्थया ।। १५३ ।। વિશેષળાનાં ચાનાતે ઃ । (૧. ૨. પર) એવા સૂત્રવચન દ્વારા કરવામાં આવેલી શાસ્ત્રબ્યવસ્થાને લીધે આશ્રયનાં લિગ અને વચન પ્રમાણે આશ્રિત(નાં લિગ અને વચન)ને જણાવવામાં આવે છે. (૧૫૩) ૫૧૭ निमित्तानुविधायित्वाद ये धर्मा भेदतेषु । त आश्रयेऽपि विद्यन्त इति बुद्धिर्निवर्त्यते ॥ १५४ ॥ વિશેષ્યે વિશેષાને અનુસરતાં હાવાથી, ભેદના કારણેા(રૂપ વિશેષણા)ના (લિંગ, સંખ્યા વગેરે) જે ધર્મો છે, તે તેમના આશ્રયા (એવા વિશેષ્યા)માં પણુ રહેલા છે, એવા વિચારના નિષેધ (પણ આ સૂત્ર દ્વારા) થાય છે. (૧૫૪) आख्यायते च शास्त्रेण लोकरूढाः स्वभावतः । निमित्ततुल्या गोदादौ प्रवृत्तिर्लिङ्गसंख्ययोः || १५५॥ નોટો (પ્રામઃ) વગેરે પ્રયાગમાં નિમિત્તના જેવાં લિંગ અને સંખ્યાના સ્વાભાવિક અને લેાકમાં રૂઢ બનેલા ઉપયેગ યુિત્ત્તવત્ વિષને I, (૧.૨.૫૧) શાસ્ત્રવચન વડે જણાવવામાં આવે છે, (૧૫૫) Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ વાકયપદીય हरीतक्यादिषु व्यक्तिः संख्या खलतिकादिषु । मनुष्यलुब्विशेषाणामभिधेयाश्रयं द्वयम् ॥१५६॥ દતી વગેરે (શબ્દ)માં લિંગ (નિમિત્તના જેવું હોય છે) અને રાતિ વગેરે (શબ્દ)માં વચન નિમિત્ત જેવું હોય છે). મનુષ્ય અર્થમાં લાગનારા નું પ્રત્યયનાં વિશેષણોનાં લગ અને સંખ્યા અભિધેય (એવા નિમિત્તી) પ્રમાણે હોય છે. (૧૫૬) વિવાનાં વાકાતે: (૧. ૨. પર) સૂત્ર ઉપરનાં ત્રણ વાતિ કે દરીયારિપુ કથા , સતિષ્ઠાવુિ વવનમ્ ! અને મનુષ્યતૃપિ પ્રતિષ: I ના વિચારને આ કારિકામાં રજૂ કરવામાં આવ્યો છે. દૃરતી (હરડેનું ઝાડ) વગેરે શબ્દોમાં પ્રકૃતિના જેવું માત્ર લિંગ હોય છે, વચન નહિ. તેથી ત: શાનિ ! (હરડેના ઝાડનાં ફળ) એ અર્થ દૃરીત: શwાનિને છે, અર્થાત ત્રાતિ પ્રમાણે બહુવચન થશે. હૃતિયઃ સ્ત્રીલિંગ કાયમ રહેશે. વતિ (એ નામને પર્વત) વગેરે શબ્દોમાં મૂળ પ્રકૃતિ જેવું માત્ર વચન હોય છે, જેમ કે રાતિ નાનિ ! (અલતિક પર્વત પાસેનાં વને). અહીં રવતિહં એવું તેનું મૂળ પ્રકૃતિ પ્રમાણેનું એકવચન કાયમ રહ્યું. ના જે માણસ એવા અર્થમાં સંજ્ઞાચાં ૨ . (૫. ૩. ૯૭) સત્રથી લૂ પ્રત્યયને સુન મનુબે (૫. ૨. ૧૮) થી લેપ થયો. આવો લોપ થયો હોય ત્યારે વિશેષણનો યુક્તવભાવ થતો નથી, જેમ કે જગ્યા મમિ : (પૂતળું સુન્દર છે)માં વિખ્યામાં વિશેષ્યને વિશેષણ મિશઃ લગાડવામાં આવતાં યુક્તવભાવ થયો નહિ. जातिप्रयोगे जात्या चेत् संबन्धमुपगच्छति । विशेषणं ततो धर्मा जातेत्तत् प्रतिपद्यते ॥१५७।। જાતિવાચક શબ્દનો પ્રયોગ થયો હોય અને જે વિશેષણ તે શબ્દ સાથે સંબંધને પામે છે તે (વિશેષણ) જાતિના લિંગ અને સંખ્યારૂપી) ધર્મોને પ્રાપ્ત કરે છે. (૧૫૭). लुबन्ते सन्निपतितं जातेरन्यद् विशेषणम् । लुबन्तस्य प्रधानत्वात् तद्धमैय॑पदिश्यते ॥१५८॥ જાતિવાચક શબ્દથી જુદુ અને જેને અંતે (તદ્ધિત પ્રત્યયને) લુપ થયે છે તેવા શબ્દ સાથે (સમાન અધિકરણમાં રહેલું) વિશેષણ, તે લબત્ત, પ્રધાન હવાને કારણે તેને (લિંગ, વચન વગેરે) ધર્મો વડે જણાવવામાં આવે છે. (૧૫૮) : Page #568 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ જાતિવાચક શબ્દથી જુદું અને લુબત્તને સમાનાધિકરણ એવું વિશેષણ તે લુબતમાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત કરે છે. વાઢાઃ રિયાતિય: સ્વામિનાઃ વિનીતષા: વૈધ્રુવન્ના: ગઢ: I (પંચાલ નામે જનપદના લેકે આતિથ્યપ્રિય, સ્પષ્ટ બોલનારા, સાદા વેષવાળા અને ધણું અન પેદા કરનારી છે.) ઉદાહરણમાં નવ : જાતિચક શબ્દ છે. ઘવા: શબદ લબત્ત છે. પ્રિયાતિય: વગેરે વિશેષણો વશ્વાઈ: નાં લિંગ અને વચનને ધારણ કરે છે. જાતિવાચક શબ્દનાં લિંગ અને સંખ્યા નિયત છે એમ નકકી થયું. તેનાથી જુદુ તેનું વિશેષણ તેના લિંગ અને સંખ્યાને અનુસરે છે, એ બાબત ઉપરના ઉદાહરણ ઉપરથી સિદ્ધ થઈ. વિશેષળાનાં સૂત્ર કુળવવનાનામાબતે વિવાન મવતિ | (ગુણવચન શબ્દોનાં લિંગ અને વચન તેમના આશ્રયો પ્રમાણે પ્રાપ્ત છે.) એવા કન્યાયને અનુસરીને રજૂ કરવામાં આવ્યું છે. આ સૂત્રના પ્રયોજન અંગે બીજી કલ્પના થઈ શકે. ગુણ કદાપિ આશ્રય વિનાનો હેતો નથી, તેથી જ્યારે તેના આશ્રય સાથે અર્થાત્ દ્રવ્યસામાન્ય સાથે તેને જોડવામાં આવે ત્યારે તે દ્રવ્યસામાન્યનાં લિંગ અને વચન તેને પ્રાપ્ત થશે અને તેથી નપુંસક એકવચનની પ્રાપ્તિ થતાં વિશેષાનાં છે. સૂત્રનો ૨જ આત યોગ્ય બને છે. આ ઉપરાંત એમ પણ કહી શકાય કે વિશેષણવિશેષ્યભાવ વક્તાની ઈચ્છા મુજબ પ્રયોજાય છે. જ્યારે શુક્ર૪ વગેરે ગુણને વિશેષ્યરૂપે સમજવામાં આવે ત્યારે તે અવસ્થામાં તેનું પ્રાધાન્ય હોવાથી પોતાનાં લિંગ અને સંખ્યા તેને પ્રાપ્ત થાય. તેવી સ્થિતિમાં ગુણેનાં લિંગ અને વચનની સિદ્ધિ માટે વિશેષાનાં સૂત્ર જાયું છે એમ કહી શકાય. नसमासबहुव्रीहिद्वन्द्वस्त्र्यतिशयेषु ये । भेदा भाष्यानुरूपेण वाच्यास्ते लिङ्गसंख्ययोः ॥१५९।। નસમાસ, બહુવીહિ, દ્વન્દ્ર તેમજ સ્ત્રીલિંગવાળા અને પ્રકર્ષવાચક શબ્દમાં પ્રાપ્ત થનારા લિંગ અને વચનના ભેદને હવે ભાષ્યને અનુસરીને ચર્ચવામાં આવશે. (૧૫૯) ૧૬૦ થી ૧૬૮ સુધીની કારિકાઓમાં પ્રકર્ષવાચક શબ્દનાં લિંગ અને વચન અંગે, ૧૬૯ થી ૧૯૦ સુધીની કારિકામાં સ્ત્રીલિંગવાળા શબ્દોનાં લિંગ અને વચન અંગે, ૨૧૨થી ૨૪૮ સુધીની કારિકાઓમાં બહુવ્રીહિ સમાસમાં લિંગ અને વચન અંગે અને ૨૪૯થી૩૧૬ સુધીની કારિકાએામાં ન સમાસમાં લિંગ અને વચન અંગે ચર્ચા કરવામાં આવી છે. પ્રકર્ષવાચક શબ્દોનાં લિંગ અને વચનની ચર્ચા પ્રમાણમાં ઓછી હોવાથી, તેને શરૂઆતમાં લેવામાં આવી છે. यदि षष्ठीद्वितीयान्तान्निकृष्टात् तमबादयः । न्यक्कारिणि स्युरुत्कृष्ट प्रकृतेः स्याद् विलिङ्गता ॥१६०॥ જો નિકૃષ્ટ અર્થને વાચક વયન્ત અને દ્વિતાયાન્ત શબ્દ પછી રજૂ વગેરે પ્રત્યય લગાડવામાં આવે તો, નિકૃષ્ટ (પ્રકૃતિ)ને ઉત્કૃષ્ટ (સમજવામાં આવતાં) : પ્રકૃતિના સંદર્ભમાં લિંગને ફેરફાર થશે. (૧૬) Page #569 -------------------------------------------------------------------------- ________________ પાક વાયપાસ માં સર્વે પાં જીવુ તિ શ્રદ્યુત : ! અને શુક્ર ગતિશેસ શુઝત૨: મે એવા પ્રયોગમાં જબ્બયન્ત અને દ્વિતીયાન્ત શબ્દ નિકૃષ્ટતાના વાચક છે. આ ઋg અને ફ, જેમને નપુંસક પ્રકૃતિ શબ્દો સમજીશું, તેમના પછી પ્રકર્ષવાચક તમન્ અને તર૬ પ્રત્યયો જોડવામાં આવે તો ઢઘુતમ:, શ્રદ્યુતના અને શુર:, શુક્રતા જેવાં જુદાં લિંગનાં શબ્દરૂપ થશે. તેથી પ્રત્યયાત પ્રકૃતિ શબ્દના સંદર્ભમાં તે તે શબ્દો જુદા લિંગવાળા થશે. ઉપર જણાવ્યું તેમ ૧૬૦ થી ૧૬૮ સુધીની કારિકામાં પ્રકવાચક શબ્દોનાં લિંગ અને વચન અંગે વિચાર કરવામાં આવશે. આના અનુસંધાનમાં પ્રાર્થની ચર્ચા કરતા સૂત્ર કાતિજ્ઞાને તમfaezનો ! (૫. ૩. ૫૫, કોઈ પણ પદાર્થના પ્રકલ્પની વિવેક્ષા હોય ત્યારે તેના વાચક શબ્દને સ્વાર્થ સમજૂ અને હુક્કન પ્રયો લાગે છે) ઉપરનાં વાર્વિક અને ભાષ્યમાં મળતી ચર્ચાના કેટલાક મુદ્દાઓ ભતૃહરિએ રજૂ કર્યો છે. પ્રકર્ષનો સંદર્ભ શબ્દ સાથે નહિ પરંતુ અર્થ સાથે છે, તેથી જેને અંતે કી અથવા બ્રાન્ હોય અથવા જે પ્રાતિ પદિક હોય તેવા શબ્દોને સુ-વિભક્તિના પ્રત્ય-લાગે છે. આવા શબ્દોના અર્થને સંબંધ પ્રક સાથે છે. આવા ફી અથવા માન્ જેને અંતે છે, એવા શબ્દો અને પ્રાતિપદિકને અર્થ દ્રવ્ય, ગુણ અથવા ક્રિયા સમજી શકાય અને આવા દ્રવ્યવાચક, ગુણવાચક અથવા ક્રિયાવાચક શબ્દોનો પ્રકર્ષ દર્શાવી શકાય. જાતિનો પ્રકર્ષ દર્શાવી શકાતું નથી. જોતર, ગોતરા અને કાશ્વતઃ ૩જતરા એવા પ્રયોગો થઈ શકશે. કારણ કે આ પ્રયોગોમાં જો કે અન્ય જાતિને પ્રકર્ષ વિવક્ષિત નથી. પરંતુ તે તે શબ્દો દ્વારા વિવક્ષિત ગુણેને પ્રકર્ષ સમજવાને છે. જોતર એટલે ગાડું ખેંચનાર જ નહિ પણ હવે જોતરવામાં આવતો બળદ. ગોતા એટલે દરેક વર્ષ વિયાતી ગાય એટલું જ નહિ પરંતુ પ્રત્યેક વર્ષ પાડીને જન્માવતી ગાય. અવતર એટલે ચાર યોજન નહિ પરંતુ આઠ યોજન દોડનારો ઘેડો. ક્રિયાનો પ્રકોપ સમજવાનું હોય ત્યારે સાધનનો પ્રકાર સમજવાનો નથી, કારણ કે, ઉતમ રસોઈ બનાવનારના કાર્યો માટે આપણે પતિતમામ પ્રયાગ વાપરીએ છીએ. અહીં ક્રિયાનો પ્રકર્ષ છે. લાકડાં ઉત્તમ લાવે છે, ઉત્તમ અગ્નિ સળગાવે છે, મોટાં વાસણે લાવે છે એવો સાધનપ્રકઈ વિવક્ષિત નથી. ઉપરની બધી બાબતો-દ્રવ્યને પ્રકર્ષ ન સમજવો, જાતિનો ન સમજ, સાધનનો ન સમજો-માટે જુદાં વિધાનો કરવાની જરૂર નથી. કારણ કે, સ્વાભાવિક રીતે જ આ બધાને બદલે માત્ર ગુણને પ્રકષ જ વિવક્ષિત હેાય છે. તરમ્ અને તમન્ પ્રત્યે અંગે એક બીજો મુદ્દો પ્રાપ્ત થાય છે. જેને આ પ્રય લાગે છે તેને માટે કઈ વિભક્તિ સમજવી એવા પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે દ્વિતીયા અથવા પ્રથમ સમજવી. જેને માટે પ્રકૃધ્યત્વ સમજવાનું છે એવા અપકૃષ્ટ ગુણવાચક શબ્દની દ્વિતીયા સમજવી, જેમ કે, 1 અતિ રાતે : 1 આમ સમજવામાં આવતાં સ્ત્રી અને તે વાંઢઃ તિર: ! ને બદલે ઋાતિ; પ્રયોગ પ્રાપ્ત થશે, એ પ્રમાણે વાઢ મતિ સ્ત્રી જા૪િતરાને બદલે કાઢતા એ પ્રયોગ પ્રાપ્ત થશે Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ ત્રીજુ કાંડ તો પછી અતિશયન દર્શાવનાર ઉત્કૃષ્ટ ગુણના વાચક પ્રથમાન્ત શબ્દને આ તરજૂ પ્રત્યય લાગે છે એવો પક્ષ સ્વીકારવો પડશે, જેથી જન અતિસે પાર્થ એટલે નાર્થતા પાર્થનતિરોતે રત્ન: એટલે તા: I wાઈ તિ : એટલે તારા અને ક્ષારું અતિશતે એટલે ત્રિતા એવા પ્રયોગો થશે. આ બીજો વિકલ્પ સ્વીકારતાં બીજી જ કેટલીક મુશ્કેલીઓ આવશે તેમને ભાષકારે દર કરી છે, લિંગ અને વચન અંગે પણ કહી શકાય કે આશ્રય પ્રમાણે. અાવા શબ્દોનાં લિંગ અને વચન થશે. હવે આ અતિશાયન અર્થ દર્શાવનાર પ્રત્યય વડે ચઢિયાતા થવા રૂપી ક્રિયાને જ બોધ થતું હોય તે આવા તમ કે રૂઢ= પ્રત્યયવાળા શબ્દને લિંગ અને વચનના પ્રત્યા લાગશે જ નહિ. અને જે આશ્રય પ્રમાણે લિંગ અને વચન સમજવાં એમ કહેવામાં આવે તે ચઢિયાતા બનનાર અને જેનાથી ચઢિયાતા બનવામાં આવે છે તે બને ચઢિયાતા બનવાની ક્રિયાના આશ્રય હેવાથી સુરત: વગેરે શબ્દમાં દ્વિવચન થશે. આવી શંકાને જવાબ આપતાં જણાવવામાં આવ્યું છે કે અતિશાયનમાં શી ધાતુ અકર્મક છે અને તેને ઉપસર્ગ પ્રાપ્ત થતાં તે સકર્મક બને છે એ વાત સ્વીકારીએ તે પણ શી ધાતુ માત્ર કથભાવક જ છે. તેથી ક્રિયાની પ્રવૃત્તિ કર્મમાં થતી નથી. તેથી ક્રિયાને આશ્રય કમ બનતું ન હોવાથી દ્વિવચન થશે નહિં. काल्यां कालाद् द्वितीयान्तात्काले काल्यास्तरब भवेत् । न्यक्कर्तरि तथा गाय गर्गेभ्यः प्रत्ययो भवेत् ॥१६१।। न्यक्कर्तृषु च गर्गेषु गार्यात् स्यात् तच्च नेष्यते । कुमार्याः स्वार्थिके डीप स्यात् प्रकृत्यर्थो हि नाधिकः ॥१६२॥ વાણિી (શબ્દ)ની ઉત્કૃષ્ટતા દર્શાવવી હોય ત્યારે દ્વિતીયાન્ત જાર શબ્દને અને (શબ્દ)ની ઉત્કૃષ્ટતા દર્શાવવી હોય ત્યારે જારી શબ્દને તાજુ પ્રત્યય લગાડવામાં આવે છે. એ પ્રમાણે પાર્થ શબ્દ નિકૃષ્ટતા દર્શાવતું હોય ત્યારે જ શબ્દને (ઉત્કૃષ્ટતા વાચક) પ્રત્યય લાગે છે અને ઉર્જા શબ્દ નિકૃષ્ટતા દર્શાવતું હોય ત્યારે જા ને પ્રત્યય લાગે છે, પરંતુ આ ઈષ્ટ નથી. કુમાર એવા પ્રકૃતિ(શબ્દ)ને સ્વાર્થમાં (તાજુ લાગતો હોય તે પ્રકૃષ્ટ અર્થમાં) [ પ્રત્યય લાગશે, કારણ કે પ્રત્યાર્થ કરતાં પ્રકૃતિને અથ અધિક નથી, (૧૧-૧૨) પ્રકૃતિ શબ્દ અને પ્રકૃટતાવાચક શબ્દ લાગતાં થયેલા શબ્દરૂપ વચ્ચે જુદાં લિંગની કેવી સ્થિતિ હોય છે તેનાં ઉદાહરણ ભાષ્યમાંની ચર્ચાને અનુસરીને અહીં આપવામાં આવ્યાં છે. વા-૬૬ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ વાક યપદય ધારું તિરોતે સ્ત્રીનું ઢાકતરા થશે, પરંતુ આપણને જાતિરા ઈષ્ટ છે. વાહ ગતિરોતે વારનું તિરફ થશે, પરંતુ આપણને વાત૨: ઈષ્ટ છે. આ ઉદાહરણોમાં પ્રકૃતિશબ્દો અને પ્રત્યયાત શબ્દરૂપે વચ્ચે લિંગભેદ પ્રાપ્ત થાય છે. નળનતિશતે નર્યનું તર: થશે, પરંતુ આપણને માર્યતઃ ઈષ્ટ છે. કાર્યમતતે જનનું માર્ણતર: થશે, પરંતુ આપણને તર: ઈષ્ટ છે. આ ઉદાહરણેમાં વચનભેદ પ્રાપ્ત થાય છે. લિંગ અને વચનના ભેદેનું કારણ પ્રત્યયાર્થવિશેષણપક્ષને સ્વીકાર છે. આ પક્ષને અસ્વીકાર કરતાં મહાભાથમાં જણાવવામાં આવ્યું છે કે પ્રથમાનત શબ્દને સ્વાર્થ પ્રકૃષ્ટતાના પ્રત્યય લાગશે. આના ઉપરથી એમ સૂચવવામાં આવ્યું છે કે પ્રકૃત્યર્થવિશેષણપક્ષને સ્વીકાર કરી શકાય એમ નથી. તેથી જ તિરસે શાંત્રિતરા અને વા: અતિ તે વારતર: એવા પ્રયોગ થશે. આમ કરવાથી વિલિગતા થશે નહિ તે પ્રમાણે વચનમાં પણ ફેરફાર થશે નહિ, જેમકે ના: અતિરે જત: અને શi અતિ તે સત૨: પરંતુ પ્રકૃત્યથવિશેષણપક્ષના સ્વીકાર અંગે પણ મુશ્કેલી આવે છે. - કુમાર રતિરો ! ઉપરશી કુમારિતરી થશે, પરંતુ આપણને માતા ઈષ્ટ છે. જે પ્રકૃષ્ટતાવાચક તરપૂ પ્રત્યય પ્રકૃતિને સ્વાર્થ લગાડવામાં આવે તે વયનો અર્થ દર્શાવતા કુમાર શબ્દથી તર૬ પ્રત્યયાત શબ્દનો અર્થ જ ન હોવાથી તેને અર્થાત કુમારિત ને વચલિ પ્રથમે છે (૪.૧.૨૦, પ્રથમ વય અર્થાત્ બાલ્યકાળના વાચક શબ્દને જે સ્ત્રીત્વની વિવેક્ષા હોય તે ૩૬ પ્રત્યય લાગે છે) સૂત્ર પ્રમાણે ૩-૬ પ્રત્યય લાગશે, બીજી રીતે કહીએ તે આઠ-દસ વર્ષની છોકરીને કુમારી કહેવામાં આવે છે. તેનાથી નાની એટલે પાંચ કે છ વર્ષની છોકરીને કુમારિસરા કહે છે. આ શબ્દરૂપમાં કુમાર શબ્દને ૩૬ પ્રત્યય લાગીને કુમારી થયું છે. હવે આ કુમારી શબ્દને સ્વાર્થ તરન્ લગાડવામાં આવે તો કુમારિતર શબ્દ પણ વય દર્શાવતો હોવાથી તેને પીળું લાગીને કુમારિતરી એવું રૂ૫ થશે. પરંતુ કુમાર ગતિને ગુમારિતરા એવા પ્રયોગમાં સ્વાર્થ નહિ પરંતુ પ્રકૃષ્ટ અર્થમાં તરન્ પ્રત્યય તા ૩૧૬ પ્રત્યય થશે નહિ અને તેથી કુમારિતરા જ રહેશે, મારીતરી થશે નહિ. તે વાચક ટાપૂ પ્રત્યય પણ નહિ લાગે. રા૫ સ્વાર્થે થશે એમ જે કહો તે ટાપુ ને બદલે કરી જ લાગશે. આમ પ્રકૃતિના પિતાના અર્થમાં જ ત૨૬ લાગે છે એ મતમાં પણ મુશ્કેલીઓ છે. षष्ठयन्तादधिके तस्माद्गुणे स्वाश्रयवर्तिनि । उत्कृष्टसमवेतायां क्रियायां वा विधीयते ॥१६३॥ તેથી પ્રકૃષ્ટતાને અર્થ દર્શાવનારા અને પિતાના આશ્રમમાં રહેનારા એવા ગુણુના વાચક અથવા ઉત્કૃષ્ટતા સાથે જોડાયેલી ક્રિયાના વાચક એવા ષષ્ઠત પદ પછી (તાપૂ પ્રત્યયનું) વિધાન થયું છે (એમ સમજવું). (૧૬૩) ઉત્કૃષ્ટતા દર્શાવનારા તરપ વગેરે પ્રત્યો પ્રકૃતિને સ્વાર્થે લાગે છે એવા પક્ષમાં મારતા પ્રયાગમાં ૩૬ પ્રત્યય લાગવા રૂપી દોષ આવે છે એમ જણાવીને હવે તર૬ વગેરે ગુણના અથવા ક્રિયાના અર્થમાં પ્રાપ્ત થાય છે એ પ્રક્ષને રજુ કરવામાં આવે છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ પર૩ વીજુ કાંડ આ વિચારની ચર્ચાની શરૂઆત ભાષ્યમાં પૂર્વ તર્દ સમિધીય...મથવા રિયામિધીયતે એવા શબ્દોથી કરવામાં આવી છે. મતિશાયન શબ્દમાં પ્રતિકશી ધાતુને કારણે હજુર ! (૩. ૩. ૧૧૩) સત્ર પ્રમાણે કરણ અર્થમાં પુઃ અર્થાત ૩ને પ્રત્યય લાગ્યો છે. અતિરાયયતિ રૂતિ ગતિરાયનઃ એ અર્થમાં મતિના પ્રેરક રૂપને કર્તાના અર્થમાં પુર પ્રત્યય લગાડવામાં આવ્યા છે. બન્નેમાં ગુણનું અભિધાન થાય છે. દ્રવ્યમાં પ્રક હેતે નથી. તેથી દ્રવ્ય સાથે જોડાયેલ ગુણનો પ્રકર્ષ સમજવામાં આવે છે. આ પ્રમાણે પ્રકૃતિશબ્દ જે ષષ્ઠયન્ત છે તેને પ્રકૃષ્ટ ગુણને વાચક તર૬ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે કહ્યું નિશાનો ગુન: સુન્નરઃ I સુરતઃ એટલે શુ* ગુણથી ચઢિયાતા શુક્લ ગુણવાળું વસ્ત્રો. હવે અતિશાયનમાં યુટુ અર્થાત મન ને ભાવ અર્થાત ક્રિયાના અર્થમાં લેતાં શાસ્ત્ર અતિશાયનં જીવતરઃ એમ તરફૂ વડે ક્રિયાને પ્રાર્ધ દર્શાવવામાં આવે છે. પિતાના અર્થમાં પ્રાપ્ત થતા પ્રત્યય કરતાં પ્રકૃષ્ટતાવાચક પ્રત્યયને ગુણ અથવા ક્રિયાના અર્થમાં લેતાં, પ્રાપ્ત થતો પ્રકષ્ટતાવાચક પ્રત્યય ભિન્ન છે. તેથી કુમારિતાને બદલે મારીતરી એ અનિષ્ટ પ્રયોગ થશે નહિ. (તિરિશ્ચાત્ર કુળશિયાળ: પ્રારાર્થ કૃતિ વાવિન્યા માર્યા વિરાવળવેનાત્રાધાન્યાના મવતિ કયય: ! હેલારાજ) उपात्तं च प्रकृत्यों द्रव्यमेवाश्रयस्तयोः । सोऽयमित्यभिसंबन्धादभेदेन प्रतीयते ॥१६४।। અને એ બાબત) સ્વીકારેલી છે કે પ્રકૃતિનો અર્થ દ્રવ્ય છે અને તે બે (ગુણ અને ક્રિયા)ને આશ્રય છે. “આ તે છે” એવા (તાદાભ્ય) સંબંધને કારણે (તે દ્રય તેમનાથી) જુદું નથી એમ સમજાય છે. (૧૬૪) દ્રવ્યવાચક પ્રકૃતિ શબ્દની સાથે, તેને, ગુણ અથવા કિયાના અર્થમાં લાગતા તરવું વગેરે પ્રકર્ષવાચક પ્રત્યયો, “આ તે છે,” એવા તાદામ્ય સંબંધથી જોડાયેલા છે. તેથી દ્રવ્યવાચક શબ્દનું ગુણ અથવા ક્રિયાના વાચક તરવું વગેરે પ્રત્યયો સાથે સામાનાધિકરણ્ય છે. વાસ્તવમાં તરજૂ વગેરે પ્રત્યે પ્રકૃતિને તેના પિતાના અર્થમાં જ લાગે છે અને પ્રકૃતિના અર્થમાં જ પ્રકષ દર્શાવે છે. તેથી સુવતર શબ્દને સુરક જેનો ગુણ છે એવા દ્રવ્યરૂપ. પટ શબ્દનાં લિંગ અને વચન પ્રમાણે લિંગ અને વચન પ્રાપ્ત થાય છે. रूपाभेदाच्च तद् द्रव्यमाकाङ्क्षानत् प्रतीयते । विशेषैर्भिन्नरूपैस्तदाश्रयैरिव युज्यते ॥१६५।। અને તે દ્રવ્ય (સામાન્ય બીજા દ્રવ્યવિશેના સ્વરૂપથી) જુદા સ્વરૂપવાળું ન હવાથી, વિશેષોની અપેક્ષાવાળું છે એમ) સમજાય છે, જુદાં જુદાં સ્વરૂપવાળા તેના આશ્રરૂપ વિશેષો સાથે તે જાણે કે જોડાય છે. (૧૫) Page #573 -------------------------------------------------------------------------- ________________ પરક વાકષ૫દીય : શબ્દથી શુકલત્વ ગુણયુક્ત દ્રવ્યનો બોધ થાય છે અને શુતર: શબ્દથી પ્રકર્ષયુક્ત ગુણવાળા દ્રવ્યને બોધ થાય છે. એકલા ગુરુ કે શરઋતર, શબ્દથી તેના આશ્રય રૂ૫ દ્રવ્ય અર્થાત વટ ને બોધ થતો નથી. તેથી ગુણવિશિષ્ટ દ્રવ્યસામાન્યને પટરૂપી દ્રવ્ય વિરોધની અપેક્ષા રહે છે. તેથી સુરતર: ઘટઃ ! એવા વાક્યમાં વટને સ્વતંત્ર ઉલ્લેખ થાય છે. भिन्नरूपेषु यल्लिङ्ग विशेषेषु व्यवस्थितम् । संख्या च ताभ्यां द्रव्यात्मा सोऽभिन्नो व्यपदिश्यते ।।१६६॥ (એકબીજાથી) જુદા સ્વરૂપવાળા વિશેષોમાં જે લિંગ અને સંખ્યા રહેલાં છે. તેમનાથી તે દ્રવ્યસામાન્ય અભિન્ન છે એમ જણાવવામાં આવે છે. (૧૬) સામાન્યરૂપ દ્રવ્યાત્મ શુa: અથવા સુતર: એવા યુવચન શબ્દો વડે ઓળખાય છે. આ દ્રવ્યાત્માની સાથે સંકળાયેલા વટ રૂપ વિશેષનાં લિંગ અને સંખ્યા પ્રમાણે તેનાં ગુણરૂપ વિશેષણે શુક અથવા સુતર નાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય એ વાત વિરવળાનાં ૦ | સૂત્ર દ્વારા સિદ્ધ થાય છે. आश्रयः समवायी च निमित्तं लिङ्गसंख्ययोः । कर्तुस्थभावकः शेतिरतो भाष्य उदाहृतः ॥१६॥ (પ્રકર્ષ ક્રિયા સાથે) સમવાય સંબંધમાં રહેલ આશ્રય લિંગ અને સંખ્યાનું નિમિત્ત છે. તેથી ભાષ્યમાં શી ધાતુને કતૃભાવક ગણવામાં આવ્યું છે. ((૧૬૭) પ્રકર્ષ દર્શાવતી અર્થાત પ્રકઈને કારણે બીજાની નિકૃષ્ટતા દર્શાવવા રૂપી ક્રિયા જ્યાં સમવાય સંબંધથી જોડાયેલી હોય તેને તે ક્રિયાનો આશ્રય કહીશું. આ આશ્રય કર્તારૂપે હોય છે. આ કર્તરૂપ આશ્રય એક હેવાથી ફાઋતર: વડા જેવા પ્રયોગોમાં એકવચન પ્રાપ્ત થાય છે. શુક્ર ગતિશે? શુwતર: 1 પ્રયોગમાં અભિભવન ૫ અથ કર્તામાં સમજાય છે. ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે તરજૂ વગેરે ઉત્કૃષ્ટતા દર્શાવનારા પ્રત્યયોને અર્થ ક્રિયા સમજવામાં આવે તો કર્તા અને કર્મ એમ બન્નેમાં ક્રિયાને આશ્રય હેવાથી ઝુઝાર માં વિયન થશે. જે પ્રકા દર્શાવે તે કર્તા અને જેનાથી પ્રકા દર્શાવવાને હોય તે કર્મ. દ્વિવચનને દોષ દૂર કરી શકાશે, કારણ કે શી ધાતુ આકર્ષક છે. પરંતુ ઉપસર્ગ સાથે આવતા અકર્મક ઘાતુઓ સકર્મક બને છે તેનું શું કરશે? આના જવાબમાં ભાષ્યકાર જણાવે છે કે સકર્મક ધાતુઓ કાં તો કર્મસ્થ ભાવક હોય છે અથવા કર્મસ્થયિ હોય છે. તેથી ઋતર: માં દ્વિવચન થશે નહિ - કર્મસ્થક્રિય અને કર્મભાવક શબ્દ, વત્ ના સુચિ : 1 ( ૩.૧.૮૭ કમને થનારી યિા જેની છે તેવો કર્તા તે કર્મ પ્રમાણે સમજવો) ઉપરના વાર્તિક ૩ માં પ્રાપ્ત થાય છે. કર્તસ્થક્રિય અને કર્તા સ્થભાવક શબ્દ ભાષ્યકારે અનેક સ્થળોએ વાપર્યા છે અને ચર્ચા છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ મોજું કાં પN ધાતુને અર્થ વ્યાપાર છે. આ વ્યાપાર કર્તા જ કરે છે. કર્તા વડે થનારા વ્યાપારને કારણે જે ક્રિયા થાય તે જે ધાતુમાં થાય તેને ક ક્રિય અથવા કર્તસ્થભાવક કહે છે. આ સ્થળે કર્તાના વ્યાપારને ક્રિયા અથવા ભાવ કહે છે. ધાત્વથે ક્રિયા અને ભાવ એવા બે પ્રકાર છે. ક્રિયા એટલે સતત ચાલતે વ્યાપાર. ભાવ એટલે પૂર્ણ થયેલો વ્યાપાર (સરખાવો–સમરિદqજનસાધનસાથો ઘાવ માવ: | સરિઘુવનસાધનસાબ્બા વિથા | કેટ, ભાષ્ય, સૂત્ર ૮. ૧. ૮૭). જે ધાતુ વડે દર્શાવાતી ક્રિયા અથવા ભાવને કારણે કર્મના સ્વરૂપમાં ફેરફાર થાય તે ધાતુને કર્મભાવક અથવા કર્મસ્થક્રિય કહે છે; જેના કર્મના સ્વરૂપમાં કો ફેર ન પડે તે ધાતુને કસ્થભાવક અને કતૃસ્થક્રિય કહે છે. સ્થભાવક અને કસ્થયિક ધાતુઓ અકર્મક પણ હોય અને સકર્મક પણ હોય મસ્થભાવક અને કર્મસ્થક્રિય ધાતુએ માત્ર સકર્મક હોઈ શકે. निमित्तमाश्रयत्वेन गृह्येत यदि साधनम् । कर्मापदिष्टयोः प्राप्तिस्तत्र स्याल्लिङ्गसंख्ययोः ॥१६८॥ (ક્રિયાના) નિમિત્તરૂપ સાધન (કર્મ)ને જે આશ્રય સમજવામાં આવે તે કમીને આધારે ત્યાં લિંગ અને વચનની પ્રાપ્તિ થશે. (૧૮) ક્રિયા સાથે સંબધ કે અસંબદ્ધ એવા તેના નિમિત્તરૂપ સાધન અર્થત કમને જે આશ્રય સમજવામાં આવે તો કર્મ પણ પ્રકનું નિમિત્ત બનશે. જેના કરતાં પ્રકર્થ સમજવાનું હોય તેની ઉપસ્થિતિ હો તો જ પ્રકા સંભવે છે. પ્રકા માટે કર્તા અને કમ બન્નેને દયાનમાં લેવાં જોઈએ. તેથી કર્તા અને કર્મ એમ બે સાધનરૂપ નિમિત્તને આધારે થના દિવચન પ્રાપ્ત થશે. माध्यमांनी । एवमपि द्विवचन प्राप्नोति यश्च ह्यतिशेते यश्चातिशय्यत उभौ तौ तस्याश्रयौ માત: ને ઉપર પ્રમાણે સમજાવવામાં આવી. પરંતુ ભાગ્યકારે મતિ શી ધાતુને કચ્છભાવક કહ્યો છે અને તેથી એકવચનની સિદ્ધિ થશે, દ્વિવચન થશે નહિ. शास्त्रे निमित्तभावेन समुदायादपोद्धृतः ।। स्त्र्यर्थस्तस्येच्छया योगः प्रकृत्या प्रत्ययेन वा ॥१६९॥ સમુદાયરૂપ (શબ્દ)માંથી સ્ત્રીરૂપ અથને (વ્યાખ્યાનના) પેય માટે, (વ્યાકરણ) શાસ્ત્રમાં છૂટો પાડવામાં આવ્યું છે. (વક્તાની) ઈચ્છા પ્રમાણે, તેને પ્રકૃતિ અથવા પ્રત્યય સાથે જોડવામાં આવે છે. (૧૬) વૈયાકરણો વાયને અથવા શબ્દને એક અને નિરંશ સમજે છે. આવા નિરવયવ પદમાંથી અન્વાખ્યાનની સરળતા માટે પ્રકૃતિ અને પ્રત્યયને છૂટાં પાડવામાં આવે છે. પ્રકૃતિ અથવા પ્રત્યયમાં રહેલા સ્ત્રીરૂ૫ અને શાસ્ત્રમાં સમાવવામાં આવ્યા છે. વિરોઘાનાં વાગાતેઃ (૧.૨.૫૨) સૂત્ર ઉપરની ચર્ચામાં વિશેષણ અને વિશેષ્યનાં લિંગ અને વચન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચાના અનુસંધાનમાં પ્રકૃષ્ટતાદર્શક Page #575 -------------------------------------------------------------------------- ________________ પરં વાકયપદીય તમજૂ અને છ પ્રત્યય અંગે અતિશાયને તેમવિઝન ! (૫. ૩. ૫૫) સૂત્ર ઉપરના ભાગ્યમાં પ્રાપ્ત થતી ચર્ચાના મુખ્ય મુદ્દાઓને વિચાર કરવામાં આવ્યું આ સૂત્ર ઉપરનાં વાર્તિકે ૧ થી ૩માં પ્રાપ્ત થતી ચર્ચા પ્રક્રિયા અંગે હોવાથી ભહરિએ તેને રજૂ કરી નથી. કારિકાઓ ૧૬૯ થી ૧૯૦ સુધીમાં, પા. સૂ. ત્રિવાર્ (૪.૧.૩) ઉપરના ભાગ્યમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિની પહેલાં વપરાતા અને સ્ત્રીત્વને અર્થ દર્શાવતા સંસ્થાન શબ્દને કેન્દ્રમાં રાખીને આ કારિકા સમૂહમાં ચર્ચા રજૂ કરવામાં આવી છે. સ્ત્રીત્વની ચર્ચા ત્રીજા કાંડના લિંગ સમુદ્રામાં મળે છે. स्त्रीशब्दो गुणशब्दत्वात्तुल्यधर्मा सितादिभिः । गुणमात्रे प्रयुज्येत संस्त्यानवति वाश्रये ॥१७०॥ સ્ત્રી એવો શબ્દ, ગુણ (દર્શાવતો) શબ્દ હોવાથી પિત્ત વગેરે શબ્દોના જે છે. તે માત્ર (સ્ત્રીત્વરૂપ) ગુણના અર્થમાં વપરાય છે, અથવા સ્ત્રીત્વ ગુણવાળા આશ્રયના અર્થમાં વપરાય છે. (૧૭) ત્રિવાન્ (જ. ૧. ૩) એવા અધિકાર સૂત્ર પ્રમાણે બગાવતરાન્ (૪.૧.૪) માં વિહિત થયેલા કાજૂ પ્રત્યયથી તૈયાજ્ઞિવિક્ષિણામુદ્રિાવિત્તિોડગતરસ્યામ્ ! (૪.૧.૮૧) માં વિહિત ઘટૂ. પ્રત્યય સુધી પ્રત્યયો સ્ત્રીત્વ અર્થના વાચક પ્રત્યયો છે. આ સૂત્ર ઉપરનાં વાર્તિક અને ભાષ્યમાં સ્ત્રી શબ્દ કયા અર્થમાં પ્રયોજાય છે એ અંગે ત્રણ પક્ષનો નિર્દેશ થયો છે. એ ત્રણ પક્ષોને ત્રિયામિતિ થર્થીમિયાને વેઢાવાયો વિવનટુવવનાનેnત્યાવપત્તિ: 1 ઉપરના ભાષ્ય ઉપરના કૈટના વ્યાખ્યાનમાં પ્રત્યાર્થ પક્ષ, સ્ત્રી સમાનાધિકરણપક્ષ અને પ્રકયર્થવિશેષણ પક્ષ એ રીતે જણાવવામાં આવ્યા છે. કારિકા ૧૭૦ ઉપરના હેલારાજના વ્યાખ્યાનમાં પ્રત્યાર્થ પક્ષ અને પ્રત્યર્થવિશેષણપને સમજાવામાં આવ્યા છે. ત્રિયાનું | સૂત્રમાં સ્ત્રી શબ્દને સ્ત્રીત્વના વિશેષણ તરીકે સમજવામાં આવે તો સ્ત્રીત્વની વિવક્ષા માટે દામ્ વગેરે પ્રત્યયો દ્રવ્યનું અભિધાન કરનાર પ્રકૃતિને લગાડવામાં આવે છે. આ થયો પ્રત્યયાર્થ પક્ષ. આ પક્ષમાં સ્ત્રીત્વને પ્રત્યય સ્ત્રીત્વને વાચક બને છે. જે સૂત્રમાં સ્ત્રી શબ્દને સ્ત્રોત્વવિશિષ્ટ પ્રકૃતિને વાચક માનીએ તો, પ્રકૃતિના પોતાના અર્થમાં અર્થાત સ્વાર્થ પ્રત્યે લગાડવામાં આવે છે. આ થયો પ્રત્યર્થવિશેષણપક્ષ. જે આ સૂત્ર પ્રમાણે સ્ત્રી સાથે સમાન અધિકરણમાં રહેલા પ્રકૃતિ શબ્દને (જેમ કે ગ્રાહ્મળ દત્રી) ટાર્ વગેરે પ્રત્યય લગાડવામાં આવે તો પ્રકૃતિ માત્ર દ્રવ્યનો અર્થ દર્શાવશે અને તે અર્થ સ્ત્રીત્વ સાથે સબંધમાં છે એમ થશે. આને સ્ત્રી સમાનાધિકરણ પક્ષ કહેવાય છે. स्त्र्यर्थः संस्त्यानवद् द्रव्यं प्रकृत्यर्थश्च यद्यसौ । द्रव्योपलक्षणार्थत्वं संस्त्यानस्य तथा सति ॥१७१॥ સ્ત્રી શબ્દનો અર્થ સ્ત્રીત્વવાળું દ્રવ્ય હોય અને જે તે પ્રકૃતિનો અર્થ હોય, તે તેમ હોવાથી, સ્ત્રીત્વ (પ્રકૃત્ય એવા) દ્રવ્યનું બાહ્ય લક્ષણ બનશે. (૧૭૧). Page #576 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૧૨૭ સ્ત્રીત્વ ગુણથી ઉપલક્ષિત દ્રવ્યવાચક પ્રાતિપદિ અર્થાત્ દ્રવ્યને ટાર્ વગેરે પ્રત્યયો લાગે છે, એવો અર્થ સ્ત્રી સમાનાધિકરણ પક્ષનો છે. કારિકાઓ ૧૭થી ૧૭૪માં આ પક્ષ અંગેની મુશ્કેલીઓ જણાવવામાં આવે છે. હિત્રકામ. (૪.૧.૩) સૂત્ર ઉપરનાં વાર્તિકે એક અને બેમાં જણાવવામાં આવ્યું છે કે ઝીવ અર્થમાં ટા1 વગેરે પ્રત્યય લાગતા હોય તો સ્ત્રી પ્રત્યયાત શબ્દને દ્વિવચન અને બહુવચન લાગશે નહિ. ઉપરાંત એક જ ઉદાહરણમાં અનેક સ્ત્રી પ્રત્યય લાગશે નહિ, તેમ જ સ્ત્રી એવા પ્રકૃતિ શબ્દને સ્ત્રીત્વ અર્થમાં દીર્ઘ કાર લાગશે નહિ. તેથી સ્ત્રીસમાનાધિકરણ પક્ષ રવીકારવો જોઈએ. संस्त्यानेन क्वचिद् द्रव्यं दृष्टं यधुपलक्षितम् । अनङ्गीकृतसंस्त्यानात् तवृत्ते प्रत्ययो भवेत् ॥१७२।। જેને કઈકવાર, સ્ત્રીત્વરૂપી બાહ્ય લક્ષણ સાથે સમાન અધિકરણમાં સમજવામાં આવ્યું છે પરંતુ) જેમાં સ્ત્રીત્વને વાચ્ય અથરૂપે સવીકારવામાં આવ્યું નથી તેવા તે દ્રવ્ય (રૂપ પ્રાતિપાદિક)ને ટાપૂ (વગેરે) પ્રત્ય લાગે છે. (૧૭૨) અન્વય : ય () કવચિત સંસ્થાને રક્ષિતં ટટ, નહીતસંહત્યાનાર તત્ કૃતેઃ (તરભાત ટાવાહિક) વરચય: મત આ કારિકામાં સ્ત્રી સમાનાધિકરણ પક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. भूतादयः षडाख्याश्च सस्त्यानेनोपलक्षिते । . ब्राह्मण्यादौ यदावृत्तास्तेभ्यः स्युः प्रत्ययास्तदा ॥१७३।। સ્ત્રીત્વયુક્ત ગ્રાહાળી (વગેરે શબ્દો) સાથે સમાનાધિકરણમાં રહેલા મૂત્ર વગેરે (શબ્દો) અને 9 નામવાળી સંખ્યામાં જોડાય ત્યારે તેમને (ટાર્ વગેરે) પ્રત્ય લાગે છે. (૧૭૩) રિત્રામા (૪.૧.૩) સૂત્ર ઉપરનાં વાર્તિકો ત્રણ અને ચાર ઉપરના ભાષ્યમાં ઉલેખેલાં ઉદાહરણોને અહીં અવતારવામાં આવ્યાં છે. ઉપરની કારિકાના ઉદાહરણ રૂપે આ કારિકા છે. કુમાર: સત્રી | પ્રયોગમાં કુમાર: શબ્દ સ્ત્રી શબ્દ સાથે સમાનાધિકરણમાં છે, તેથી આ પક્ષ પ્રમાણે કુમાર: સ્ત્રીલિંગનો પ્રત્યય લાગશે. પરંતુ મૂર્ત રૂચે ગ્રાહ્મળ / રળ gયં શ્રીહ્મળા , માવનમાં ટ્રિા વગેરે ઉદાહરણમાં મૂત, વાળ અને ગાયન શબ્દોને ઢું લાગશે. આ બરાબર નથી. તે પ્રમાણે ત્રાહ્મr: 1, ઢશ ત્રા : વગેરે સંખ્યા શબ્દોને પણ સ્ત્રીલિંગનો દીધે હું પ્રત્યય લાગશે. આ પણ બરાબર નથી. પ્રત્યયાર્થી પક્ષ સ્વીકારતાં આ બે દેશે પ્રાપ્ત થશે. મૂત ફયં શ્રીહ્મળા ! માં મૂર્ત એટલે શઠવ. ત્યાં સ્ત્રીત્વની વિપક્ષ નથી. ક્ષાર શું શ્રાદાણી પ્રયોગમાં નો અર્થ વ છે. અહીં પણ સ્ત્રીત્વની વિવલા નથી વશ્વ ગ્રાહ્મ: , ઢણ શ્રાદાઇથ: વગેરે પ્રયોગમાં સ્ત્રીની વિવક્ષા નથી, પરંતુ ભેદરૂપ સંખ્યાની વિવક્ષા છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વાકયનીય तद्वन्तो हि प्रधानत्वात् प्रत्ययानां प्रयोजकाः । सामानाधिकरण्येऽपि तस्माट्टाबादिसंभवः ॥१७४॥ તેવા (સ્ત્રીત્વગુણુવાળા શબ્દો) મુખ્ય હોવાથી (મૂત વગેરેને ટાપૂ વગેરે) પ્રત્યય લગાડવા માટે પ્રાજક બને છે, તેથી સામાનાધિકરય હોય ત્યારે પણ ટાપૂ વગેરે (પ્રયા ) લાગવાને સંભવ છે. (૧૭૪) આ સ્ત્રી સમાનાધિકરણ પક્ષમાં સ્ત્રી લેંગના ટાપૂ વગેરે પ્રત્યયો લાગવા માટે પ્રતિપાદિક વડે વાયુ બનતુ સ્ત્રીત્વ જવાબદાર નથી, પરંતુ સ્ત્રીવવિશિષ્ટ અર્થેવાળા મુખ્ય શબ્દો જવાબદાર છે. અહી સ્ત્રીત્વ ગૌણ છે. મત વગેરે શબ્દો ઢાળ વગેરે શબ્દો સાથે સમાનાધિકરણમાં હોવા છતાં સત્યાન અર્થાત્ સ્ત્રીત્વ ગૌણ હેવાથી, મૂત વગેરે શબ્દને સ્ત્રીલિંગના પ્રત્યે લાગે છે, પરંતુ આ બરાબર નથી. गुणमात्राभिधायित्वं स्त्रीशब्दे वर्ण्यते यदा । प्रकृत्यर्थश्च संस्त्यानं स्वार्थिकाः प्रत्ययास्तदा ॥१७५।। બ્રિજાનુ (૪.૧.૩) સૂત્રમાં સ્ત્રી શબ્દ જે માત્ર સ્ત્રીત્વરૂપી ગુણ દર્શાવતે હેય અને તે સ્ત્રીત્વ પ્રકૃતિને અર્થ હોય તે પ્રકૃતિના પિતાના અર્થમાં પ્રત્ય લાગશે. (૧૫) કારિકા ૧૭૧માં સ્ત્રીસમાનાધિકરણ પક્ષને ઉલેખ અને પછીના ત્રણ કારિકાઓમાં આ પક્ષ અંગે મુશ્કેલીઓ દર્શાવ્યા પછી પ્રત્યાર્થવિશેષણપક્ષ અંગે વિચાર કરવામાં આવે છે. સ્ત્રી શબ્દ માત્ર સંસ્થાન અર્થાત્ સ્ત્રીત્વરૂપી ગુણ દર્શાવતો હોય અને સ્ત્રીત્વરૂપી પ્રકૃતિના અથત પ્રતિપાદિકના વિશેષણ તરીકે હોય તે આવા પ્રાતિ પદિકને સ્ત્રીલિંગમાં ટાપૂ વગેરે પ્રત્યય લાગે છે. संस्त्याने केवले वृत्तिः प्रकृतीनां न विद्यते । तदाविष्टे ततो द्रब्ये गृह्यन्ते समवस्थिताः ॥१७६।। પ્રકૃતિ (શબ્દો) માત્ર સ્ત્રીત્વનું અભિધાન કરતા નથી. તેથી સ્ત્રીત્વવિશિષ્ટ દ્રવ્ય સાથે રહેલા તે (શબ્દો) (પ્રત્યયકાર્યમાં સ્વીકારવામાં આવે છે. (૧૧) उपकारि च संस्त्यान येषु शब्देष्वपेक्षितम । तेभ्यष्टाबादयस्तच्च भूतादिष्वविवक्षितम् ॥१७७॥ જે શબ્દોમાં સ્ત્રીત્વ ઉપગી અને આવશ્યક છે તેમને રાષ્ટ્ર વગેરે પ્રત્ય લાગે છે. મૂત્ર વગેરે શબ્દોમાં તે સ્ત્રીત્વ) વિવક્ષિત નથી. (૧૭૭) Page #578 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૫૯ જે શબ્દોમાં સ્ત્રીત્વ વાવ રૂપે ઉપયોગી હોય તેમને ટાર્ વગેરે પ્રત્યય લાગે છે. જ્યાં સ્ત્રીત્વ ઉપલક્ષણ રૂપ હય, જેમકે મતં ચં ત્રાહ્મળ માં મૂર્ત શબ્દ, તેને આવા પ્રત્યય લાગતા નથી. આ પ્રયોગમાં મૂતં શબ્દમાં સ્ત્રીત્વની વિવક્ષા નથી. મi નો અર્થ સત્યવાદિની અથવા મરણ પામેલી સમજવામાં આવે તો મતા ત્રાહ્મળ એ પ્રયોગ થતાં મત ને ટાવું લાગશે. પરંતુ મૂi નો અર્થ પિતન્ય અર્થાત શુદ્ધત્વ છે. #ારí દૃયં ત્રાળ માં કારણનો અર્થ પ્રાધાન્ય છે અને સાવનનિય વા -આ ટોપલો માણું છે” –માં વાયવનમ્ એટલે ટોપલે, ૩ાિ એટલે ઊંટના મેંના આકારનું વાસણ અથવા ખેતરમાં અનાજ વાવવા માટે જેમાં ઉપરથી દાણું એારવામાં આવે છે તેનું ત્રણ, ચાર પાંચ કાણાંવાળું લાકડાનું સાધન અર્થાત્ માણું. (યાર્થવશે રોષો નાવતરતિ ફત્ય મતાદા: વૌતાર્થતા કૃતિ તર્થ ગ્રીન સંસ્થામા વાત વાયોપતિવ્રતામાવઃ | -કય) संस्त्यान' प्रत्ययस्यार्थः शुद्धमाश्रीयते यदा । तदा द्विवचनानेकप्रत्ययत्वं न सिध्यति ॥१७८॥ જયારે એકલા સ્ત્રીત્વને પ્રત્યયના અર્થ તરીકે સમજવામાં આવે છે ત્યારે કેટલાક શબ્દોને) દ્વિવચન અને બહુવચનના પ્રત્યય લાગશે નહિ. (૧૭૮) પ્રત્યયના અર્થ રૂપે સંત્યાનને અર્થાત્ સ્ત્રીત્વને દ્રવ્યના વિશેષણ તરીકે નહિ, પરંતુ શુદ્ધ અર્થાત્ એકલા સ્ત્રીત્વ તરીકે સમજવામાં આવે ત્યારે મારી શબ્દને ૩માર્યો કે કુમાર્યો જેવા દ્વિવચન અને બહુવચનના પ્રત્યવાળા પ્રવેગ સિદ્ધ થશે નહિ, કારણકે સ્ત્રીત્વ એક જ છે (Disa: ત્રીä નામા ત વાઇવાનનેa giાતિ 1. આ ઉપરાંત વળી પ્રયોગમાં, સત્ર કા વાં કg તદ્વિતઃ | (૪.૧.૧૭. પ્રાચીન મત પ્રમાણે, પ્રત્યયાતને સ્ત્રીલિંગમાં FB પ્રત્યય લાગે છે અને તેની તદિત સંજ્ઞા થાય છે) પ્રમાણે રણ પ્રત્યય અને શિરાઢિપ: (૪.૧.૪૧, જેને ઈત્ હોય તેવા અથવા ગૌરાદિગણનાં પ્રતિપાદિકને સ્ત્રીલિંગમાં ૩૧૬ પ્રત્યય લાગે છે) પ્રમાણે ૩૬ પ્રત્યય લાગશે. એ પ્રમાણે શરીષ દવા પ્રયોગમાં બલિનોરના પંચાક્વોત્તમય: ૧૩. નેત્રેા (૪.૧.૭૮, ત્રણ સ્વરવાળા, અને તેમાંના છેવટના સ્વરની પાસે જેનો સ્વર દીધું છે તેવા પ્ર—અખ્ત કે -અન્ત પ્રાતિપદિકને સ્ત્રીલિંગમાં ગોત્રાપત્યમાં વરુ, આદેશ થાય છે.) સૂત્ર પ્રમાણે ય૩. આદેશ અને ૩*વાન્ (૪.૧.૭૪, " પ્રત્યયાત પ્રાતિપદિકને સ્ત્રીલિંગમાં પા પ્રાય લાગે છે) પ્રમાણે વાન્ પ્રત્યય લાગે છે. ત્રિતામાં નાનપણથ૦માનનાર...વેશેષા (૪.૧.૪૨, જનપદ, કુડ, ગોણસ્થલ, ભાજ, નાગ, કાલ, નીલ, કુશ, કામુક અને કબર એટલા અગિયાર શબ્દને વૃત્તિ, અમત્ર, આવપન, અકૃત્રિમ, પકવ, સ્થૌલ્ય, વર્ણ, અનારછાદન, અયોવિકાર, મૈથુનેચ્છા અને કેશલેશ એવા અર્થોમાં ૩૬ પ્રત્યય લાગે છે) પ્રમાણે જ લાગે છે. ત્યાર પછી તરવું અને ત્યાર બાદ રાજૂ પ્રત્યય લાગશે. અહીં દરેક શબ્દને બે સ્ત્રીલિંગ પ્રત્યય લાગે છે. વી-૬૭ Page #579 -------------------------------------------------------------------------- ________________ વાકય૨તીય વાસ્તવમાં સ્ત્રીત્વ તો એક જ છે. તેથી અનેક પ્રત્યે લાગવા જોઈએ નહિ. આ કારિકાને ત્રિકાન્ ! સૂત્ર ઉપરના વાર્તિક ૧ને પઘ અનુવાદ કહી શકાય. जातिश्चेत् स्त्रीत्वमेवासौ भेदोऽन्यत्राविवक्षितः । यस्माद् भिन्नैरपि द्रव्यस्तदेकं सद् विशिष्यते ॥१७९॥ પ્રત્યયના અર્થ સ્ત્રીત્વને જે જાતિ સમજવામાં આવે તે બીજી વ્યક્તિઓમાં પ્રાપ્ત થતા દ્વિવચન અથવા બહુવચનરૂ૫) વિશેની વિવેક્ષા રહેશે નહિ. તેથી તે સ્ત્રીત્વ) એક હોવા છતાં જુદા જુદા વિશેષો વડે મર્યાદિત બને છે. (૧૭૯) ત્રિપામ્ સત્રમાં પ્રત્યાર્થ રૂપે સ્ત્રીત્વને સમજવામાં આવે છે. આ સ્ત્રી સ્ત્રીત્વજાતિનો બંધ કરાવે છે. હવે પ્રકૃતિ અને પ્રત્યય બને એક સાથે પ્રત્યયના અર્થને જાહેર કરે છે, એવા સામાન્ય નિયમ પ્રમાણે જાતિરૂપ પ્રત્યયાર્થીનું પ્રાધાન્ય હેવાથી અને જાતિ એક હોવાથી તેને માટે એકવચન જ વપરાશે. તેથી દિવચન અને બહુવચન ની વિવેક્ષા રહેશે નહિ. मात्राणां हि तिरोभावे परिमाणं न विद्यते । कुमार्य इति तेन स्यात् कुमार्या भेदसंभवात् ।।१८०।। (સ્ત્રીત્વમાં) ગુણોના અપચયને સમજવામાં આવતાં, તેના પરિણામને નક્કી કરી શકાતું નથી. તેથી કુણી શબ્દમાં (સ્ત્રીત્વ અંગે અનેક) ભેદોને સંભવ હોવાથી મર્થ એ પ્રયોગ થશે. (૧૮) રૂપ, રસ વગેરે, ગુણોની જુદી જુદી અવસ્થાઓ જુદી જુદી હોવાથી વચન પણ જુદાં જુદાં થશે. તેથી દ્વિવચન અને બહુવચન અંગે મુશ્કેલી દૂર થશે નહિ. રૂપ, રસ વગેરે ગુણોની જુદી જુદી અવસ્થાઓ લિંગ દર્શાવે છે. આમ ગુણેને તિરોભાવ, અપચય અથવા પ્રતિલય એટલે સ્ત્રીવ સતત પરિણમી ગુણની બદલાતી અવસ્થા જુદી જુદી સમજવામાં આવે તે વચનને પણ ભેદ થશે. આ અવસ્થા આટલી એમ કહી શકાશે નહિ. તેથી માર્ગઃ એવા બહુવચનને પ્રયોગ જ યોગ્ય થશે. ઉપર કહ્યું તેમ ગુણો પરિણમી હોવાથી અવસ્થાભેદ હંમેશનો છે. અવસ્થાભેદ ન માનીએ તો સ્ત્રીત્વ જાતિ દર્શાવે છે એમ સમજાતાં હંમેશાં એકવચન થાય. જાતિ પક્ષમાં દિવચન અને બહુવચનની ઉત્પત્તિ થશે નહિ એ એક દેશ છે. બીજે દેષ એવો છે કે દ્રવ્ય સાથે સમાનાધિકરણ થશે નહિ, જેમ કે, ગયા: મારી એ પ્રયોગ થશે. ઇંચ કુમાર છે એવો પ્રયોગ થશે નહિ. ત્રીજે દોષ એ છે કે સ્ત્રીત્વ એ ધમ હેવાથી ક્રિયા સાથે તેને સંબંધ થશે નહિ. જેમ કે મર્જરિતાં કુમારી છે એ પ્રગ થશે નહિ, કારણ કે, અલંકરણ ક્રિયાનું કર્મ સ્ત્રીત્વ થઈ શકે નહિ. Page #580 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ બીજુ કાંડ जातिसंख्यासमाहारैर्यशैव सहचारिणि । द्रव्ये क्रियाः प्रवर्तन्त एकात्मत्वेऽप्यप्रेक्षिते ॥१८१।। मूर्तिभ्यो मूर्तिधर्माणां तथा भेदस्य दर्शनात् । सामानाधिकरण्यं च क्रियायोगश्च कल्पते ॥१८२।। જેમ જાતિ, સંખ્યા અને સમુદાય સાથે (દ્રવ્યનો) અભેદ અપેક્ષિત હેવી છતાં તેમની સાથે જોડાયેલા દ્રવ્યમાં ક્રિયાની પ્રવૃત્તિ થાય છે; તેમ (સત્યાન વગેરે) દ્રવ્ય ધર્મોના દ્રવ્ય સાથેના અભેદની પ્રાપ્તિથી સામાધિકરણ્ય અને ક્રિયા સાથેનો સંબંધ કલ્પી શકાય છે. (૧૮૧-૧૮૨) અન્વય : ચણા જ્ઞાતિસારમાદરે: () gવારમ વેલિસે મ િસરારિળિ द्रव्ये क्रियाः प्रवर्तन्ते । तथा मूर्तिधर्माणां मूर्तिभ्यः अभेदस्य दर्शनात् सामानाधिकरण्य' क्रियायोगच कल्पते । જાતિપક્ષ સ્વીકારતાં જે મુશ્કેલીઓ પ્રાપ્ત થાય તેને ઉત્તર ત્રિયા ! (૪.૧.૩) સૂત્ર ઉપરના વાજ્ઞિક ૬, ળય રાબયતો સ્ટિવનમાવાયું છે ને આધારે આ કારિકાએમાં આપવામાં આવ્યો છે. ગૌg: ટુતામ્ ત્રાહ્મળશd માં ચામુ. વઘુ સમાનીયતામુ એના પ્રયોગમાં ક્રિયારૂપોને સંબંધ જાતિ, સંખ્યા અને સમુદાય સાથે છે અહીં ક્રિયાપદ વડે અભિધાન પામતી ક્રિયાઓ દ્રવ્યને આધારે છે, કારણ કે દ્રય અને જાતિ તથા સંખ્યા અને સમુદાન અવિનાભાવ સંબંધ છે. તે પ્રમાણે મૂર્ત પદાર્થો અને તેમના ધર્મો વચ્ચે અભેદ સંબંધ હોવાથી સ્ત્રીત્વવાચક શબ્દ અને દ્રવ્યવાચક શબ્દ વચ્ચે સામાનાધિકરણ્ય હોઈ શકે અને દ્રવ્યનો ક્રિયા સાથે સંબંધ થઈ શકે. सामानाधिकरण्ये तु मतुब्लोपादपेक्षिते । लुक् तद्धितलुकीति स्याल्लुक् तत्राप्युपलक्षणम् ॥१८३॥ મg૬ પ્રત્યાયના લેપને આધારે સામાનાધિકરણ્યને સમજવામાં આવતાં સુતિહુ સૂત્ર(૧૨.૪૯)નિયમને કારણે સ્ત્રીત્વને પણ લુફ થશે. (જ્યાં મતુપૂને લુક જણાવવામાં આવે છે, ત્યાં પણ (પ્રકૃતિના અથથી મર્યાદિત પ્રત્યયાર્થરૂપ) બાહ્ય લક્ષણ સમજાશે. (૫૮૩) તદ્દશ્ય ગતિ મિનિતિ મનુન (૫.૨.૯૪, પ્રતિપાદિકને, તે છે જેનું અથવા તે છે જેને ઠેકાણે એવા અર્થમાં મત પ્રત્યય લાગે છે) ઉપરના વાર્તિક ૩, ગુણવત્તા મતુ સુહા (ગુણવાચક શબ્દો પછી આવતા મg૬ પ્રત્યયને લુફ થાય છે) અને વાર્તિક ૫ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ વાકયપદીય તથા રિટવાનસિદ્ધિ: 1 ( કag પ્રત્યયનો લુક કરીને જ લિંગ અને વચન સિદ્ધ થાય છે) પ્રમાણે ગુણવાચક શબ્દો પછી ઋતુને લેપ થાય છે એમ સમજીએ અને સ્ત્રીત્વને ગુણુ સમજવામાં આવે તો તદ્ધિતસ્કૃIિ (૧.૨.૪૯ લુક શબ્દથી જયારે તદ્ધિત પ્રત્યયને લુફ થાય ત્યારે ઉપસર્જનપદના સ્ત્રીલિંગનો પણ લુક થાય છે) મૂત્રનિયમથી સ્ત્રીલિંગની પ્રત્યયને પણ લુફ થશે. પરંતુ ગુમાર શબ્દમાં મસુન્ એવા તતિ પ્રત્યયન કશે સંદર્ભ નથી. મારો શબ્દ સ્ત્રીત્વગુણવિશિષ્ટ દ્રવ્ય દર્શાવે છે. ગુજરા: વડા પ્રયોગમાં શુક: શબ્દમાં મતુનો લુફ થયો છે. શુ%8: શબ્દમાં મનુને લુફ થયો છે એમ માનીએ તો શુ: એ શબ્દ દ્રવ્યથાર્થ એવા પ્રકૃત્યર્થથી મર્યાદિત પ્રત્યયાર્થ દર્શાવશે આ અર્થમાં તે ઉપલક્ષણ બનશે. केषाञ्चित् त्यक्तभेदेषु द्रव्येष्वेव विधीयते । संस्त्यानवत्सु टाबादिरभेदेन समन्वयात् ॥१८४॥ કેટલાકના મતમાં, સ્ત્રીત્વ ગુણવાળા અને સ્ત્રી રૂપી વિશેષ સાથે) અભેદ સંબંધ હોવાને કારણે (બીજા) વિશે વિનાનાં દ્રવ્યોને જ ટપુ વગેરે પ્રત્ય લાગે છે. (૧૪૪) સામાનાધિકરણ્યને પ્રત્યયાર્થ પક્ષ દ્વારા બીજી રીતે સમજાવનારાઓના મતાન્તરને આ કારિકામાં રજૂ કરવામાં આવ્યા છે. આ મતમાં પ્રકૃતિ દ્રવ્યનું અને પ્રત્યય સ્ત્રીત્વનું અભિધાન કરે છે. બને અભેદ સંબંધથી જોડાયેલાં છે. વિશેષ સ્પષ્ટતા કરતાં હેલારાજ જણાવે છે કે પ્રકૃતિ વડે વાચ્ય દ્રવ્ય એટલે દ્રવ્યસામાન્ય. બને અભેદ સંબંધથી જોડાયેલાં છે. આવાં દ્રવ્યને અર્થ દર્શાવતા શબ્દોને સ્ત્રીલિંગમાં ટાપૂ વગેરે પ્રત્યય લાગે છે. सामान्यभूतो द्रव्यात्मा परिच्छिन्नपरिग्रहः । क्रियाभिर्युज्यते भेदैर्भागशश्वावतिष्ठते ॥१८५।। સામાન્ય (જેવું સમજવામાં આવેલું) દ્રવ્ય, (વિશેષ રૂપે) મર્યાદિત બનેલું સ્વીકારવામાં આવતાં ક્રિયાઓ સાથે સંબંધ પામે છે અને વિશેષો દ્વારા વિભાગોમાં પ્રાપ્ત થાય છે (૧૮૫) પ્રત્યય વડે વાગ્ય બનતું દ્રવ્ય સામાન્ય જેવું છે. પરંતુ વાસ્તવમાં તેમ નથી, કારણ કે. પ્રકતિ વડે વાચ્ય બનતા દ્રવ્યવિશેષ વડે તે મર્યાદિત બને છે. તેથી પ્રત્યયવા દ્રવ્યસામાન્ય ઉપર આધાર રાખી શકાશે નહિ. આને પરિણામે વ્યકિત મારી પ્રયોગમાં મારી શબ્દનો ક્રિયારૂપ તામ્ સાથે સંબંધ પ્રાપ્ત થવામાં વાંધો નથી. તેથી પ્રકૃતિ વડે વારય વિશેષ સર્વત્ર હોઈ સામાન્ય સાથે સંબંધમાં આવતાં સામાનાધિકરણ્ય પણ યોગ્ય ઠરશે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કઠ शुक्लादिष्वाश्रयद्रव्यं प्राधान्येनाभिधीयते । । स्त्रीत्वं तु प्रत्ययार्थत्वादभिधाविषयो यतः ॥१८६॥ શુકલ વગેરે (ગુણુ વાચક) શબદોમાં (તેના) આશ્રય રૂપ દ્રવ્યને પ્રધાન રૂપે જણાવવામાં આવે છે. પરંતુ સ્ત્રીત્વ, પ્રત્યયને અથ હેવાને કારણે અભિધાને વિષય બને છે. (૧૮૬) સામાનાધિકરણ્યના સમર્થનમાં કારિકા ૧૮૭, ૧૮૪, ૧૮૫ માં દલીલો રજૂ કરવામાં આવી. સંત્યાન અર્થાત સ્ત્રીત્વ, પ્રત્યાયનો અર્થ છે એવા પક્ષમાં બે રીતે સામાનાધિકરણ્યનું સમર્થન કરવામાં આવ્યું. સ્ત્રી પ્રત્યાયાન્ત શબ્દો ગુણ શબ્દો છે અને સ્ત્રીત્વ સાથે તેમને અભેદસંબંધ હોવાથી સ્ત્રીત્વના આશ્રય એવા દ્રવ્ય સાથે સમાન અધિકરણ અને સંખ્યાબેદ થાય છે. આ એક પક્ષ હતા. બીજા પક્ષમાં પ્રકૃત્યર્થ અને પ્રત્યયાર્થી સામાન્ય વિશેષભાથે રહ્યા હોવાથી ભેદને આધારે સામાનાધિકરણય સિદ્ધ થયું. હવે આ સ દર્ભમાં એક શંકા રજ કરવામાં આવે છે. સુર૪ વગેરે ગુણશબ્દો પિતાના આશ્રય એવા દ્રવ્યને દર્શાવે છે. આશ્રય પ્રધાન હેવાથી આશ્રયનાં લિંગ અને સંખ્યા પ્રમાણે જીવ શબ્દનાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. સ્ત્રીત્વ અંગે એમ કહી શકાય કે ટા વગેરે પ્રત્યો દ્વારા વાચ્ય બનતુ તે મુખ્ય છે. આ વાત સ્વીકારીએ તે દ્રવરૂપ પ્રકૃત્યથ ગૌણ બને છે. તેથી પ્રધાન એવું સ્ત્રીત્વ ગૌણ એવા પ્રકૃત્યર્થનાં લિંગ અને વચનને કેવી રીતે અનુસરશે એવી શંકા થાય છે. વળી વિશાળાનાં વા નાતે; / સૂત્રોનયમ પ્રમાણે વિશેષણોનાં લિંગ અને વચન વિશેષ પ્રમાણે થવાં જોઈએ. વિશવનાં લિંગ અને વચન પ્રમાણે વિશેષનાં લિંગ અને વચન થશે નહિ. કુમાર શબ્દમાં, સ્ત્રીત્વ પ્રત્યયાર્થી હોવાથી પ્રાધાન્ય ભલે રહ્યું પરંતુ કુમાર વગેરે શબ્દો પિતાની અભિધાશક્તિ પ્રમાણે સ્ત્રીત્વને જ દર્શાવતા હોવાથી, તે પ્રમાણે લિંગ અને વચન સિદ્ધ થશે. सोऽयमित्यभिसंबन्धादाश्रयं प्रतिपद्यते । स्त्रीत्व स्वभावसिद्धो वा गुणभावविपर्ययः ॥१८७॥ આ તે છે એના (તાદામ્ય) સંબંધને કારણે સ્ત્રીત્વ, તેના આશ્રય સાથે જોડાયેલું છે, અથવા મુખ્યત્વ અને ગણત્વનું વિપરીતપણુ (શબ્દોની શક્તિને કારણે) સ્વાભાવિક છે. (૧૮૭) પ્રત્યયના અથ રૂપે રહેલું સ્ત્રીત્વ હમેશાં પ્રધાન હોય છે એમ બનતું નથી. પ્રકૃતિના અર્થરૂપે રહેલું દ્રવ્ય પણ હંમેશાં પ્રધાન હેતું નથી. બન્નેના ગુણપ્રધાન ભાવમાં વિપર્યય થાય છે, તેથી ઉપર જણાવી તે શંકા થગ્ય નથી. Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ વાકયપદાય શાસ્ત્ર પ્રક્રિયામાં પ્રત્યયાર્થનું મહત્વ છે, પરંતુ વ્યવહારમાં તેમ નથી. આખ્યાતને પ્રાપ્ત થતા પ્રત્યય સાધનને અર્થ દર્શાવે છે, પરંતુ આખ્યાતનો પ્રધાન અર્થ સાધન નથી પરંતુ ક્રિયા છે. સંખ્યા માટે પ્રજાતા વિભક્તિ પ્રત્યે સંવેયને ગૌણ બનીને તેના વાચક બને છે. રિતિ વગેરે માટે નક્કી થયેલા ૪ વગેરે તદ્ધિત પ્રત્યો ક્રિયાવાન એવા કર્તાનું પ્રાધાનપણે અભિધાન કરે છે. પરિણામે પ્રત્યયના આશ્રય એવા પ્રકૃતિના વચન પ્રમાણે કુમાર વગેરે સ્ત્રી પ્રત્યયાત શબ્દોમાં વચનની સિદ્ધિ સમજવી જોઈએ. આ પ્રમાણે સામાનાધિકરણ્ય અંગે ત્રણ પક્ષ સમજવામાં આવ્યા: (૧) સ્ત્રીત્વવિશિષ્ટ દ્રવ્યનું અભિધાન, (૨) પ્રકૃત્યર્થરૂપ દ્રવ્ય અને પ્રત્યયાર્થરૂપ સ્ત્રીત્વ વચ્ચે અભેદ અને (૩) પ્રકૃત્યર્થરૂપ દ્રવ્યનું પ્રાધાન્ય. આ ત્રણ અંગેની શંકાઓનું નિરસન કરવામાં આવ્યું. साकाङ्क्षत्वाद्गुणत्वेन सामान्यं वोपदिश्यते । व्यक्तीनामात्मधर्मोऽसावेकप्रख्यानिबन्धनः ॥१८८॥ સામાન્ય રૂપ (દ્રવ્ય) સાકાંક્ષ હોવાને કારણે ગુણરૂપે જણાવાય છે. (સામાન્ય અને વિશેષના) એકત્વના જ્ઞાન ઉપર આધારવાળો તે, વિશેષોને પિતાને ધમ (જ) છે. (૧૮૮) વિશેષાનાં વાકાતે: I સૂત્રમાં પ્રાપ્ત થતી વિશેષણ શદ ગુણને પર્યાય છે. પ્રત્યય વડે વાચ સ્ત્રીત્વવાળું દ્રવ્ય, જેને આપણે સામાન્ય કહ્યું છે તે આ ગુણ છે. આ સામાન્ય પ્રકૃતિ વડે વાચ્ય દ્રવ્યવિશેષ ઉપર આધાર રાખે છે. તેથી તેને સાકાંક્ષ કહેવામાં આવે છે. દ્રવ્યવિશેષથી તે જુદુ નથી. एवंभूता च सावस्था भागभेदपरिग्रहे । कृते बुद्धव भेदानामाश्रयत्वेच कल्पिते ॥१८९॥ निष्कृष्टेष्वपि भेदेषु व्यक्तिरूपाश्रये ततः । लिङ्गप्रत्यवमर्शेन लिङ्गसंख्ये प्रपद्यते ॥१९॥ (પૃથક્કરણરૂપ બુદ્ધિ વડે (પ્રકૃતિપ્રત્યય) વિભાગ રૂપી વિશેષોને સ્વીકાર કરવામાં આવતાં અને તે વિશેષોને સ્વતંત્ર રૂપે નિરૂપવામાં આવતાં છતાં તેમને આશ્રય રૂપે કલ્પવામાં આવતાં, તેમના ત્રીત્વને બંધ થતાં, (સામાન્ય અને વિશેષના મિશ્રણ રૂ૫) તે અવસ્થા, વ્યક્તિરૂપ આશ્રયનાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરે છે. (૧૮૯-૧૯૧) Page #584 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ ૧૩૫ અન્વય : (અઢાર) pધ્યા (ત્રકૃતિવ્રય) માામેટવરિત્ર તે, વિન્ટેaઈ મેવુ મેઢાનાં आश्रयत्वे अक्कल्पिते, लिङ्गप्रत्यवमर्शन, एवंभूता सा (सामान्यविशेषाभ्यां शबला) अवस्था, व्यक्ति. रूपाश्रये लिङ्गसंख्ये प्रपद्यते । શબ્દમાંથી પૃથક્કરણ બુદ્ધિ વડે પ્રકૃતિ અને પ્રત્યયને જુદા પાડતાં પ્રત્યયાથ દ્રવ્યસામાન્ય દર્શાવે છે. આવું દ્રવ્યસામાન્ય પ્રકૃત્ય એવા દ્રવ્યવિશેષની અપેક્ષા રાખતું હોવાથી તે ગુણરૂપ બનશે પરંતુ સ્ત્રીત્વવિશિષ્ટ દ્રવ્ય એક જ હોવાથી દ્રથવિશેષને આશ્રય અને દ્રવ્યસામાન્યને અાશ્રયી કેવી રીતે કહેવાશે ? એમ ન થાય તે બન્ને વચ્ચે આશ્રયાશ્રવિભાવ કેવી રીતે પ્રાપ્ત થાય એવી શકાને અહીં જવાબ આપવામાં આવ્યું છે. પ્રકૃતિ અને પ્રત્યયના વિશેષ અને સામાન્યરૂ૫ અર્થોના મિશ્રણરૂપ અવસ્થા એક જ છે. આ અવસ્થામાંથી પ્રત્યર્થ અને પ્રત્યયાય એવા ભેદ ક૯૫વામાં આવે છે. આવી કહપનાને કારણે પ્રકૃતિવડે વાચ કાવ્યવિશેષો પ્રત્યયવડે વાગ્ય સંસ્થાન અર્થાત્ સ્ત્રીત્વના શ્રિય તરીકે સમજવામાં આવે છે. આવા આવ્યા પ્રમાણે લિંગ અને સંખ્યા સમજવામાં આવે છે. અગાઉ જણાવ્યું હતું કે પ્રકૃતિ વડે વાટ્યુને સ્ત્રીત્વવાચક બે પ્રત્યય લાગે છે. તેને માટે કારણ એમ આપી શકાય કે સ્ત્રીવવાચક પ્રત્યયો ઘોતક હોય તો તેવા બે પ્રત્યયો પણ એક જ શબ્દને લાગશે, જેમકે પાર્ષાળી એવા શબ્દરૂપમાં ઇષ અને ૪૬ પ્રત્યય લાગે છે (જુઓ કારિકા ૧૭૮ ઉપરનું ટિપ્પણ). अन्तरेण चशब्दस्य प्रयोगं द्वन्द्वभाविनाम् । अविशिष्टार्थवृत्तित्व रूपाभेदात् प्रतीयते ॥१९१॥ દ્વ સમાસમાં પ્રાપ્ત થનારાં પદો તેમના સ્વરૂપમાં ભેદ ન હોવાથી, જ (અ) શબ્દના પ્રયોગ વિના, અભિન્ન અર્થ દર્શાવે છે. (૧૯૧) પાણિનિસૂત્ર વાળું દુ: (૨.૨.૨૯, “અને'ના અર્થમાં ધ% સમાસ થાય છે) ઉપરની ભાષ્યચર્ચામાં જણાવવામાં આવ્યું છે કે ૧ (અ) અવ્યય છે. તેથી જ ના અર્થમાં પ્રાપ્ત થનાર ઇન્દ સમાસ પણ અવ્યય હોવો જોઈએ. આ બરાબર નથી. કારણકે અમે ચોક્કસ ઉલ્લેખ જેવા છે. સ્વરાલિનિપાતમ થયY [ ૧.૧.૩૭ જાઢયોcસ ૧,૪.૫૭ વગેરે સત્ર) વડે જણાવવામાં આવ્યા છે. આ ઉલ્લેખમાં દ્વન્દ નથી. આ સિદ્ધાન્ત સ્વીકારીએ તે ૫ શબ્દથી દર્શાવાતા અથ સાથે લિંગ અને સંખ્યાના સંબંધ થશે નહિ. પરિણામે ઇન્દ્ર સમાસને ગિ અને સંખ્યા પ્રાપ્ત થશે. આ બરાબર નથી. ભાષાના વપરાશ મુજબ ૧ જે નિપાત છે તેને લિંગ અને વચન થતાં નથી. સમાસમાં જોડાતાં પદાને વિગ્રહવાકય તરીકે સમજવામાં આવે ત્યારે ૨ શબ્દના પ્રયોગ વિના ચાલતું નથી, કારણકે આવા પ્રયોગ વિના આ પદે સમુચ્ચય દર્શાવતાં નથી. વિપ્રહ વાક્યમાં ૨ શબ્દ વડે જણાવાતા અને લિંગ અને સંખ્યા સાથે સંબંધ થતા નથી. આ અને હવે પછીની પરિક્ષાઓમાં અને અંગે ચર્ચા કરવામાં આવી છે, Page #585 -------------------------------------------------------------------------- ________________ વાકયપકીય विकल्पवति वा वृत्तिर्निवत्येऽय समुच्चिते । तेषामज्ञातशक्तीनां द्योतकेन नियम्यते ॥१९२।। અજાણી (અર્થ) શક્તિઓવાળા તે શબ્દોનાં વિકપ, નિષેધ અથવા સમુચ્ચય જણાવવાની શક્તિનું (૪ જેવા) ઘાતક શબ્દ વડે નિયમન થાય છે. (૧૨) જ પદનો પ્રયોગ જો વાકયમાં કરવામાં ન આવે તો સમાસમાં જોડાનારાં પદે કયા અર્થનાં વાચક છે તે, તેમની વાયાવસ્થામાં જાણી શકાતું નથી. વા, ૧ અને ૨ જેવાં અર્થઘાતક પદો વડે વિક૯પ, નિષેધ અને સમુચ્ચયનો અર્થ દર્શાવવામાં આવે છે, તેથી વાક્યમાં આવાં પદો આવશ્યક છે. वृत्तौ विशिष्टरूपत्वाच्चशब्दो विनिवर्तते । अर्थभेदेऽपि सारूप्यात् तच्चार्थेनापदिश्यते ॥१९३॥ (વિગ્રહ વાકય કરતાં) સમાસનું સ્વરૂપ વિશિષ્ટ હેવાથી (ગદ્ધ સમાસ)માં જ અને) અદષ્ટ બને છે. સમાસ અને વિરહનો અર્થ જુદે હોવા છતાં સમાન રૂપને કારણે ર (અને) ના અર્થ વડે તે દ્વન્દનો અર્થ ઓળખાય છે. (૧૯૩) વિગ્રહવાકયમાં ૨ (અ) શબ્દનો વપરાશ આવશ્યક છે. % સમાસમાં ૨ (અ)નો પ્રયાગ થતો નથી. તેથી તેમાંથી અભેદપ્રાપ્ત સમુચ્ચયનું સ્વાભાવિક અભિધાન થાય છે. વાક્યમાં ૧ (અને)નો પ્રયોગ થતો હોવાથી ભેદાધિષ્ઠત સમુગ્યનો નિર્દેશ થાય છે. આવો અર્થભેદ હોવા છતાં સમુશ્ચિત બનતાં પદોને કોઈક ક્રિયા માટે એકબીજાની અપેક્ષા રહે છે. એકબીજાની આવી અપેક્ષાપ સામ્ય ૨ (અને) વડે જણાવાય છે અને તેના વડે દ્વન્દના અર્થને બેધ થાય છે. સરખાવો હેલારાજ : તવમાતાર્યમેવૈsfપ વાર્થ ન ઢાથ નિર્વેિશ્યતે क्रियायामितरेतरापेक्षासान्यमात्रात् । चस्य चासत्त्वभूतोऽर्थः स एवाश्रीयते यदि । तद्भर्मत्वं ततो द्वन्द्वे चादिष्वर्थकृतं हि तत् ॥१९४।। (અ)નો અથ અદ્રવ્ય છે; અને આ અર્થને જ સ્વીકારવામાં આવે તે દ્વન્દ (સમાસ)માં તે (૪)નો જ (અવ્યયરૂ૫) સ્વભાવ પ્રાપ્ત થશે, કારણ કે ૨ (અ) વગેરેમાં તે (અવ્યય રૂપ સ્વભાવ) અથને કારણે પ્રાપ્ત થાય છે. (૧૯૪) અવ્યયને અલિંગ અને અસંખ્ય કહ્યું છે. હવે વાર્થે ઢ: એવું વિધાન સ્વીકારીએ. તે ૨ નો અર્થ અર્થાત અવ્યયને અર્થ, અલિંગતા અને અસંખ્યત્વ, તે ધન્ડને પણ અર્થ થશે. પરંતુ % કાંઈ અવ્યય નથી, કારણકે વાયકા માં એનું પરિગણન નથી. આ પરિગણનની વાત બરાબર નથી, કારણકે, પાઠ વિધાયક નથી. તે માત્ર ઉદાહરણ રૂપે જ છે. તેમ છતાં જો દ%નો અર્થ એ ને અર્થ ગણાય. આજે ૨ જો અસત્વ અર્થાત અદ્રવરૂપ હોય તે ને અને તેથી ધન્ડને પણ લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે નહિ. Page #586 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ ૫૩૭. શબ્દોના વિશિષ્ટ અર્થોનું અભિધાન સ્વાભાવિક છે; શાસ્ત્ર નિયમ દ્વારા શબ્દોના અર્થો નક્કી કરવામાં આવતા નથી. વ્યાકરણશાસ્ત્રને આ મહત્ત્વનો સિદ્ધાન્ત છે. | શબ્દોના અર્થોનો નિર્દેશ જે શાસ્ત્રનિયમો પ્રમાણે થતો હોય તે ધન્દ્રમાં પ્રાપ્ત થતા શબ્દોની કેવી સ્થિતિ થાય તેનો ઉલ્લેખ આ કારિકામાં કરવામાં આવ્યો છે. વાઢયો સરવે સૂત્રનિયમ જણાવે છે કે ૧ (અને) વગેરેને અર્થ અદ્રવ્ય છે. હવે અવ્યયશબ્દોને લિંગ વિનાના અને સંખ્યા વિનાના સમજવામાં આવે અને ૨ (અ)ના અર્થમાં દ્વન્દ સમાસ થાય છે એવા સૂત્રનિયમને સ્વીકારવામાં આવે તો દ્વન્દમાં પણ અલિંગતા અને અસંખ્યતા પ્રાપ્ત થશે. પરંતુ આમ બનતું નથી. કારણકે ૧ (અ)ને અદ્રવ્ય રૂ૫ અર્થ અને તેને કારણે પ્રાપ્ત થતાં અલિંગતા અને અસંખ્યતા તેમના લેકવ્યવહારમાં પ્રાપ્ત થતા સ્વાભાવિક અર્થાભિધાનને કારણે છે. આવા સ્વાભાવિક અભિધાનને માત્ર ઉલેખ વાઢયોs I સૂત્રનયમથી કરવામાં આવે છે : સરખાવો હેલારાજ-મસિં વાઢીનામયä સ્વભાવ. આ सिद्ध पाठेनानद्यते, न तु पाठ एव विधायकः उदाहरणत्वात् तस्य । चार्थः शब्दे क्वचिद् भेदात्कथञ्चित् समवस्थितः । द्योतकाश्चादयस्तस्य वक्ता द्वन्द्वस्तु तद्वताम् ।।१९५॥ જુદી જુદી શબ્દશક્તિઓને કારણે જ (અને) નો અર્થ કેઈક (જુદી જુદી) રીતે નિશ્ચિત બને છે. ૪ (અ) વગેરે (તેમના સમુદાયરૂપ અર્થના ધોતક છે, અને તેવા અથવાળા શબ્દને દ્વન્દ સમાસ તેના અર્થને વાચક છે. (૧૯૫) विक्ल्पायभिधेयस्य चार्थस्यान्यपदार्थता । द्योतकत्वान्न कल्पेत तस्मान्सदुपलक्ष्यते ॥१९६।। | વિકલ્પ (સમુચ્ચય) વગેરે શબ્દો વડે જણાવાતો અર્થ, ૪ (વા) વગેરે ઘાતક હોવાને કારણે, બીજી રીતે જણાવાતા નથી. તેથી (વા શબ્દ વડે) સવરૂપ અર્થ દર્શાવવામાં આવે છે. (૧૯૬) અન્વય : (વાહીનાં) શોતwવાઢ વિશ્વામિ શ્વાસ અન્યવાર્થતા ન જતા તમા– (વાર્થે દૃત્યન) ટૂ (વસ્તુ) ૩પઢતે ! ૧, વા વગેરે શબ્દ વિકલ્પ, સમુચ્ચય, પ્રતિષેધ વગેરે અર્થો દર્શાવે છે. આવા અર્થો સરવરૂપ દ્રવ્યના હોઈ શકે. લિંગ અને સંખ્યા સાથે તેમનો સંબંધ હોય છે. વાર્થે (૨.૨.૨૯) સૂત્રમાં વાર્થો ને આવો જ અર્થ છે. વા-૬૮ Page #587 -------------------------------------------------------------------------- ________________ પt૮ વાકયપદય तत्र स्वाभाविक लिङ्ग शब्दधमे व्यपेक्षिते । शब्दः कश्चित्तमेवार्थ कथञ्चित् प्रतिपद्यते ॥१९७|| શબદના સ્વભાવને ધ્યાનમાં રાખીને, ત્યાં (ભાષ્યમ), લિંગને સ્વાભાવિક જાહેર કરવામાં આવ્યું છે. શ કઈક જુદી રીતે તે અર્થને જ પ્રાપ્ત કરે છે. (૧૭) વાર્થે (૨.૨.૨૯) સૂત્ર ઉપરના ભાગમાં જણાવવામાં આવ્યું છે કે શબ્દોમાં લિંગ અને સંખ્યાનો અભાવ સ્વાભાવિકપગે હોય છે. તે વ્યાકરણશાસ્ત્રમાં નિયમવચનેને અધીન નથી. તેને વાવનિર્જ અતિ સંરક્યતા વા | દ ત વામાવતિ ). જો %ામા, કૃશતા આ ત્રણ શબ્દોમાં પ્રકૃતિ શબ્દ એ કસરખે છે, પરંતુ જુદા જુદા પ્રયાને કારણે જુદા જુદા અર્થાત્ નપુંસક, પુલિંગ, અને સ્ત્રીલિંગ એવા લિંગભેદો તેમાં પ્રાપ્ત થાય છે. અને મા : તથા સારા અને માઘ માં લિંગ અને વચન જુદાં જુદાં છે. ટૂધમ્ શબ્દ લિંગ અને સંખ્યા વિનાના છે, પરંતુ ઘમુગતાત્ વા ડર્શન (પા. સુ. ૫.૩.૪૫ દ્વિોત્ર ધન્ય (૫.૩,૪૫) ઉપરના વાર્તિક) પ્રમાણે દ્વિ, ત્રિ ને ધાં ને બદલે ધમક આદેશ થાય છે અને તેથી વષિ વૈધાનિ એવા પ્રગમાં સ્વાઈન એવો લિંગ અને સંખ્યાવાળો શબ્દ પ્રાપ્ત થાય છે. शब्दादर्थाः प्रतायन्ते स भेदानां विधायकः । अनुमान विवक्षायाः शब्दादन्यन्न विद्यते ॥१९८॥ શબ્દમાંથી અર્થોનો વિસ્તાર થાય છે. તે (જ) જુદા જુદા (અર્થોનું નિર્માણ કરે છે. વક્તાની ઈચ્છાનું અનુમાન કરવા માટે શબ્દ સિવાય બીજું કશું પ્રાપ્ત થતું નથી. (૧૯૮) પોતાને અભિપ્રેત અર્થ જણાવવા માટે વક્તા, યોગ્ય શબ્દનો પ્રયોગ કરે છે. તેથી વક્તાની ઈરછા માટે શબ્દો જ અનુમાપક છે. વક્તા પિતાની ઈચ્છા પ્રમાણે જ માય કે ૨૨; અથવા ૩ કે મા૫; નો પ્રયોગ કરે છે. समुच्चितः स्याद् द्वन्द्वार्थो गुणभूतसमुच्चयः । समुच्चयो वापि भवेद् गुणभूतसमुच्चितः ।।१९९।। समुच्चितत्य प्राधान्ये लिङ्गसंख्ये स्वभावतः । समुच्चयस्य प्राधान्ये शास्त्र स्यात् प्रतिपादकम् ॥२०॥ જેમાં સમુચ્ચય ગૌણ રૂપે છે એ પદાર્થોને સમુચ્ચય દ્વન્દ સમાસને અર્થ હોઈ શકે અથવા જેમાં સમુચ્ચય પામેલા પદાર્થો ગૌણ છે એ સમુચ્ચય દ્વન્દના અર્થરૂપે હોઈ શકે. (૧૯૯૯) Page #588 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ પ૩૯ જ્યારે સમુચ્ચય પામેલ પદાર્થોનું પ્રાધાન્ય હોય ત્યારે તેમનાં લિંગ અને સંખ્યા લગભગ સ્વભાવસિદ્ધ હોય છે, જ્યારે સમુચ્ચયનું પ્રાધાન્ય હોય ત્યારે શાસ્ત્ર(નિયમે લિંગ અને સંખ્યાનું) પ્રતિપાદન કરશે. (૨૦૦૦) દ્વન્દ સમાસનાં પદો સત્વભૂત અર્થ દર્શાવતો હોવાથી તેમનાં લિંગ અને સંખ્યા સ્વભાવસિદ્ધ હોય એ પક્ષ વિષે વિચાર કરવામાં આવ્યો. બીજે પક્ષ એ છે કે શબ્દોનાં લિંગ અને વચન તેમના આશ્રયનાં લિંગ અને વચનને આધારે શસ્ત્રનિયમો નક્કી કરે છે. ભાષ્યકારે આ બાબતનો ઉલ્લેખ વિશેષળાનાં વાકાતે: (૧.૨.૫૨) સૂત્ર ઉપરના તેમના વિધાન અથવાશ્રયનો ત્રિદ્વવન નિ મવનિતા માં કર્યો છે. સમુચ્ચય પામેલાં અર્થાત સમુચ્ચિત પદે દ્રવ્યરૂપ અર્થ દર્શાવતાં હોવાથી તેમનાં લિંગ અને વચન શાસ્ત્રનિયમના આધારે નહિ પરંતુ સ્વભાવસિદ્ધ હોય છે. સમુચ્ચયરૂપ અર્થનું વિધાન જે શાસ્ત્રનિયમ કરતા હોય તે તેનાં લિંગ અને વચનનું વિધાન પશુ શાસ્ત્રનિવમે જ કરશે. समुच्चयवतोऽर्थस्य प्राधान्येऽप्यपरे विदुः । निमित्तानुविधायित्वादसिद्धि लिङ्गसंख्ययोः ॥२०१॥ સમુચ્ચય પામેલાં પદોના અર્થનું જ્યારે પ્રાધાન્ય હોય ત્યારે પણ બીજા કેટલાક આચાર્યો જણાવે છે કે લિંગ અને સંખ્યા (સ્વભાવથી) સિદ્ધ બનતાં નથી કારણકે (દ્વન્દ્રમાં પ્રાપ્ત થતો અર્થ) તેના નિમિત્ત એવા સમુચ્ચયને અનુસરે છે. (૨૧) સમુચ્ચિત અર્થાત્ સમુચ્ચય પામેલાં પદોને અર્થનું પ્રાધાન્ય હોય ત્યારે પણ શાસ્ત્રનાં વિધાનો ઉપયોગી છે એવું કેટલાક આચાર્યોનું માનવું છે, કારણ કે, દ્વન્દ સમાસનું નિમિત્ત એ સમુચ્ચય સમુચિત પદોને ઢાંકી દે છે (પતિરોધાન ). તેથી તેવાં પદોને લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ સ્વાભાવિક હતી નથી. આવી સ્થિતિમાં પણ શાસ્ત્રનિયમે ઉપયોગી છે. આમ સમુચ્ચયનું પ્રાધાન્ય હોય કે સમુચ્ચિત પદનું પ્રાધાન્ય હાય, શાસ્ત્ર તો આવશ્યક समुच्चयो निमित्त चेत्स्यानिमित्तानुवर्तनम् । अन्वयव्यतिरेकाभ्यां चार्थो द्वन्द्वनिबन्धनः ॥२०२॥ . સમુચ્ચય જે નિમિત્ત હોય તે તેનું અનુસરણ થાય, પરંતુ અન્વય અને વ્યતિરેક વડે પ્રાપ્ત થતું જ (અને) ને અર્થ દ્વ૮ માટે કારણરૂપ છે. (૨૦૨). કારિકા ૨૦ માં દર્શાવેલ મતાન્તર સ્વીકારવા યોગ્ય નથી. ઇન્દ્રને અર્થ કોઈક ક્રિયા સાથે સમાન રીતે જોડાયેલાં પદોના સમુચ્ચય રૂપે છે, તેથી સમુચ્ચયને દ્વન્દનું નિમિત્ત બનાવી શકાય નહિ, અન્વય અને વ્યતિરેક વડે પ્રાપ્ત થતા અને ૨ વડે પ્રાપ્ત થતો Page #589 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદય અર્થ જ ઇન્દન નિમિત્તરૂપે છે. ઇન્ડનું નિમિત્ત સમુરચય હોય છે એવી બ્રાન્તિ થાય છે કારણકે સમુચ્ચય પામેલા શબ્દ વડે કેઈક વાર તે જણાવવામાં આવે છે. समुच्चितनिमित्तत्वे चार्थस्यापगमेऽपि वा । स्वभावसिद्धे द्वन्द्वस्य लिङ्गसंख्ये व्यवस्थिते ।।२०३।। સમુચ્ચય પામેલાં પદે (શ્રદ્ધનું નિમિત્ત હોય કે ૨ (અને) નો અર્થ પ્રાપ્ત થતું ન હોય, દ્વન્દ્ર (સમાસમાં) લિંગ અને સંખ્યા સ્વભાવસિદ્ધ જ હોય છે (૨૦૩) આ બાબતમાં નિર્ણાયક રિથતિ સ્પષ્ટ જ છે કે સમુચ્ચયને ધ સમાસનું નિમિત્ત સમજી શકાય નહિ. સમચિત પદો ધન્ડનું નિમિત્ત છે. અને આવાં સમુચિત પદો હમેશ દ્રવ્યનો અર્થ જ દર્શાવે છે. તેથી તેમનાં લિંગ અને સંખ્યા વાચનિક નહિ પરંતુ સ્વાભાવિક છે. સરખાવો હેલા રાજ : સરવમૂત જીવ દzમાવત દ્વાર્થ વૃતિ સમુ વાઘાસવાય निमित्तभावो नास्ति । पदान्तरस्थस्यार्थस्य द्योतकत्वान्न युज्यते । निपातो लिङ्गसंख्याभ्यां द्वन्द्वस्त्वर्थस्य वाचकः ॥२०४॥ નિપાત, બીજા પદમાં રહેલા અર્થનો ઘાતક હોવાથી, લિંગ અને સંખ્યા સાથે જોડતું નથી, પરંતુ શ્રાદ્ધ સમાસ તે (દ્રવ્યરૂપ) અને વાચક છે. (૨૦૧૪) દ% સમાસમાં જોડાતાં પદો તેમની અર્થ શક્તિ પ્રમાણે જુદા જુદા અર્થ દર્શાવે છે. ઇન્દ્રનાં પદે દ્રવ્યરૂપ અર્થનાં વાચક છે જયારે ૨ (અ)નો સમુચ્ચયરૂપ અર્થ અસરવભૂત છે. દ્વન્દ સમાસમાં વાચકત્વ અને દ્યોતકત્વના ભેદને નિર્દેશ કારિકા ૧૯૫ અને ૧૯૬માં કરવામાં આવ્યો છે. निमित्तानुविधाने च द्रव्यधर्मानपेक्षणात् । गुणप्रधानभावेन क्रियायोगो न कल्पते ॥२०५॥ અને ઠન્દ્રના નિમિત્ત તરીકે સમુચ્ચયને સ્વીકારતાં દ્રવ્યના ધર્મોની અપેક્ષા સમજવામાં ન આવતાં, તે (દ્રવ્યો)નો ક્રિયાની સાથે ગૌણ રૂપે કે મુખ્ય રૂપે સંબંધ ક૯પી શકાશે નહિ. (૨૦૫) સમુચ્ચયને દ્વન્દ સમાસના નિમિત્ત તરીકે સ્વીકારવામાં બીજી એક મુશ્કેલી રજૂ કરવામાં આવે છે. સમુચ્ચયને %ના નિમિત્ત તરીકે સ્વીકારતાં, દ્રવ્યના શક્તિરૂપ ધર્મોને બરાબર સમજાવી શકાતા નથી. અહીં નિમિતી એટલે સર્વભૂત દ્રવ્ય અને નિમિત એટલે સમુરચય. સમુચય અસત્વભૂત છે. સર્વભૂતને ક્રિયા સાથે સંબંધ કહી શકાતો નથી. Page #590 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ * ૫૪૧ यस्य नास्ति क्रियायोगः स्वतन्त्रोऽसौ न विद्यते । अर्थों द्वन्द्वस्य तत्र स्यादुपादानमनर्थकम् ॥२०६।। જેને ક્રિયા સાથે સંબંધ ન હોય એવા સ્વતંત્ર અર્થે હેત નથી. ધન્ડ (સમાસ)નો અર્થ જે તે હોય તે શાસ્ત્ર વડે તેનું વિધાન નકામું છે. (૨૦) વાક્યપદીમાં જણાવવામાં અાવ્યું છે કે ક્રિયા સાથેના સંબંધ વિનાના પદાર્થને બોધ થઈ શકતા નથી (ઝિયાનવા વિના ન ઘવાર્થ પ્રતીયસે ૨.૪૨૫). સ્વનિષ્ઠ સ્વતંત્ર અને ક્રિયા સાથેના સંબંધ વિનાને પદાર્થ હોતો નથી. જે દ્વન્દ સમાસમાં ક્રિયા સાથેનો આવો સંબંધ સમજવામાં ન આવે તો તેને વાચક તરીકે સ્વીકારી શકાય નહિ અને શાસ્ત્રમાં તેને વિશે નિયમવિધાન કરવાને કશે અર્થ નથી. समुच्चयवतोऽर्थस्य वाचको नानुवर्तते । निमित्तमपि चास्यार्थः स्वधमैयुज्यते ततः ॥२०७॥ પરંતુ સમુચ્ચયવાળા અને વાચક (સમુચિત શબ્દ તેના) નિમિત્તને અનુસરતો નથી. તેથી તેનો અર્થ તેના (લિંગ, સંખ્યા વગેરે) ધર્મો સાથે જોડાય છે (૨૭) દ્વન્દ સમાસનો વાચક એવો સમુચ્ચિત શબ્દ સમુચ્ચયરૂપ ઉપાધિ અર્થાત નિમિત્તનું અભિધાન કરીને અથને વાચક બને છે. પરંતુ તે સમુચ્ચિતનાં લિંગ અને સંખ્યા સમુચ્ચયને અનુસરતાં નથી. ર૪ શબદ તેના નિમિત્તને અનુસરે છે કારણકે તેમાંથી આપણને નિમિત્તી અર્થાત શુક્લ પદાર્થને બોધ થાય છે. આમ ઇન્દના અર્થને સમુચિત સમજવામાં આવતાં તે ધન્ડનાં પદોનાં લિંગ અને સંખ્યા સ્વભાવસિદ્ધ હોય છે. સમુચ્ચયને પ્રધાન સમજવામાં આવતાં વિશેષળાનાં વાકાતે.. (૫. સ. ૧.૨.૫૨) જેવા સૂત્ર પ્રમાણે લિંગ અને સંખ્યા અંગે નિયમ સમજવાને છે. बाह्यो नास्त्याश्रयो द्वन्द्वे विशेषौ तत्र हि श्रुतौ । समुच्चयस्तदाधारस्तद्धमैर्व्यपदिश्यते ॥२०८।। દ્વન્દને બાહ્ય આશ્રય હોતું નથી. તેના બે વિશેષોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમને આધારે પ્રાપ્ત થતો સમુચ્ચય તેમના ગુણધર્મો વડે ઓળખાય છે. (૨૦૦૮) સુર૪: વ8: એવા પ્રયોગમાં શુક્ર એવા ગુણ માટે : એ બાહ્ય આશ્રયરૂપ સ્વતંત્ર શબ્દ છે તેવો બાહ્ય આધાર દ્વન્દ્રમાં હોતો નથી. - સમાસનાં લિંગ અને વચનને આધાર આવો કોઈ બાહ્ય શબ્દ નથી, પરંતુ તેનાં પિતાનાં પદો જ છે. આ પદો અંગે લિંગ અને સંખ્યાની દષ્ટિએ વિરોધ હોય ત્યારે પશ્વિમ દ્વતપુરા: 1 (૨.૪.૨ ૬ ધન્ડ અને તપુરુષ સમાસનું લિંગ તેના પર અર્થાત છેલ્લા પદ પ્રમાણે હાય છે) એવા સૂત્ર નિયમને આધાર લેવામાં આવે છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દાય यो वायवभेदाभ्यां भेदवद्भ्यामिवान्वितः । एकः समूहो धर्मान् स भागयोः प्रतिपद्यते ॥२०९॥ એકબીજાથી ભિન્ન હોય તેવા બે જુદા અવયવોવાળો જે એક સમૂહ છે તે તેના અવયવોવાળા ધર્મોને પ્રાપ્ત કરે છે. (૨૦૦૯) દ્વન્દ સમાસ તેનાં જુદાં જુદાં પદોને અનુસરતા સમુદાય છે. તેના પદોનાં લિંગ અને સંખ્યા સમુદાયનાં લિંગ અને સંખ્યાને નક્કી કરે છે. સરખાવો હેલા રાજ : મેઢાનામા તમંગથોરાબuપૂતો સમુદેવો ઝિલ અનુવર્તત 1 જૂથમ્ (રાળું), વનસ્ (વન) વગેરે સમૂહશબ્દમાં અવયવોનો બોધ થતો નથી. આવાં પદોમાં લિંગ અને સંખ્યા અવયવો પ્રમાણે નહિ પરંતુ સમુદાય પ્રમાણે નક્કી કરવામાં આવે છે एकश्च द्वयात्मकोऽर्थोऽसौ भेदाभेदसमन्वितः । यौ भेदावाश्रितस्तत्स्थे लिङ्गसंख्ये प्रपद्यते ।।२१०॥ ભેદ અને અભેદ એવા બે પ્રકારના સ્વભાવવાળો આ એક (દ્વન્દરૂ૫) અર્થ છે. અવયના આશ્રયે રહેલે તે તેમનાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરે છે. (૨૦) અવયવો રૂપે સમજાતો ધરૂપ સમુદાય ભેદવાળે છે અને તે એક જ અર્થ દર્શાવતો હોવાથી અભિન છે. આમ ધન્વરૂપ અથ ભેદ અને અભેદને આધારે રહે છે. यथा स्वशब्दाभिहिते चैत्रार्थे न प्रयुज्यते । चैत्रशब्दो बहुव्रीहावप्रयोगस्तथा भवेत् ॥२११॥ પિતાને અર્થ દર્શાવવા માટે પ્રયોજવામાં આવેલ ચૈત્ર શબ્દ જેમ ફરીવાર પ્રજા નથી, તેમ બહુત્રાહિ (સમાસ)માં તે ચૈત્ર વગેરેનો પ્રયોગ થતો નથી. (૨૧૧) નમ્ સમાસ, બહુવહિ, ધન્ડ, યર્થ અને પ્રકા એટલા વિષયોને ઉલેખ તિ સમુદેશની કારિકા ૧૫માં થયો છે. જેમાં ચર્ચવાના મુદ્દા ઓછા છે એવા પ્રકને વિશે શરૂઆતમાં ચર્ચા પ્રાપ્ત થાય છે. આમ પ્રતિમ ક્રમથી આ વિષયોને ચર્ચવાનો ઉપક્રમ ભતૃહરિએ સ્વીકાર્યો છે, પ્રકર્ષ, સ્ત્રયર્થ અને દ્વન્દ સમાસની ચર્ચા પૂરી થયા પછી હવે બહુવતિ સમાસના સંદર્ભમાં બહુવતિમાં લિંગ અને સંખ્યાના અતિદેશના ઉપયોગને ક્રમપૂર્વક વિચારવામાં આવે છે. અથપદના અર્થમાં બહુવ્રીહિ સમાસ પ્રયોજાય છે. પંતજલિ જણાવે છે કે આ બહુવહિ પદ અવ્યયપદના અર્થને બંધ કરાવતું હોવાથી, જેમ દ્વન્દ સમાસમાં ૨ (અને)નો પ્રયોગ કરવામાં આવે છે તેમ તે અન્ય પદને પ્રાણ કરવામાં આવતો નથી. વિત્રા ભાવ: ર સ (જેની ગાયો કાબરચિતરી છે) તે ચિત્રપુર છે. આ વિત્ર" શબ્દ પછી તેવત: Page #592 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ ૫૪૩ શબ્દનો પ્રયોગ થતો નથી, કારણ કે બહુત્રીહિ પદથી જયારે અર્થનું અભિધાન થયું હોય ત્યારે બીજા પદનો પ્રયોગ અર્થાત અનુપ્રેગ થતો નથી (વાર્થીfમધાડનુયોmગુઘત્તિ સમિતિáત્ L (નેમચાવી છે. પા. સૂ. ૨.૨.૨૯ ઉપરનું વાર્તિક ૪) આ વિધાનને વિરોધ કરતાં જણાવવામાં આવ્યું છે કે જે અર્થનું અભિધાન થાય છે તે સામાન્ય અર્થનું અભિધાન થાય છે અને સામાન્ય અર્થના અભિધાનથી વિશેષ અર્થનું અભિધાન થતું नथी.) न वानभिहितत्त्वात् सामान्याभिधाने हि विशेषानभिधानम् ।) यथा गौरिति शुक्लादेरभिधान न विद्यते । एवं यस्याभिसंबन्धो गोभिस्तावत् प्रतीयते ॥२१२॥ જેમ નૌઃ (ગાય) શબ્દથી સફેદ વગેરે (ગુણવાળી ગાય)નું અભિધાન થતું નથી, તેમ (ચિત્રકુ વગેરે બહુવીહિ સમાસમાં) “જેને ગા સાથે (માલિક તરીકે) સંબંધ છે તેટલાનું જ અભિધાન થાય છે. (૧૨) બહુત્રીહિ સમાસ સંબંધી સામાન્યને બોધ કરાવે છે, તેથી તેમાંથી વિશેપનું જ્ઞાન થતું નથી. એકલો : શબ્દ ગાયને વિશેષ બોધ કરાવતા નથી તેથી શ્રદળ: (:), સુવ8: (.) એવા શબ્દો વપરાય છે. તે પ્રમાણે વિન્ના નાય: યા : ચિત્રગુ: | સામાન્યનો બંધ કરાવે છે. વિશેષનો બોધ કરાવવા માટે ચૈત્ર: અથવા મેત્ર એવા શબ્દ વપરાય છે. संबन्धी नियतो रूढ श्चित्राणां न च विद्यते । गवां यथा वज्रपाणिस्त्र्यक्षो वापि व्यवस्थितः ॥२१३॥ જેમ વઝપાળિ: (ઈન્દ્ર) અથવા ચા (શિવ) શબ્દો ચોક્કસ વ્યક્તિ માટે નિયત છે તેમ કાબરચિતરી ગાયો માટે તેના માલિક તરીકે ચકકસ વ્યક્તિ જાણતી નથી. (૨૧૩) વધ્વં વાળ ચહ્ય ૩: વઝાનિ: છે (જેના હાથમાં વજી છે તે) અથવા રિળ અક્ષrળ ચય શક્ષI (જેને ત્રણ નેત્રો છે તે) સમાસશબે ફુડ અને શિવ માટે જાણીતા છે તેમ ત્રિા જાવઃ યહ્ય : વિત્ર: . એવા સમાસથી સમજાત ગાયનો ચેકસ માલિક જાણતો નથી. રાદાત્તરવાહૂ વાઘેનુ વિશેષા ચા િશ્રતઃ | वृत्तिशब्दोऽन्य एवायं सामान्यस्याभिधायकः ॥२१४॥ વાકયોમાં જુદી જુદી શબ્દ(રચના) હેવાને કારણે વિશેષે પ્રાપ્ત થાય છે છતાં સામાન્યનું અભિધાન કરનારે સમાસ જુદી જ શબ્દરચના છે. (૨૧૪) સ્વરૂપ અને અર્થની દષ્ટિએ વાક્ય અને સમાસ, ભિન્ન છે. વાક્યમાં વિશેષનું અભિધાન થઈ શકે છે, સમાસમાં માત્ર સામાન્યનુ જ અભિધાન થાય છે. તેથી બહુવ્રીહિ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ વાકય૨તીય સમાસમાં અનુપ્રયોગ જરૂર છે. મનેaમન્યપાથે | (૨.૨, ૨૯) ઉપરના ભાગમાં સમાસ અને વાકયમાં સામાન્ય અને વિશેષના અભિધાન અને નીચે પ્રમાણે ઉલ્લેખ છે. મસિદ્ધ यदा सामान्ये वृत्तिः । यदा तु विशेषे वृत्तिः तदा न सिध्यति । चित्रा गावो अस्य देवदत्तस्य । नेद' युगपद् भवति वाक्य च समासश्च । यदा वाक्यं न तदा समासः, यदा समासः सामान्ये तदा વૃત્તિ: | તન્નાવશ્ય વિશેષાધિના વિશેષsggયોગ્યઃ વિત્ર : વેવદત્ત શુતિ | अगोरचित्रगोश्चैव रूपभेदान्निवर्तकः । न चित्रगुर्विशेषाणां रूपाभेदातु वाचकः ॥२१५॥ જિત્રા (સમાસ) તેના સ્વરૂપભેદને કારણે અT: (જેને ગા નથી તે)ની અને અત્રિકુ (જેની ગાયો કાબરચીતરી નથી)ની નિવૃત્તિ કરે છે, પરંતુ સ્વરૂપમાં અભેદ હોવાથી (કાબરચીતરી ગાશે જેમની છે તેવા વ્યક્તિ)વિશેષોને વાચક બનતે નથી. (૨૧૫) - જે વિત્રા એ બહુવતિ સમાસ વિશેષ વિનાના સામાન્યને બંધ કરાવવો હેય તે તેને અંગેના વિધાનોની શી જરૂર છે, એવા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે તે ચિત્ર" શબ્દ સર્વથા સામાન્ય શબદ નથી, પરંતુ અન્યની વ્યાવૃત્તિ કરનારા બીજા અર્થાત્ ઃ અને ત્રિપુ: જેવા શબ્દોને નિવક છે. આ તેનો વિશેષ છે અને તેથી તે પ્રગાહ છે. यथा चित्रगुरित्येतत्प्रयुक्ते न प्रयुज्यते । एवं यदि स्यात् सामान्यं तस्य न स्यात् प्रतिश्रुतिः ॥२१६।। જેમ ચિત્ર શબ્દને પ્રગ કરવામાં આવતાં તેના અર્થને બીજે શબ્દ) પ્રજાતો નથી, તેમ જે (અર્થરૂપ) સામાન્ય પણ તેના જેવું હોય તો તેના વાચક બીજા કેઈ શબ્દનું પણ શ્રવણ થશે નહિ. (૨૧૬) અને ચપટ્ટાથે . (૨.૨.૨૪) સૂત્ર ઉપરના વાર્તિક માં જણાવવામાં આવ્યું છે કે ત્રિપુ: જે અન્ય પદાર્થને બંધ કરાવતે બહુવ્રીહિ શબ્દ સામાન્યનું અભિધાન કરે છે. વિશેષનું અર્થાત્ ચિત્રગુ: કોણ? દેવદત્ત –અભિધાન કરતો નથી તેથી વિશેષ અનુપ્રયોગ કરવો જોઈએ. આ બાબતની વિશેષ ચર્ચા કરતાં મહાભાષ્યકાર જણાવે છે કે બત્રીહિ સમાસ સામાન્યરૂ૫ અન્યપદાર્થને બંધ કરાવતું હોય તે તેવા સામાન્ય શબ્દને પ્રવેગ પણ શા માટે કરો ? જેમકે ત્રિપુ: : ! એમ પૂછવામાં આવતાં વિત્રશુ: તત્ ! f=": વિષિત | ત્રિપુ: સમ ! એવા ઉત્તરો આવશે. આ શબ્દોને વિશેષ કેવી રીતે કહેવાશે? આના જવાબમાં એમ કરી શકાય કે સામાન્ય પણ વિશેષ જેવું છે. ચિત્રપુ: એમ સામાન્ય અર્થનું અબિધાન થતાં વિત્ર]: સન | કે વિay: વિશ્વE I એવા વિશેષ અર્થનો બંધ થશે. આવી સ્થિતિમાં વિશેષને અનુપ્રયોગ થવો જોઈએ. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ત્રીજું કાંડ सर्वादयो विशेषास्तु प्रदेशानां निवर्तकाः । यथा प्रदेशाः सामान्यप्रदेशान्तरबाधकाः ॥२१७।। જેમ વિશેષ શબ્દો સામાન્ય શબ્દોનો અને બીજા વિશેષ શબ્દોને બાધ કરે છે, તેમ, સર્વ વગેરે (સામાન્ય) શબ્દો) વિશેષ (શબ્દો જેવા) જ છે, અને બીજા વિશેના નિવક છે. અહીં પ્રદેશને અથ વિશેષ છે. (૨૧૭). વિશેષ શબ્દ એટલે ભેદક શબ્દ ચૈત્ર શબ્દનું શ્રવણ થતાં મૈત્ર વગેરે વિશેષ શબ્દોની નિવૃત્તિ થાય છે, એટલું જ નહિ પરંતુ સામાન્યની પણ નિવૃત્તિ થાય છે. તે પ્રમાણે સર્વ, વિશ્વ એવાં સામાન્ય પદોને પ્રયોગ થતાં વિશેષની નિવૃત્તિ થાય છે જ. આમ સામાન્ય પણ અન્યની નિવૃત્તિ કરતું હોવાથી તે પણ વિશેષ જેવું જ છે. સરખા, સામાજિક ચથ વિશેષ: ' (મહાભાષ્ય, પા. ૨.૨.૨૪). विभक्त्यर्थाभिधानाद् वा षष्ठी नानुप्रयुज्यते । द्रव्यस्यानभिधानात्तु तच्छब्दोऽनुप्रयुज्यते ॥२१८॥ (બહુવીહિ સમાસ) વિભક્તિના અર્થનું અભિધાન કરતા હોવાથી તેના અર્થની વાચક) ષષ્ઠીને અનુપ્રયોગ થતો નથી. તે દ્રવ્ય (રૂપ વિશેષ)નું અભિયાન કરતો ન હોવાથી, તેના વાચક શબ્દને અનુપ્રયોગ થાય છે. (૨૧૮) બહુત્રીહિ સમાસ વિભકત્યર્થરૂ૫ સંબંધનું અભિધાન કરે છે. સંબંધનું અભિધાન કરનાર વિભકત્યન્ત શબ્દ જે અન્ય પદાર્થ છે, તેનો સમાસમાં સમાવેશ થતો નથી. આ મતમાં પણ આવા વિભયર્થરૂપ સંબંધના વાચક શબ્દને અર્થાત સંબંધીને,–જેમકે, T: સાથે કેવદ્રત્ત: --અનપ્રોગ થવો જોઈએ. જિત્રા જાવ: ભક્ષ્ય એવા અર્થના વિત્રy: સમાસમાં શક્ય એ પપ્પયન્ત શબ્દ પ્રાપ્ત થાય છે. આ ષયત શબ્દ આશ્રયાશ્રયભાવ સંબંધ દર્શાવે છે. सामानाधिकरण्यं चेन्मतुब्लोपात्प्रकल्पते । मतुपोऽपि तदर्थत्वादनवस्था प्रसज्यते ॥२१९।। જો (ગુણવાચક શબ્દના) ક્રતુન્ (પ્રત્યય)ના લેપને કારણે સત્ત્વવાચક અન્ય પદાથ ના વાચક શબ્દ સાથે બહુવી(હનું સામાનાધિકરણ્ય સમજવામાં આવે તો જતુ ને અથ પણ તે (બહુવીહિ)નો અર્થ એવો હોવાથી અનવસ્થા થશે. (૨૧૯) બહુવ્રીહિ સમાસ વિભકયર્થરૂપ સંબંધનું પ્રતિપાદન કરે છે એમ માનવામાં આવતાં, સંબંધ અસત્ત્વ હેઈ, બહુવહિનાં લિંગ અને વચન કેવી રીતે સમજવાં, એવી મુશ્કેલી આ કારિકામાં દર્શાવવામાં આવી છે. વા-૬૯ Page #595 -------------------------------------------------------------------------- ________________ વાયતીય નેવામથવા (૨.૨.૨૪) સૂત્ર ઉપરના વાતિક ૭ ઉપરના ભાગ્યમાં જણાવવામાં આવ્યું છે કે મનુના અર્થમાં બહુત્રીહિ સમાસ કરો. આ બહુત્રીહિ સંબંધરૂ૫ અથ દર્શાવે છે. સંબંધનું પ્રતિપાદન થતાં સંબંધીનું પણ અભિધાન કરવું જોઈએ. આવા સંબંધીનું અભિધાન થયું ન હોય તે બીજા મgqની જરૂર પડે. તેને પણ સંબંધી પ્રાપ્ત ન થતાં વળી બીજે મતુર્ જ પડે એમ અનવસ્થા થશે. માજ પ્રત્યય વડે સંબંધીનું અભિધાન થતાં બત્રીહિ પણ સંબંધીનું અભિયાન કરશે અને તેથી બહુત્રીહિ વિભકત્યર્થનું અભિધાન કરે છે એવા મતને ત્યાગ કરવો પડશે. પુન: વડ માં શુઝઃ શબ્દ માત્ર સફેદ ગુણ દર્શાવતો નથી પરંતુ સફેદ ગુણ શાળા વસ્ત્ર એ અર્થ દર્શાવે છે. શુગઢ: માં મલુને લે૫ થયેલ છે એમ સમજવાનું છે. વિશ: માં મા લાગ્યા નથી કારણ કે ચિત્રગુડ સમાસ જ મનુને અર્થ દર્શાવે છે. संबन्धस्य च संबन्धी संबधोऽन्यः प्रसज्यते । विभक्त्यर्थप्रधाने च क्रियायोगो न कल्पते ॥२२०॥ બીજે સંબંધ પહેલા સંબંધના સંબંધી તરીકે પ્રાપ્ત થશે. વિભક્તિને અથ મુખ્ય સમજવામાં આવતાં ક્રિયા સાથે તેને સંબંધ થઈ શકશે નહિ. (૨૨૦) બહુત્રિહિને મલુન્ લગાડવામાં આવતાં અને મનુ પણ સંબંધ જ દર્શાવે છે એમ i બીજી એક મુશ્કેલી પ્રાપ્ત થશે. તે એ છે કે ક્રિયા સાથે તેને સંબંધ થઈ શકશે નહિ. બહુવહિ અને મત્સ્ બને સંબંધ દર્શાવે છે એમ માનવામાં આવતાં, મg૬ બહુવહિન સંબંધી થશે. સંબન્ધરૂપ અર્થ અસત્તભૂત હોવાથી ક્રિયાનું સાધન બનશે. નહિ અને તેથી ચિત્રકુ માનીયતામ્ એવો પ્રયોગ થશે નહિ. विभक्त्यर्थप्रधानत्वात् ततस्तत्रेति न क्रिया । दृश्यादिः कर्मक दिनिमित्तत्वाय कल्पते ॥२२१॥ ત્યાંથી (જુઓ, ત્યાં (જુઓ) વગેરે પ્રગોમાં જેવું વગેરે ક્રિયાઓ કર્મ, કર્તા વગેરે (કારકોને સમજવા)નાં નિમિત્ત બનતી નથી, કારણ કે તેમની) વિભક્તિને અથ મુખ્ય હેય છે. (૨૧) તા: પયઃ 1 (ત્યાંથી જુઓ) તત્ર વયઃ | (ત્યાં જુઓ) વગેરેમાં અપાદાન, અધિકરણ વગેરેના અર્થો મુખ્ય છે. આ અર્થે અસરૂપ હોવાથી કર્મ, કર્તા વગેરેના નિમિત્ત બનતા નથી, તેથી તન મન વશ્ય ! (ત્યાંથી આવેલાને જુએ) તત્ર સ્થિતઃ વશ્ય 1 (ત્યાં રહેલા તમે જ) વગેરે વામાં માનત', હિથતઃ વગેરે પદોને અયાહાર માનવાં પડશે. તેથી તે પદોનું કમંત અને કર્તા ત થશે, તતઃ અથવા તત્ર વગેરેનું નહિ, આમ, વિભર્યા પ્રધાન પક્ષમાં દોષ આવશે જ. Page #596 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ अन्तर्भवेच्च संबन्धः प्राधान्याभिहितः कथम् । स प्रातिपदिकार्थश्च तथाभूतः कथ भवेत् ॥२२२।। (સમાસમાં) મુખ્યપણે જણાવાયેલ સંબંધ (પ્રાતિપાદિકાથમાં) અન્તભંત કેવી રીતે બને ? અને તે (સંબંધ) પ્રાતિપાદિકાર્થ કેવી રીતે બની શકે? (૨૨૨) ૌત્રા (ત્રનું) એવા પ્રયોગમાં લઠ્ઠીનો સંબંધ પ્રધાનપણે જણાવવામાં આવે છે. બહુવીહિમાં પણ સંબંધ મુખ્યપણે જણાવાય છે એમ માનીએ તો ત્રિશુલ વસહ્ય | પ્રયોગ પ્રાપ્ત થશે. વડીને અર્થ અર્થાત્ સંબંધરૂપ અર્થ જે બહુત્રીદિ વડે ચ્છવાય છે તે બહુવ્રીહિમાં અન્તભૂત બને છે અને બહુવ્રીહિરૂપ પ્રાતિપાદિકને અર્થ થાય છે. તેથી પ્રાતિપાદિકના અર્થમાં પ્રથમ પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ આ વાત બરાબર નથી. સંબંધીને ગૌણરૂપે રહેલો સંબંધ સમાસમાં અન્તભૂત બને છે અને ત્યારે જ તે પ્રાતિપદિકનો અર્થ બને છે. જેનg: 1 શબ્દમાં ગન વડે દર્શાવાતે સંબંધ પુરણ: એવા શબ્દના મુખ્ય અર્થના ગૌણુરૂપે છે અને તેથી રાગપુષઃ એવા પ્રાતિપાદિકના અથના ભાગરૂપે પ્રાપ્ત થાય છે. ચિત્ર" માં આવી સ્થિતિ નથી. असंभवात्तु संबन्धे संबन्धसहचारिणि । जातिसंख्यासमाहारकार्याणामिव संभवः ॥२२३॥ (બહુવીહિ વડે જણાવાતા) સંબંધ સાથે ક્રિયાને સંબંધ પ્રાપ્ત થતું ન હોય તે જાતિ, સંખ્યા અને સમૂહની ક્રિયાઓની જેમ, સંબંધ સાથે જોડાયેલા સંબંધો (દ્રવ્ય) સાથે તે (ક્રિયાઓ)ને સંબંધ થઈ શકશે. (૨૨૩) અગાઉની કારિકા નં ૨૨૧ અને ૨૨૨માં જણાવવામાં આવ્યું કે તત્ર વશ્ય ! તતઃ વશ્ય 1 વગેરે પ્રયોગને વિચાર કરતાં જણાય છે કે તેમાં અધિકરણ, અપાદાન વગેરે અર્થો મુખ્ય હોવા છતાં તેમને પ્રયોગ શકય બને છે. ક્રિયા દર્શાવનારા ક્રિયારૂપ સાથે બહુવ્રીહિને સંબંધ કેવી રીતે પ્રાપ્ત થશે એ બાબત આ કારિકામાં જણાવવામાં આવી છે. જો સમેત ! (બળદને હણવો), ગ્રાહ્મળાનાં રાત મનાય . (સે બ્રાહ્મણોને લાવો) અને વખ્યપૂરી વણતામ્ પ (પાંચ પૂળા બાંધ) પ્રયોગમાં અદ્રવ્ય એવાં ગોજાતિ, બ્રાહ્મણની સંખ્યા અને ચોક્કસ સમૂહ માટે નક્કી થયેલી ક્રિયાઓને તેમની સાથે સીધો સંબંધ નથી, આવો સંબંધ ન હોવાને કારણે તે ક્રિયા સાથે અવિનાભાવથી જોડાયેલા સબંધી દ્રવ્ય સાથે ક્રિયાનો સંબંધ થશે.તે પ્રમાણે વિત્રનુ: માનયતાત્ | (કાબરચિતરી ગયાવાળા તેને લા)માં માત્ર સંબંધની પ્રતીતિ થતી હોવાથી તેની સાથે ક્રિયાનો સંબંધ શક્ય ન હવાથી સંબંધો પદાર્થ અર્થાત વ્યક્તિવિશેષ સાથે ક્રિયાને સંબંધ થશે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ વાષપદીય सोऽयमित्यभिसंबन्धाद् विशिष्टाश्रयवाचिनाम् । शुक्लादिवल्लिङ्गसंख्ये शास्त्रारम्भाद् भविष्यतः ॥२२४॥ આ તે છે એવા (અભેદ) સંબધને કારણે વિશિષ્ટ આશ્રયનાં વાચક (બહુવહિ) પદનાં લિંગ અને સંખ્યા, (વિશેષાનાં વાકાતેઃ એવા) શાસ્ત્રનિયમને કારણે કુવર વગેરે શબ્દોની જેમ પ્રાપ્ત થશે. (૨૨૪) 1 જાતિ શબ્દો વડે જાતિસ્વરૂપ સાથે જોડાયેલા આશ્રયીનું અભિધાન થાય છે. તેથી તેને ક્રિયા સાથે સંબંધ ક૯પી શકાશે. બહુત્રી હિમાં સંબંધ મુખ્ય હેવાથી ક્રિયા સાથે તેને સંબંધ કેવી રીતે થઈ શકે એવી શંકાના જવાબમાં આ કારિકાનો વિચાર જણાવવામાં આવ્યો છે. * સંબંધી અને સંબંધ વચ્ચે અભેદ સંબંધ હોય છે. તેથી વિભકયર્થરૂપ સંબંધના અર્થમાં બહુત્રીહિનું વિધાન થતું હોય તો પણ શબ્દશક્તિની સ્વાભાવિક્તાને કારણે બહુવીહિ સમાસ આશ્રયીને બોધ કરાવશે. અને વિરોષળાનાં વાંકાતે : (૧.૨ ૫૨) મૂત્રનિયમને કારણે સ બંધીનાં લિંગ અને સંખ્યા તેને પ્રાપ્ત થશે. भेदेन तु विवक्षायां सामान्ये वा विवक्षिते । सलिङ्गस्य ससंख्यस्य पदार्थस्यागतिर्भवेत् ।।२२५।। સંબંધને સંબંધી સાથે ભેદ જણાવવામાં આવતા હોય અથવા (સંબંધી) સામાન્યનું (જ માત્ર) અભિધાન થતું હોય ત્યારે લિંગ સાથેના અને સંખ્યા સાથેના (સંપૂણ) પદાર્થનું જ્ઞાન થશે નહિ. (૨૫) સંબંધી અને સંબંધ વચ્ચે અભેદ સંબંધ માનવામાં આવે અને બહુવ્રીહિ સમાસ વિભકયર્થનું અભિધાન કરે છે એમ સ્વીકારીએ તે ભાષ્યવચન “ઢિ તહિં વિમરૂચ ऽभिधीयते कृत्स्नः पदार्थः कथमभिहितो भवति सद्रव्यः सलिङ्ग : ससंरव्यश्च । - બહુત્રીહિ વડે જણાવતા સંબધને સંબંધીથી ભિન્ન સમાજવામાં આવતાં, સંબંધ અને દ્રવ્ય રૂ૫ સંબંધી વચ્ચે સામાનાધિકરણ્યની પ્રાપ્તિ થશે નહિ. તેથી દ્રવ્યને લિંગ અને સંખ્યા સાથે સબંધ ન થવાથી લિંગ સહિત અને સંખ્યા સહિત સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન થશે નહિ. સંબંધ અને સંબંધી વચ્ચે તાદામ્ય સંબંધ માનીએ તે પણ સંબંધીવિશેષનું નહિ પરંતુ સંબંધી સામાન્યનું જ અભિધાન થાય છે. આમ થતાં સામાન્ય લિંગ અને સામાન્ય સંખ્યા જ જણાવાશે. તેથી સમાસને નપુંસક એકવચન પ્રાપ્ત થશે. આ રીતે પણ સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન થશે નહિ. તેથી બહુત્રીહિ વિભકત્યર્થનું અભિધાન કરે છે એ પક્ષને ત્યાગ કરીને તે દ્રવ્યનું અભિધાન કરે છે એવો પણ સ્વીકાર જોઈએ. Page #598 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ साधुत्व' न विभक्त्यर्थमात्रे वृत्तस्य दृश्यते । कृत्स्नार्थवृत्तेः साधुत्वमित्यर्थग्रहणं कृतम् ॥२२६॥ માત્ર વિભકત્યર્થના અભિધાનથી (બહુવ્રીહિ) સમાસને સાધુત્વ પ્રાપ્ત થતું નથી. અન્ય પદના સંપૂર્ણ અર્થનું અભિધાન કરનાર (બહુવ્રીહિ) સમાસનું જ સાધુત્વ છે. એટલા માટે (અને મુખ્યપાર્થે ૨.૨.૨૪ સૂત્રમાં) અથ (શબ્દ)નું ગ્રહણ કરવામાં આવ્યું છે. (૨૨૬) વ્યાકરણશાસ્ત્ર હમેશાં પ્રગમાં પ્રાપ્ત થતા શબ્દોનું અન્વાખ્યાન કરે છે. દ્રવ્યનું અભિધાન ન કરનારા અને માત્ર પથથ સાથેના સંબંધનો બધ કરાવનારા એકાથીભાવવાળા બહબ્રીહિ સમાસનો પ્રયોગ પ્રાપ્ત થતો નથી, કારણ કે અન્ય પદાર્થને બાધ કરાવનારા અને દ્રવ્યરૂપ પ્રધાન અર્થને જણાવનારા બહુવ્રીહિની પ્રાપિત હમેશાં થાય છે. તેથી સૂત્રકારે ક્રમ વરાળે 1 (૨.૨.૨૪) સૂત્રમાં સમર્થ શબ્દને પ્રયોગ કર્યો છે. આ સૂત્ર ઉપરના ભાગ્યમાં પણ કહ્યું છે કે દિન: વાર્થો યથા વિજ્ઞાયતે સભ્યઃ સત્ર: સરંથશ્વા અહીં દ્રથ: શબ્દથી દ્રવ્યને જ મુખ્ય સમજવામાં આવ્યું છે. ૧ઢ શબ્દથી વિભકયર્થની પ્રતીતિ થાય છે. सोऽयमित्यभिसंबन्धाद् द्रव्यवृत्तिरय यदा । सलिङ्गस्य ससंख्यस्य तदा साधुत्वमुच्यते ॥२२७॥ આ તે છે એવા અભેદ સંબંધને કારણે જયારે તે (બહુવહિ) દ્રવ્યનું અભિધાન કરે છે ત્યારે લિંગ સહિત અને સંખ્યા સહિત એવા તેનું સાધુત્વ જણાવાય છે. (૨૭) બહુત્રીહિ વિભકર્થને જણાવે છે એ પક્ષમાં બત્રી હિમાં ષષ્ઠયર્થ વડે જણાવાતો સંબંધ દ્રવ્યસામાન્યનું અભિધાન કરનારા સંબંધી સાથે અભેદ સંબંધમાં હોવા છતાં દ્રવ્યવિશેષના લિંગ અને સંખ્યાને જણાવવા માટે વિશેષળાનાં વાગાલેઃ (૧ ૨.પર) સૂત્રને રજૂ કરવામાં આવ્યું છે. પદાર્થ ધાન પક્ષમાં દ્રવ્યનાં લિંગ અને સંખ્યાની સ્વાભાવિક સિદ્ધિ થાય છે. अन्तर्भूतविभक्त्यर्थे षष्ठी न श्रूयते यथा । तथाश्रुतिः प्रसज्येत लिङ्गसंख्याभिधायिनाम् ।।२२८॥ (ષષ્ઠી) વિભક્તિના અથ (રૂપી સંબંધ)નો સમાવેશ હોવાથી (બહુવ્રીહિ સમાસમાં જેમ ષડીનો પ્રયોગ થતો નથી તેમ લિંગ અને સંખ્યાનું અભિધાન કરનારા પ્રત્યેનો પ્રયોગ પણ થશે નહિ. (૨૨૮) Page #599 -------------------------------------------------------------------------- ________________ પ વાંકયપીય બન્નેમન્યવયાથે | (૨.૨.૨૪) ઉપરના ભાષ્યવચન “યદ્દિ તદ્દિ` ન: વાથેડિમિલીયતે, હૈત્ર સાંઠ્યાર્થી વિષયોન સિધ્યન્તિ ને અહીં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ વચન પ્રમાણે જે બહુત્રીહિ, સલિંગ અને સસંખ્ય એવા સ`પૂર્ણ પદા'નુ' પ્રધાનપણે અભિધાન કસ્સા હાય તા ગૌણ એવા વિભકત્યરૂપ સબંધ સમાસમાં અન્તભૂત હ।ઈ, પછી વિભક્તિના પ્રયોગ થતા નથી. તે પ્રમાણે ટાવ્ વગેરે લ...ગદર્શક પ્રત્યયા અને મુ વગેરે સંખ્યા પ્રત્યયેાનો પ્રયાગ થશે નહિ. साधर्म्यमव्ययेन स्याद् बहुव्रीहेस्तथा सति । लिङ्गसंख्यानिमित्तस्य संस्कारस्यापवर्तनात् ॥२२९॥ प्रयुक्तेन च संबन्धाच्चैत्रादिश्रवणं भवेत् । विना विभक्त्या संबन्धो विभक्त्या विद्यते विना ॥ २३०॥ આમ થતાં લિંગ અને સંખ્યાને જણાવનારા પ્રત્યયાને કારણે પ્રાપ્ત થનારા સંસ્કારના અભાવને લીધે બહુવ્રીહિ અન્યયના જેવા થશે. (૨૨૯) અને વળી વિભકિત વિના પ્રત્યેાજાયેલાં (પા સાથે) સબંધને કારણે, વિભક્તિ વિનાનાં ચૈત્ર વગેરે પદોનુ (જ) શ્રવણુ થશે. વિભકિત વિનાનાં પદોના વિભકિત વિનાનાં પદો સાથે સબંધ થાય છે. (૨૩૦) ચિત્રનુ એવા દ્રવ્યસાહાન્યના વાચક અને વિભક્તિ પ્રત્યય વિના ઉચ્ચારાયેલા અહુવ્રીહિ સમાસના ક્ષેત્ર એવા સમાન અભિધેયવાળા અને તેવા જ વિભક્તિ વિનાના શબ્દ સાથે પ્રત્યેાગ ચશે, કારણ કે વિક્તિક પદાના સંબધ બીજા' વિભકત્યન્ત પદો સાથે થાય છે અને વિભક્તિ વિનાનાં પદાના સંબંધ ખીજા વિભક્તિ વિનાનાં પદે સાથે થાય છે એવા સામાન્ય નિયમ છે. આ પ્રમાણે બહુવ્રીહિમાં પદાર્થોભિધાન પક્ષમાં ચૈન્ના: સાંચાથ વિષયો ન સિધ્યન્તિ 1 એવા પૂર્વ પક્ષ દર્શાવતા ભાષ્યવચનને સ્પષ્ટ કરવામાં આવ્યું. अभिधानेऽपि संख्यायाः संख्यात्व न निवर्तते । षष्ठ्यर्थस्याभिधाने तु स्यात् प्रातिपदिकार्थता || २३१|| બહુત્રીહિ વડે સખ્યાનું અભિધાન થયું હાવા છતાં, તે (સ`ખ્યા)નું સંખ્યાપશુ નિવ્રુત્ત થતું નથી. ડીના અર્થનુ અભિધાન થયુ' હેાય તે તે (અ) બહુવ્રીહિ રૂપ પ્રાતિપદ્મિકાર્ય અનરશે. (૨૩૧) બહુવ્રીહિ અંગેની ચર્ચામાં લિંગ અને સ ંખ્યા અંગેની મુશ્કેલી દર્શાવતા આક્ષેપરૂપ ભાષ્યવચન ઐશાસ્ત્ર સાંયાય વિષયો ન લિધ્યન્તિ । ને સમજાવવામાં આવ્યુ'. તેના સમાધાનમાં જણાવવામાં અાવ્યું કે સ્ત્રીત્વના અર્થ દર્શાવતા પ્રાતિક્રિકને ટાપુ વગેરે સ્ત્રીલિગના Page #600 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ પપ૧ પ્રત્યય લાગે છે. બહુવીહિ સમાસમાં સ્ત્રીત્વનું અભિધાન થયું હોવા છતાં ટામ્ વગેરે પ્રય સ્ત્રીત્વના ઘાતક બને છે. સંખ્યા અંગે કહી શકાય કે વિત્રગુ: સમાસમાં પ્રાતિપદિકના અર્થનું જ અભિધાન થતું હોવાથી કર્મ વગેરે અથ દર્શાવવાની શક્તિ તેનામાં નથી. તેથી કર્મ વગેરેમાં રહેલ એકત્વ સંખ્યા દર્શાવવા માટે સંખ્યાને લગતા પ્રત્ય સમાસને લગાડવામાં આવે છે. તેથી ત્રિનું વથા વિત્રાના કૃતમ્ | એસ પ્રયોગ બનશે. ભાષ્યમાંની આ ચર્ચામાંની સંખ્યા અંગેની ચર્ચાનો આ કારિકામાં અવતાર કરવામાં આવ્યો છે. બહુબહિ સમાસનાં પદ સંખ્યાનું અભિધાન કરતાં હોવા છતાં સંખ્યાના પ્રત્યો તેને લાગશે. જા, ઢીં, વૈધ્રુવઃ માં gવ, દ્રિ, ગંદુ શબ્દ પિતે સંખ્યાનું અભિધાન કરતા હેવા છતાં તેમને વચનના પ્રત્યય લાગે છે. પ્રાતિક્રિાચિન્નપરિમાળવચનમાત્રે પ્રથમ (૨,૩.૪૬, માત્ર પ્રાતિપાદિકના, માત્ર લિંગના, માત્ર પરિમાણુના અને માત્ર વચનના અર્થમાં પ્રથમા થાય છે) સવમાં વચન શબ્દનો ઉલ્લેખ હેવાથી સમાસની પ્રાપ્તિ થશે. સંબંધરૂપ ષય, સંબંધી એવા દ્રવ્યના અનુલક્ષમાં ગૌણ હોવાથી બહુવ્રીહિ પ્રાતિપદિકા દર્શાવશે. અન્તભૂત પ્રાતિ પદિકના અર્થમાં પ્રથમા થાય છે એવા નિયમ પ્રમાણે પ્રથમા થશે, ષષ્ઠી નહિ થાય. अनुप्रयोगसिद्धयर्थ न विभक्त्यर्थकल्पना । वस्त्ववन्तरमुपक्षिप्तमिति केचित्प्रचक्षते ॥२३२॥ કેટલાક આચાર્યો જાહેર કરે છે કે બહુવતિમાં (સંબંઘરૂ૫) વિભાર્થની કહપના અનુપ્રયોગની સિદ્ધિને માટે નહિં, પરંતુ બી (વિશે ) મત તરીકે રજૂ કરવામાં આવી છે. (૨૩૨) અન્ય પદના અર્થમાં બહુવીહિ સમાસ પ્રાપ્ત થાય છે એવો એક પક્ષ ભાગમાં પ્રાપ્ત થાય છે. વિભક્તિના અર્થમાં બહુત્રીતિ પ્રાપ્ત થાય છે એ બીજો પક્ષ પણ ભાષ્યમાં ચર્ચવામાં આવ્યા છે. ભાગ્યની ચર્ચા ઉપરથી સૂચન થાય છે કે પ્રથમ પક્ષને સવીકારવામાં આવતાં ચિત્રપુ: રેવદ્રત્ત: પ્રાપ્ત થાય; પરંતુ આવા અનુપ્રયોગની કશી જરૂર નથી. ભાગ્યકારે બીજો મત વિભકત્યર્યાભિધાન પક્ષ તરીકે રજૂ કર્યો છે, આ બીજો મત અનુપ્રયોગની સિદ્ધિ અર્થ નથી અર્થાત્ પહેલા મતના સમાધાન તરીકે નથી, પરંતુ એક સ્વતંત્ર દર્શન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. (જિતુ ના તમેટું યુirmરિ ચતયોવજતમ્ ફુરચેલાં મત ! હેલારાજ). આ બાજ પક્ષમાં પણ વિભકર્થરૂપ સંબંધ અને દ્રવ્યરૂપ સંબંધ વચ્ચે અભેદ હોવાથી બહુત્રીહિ સમાસ દ્રયનું અભિધાન કરે છે. આમ થતાં અહીં પણ અનુપ્રયોગ ઉપયોગી બને છે. આ દેપનું નિવારણ પણ ન વાનમિતિયાત્ એવી દલીલથી થશે. ભાગ્યમાં પણ તપાત્ર યુન્ મત્ર ૬ સત્રા પ્રવર્તતે છે એવા શબ્દોથી આ બીજા પક્ષને સત્કારવામાં આવ્યું છે, Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ વાયની આમ હોવા છતાં ભાષ્યકારને મત અન્ય પદાર્થોભિધાનપક્ષને સ્વીકારવાનો હેય એમ લાગે છે. આ પક્ષને કદાચ પાણિનિને ટેકો હોય એમ અમરપાળે (૨.૨.૨૪) મૂત્રમાં અર્થ શબ્દના ઉલ્લેખ ઉપરથી સૂચવાય છે, એમ ભાગ્યકારનું માનવું છે. આ પક્ષમાં સમાસને લિંગ અને સંખ્યા સાથે વેગ સ્વાભાવિકપણે પ્રાપ્ત થાય છે. વિબકર્થીભિધાનપક્ષમાં વિરોઘળાંનાં વાગાતે: ( એવા સૂત્રનિયમ (૧.૨.૫ર)થી લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થશે. આ બધી ચર્ચા ઉપરથી નિષ્કર્ષ તારવી શકાય કે પાણિનિને અન્ય પદાર્થપક્ષ માન્ય હશે કાત્યાયન અન્યવિભકત્યર્થ પક્ષની તરફેણ કરે છે એમ લાગે છે. તસ્થાતિ મિન્નિતિ મનુન્ ! (૫.૨.૯૪, તે છે એનું એવા અર્થમાં અથવા તો તે છે જેને બદલે એવા અર્થમાં મલુન્ પ્રત્યય લાગે છે) પ્રમાણ સ્વામિત્વના અર્થમાં મધુર લાગે છે. આના ઉદાહરણ જાણવાનું વર્ણન (રાફડે કાળા સાપવાળા છે)માં સમાસનાં પદે પ્રતિપાદિકાર્ય દર્શાવે છે અને મનુ અવિભકત્યર્થ અર્થાત્ મિન્ નો અર્થ દર્શાવે છે, આ સમાસ વિભકત્યર્થ ચહ્ય દર્શાવે છે. ' ' આ બધા ઉપરથી એમ માની શકાય કે અન્ય પદાર્થ અને વિભકત્યથ એવા બને પક્ષો સ્વીકારાé છે. ભર્તુહરિએ પણ આ સ્થિતિને સ્વીકારી છે, संबन्धिभिर्विशिष्टाना संबन्धानां निमित्तता । संबन्धैर्वा विशिष्टानां तद्वतां स्यान्निमित्तता ॥२३३॥ બહુવહિનાં પદે વડે મર્યાદિત સંબંધીઓથી યુકત સંબધે (બહુવાહિની પ્રવૃત્તિમાં) નિમિત્તરૂપ બને છે અથવા સંબંધથી સીમિત એવા સંબંધીઓ નિમિત્તરૂપ બને છે. (૨૩૩) વિભકત્યથભિધાન પક્ષમાં બહુત્રીહિનાં પદો વડે વાય એવા સંબંધીઓ વડે મર્યાદિત સંબંધ બહુવતિના કાર્યમાં નિમિત્તરૂપ બને છે. બીજી બાજુ પદાથભિધાન પક્ષમાં સંબંધે વડે મર્યાદિત સંબંધીઓ નિમિત્ત બને છે. केचित्संयोगिनो दण्डाद् विषाणात्समवायिनः । तद्वति प्रत्ययानाहुबहुव्रीहिं तथैव च ॥२३४।। કેટલાક (આચાર્યો) જણાવે છે કે સંબંધી સાથે) સંગ સંબંધથી જોડાયેલા દંડ પછી અને (સંબંધી સાથે) સમવાય સંબંધથી જોડાયેલ “વિષાણુ” પછી, તેની પાસે તે છે એવા અર્થમાં સ્વામિત્વ દર્શાવનારા પ્રત્યય લાગે છે. બહુવીહિમાં પણ તેમજ બને છે. (૨૩૪) Page #602 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ ૫૫૫ અગાઉની કારિકાના ટિપ્પણમાં જણાવવામાં આવ્યું કે સ્વામિત્વ દર્શક મસુન્ પ્રત્યય લાગીને તૈયાર થયેલા શબદરૂપ જેવો બહુત્રીહિ સમાસ છે. આવી સ્થિતિ પદાર્થોભિધાન પક્ષમાં પ્રાપ્ત થાય છે. આ અંગે એક માસ્તર જણાવવામાં આવે છે. શબ્દ તેના સંબંધી સાથે સંયોગ સંબંધથી જોડાયેલો છે. એવી રીતે વિષાણ શબ્દ તેના સંબંધી સાથે સમવાય સંબંધથી જોડાયેલો છે. આ શબ્દોને તલ્લાન-તેની પાસે (તે) છે એ અર્થમાં સ્વામિત્વદર્શક હેન, ટન અને મલુ પ્રયામાંથી ઘન પ્રત્યય લાગે છે અને તેથી વનિ અને વિજ્ઞાનિસ્ શબ્દો બને છે. આ પ્રત્યયો તેને તુર્થ મિયા વેઢ atતઃ | (૫.૧.૧૧૫, તેની ક્રિયા જેવા કિયા જેની છે એવા અર્થમાં પ્રાતિ પદિકને વત્ પ્રત્યય લાગે છે) સૂત્રથી પ્રાપ્ત થાય છે. આવી રીતે અન્ય પદના અર્થ સાથે જોડાયેલા અને સંબંધીરૂપે સમજવામાં આવેલાં બહુવીહિ પદો, બહુવીહિનું નિમિત્ત બને છે. भिन्नं संबन्धिभेदेन संबन्धमपरे विदुः । __निमित्त स विभक्त्यर्थः समासेनाभिधीयते ॥२३५॥ પરંતુ બીજા આચાર્યો સમજે છે કે જુદા જુદા સંબંધીઓ સાથે જુદે જુદે (સમજાતે) સંબંધ (મત્વથી શબ્દરૂપનું) નિમિત્ત બને છે. તે (સંબંધરૂપ) વિભત્યર્થ, સમાસ વડે અભિધાન પામે છે. (૨૩૫) મતુબન્ત શબ્દમાં રહેલા સંબંધવિશેષનો આશ્રય કઈક ચોકકસ સંબંધી હોય છે. આ સંબંધ મત્વથીય પ્રત્યયની ઉત્પત્તિનું કારણ બને છે. વળી, વિશાળી વગેરે પ્રયોગમાં સંબંધોમાં રહેલ પ્રત્યય અને સંબંધ એમ બને હોવાથી મનુબખ્ત શબ્દરૂપમાં સંબંધીનું તેમજ સંબંધનું એમ બંનેનું નિમિત્તત્વ સ્પષ્ટ થાય છે. ઇદી, વિકાળ એવું મતબક્ત પદ અખંડ છે છતાં તેમાં આ પ્રકૃતિ, આ પ્રત્યય, આ પ્રકૃત્યર્થ, આ પ્રત્યાર્થ એવા પ્રકિયાભેદ પ્રાપ્ત થાય છે. प्रधानमन्यार्थतया भिन्न स्वरुपसर्जनैः । निमित्तमभिधेय वा सर्वपश्चादपेक्ष्यते ॥२३६।। સમાસમાં ગૌણુભાવે રહેલાં પરૂપી સંબંધીઓથી સીમિત બનેલ અને અન્ય પદને અથ હોવાને કારણે મુખ્ય (સમજાતો) સંબંધ (બહુવ્રીહિ સમાસની પ્રવૃત્તિનું નિમિત્ત છે. અથવા વિગ્રહવાકયને અંતે તે પ્રાપ્ત થતો હોવાથી સમાસ વડે તે વાચ્ય બને છે. (૨૩૬) બહુત્રીહિ અભ્યપદના અર્થમાં પ્રાપ્ત થાય છે એવો પ્રથમ પક્ષ છે. અન્ય પદાર્થ રૂપ આ સંબંધ, સંબંધના ગૌણ ભાવે રહેલાં સમાસનાં પરૂપી સંબંધીઓથી સીમિત બને વા-૭૦ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ વાકયાય છે. આ સંબંધ બહુવહિની પ્રવૃત્તિનું નિમિત્ત બને છે. અથવા બીજા પક્ષમાં એટલે કે વિભાશયથભિધાન પક્ષમાં કહ્યું એવું સંબંધદક પદ અંતે આવતું હોવાથી વિભઢ્યર્થ રૂપી સંબંધ જ મુખ્ય છે અને તે જ મુખ્યરૂપે વાચ્ય બને છે. स्वामिनि व्यतिरेकश्च वाक्ये यद्यपि दृश्यते । प्राधान्य एव तस्येष्टो बहुव्रीहिर्विवक्षिते ॥२३७॥ વાક્યમાં માલિકનું ગૌણત્વ સમજાતું હોવા છતાં તેનું મુખ્યત્વ જણાવાતું હોય ત્યારે જ બહુવ્રીહિ ઈષ્ટ છે. (૨૩૭) ચિત્રા જાવ: ચહ્ય સર ! એવા વિગ્રહવાક્યમાં ગાયોનો માલિક એવો અર્થ દર્શાવતું પદ ગણાથ દર્શાવે છે. બહુવીહિનાં પદો દ્વારા દર્શાવાતો ગાયો એવો અર્થ જ પ્રધાન છે. તો પછી સંબંધવિશિષ્ટ સંબંધી અથવા સંબશ્વિવિશિષ્ટ સંબંધ બહુવ િવ કેવી રીતે વાચ્ય બનશે એવી શંકાના જવાબમાં આ કારિકાનું કથન છે. વિગ્રહવાકયમાં માલિકના અર્થનું અપ્રાધાન્ય છે તેથી બહુબીતિમાં સંબંધીનું પ્રાધાન્ય રહેશે નહિ. પરંતુ સમાસ અને વાકય ભિન્ન હોવાથી બન્નેને અર્થભેદ સ્વભાવિક છે. તેથી જ્યારે સ્વામીનું પ્રાધાન્ય દર્શાવવું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ ગ્ય બને છે. આમ વાકયમાં સ્વામીને અર્થ અપ્રધાન રૂપે અને સમાસમાં પ્રધાનરૂપે પ્રાપ્ત થાય છે. गवां विशेषणत्वेन यदा तद्वान् प्रवर्तते । अस्यैता इति तत्रार्थे बहुव्रीहिर्न विद्यते ॥२३८॥ તે ગાયે આની છે એવા અર્થમાં ગાયોના વિશેષણ રૂપે માલિક રજૂ થાય છે ત્યારે તે અર્થમાં બહુવહિ પ્રાપ્ત થતું નથી. (૩૮) આ કાબરચિતરી ગાયો કોની છે,' એવી જિજ્ઞાસા થતાં “કાબરચિતરી ગાયો આની છે એવા વાકયનો પ્રયોગ થાય છે. અહી ગાયોને માલિક ગાયોના સંબંધમાં અપ્રધાન હાઈ વિરપણુરૂપે પ્રાપ્ત થાય છે. તેથી ત્રિપુ: એવા સમાસને પૂરેપૂરો અર્થ પ્રાપ્ત થતો નથી. यदा प्रत्यवमर्शस्तु तासां स्वामी गवामिति । गोभिस्तदाभिसंवन्धो निमित्तत्वाय कल्पते ॥२३९॥ તે (કાબરચિતરી) ગાયોને માલિક એવા અર્થરૂપે જ્યારે બંધ થાય છે ત્યારે ગાયે સાથે સંબંધ બહુત્રહિન નિમિત્ત તરીકે સમજવામાં આવે છે. (૨૩૯) તે કાબરચિતરી ગાયોને માલિક કેણ છે, એવી જિજ્ઞાસા થતાં આ ગાય એના માલિકને જાણવાનું કારણ બને છે. આમ વિરપુ: એવા સામાસિક પદનો અર્થ અન્ય પદના અર્થ સાથે સંબંધને પ્રાપ્ત કરે છે. આ સંબંધ બહુત્રીતિની રચના માટે કારણભૂત બને છે. આમ વિઝા ના ચહ્યું કયું વિટT: એવું અન્યપદાર્થપ્રધાન વાકય યોગ્ય બને છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ શ્રીજુ કાંડ अपेक्षमाणः संवन्ध रूढित्वस्य निवृत्तये । निमित्तानुविधायित्वात् तद्धर्मार्थःप्रसज्यते ॥२४॥ સમાસને રૂઢિશબ્દ બનતે અટકાવવા માટે જે સંબંધનો (તેના પ્રવૃત્તિ) નિમિત્ત તરીકે) આશ્રય કરવામાં આવે તો (સમાસ સંબંધરૂપ નિમિત્તને અનુસરત હોવાથી) લિંગસંખ્યારહિતત્વ)ધર્મરૂપ સમાસાથ પ્રાપ્ત થશે. (૨૪૦) સંબંધરૂપ પ્રવૃત્તિનિમિત્તથી સંબંધી પ્રાપ્ત થતી હોય તે બહુત્રી હિમાં લિંગ અને સંખ્યા ઉપયોગી બનશે કે કેમ તે આ કારિકામાં વિચારવામાં આવ્યું છે. બહુવ્રીહિ સમાસમાં તેને અવયવાર્થરૂપ સંબંધ સંબંધીનો વાચક બને છે. હવે જે બહુવ્રીહિ તેના અવયવાર્યરૂપ સંબંધને ન અનુસરે તે સમાસ, અવયવોના અર્થ વિનાનો કેવળ રૂઢિશબ્દ બનતો અટકાવવા માટે સમાસમાં અવયવાથ'રૂ૫ સંબંધનું અનુસરણ યોગ્ય બનશે. હવે આ સંબંધ અસત્ત્વભૂત હોવાથી તેનામાં લિંગ અને સંખ્યાની પ્રવૃત્તિ થશે નહિ. તેથી બત્રીહિમાં લિંગ અને સંખ્યાને અતિદેશ આવશ્યક છે. नाना चित्रा इति यथा निमित्तमनुरुध्यते । नानाभूतेऽपि वृत्तः सन् बहुव्रीहिस्तथा भवेत् ॥२४१॥ જુદી જુદી એવા અર્થવાળા દ્રવ્ય સાથે સમાસમાં પ્રાપ્ત થતા હોવા છતાં, જેમ નાના શબ્દ ચિત્રા એવા (પ્રવૃત્તિ)નિમિત્તને અનુસરે છે તેમ બહુવીહિ પણ તેવો જ થશે. (૨૪૧) અન્વય :- નાનામૂડ વૃત્તઃ તન, થથા નાના, વિઝા ઉતિ નિમિત્તે મનુષ્યને, gi बहुव्रीहिः अपि तथा भवेत् । નાના વિવા: ભાવ: ચા સઃ ' એવા વાકયમાં નાના શબ્દ પ્રાપ્ત થાય છે. વિનમ્યાં નાના ન સદ (૫.૨.૨૭, સાથે નહિ એવા અર્થવાળા વિ અને નમ્ ને અનુક્રમે ના અને ના એવા પ્રત્યય સ્વાર્થે લાગે છે) સૂત્ર પ્રમાણે નાના શબ્દ તૈયાર થયેલ છે. તે અસહભાવ (સાથે ન રહેવું) એવો અર્થ દર્શાવતો અવ્યયશબ્દ હેવાથી અસત્વરૂપ હોઈ લિંગ અને સંખ્યા વિનાને છે, તે જ્યારે તેના અસહભાવ વાળા દ્રવ્ય સાથે જોડાય છે ત્યારે અસહભાવ તેન’ પ્રવૃત્તિનિમિત્ત બને છે દ્રવ્ય સાથે જોડાયેલ હોવા છતાં નાના શબ્દમાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થતાં નથી. આવા નાના શબ્દ વિન્ના નાય: ચહ્યું : ' એવા વાકય સાથે જોડાય છે. બહુવ્રીહિમાં આવી સ્થિતિ છે, બહુવીહિ પિતાના અવયના અર્થરૂપ સંબંધરૂપે સમજાતા પ્રવૃત્તિનિતિને અનુસાર છે અને તેથી લિંગ અને સંખ્યા વિનાને હોય છે. પરિણામે બહુવ્રીહિમાં લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ માટે લિગ અને વચનનો અતિદેશ આવશ્યક છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ વાક્યપદય संबन्धिनि निमित्ते तु द्रव्यधर्मो न हीयते । लिङ्गाभावो हि लिङ्गस्य विरोधित्वेन वर्तते ॥२४२॥ બહુવતિની રચનાનું નિમિત્ત (તેનાં પિતાનાં પદોરૂપી) સંબંધી હોય તો દ્રવ્યની ધમને ત્યાગ થતો નથી. લિંગની અપ્રાપ્તિ જ લિંગની પ્રાપ્તિના વિરોધી તરીકે સમજાય છે. (૨૪૨) જે બહવાહિની રચનાનું નિમિત્ત સંબંધ હોય અને તેના વડે વાચ્ય એવા અન્ય પદાર્થને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થતાં ન હોય તો વિશેષાનાં વાકાતે: ( (૧.૨.૫૨) સૂત્રનિયમથી બહુવહિને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. પરંતુ અન્ય પદાર્થરૂપ દ્રવ્યનું નિમિત્ત સમાસના પોતાનાં પદેના અર્થરૂપી સંબંધીઓ હોય ત્યારે લિંગ અને સંખ્યાના અતિદેશની જરૂર નથી. આ વાત આ કારિકામાં જણવિવામાં આવી છે. વિત્રા જાવઃ વહ્ય સ; ' એવા વાકયમાં વિત્રા અને માવ: સ્ત્રીલિંગમાં સંબંધ રૂપે છે, તેવત: અન્ય પદાર્થ છે. એનાં લિંગ અને સંખ્યા સમાસનાં પદોનાં લિંગ અને સંખ્યાથી જુદાં છે. પરિણામે આવો પરસ્પર વિરોધ હોવાથી બહુત્રીહિને પોતાનાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત નહિ થાય એવી શંકા થાય છે. તેમ છતાં અવયવરૂપ સંબંધીઓ બહુર્વહિના અર્થ સ્વરૂપને બદલી શકતાં નથી; તેથી દેવદત્ત વગેરે અન્ય પદાર્થ તેમનાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરશે જ. વઠથથરૂ૫ સંબંધ બહુત્રીહિના નિમિત્ત રૂપે છે એ પક્ષમાં સંબંધ અદ્રવ્યરૂપ હોઈ ત્યાં લિંગનો અભાવ સમજાય છે. બહુવ્રીહિના અર્થ રૂ૫ રહેલા દેવદત્તના અનુલક્ષમાં આ લિંગાભાવવાળા સંબંધ લિંગનો વિરોધી છેઅલબત્ત જ લિંગ હવું તે લિંગવિરાધ નથી. संख्यावाँल्लिङ्गवांश्चार्थाऽभिन्नधर्मा निमित्ततः । आसन्न एव द्रव्यत्वात् तद्धमैन विरुध्यते ॥२४३॥ * (અન્યપદને) સંખ્યાવાળે અને લિંગવાળે અર્થ તેના (પ્રવૃત્તિ)નિમિત્તથી જુદા ધર્મોવાળ નથી. દ્રવ્ય હેઈને તે તેની પાસેનો જ છે, અને તેથી) તેના ધર્મોને વિરોધી નથી. (૨૪૩) અવયવાર્થરૂપ સંબંધી બહુ ત્રાહિની પ્રવૃત્તિનું નિમિત્ત છે. અન્ય પદાર્થ તરીકે પણ પ્રાપ્ત થનાર તે સંબંધી લિંગવાન અને સંખ્યાવાન તરીકે સમજાય છે. આ બે સંબંધી એના લિંગ અને સંખ્યા રૂપી ધર્મે અદા હોતા નથી. આ પ્રમાણે અન્ય પદાર્થ અવયવાર્થરૂપ નિમિતથી દૂર નથી. તેથી અન્ય પદાર્થ નિમિત્તના લિંગ અને સંખ્યા રૂપી ધમેને વિરોધી નથી. દુરિતક્રઃ શાનિ ! (હરડેનાં ફળ) પ્રયોગમાં નિમિત્તી એવાં પાન (ફળો) ને નિમિત્ત એવા દુરિતક સાથે લિંગ રૂપી ધર્મનો વિરોધ છે. છતાં સ્ત્રીલિંગવાળે ટુરિતવય: Page #606 -------------------------------------------------------------------------- ________________ જુ કાંડ પપ૭ શબ્દ મહત્ત્વનો છે અને નિમિત્તે તેને અનુસરે છે. તf વનાનિ (અલતિક નામની ટેકરીવાળાં વન) પ્રયોગમાં એકત્વરૂપ ધર્મવાળા નિમિત્ત વરિ શબ્દનું અનુસરણ નિમિત્તી એ વનનિ શબ્દ કરે છે. विभक्त्यर्थेन चाविष्टं शुद्ध चेति द्विधा स्थितम् । द्रब्य शुद्धस्य यो धर्मः स न स्यादन्यधर्मणः ॥२४॥ વિભકત્યર્થ રૂપી સંબંધ સાથે જોડાયેલું અને (શુદ્ધ) (સ્વરૂપવાળું) એમ બે પ્રકારે દ્રવ્યની પ્રવૃત્તિ સમજવામાં આવી છે. શુદ્ધ (દ્રવ્ય)નો જે લિંગસંખ્યા રૂપ) ધર્મ છે તે બીજા દ્રવ્યના ધર્મથી અસર પામતાં પ્રાપ્ત થશે નહિ (૨૪૪) વિભકર્યાભિધાન પક્ષમાં પડી વિભક્તિ વડે વાસ્થ સંબંધ સાથે અભેદ સબંધથી જોડાયેલા દ્રવ્યને સમાસાર્થે સમજવામાં આવે છે. પદાર્થોભિધાન પક્ષમાં બીજા કોઈ વડે મર્યાદિત ન બનેલા શુદ્ધ દ્રથને વાચાર્ય સમજવામાં આવે છે. આમ બે પક્ષમાં દ્રવ્યને બે પ્રકારે સમજવામાં આવ્યું છે. શુદ્ધ કર્યું જે સંબંધ વડે મર્યાદિત બનતું હોય તે દ્રવ્યના લિંગ અને સંખ્યા રૂપ ધર્મો પ્રાપ્ત થશે નહિ. તે વી વિરોષણાનાં વાકાતે: (૧.૨.૫૨) સૂત્રનિયમ પ્રમાણે લિંગ અને સંખ્યાનો અતિદેશ સફળ થશે. द्रव्यमात्रस्य निर्देशे भेदोऽयमविवक्षितः । अन्थे पूर्वत्र भेदस्तु द्वितीयेऽनुप्रदर्शितः ॥२४५॥ (મહાભાષ્ય ગ્રંથમાં શરૂઆતમાં, જયાં માત્ર શુદ્ધ દ્રવ્યનો નિર્દેશ છે ત્યાં, (વિભકત્ય સાથે સંબંધવાળું) એવી વિશેષતા જણાવવાનું યંગ્ય માન્યું નથી. આવી વિશેષતા (પછીના) બીજા (ભાગ)માં સ્પષ્ટ કરવામાં આવી છે. (૨૪૫) બહુત્રીહિ અંગે બે પક્ષ, નેપચવાળું . (૨.૨.૨૪) ઉપરના ભાગ્યમાં ચર્ચવામાં આવ્યા છે. શરૂઆતમાં અર્થાત વાર્તિક ૪, ૫, અને ૬ ઉપરની ચર્ચામાં બહુવ્રીહિ શુદ્ધ દ્રવ્યરૂપ અન્ય પદાર્થને વાચક બને છે એ બાબત ચર્ચવામાં આવી છે. આ પક્ષમાં અનુપ્રયેળની પ્રાપ્તિ થશે એવી મુશ્કેલી દર્શાવી, તેને તે વી મનમિદિતસ્વાન્ ! એવા વાર્તિક દ્વારા દૂર કરવામાં આવી છે. આ ચર્ચામાં વિભકાર્યાભિધાન પક્ષનો નિર્દેશ કે ચર્ચા કરવાનું યોગ્ય માનવામાં આવ્યું નથી. ત્યારબાદ વાતિક ૭, ૮ અને ૯ ઉપરના ભાષ્યમાં બહુવીહિ ષષ્ઠયર્થને વાચક બને છે એ પક્ષની અર્થાત વિભકર્યાભિધાન પક્ષની ચર્ચા કરવામાં આવી છે. આ બીજા પક્ષમાં પણ વિભકત્યર્થ રૂપી સંબંધથી મર્યાદિત એવા દ્રવ્યને જ વાય માનવામાં આવ્યું છે. દ્રવ્યને જે વાસ્થ માનવામાં ન આવે તે અસત્વભૂત એવા સંબંધમાં લિંગ અને સંખ્યા કેવી રીતે પ્રાપ્ત થશે અને તેથી અતિદેશનો સંદર્ભ જ પ્રાપ્ત નહિ થાય. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ હાયપઠીય द्रव्यस्य ग्रहणं चात्र लिङ्गसंख्या विशेषणम् । द्रव्याश्रितत्वं हि तयोस्ततोऽन्यस्य न सिध्यतः ॥२४६॥ ત્યાં દ્રવ્યને ઉલેખ, લિંગ અને સંખ્યાના વિશેષણ રૂપે છે, તે બને, દ્રવ્યને આશ્રય કરે છે, તેથી તે બીજાના આશ્રયવાળાં સિદ્ધ થતાં નથી. (૨૪૬) વાર્તિક ૮ સિä તું કુળવનેષ ઉપરના ભાષ્યવચન ચરિ તfહું વિમસ્યકમિથી તે : વાર્થ થમમિતિ મતિ સભ્ય સચિ: સહયa ! ના સંદર્ભમાં આ કારિકા રજૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે લિંગ અને સંખ્યા દ્રવ્યના વિશેષણ રૂપે હોય છે. છતાં અહીં ભર્તુહરિ દ્રવ્યને લિંગ અને સંખ્યાના વિશેષણ રૂપે સમજાવે છે. લિંગ અને સંખ્યાના આશ્રય તરીકે દ્રવ્યને સમજાવવાનું કારણ એ છે કે આ લિંગ અને સંખ્યાને ગુણ વગેરે સાથે સંબંધ નથી. વિભકત્પર્યાભિધાન પક્ષમાં વિભકત્યર્થરૂપ સંબંધ બહુત્રહિ વડે વાચ્ય બને છે એમ અનેકવાર કહેવામાં આવે છે. સંબંધ અને અન્ય પદાર્થરૂપ દ્રવ્ય તેમનાં વિશેષણોના સંદર્ભમાં એકસરખાં સમજાય છે. તેથી સંબંધ પણ દ્રવ્ય રૂ૫ સમજવાથી તેને લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થશે, संबन्धिभिन्नसंबन्धपरिच्छिन्ने प्रवर्तते । समासो द्रव्यसामान्ये विशिष्टार्थानुपातिनि ॥२४॥ (બહુવ્રીહિ) સમાસ (તેનાં પદો રૂપી) સંબંધીઓ વડે સીમિત બનતા સંબંધ વડે મર્યાદિત થયેલા અને વિશેષણ રૂપી અર્થ દર્શાવનારા શબદ વડે અનુસરતા દ્રવ્યસામાન્યના વાચક રૂપે પ્રવર્તે છે. (૨૪૭) વિભકાર્યાભિધાન પક્ષમાં બહુવ્રીહિ સમાસ સંબંધ રૂપી વિભકર્થને વાચક બને છે. આ સંબંધ બહુવ્રીહિનાં ઘટક પદે રૂપી સંબંધીઓથી મર્યાદિત બને છે તેનાથી પરિછિન્ન અર્થાત્ સીમિત એવું દ્રવ્યસામાન્ય બહુવીહિ વડે દર્શાવાય છે. દ્રવ્યસામાન્ય શબ્દ ઉપરથી સમજાય છે કે પદાર્થવિશેષરૂપી અનુપ્રયોગ ત્યાં પણ પ્રધાન થશે. આમ વિભકત્પર્યાભિધાન પક્ષમાં પણ અનુપ્રયોગની સિદ્ધિ સમજાવવામાં આવી છે. द्रव्यधर्मानतिक्रान्तो भेदधमे ध्ववस्थितः । भविष्यदाश्रयापेक्षे लिङ्गसंख्ये प्रपद्यते ॥२४८॥ (લિંગ અને સંખ્યા રૂપી) દ્રવ્ય ધર્મોથી જુદો નહિ પડેલે અને દ્રવ્યવિશેષના ધર્મો સાથે સમાનરૂપે સ્પષ્ટ બનતે તે (બહુવ્રીહિ સમાસ) તેના પ્રાપ્ત થનારા આશ્રય(રૂપ દ્રવ્યવિશેષ)ની અપેક્ષા રાખનારાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરે છે.(૨૪૮) Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંડ ૫૫૯ शास्त्रप्रवृत्तिभेदेऽपि लौकिकार्थो न भिद्यते । नसमासे यतस्तत्र त्रयः पक्षा विचारिताः ॥२४९।। શાસ્ત્ર પ્રક્રિયામાં ભિન્નતા હોવા છતાં, નષ સમાસના લૌકિક અર્થમાં ફેરફાર થતું નથી; તે કારણે આ ( સમાસ) અંગે ત્રણ વિકલ્પોને વિચારવામાં આવ્યા છે. (૨૪૯) અષ્ટાધ્યાયીના બીજા અધ્યાયના બીજ પદના છઠ્ઠા સૂત્ર ન ઉપરના ભાષ્યની ચર્ચાને આધાર લઈને ભdહરિ હવે નગ્ન સમાસમાં લિંગ અને સંખ્યાના અતિદેશ અંગેની વિચારણે કારિકાઓ ૨૯ થી ૩૧૬ દ્વારા કરે છે. નમ્ સૂત્ર જણાવે છે કે – જેમાં ઈત્ છે એવા નેત્ર નિપાતને સમર્થ સુબા સાથે વિષે તપુરુષ સમાસ થાય છે, જેમ કે મત્રાહ્મળ: આ સમાસમાં કયા પદનો અર્થ પ્રધાન છે. એ અંગે ભાગ્યકારે ત્રણ વિકટ રજૂ કર્યા છે નત્ર સમાસનો લૌકિક અથ તો નિશ્ચિત છે, છતાં પ્રક્રિયામાં ફેરફાર શક્ય હાઈને આવા ત્રણ વિકલ્પો રજુ કરવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ પ્રમાણે મત્રાહ્મળ: એવા નગ્ન સમાસમાં ઉત્તરપદનો અર્થ મુખ્ય છે. બીજા વિકલ્પ પ્રમાણે પૂર્વ પદને અર્થ મુખ્ય છે અને ત્રીજા વિકલ્પ પ્રમાણે અન્ય પદને અર્થ મુખ્ય છે. નગ્ન સમાસમાં પૂર્વપદને અર્થ મુખ્ય છે એવા ભાગ્યકારે રજુ કરેલા, મતને ભતૃહરિ અનુસરે છે. સમાસને અર્થની દૃષ્ટિએ આ મત યોગ્ય છે. ત્રણેય વિકપિ અંગે પ્રાથમિક શંકાઓ રજૂ કરતાં ભાગ્યકાર જણાવે છે કે જે ઉત્તર પદને અર્થ મુખ્ય હેાય તે માત્રાહ્મળે માનાય એમ કહેતાં કેઈપણ બ્રાહ્મણને જ આવશે. અત્રાળ: માં ન ને અર્થ નિષેધ છે. તેથી ત્રાહ્મળ; નો “બ્રાહ્મણને નિક' એવો અર્થ થયો, આવો નિષેધરૂપ અથ પ્રધાન અર્થ કેવી રીતે બ તેથી અહીં નર અનર્થક છે એમ માનવું રહ્યું. અત્રાળ. અને ગ્રાહ્મળ , બને શબ્દને એકસરખો અર્થ થતાં, બ્રાહ્મ માનય છે ને કેઈપણ બ્રાહ્મણને લાવો એ અર્થે થશે. બોન વિકલ્પ પ્રમાણે મત્રાળ: માં અન્ય પદના અર્થને મુખ્ય સમજવામાં આવે તે ન ચૈાહાળ્યું અત્રહ્મા, હાથં ચહ્ય જ બંન્નહાળ: એવા અર્થના બહુવ્રીહિને બદલે અન્યષદ પ્રધાન નગ સમાસ થશે. આવી સ્થિતિમાં અag: મન્તઃ | એવા પ્રયોગમાં દેનન્ત: શબ્દનાં લિંગ અને વચન ગવર્ના એવા ન સમાસનાં લિંગ અને વચન પ્રમાણે યોજવાં પડશે. ત્રીજા વિક૯પમાં, ન સમાસમાં પૂર્વપદના અર્થને મુખ્ય ગણવામાં આવતાં ન એ અધ્ય હોવાથી, આખા શબ્દ અવ્યય થતાં સમાસ અવ્યયીભાવ થશે. આ ચર્ચાના અનુસંધાનમાં ભાણકાર ઉત્તર પદના અર્થને પણ મુખ્ય ગણવાના મતના છે. કયટ આ મતને નિર્ણાયક મત તરીકે સમજાવે છે. હેલારાજ જણાવે છે કે નગ્ન સમાસમાં અન્ય પદનો અર્થ મુખ્ય સમજતાં મન્નસાળ: માં બ્રહ્મળ: શબ્દ બ્રાહ્મણ વ્યક્તિ દર્શાવશે, બ્રાહ્મણવ જાતિ નહિ. પૂર્વ પદના અર્થને મુખ્ય માનતાં નમ્ નો અર્થ નિવૃત્તિ અર્થાત નિષેધ થશે આ નિષેધને ક્રિયા સાથે સંબંધ ન હોવાથી ત્રાહ્મણ ને અર્થ બ્રાહ્મણ જ સમજાશે. એ પ્રમાણે ઉત્તરપદને અર્થ પ્રધાન Page #609 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દીય સમજતાં બ્રાહ્મણ્ય વિનાના ક્ષત્રિય વગેરે, એ અર્થ સમજાય છે. આમ શાસ્ત્ર પ્રક્રિયાને જદી જદી રીતે સમજવામાં આવે છતાં મંત્રાળક એવા નબ સમાસમાં સ્થિતલક્ષણ અર્થાત લૌકિક રૂઢ અર્થ-બ્રાહ્મ વિનાના ક્ષત્રિય, વૈયો અને શુદ્રોમાં કશો ફેરફાર થતો નથી. ભાષ્યકારને અનુસરીને હેલારાજ પણ ઉતરપદના અર્થને તથા પૂર્વપદના અર્થને પ્રધાન અર્થ સમજાવે છે. ઉત્તરવયાત્રાધાન્યમેવ વત્ર સિદ્ધાર: ...તમાકુપવાનું પૂર્વપદાર્થપ્રાધાન્ય. નમ કારિકા ૩૧૬ ઉપરની ટીકા. .. शब्दान्तरेऽपि चैकत्वमाश्रित्यैव विचारणा । भब्राह्मणादिषु नाः प्रयोगो न हि विद्यते ॥२५०॥ - તે (નમ્ સમાસ વિગ્રહ વાકય કરતાં) જુદે શબ્દ હોવા છતાં, બંને વચ્ચેના એકત્વને આશ્રય કરીને (ત્રણ વિકલ્પની વિચારણા કરવામાં આવે છે. અન્નાહાળઃ વગેરેમાં નમ્ નો પ્રયોગ દેખાતું નથી. (૨૫૦) ન બ્રહ્મળ અગ્રાહ્મળ ! એવા પ્રાતિપાદક શબ્દોના સમૂહરૂપી વિપ્રહ વાક્યમાં અને મઝાહ્મળ, એવા સમાસમાં અર્થની દષ્ટિએ કશે ફેરફાર નથી. વિગ્રહવાક્યમાંને નમ્ અને સમાસનો મ અથ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સરખા છે. આવા અમેદની કલ્પના કરીને જ ત્રણ પક્ષની વિચારણા કરવામાં આવે છે. આમ નિષેધનો અથ વાકયમાં અને સમાસમાં સમાન છે. મધિ (વધારે), સપના (દૂર કરે) વગેરે શબ્દોમાં ક છે પરંતુ, એમાંથી નિષેધનો અર્થ પ્રાપ્ત થતો નથી. प्राक् समासात् पदार्थानां निवृत्ति?त्यते नना । स्वभावतो निवृत्तानां रूपाभेदादलक्षिता ॥२५१।। સ્વાભાવિકપણે નિવૃત્ત થયેલા પદાર્થોને, સ્વરૂપમાં ભેદ ન હોવાને કારણે ધ્યાનમાં નહિ આવનાર નિષેધ, સમાસમાં જોડાતાં પહેલાં નગ્ન વડે જણાવાય છે. (૨૧) વિગ્રહવાક્યમાં નગ ના પ્રયોગથી નિષેધ જણાવવામાં આવે છે. આ નિષેધ કદાપિ રસ્વતંત્ર હોતો નથી. તે હંમેશા પદાર્થનિષ્ઠ હોય છે. અર્થાત્ કોઈક પદાર્થ સાથે ન જોડાયેલું જ હોય છે. તેથી નન્ના માત્ર પ્રયોગથી વિદ્યમાન પદાર્થની નિવૃત્તિ થઈ શકે નહિ સમાસથી જુદા વિગ્રહવાક્યમાં પણ આવી જ સ્થિતિ છે. તેથી નગ્ન હમેશાં સ્વા ભાવિકપણે નિષેધ પામતા પદાર્થોને દ્યોતક બને છે. હવે જે પદાર્થોની રવાભાવિક નિવૃતિ થતી હોય તો આવી નિવૃત્તિને દક, નૈ કેવી રીતે બને એવી શંકાના જવાબમાં કહી શકાય કે શબ્દનો અર્થ વત્વર્થ નથી. શબ્દાર્થ છે. શબ્દ સાથે જોડાયેલા અર્થને નમ્ સ્પષ્ટ કરે છે. તેથી ન ઘાતક કહેવાય છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ થીજુ કાંઠ ब्राह्मणादिस्थया वाक्येष्वाख्यातपदवाच्यया । क्रियया यस्य संबन्धो वृत्तिस्तस्य न विद्यते ॥२५२॥ બ્રાહ્મણ વગેરે (કર્તાઓ)માં રહેલી અને વાકયમાં ક્રિયારૂપ વડે જણાવાતી ક્રિયા સાથે જે સંબંધ છે તેવા (નવું) ને સમાસ થઈ શકે નહિ. (૨પર) અગાઉની કારિકામાં જણાવવામાં આવ્યું કે નત્રને પિતાનો અર્થ નથી, તે હમેશાં પદાર્થનિષ્ઠ છે. તો પછી ભાષકારે જણાવેલા ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પ્રમાણે તે, સમાસમાં પૂર્વપદ તરીકે મુખ્ય અર્થ કેવી રીતે જણાવી શકશે ? હવે જે એમ માનીએ કે નને પોતાનો અર્થ છે અને તે ઉત્તર પદના અર્થ સાથે જોડાય છે, તો ઉતરપદ પિતાનો સ્વતંત્ર અર્થ ગુમાવશે અને ઉત્તરપદને અથ પ્રધાન છે એવો બીજો વિકલ્પ પણ યોગ્ય બનશે નહિ. (તિ તમિનિમાયામના તેના વિશેષમાળ ૩ત્તરપાર્થ દવમયાત્ પ્રભુત: મારવાત્ ત્રાધાન્ચે તિવત –હેલારાજ) ત્રીજા પક્ષા અંગે પણ આવી જ મુશ્કેલી છે. સમાસનાં બે પદોના અર્થો વચ્ચે સંબંધ હોતો નથી એમ માનીએ તો પછી, આવાં બે પદોના અર્થો વડે દર્શાવાતા અન્ય પદનો અર્થ પણ પ્રાપ્ત થશે નહિ આમ ભાષ્યકારે જણાવેલા ત્રણ પક્ષે અંગે મુશ્કેલીઓ પ્રાપ્ત થશે. નમ્ વડે દર્શાવાતી નિષેધ ક્રિયા અંગે વિચારતાં એમ લાગે છે કે જે નગ્ન ઉતરપદના અર્થની ક્રિયાના નિષેધ કરતો હોય તે મદ્રાક્ષ: પદમાં નગ્ન ને ઉત્તરપદ સાથે સંબંધ પ્રાપ્ત થશે નહિ. તેથી સામર્થના અભાવમાં સમાસની પ્રાપ્તિ જ નહિ થાય. પ્રતિષેધ પામતી ક્રિયા વાકય દ્વારા જણાવવામાં આવે છે. પહેલા વિકલ્પ પ્રમાણે ત્રાટાળો ન મરાતે I (બ્રાહ્મણ ખાતો નથી), ત્રાળ; ન મધરો ! (બ્રાહ્મણ અભ્યાસ કરતો નથી) વગેરે વાકામાં ત્રાળ: એવા કારક પદ સાથે જોડાયેલી ક્રિયા સાથે જે ન નો સંબંધ છે તે નક્કનું ઉતરપદ સાથે સામ ન હોવાથી આવાં વાકયોને સમાસ બનશે નહિ. પરિણામે જ્યારે સમાસની જ પ્રાપ્તિ થતી ન હોય ત્યારે અમુક પદને અર્થ મુખ્ય અને અમુકનો અર્થ ગૌણ એવા વિક િનગ્ન સમાસ અંગે સમજાશે નહિ. આવી સ્થિતિ અસ્તિક્રિયા અંગે નથી. બ્રાહ્મળ: નાહિત એવા વાક્યને મત્રાહ્મણ એ સમાસ બની શકશે કારણ કે અસ્તિક્રિયા પદાર્થોની સાથે સ્વાભાવિકપણે જોડાયેલી છે. पाचकादिपदस्था चेन्नना संबध्यते क्रिया । तत्र सत्तानुपादानात् त्रिपक्षी नोपपद्यते ॥२५३॥ પાવ: જેવા શબ્દો વડે જણાવાતી ક્રિયા ન સાથે સંબંધ પામતી હોય તે ત્યાં અસ્તિત્વની પ્રાપ્તિ થતી ન હોવાથી, ત્રણ વિક એગ્ય બનશે નહિ. (૨૫૩) કારિકા ૨૫રના વિચારને સ્વીકારવામાં આવતાં વાવ ને મારા એ સમાસ બનશે. અહીં અને ઉતરપદ વડે દર્શાવાતી ક્રિયા વચ્ચે સંબંધ પ્રાપ્ત થાય છે, વા-૭૧ : Page #611 -------------------------------------------------------------------------- ________________ પર વાકયપકીય આવી સ્થિતિ ન ત્રાહ્મળ: ઉપરથી કરવામાં આવતાં મઢાળ: સમાસમાં બનતી નથી. આ સમાસમાં ઉતરપદ ગ્રાહ્મળ: ગૌણ ક્રિયા દર્શાવતો નથી, તેથી અહી નમ્ નો સંબંધ ઉતરપદ સાથે થતો નથી; તેથી ન સમાસમાં પદોના અર્થોને ગૌણપ્રધાન ભાવ અંગેના ત્રણ વિકલ્પ યોગ્ય બનતા નથી. ન વડે દ્યોત્ય એવા ક્રિયારૂપ અર્થ સાથે જ્યાં સંબંધ થાય છે ત્યાં ન... સમાસ થશે, જેમકે ન વાવ: માવ: | પરંતુ જો ત્રાહ્મી: અગ્રાંગ: એવા સમાસમાં ગૌણુ અર્થ તરીકે રહેલી ક્રિયાનું વાચક ઉતર પદ બનતું નથી. તેથી ગ્રાહ્મણનો ન સાથે સંબંધ ન થતાં ગૌણપ્રધાન અર્થ અંગેના ત્રણ વિકલ્પ પ્રાપ્ત થશે નહિ. सत्तयैवाभिसंवन्धो यदि सर्वत्र कल्प्यते । असन्निति समासेऽस्मिन् सत्ताख्या परिकल्प्यताम् ॥२५४॥ જે તન ને) અસ્તિત્વ સાથે જ સંબંધ બધે કલ્પવામાં આવે તો માન એવા સમાસમાં બીજી સત્તાની કલ્પના કરવી પડશે. (૨૫૪) બધાં પદોને સતા અર્થાત અસ્તિત્વ સાથે સંબંધ હોય છે. આ અસ્તિત્વ પદાર્થમાં રહેલું છે. બીજી ક્રિયાઓ પદાર્થ સાથે કોઈવાર જોડાયેલી હોય અથવા કોઈવાર જોડાયેલી ન પણ હોય. જે આ વાત સ્વીકારવામાં આવે તો સન મલન છે એવા સમાસમાં સન્. માંની સત્તા ઉપરાંત નગ્ન વડે જવાની બીજી સત્તાની કલ્પના કરવી પડશે પરંતુ માન માં બે સત્તા એની કપના કોઈ કરતું નથી. એક જ સત્તા ત્યાં પ્રાપ્ત થાય છે. क्तान्ते च तुमुनन्ते च नसमासे न दृश्यते । विशेषणविशेष्यत्वं नञा सत्ताभिधायिना ।।२५५।। જેને અંતે વવા પ્રત્યય છે અને જેને અંતે તુમુન પ્રત્યય છે એવા ની સમાસમાં સત્તાની નિવૃત્તિ દર્શાવતા નર સાથે વિશેષણવિશેષભાવરૂપી સંબંધ દેખાતું નથી. (૨૫૫) $ ધાતુ વડે જે ક્રિયારૂપ અર્થ દર્શાવાય છે તે જ અર્થ ગઝૂરવા, કરૂં એવાં રૂપે પ્રધાન અર્થ રૂપે દર્શાવે છે. આ શ્ર ધાતુ “વારંવાર અર્થે દર્શાવતા કૃagવૂ પ્રત્યય સાથે સત્તા માં સંબંધ પ્રાપ્ત કરે છે. આવા ક્રિયારૂપ અર્થ દર્શાવતા કૃ ધાતુના અર્થને નિષેધવાચક નગ્ન સાથે વિશેષણવિશેષ્યભાવ રૂપી સંબંધ હોઈ શકે નહિ. ૬ ધાતુને અર્થ ક્રિયા છે, અસ્તિત્વ નથી. તેથી ધાતુમાં અસ્તિત્વનો અભાવ હોઈ તેને નિષેધ સંભવતો નથી. તેથી # ને “સત્તા” અર્થ સમજવામાં આવે તો વા કે મર્તમ જેવાં રૂપો સંભવે નહિ, પરંતુ ક્રિયા એવો અર્થ સમજવામાં આવે તો આવાં રૂપ યોગ્ય બનશે. બ્રાહ્મણ માં આવી સ્થિતિ નથી. ત્રાહ્મ: માં સત્તારૂપ અર્થ હેઈને તેના સંગ્રહ્મા: એવા સ્વરૂપનો નિષેધ થઈ શકશે નહિ. Page #612 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ અહીં એવી શંકા થાય કે અસત્ અને કટ્ટરવામાં મન અને દવા જેમને ભાવાત્મક અર્થ છે તેમને નિષેધ કેવી રીતે થશે ? આના જવાબમાં એમ કહી શકાય કે ન સ્વભાવથી જ નિષેધરૂપ અર્થનું ઘોતન કરે છે. તેથી વાક્યમાં તેમજ સમાસમાં પણ તેને પ્રયોગ થાય છે. આ અંગે બે પક્ષો સંભવે છે. ક્રિયા સાથે સંબંધ વિનાને કોઈ પદાર્થ ક૯પી શકાતો નથી. તેથી કાં તો ન., ક્રિયાવિશેષ સાથે સંબંધવાળા પદાર્થના નિષેધનો ઘાતક બનશે, અથવા ક્રિયા સામાન્યના નિષેધનો ઘાતક બનશે. પહેલા વિકપમાં સામર્થ્યને અભાવે સમાસ થઈ શકશે નહિ. સામર્થ્યને સ્વીકારવામાં આવે તે પણ ન... સમાસનાં પદને ગૌણ મુખ્યાથે અંગેના ત્રણ પક્ષે યોગ્ય કરશે નહિ. બીજા વિક૯પમાં અસ્તિત્વસામાન્યના ઘાતક એવા નગ્નનો ઉત્તરપદ વડે દર્શાવાતા ક્રિયા સામાન્ય સાથે સંબંધ થશે અને એ પ્રમાણે અનવસ્થા પ્રાપ્ત થશે. આ બધામાંથી માર્ગ કાઢવા માટે ન ને નિષેધનો ઘાતક નહિ પરંતુ વાચક માન. વાચક માનતાં તેને સ્વતંત્ર અર્થે પ્રાપ્ત થશે અને આ અર્થને પ્રધાન અથવા ગૌણ કહી શકાશે. પરિણામે ભાષ્યકારે જણાવેલા ત્રણ વિકલ્પ ચોગ્ય કરશે. क्रियायाः साधनाधारसामान्ये ना व्यवस्थितः । ततो विशिष्टैराधारैर्युज्यते ब्राह्मणादिभिः ॥२५६॥ (સત્તારૂ૫) ક્રિયાના કર્તાના આશ્રયસામાન્ય સાથે ન.. સંબંધને પામે છે; અને તેથી બ્રાહ્મણ વગેરે વિશેષ આ સાથે તે જોડાય છે. (૨૫૬) નમ ને નિષેધને વાયક માનવામાં આવે છે. આ નિષેધ અસ્તિત્વરૂપી ક્રિયાને નિષેધ છે. આ પક્ષમાં મસન્ પ્રયોગમાં બીજી સત્તાની કલ્પના થઈ શકતી નથી. મશરવા, અ#ર્તન વગેરે પ્રયોગમાં ૐ ધાતુ સાથે નબૅનો સંબંધ પ્રાપ્ત થાય છે. આ બન્ને બાબતે સિદ્ધ કરવા માટે આ કારિકાને વિચાર રજૂ કરવામાં આવ્યો છે. અસ્તિત્વરૂપ ક્રિયા અકર્મક હેવાથી તેના આધારરૂપે તેની કતું શક્તિ છે. ન આ આધાર અર્થાત્ આશ્રયસામાન્ય વાચક બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ન સમાસમાં નનું અસ્તિત્વરૂપ ક્રિયાના નિષેધના આશ્રયસામાન્ય વાચક બને છે. પરિણામે ન અર્થ નાસ્તિ એવો થશે. બત્રાહ્મણ સમાસ અંગે વિચારતાં એમ કહી શકાય કે નગ્ન, અસ્તિત્વના નિષેધરૂપી યિાસામાન્યના આધારવિશેષને વાચક બને છે. આમ એક પદ નિષેધસામાન્ય દર્શાવે છે અને બીજું પદ આધારવિશેષ દર્શાવે છે. બન્ને વચ્ચે સામાન્ય—વિશેષભાવ થતાં વિશેષણવિશેષ્યભાવ પ્રાપ્ત થશે. (તથા ૧ તતઃ સામાન્યાવયાના ક્ષેતો विलक्षणः सत्ता विशेषसाधनाधारविशेषवचनर्ब्राह्मणादिशब्द: संबध्यते नभिति तदर्थ यो: सामान्यવિવિમાન વિરવળવિશેષ્યમાચોવતિઃ !–હેલારાજ) હવે આ સામાન્ય અને વિશેષ એવા બે પ્રકારના અર્થોમાંથી વિશેષણ કર્યું અને વિશેષ્ય કર્યું એ વિવક્ષાને આધારે નક્કી થશે. જ્યારે નિષેધને વિશેષ્ય સમજવામાં આવે અને alહ્મગને વિશેષણ સમજવામાં આવે ત્યારે નિષેધ અર્થાત્ તેના વાચક પૂર્વપદ નઅને અર્થ મુખ્ય થશે. સન ત્રાહ્મળ: માં ઉત્તરપદને અર્થ વિશેષ્ય બનશે અને પૂર્વ પદનો અર્થ Page #613 -------------------------------------------------------------------------- ________________ વાક્યપદીય વિશેષણ બનશે અને તેથી ઉતરપદને અર્થ પ્રધાન થશે. આ બંને પક્ષમાં સમાસને અર્થ તેનાં પૂર્વોત્તર પદેમાં સીમિત રહે છે. પરંતુ જ્યારે આ પદનો અર્થ જેમાં બ્રાહ્મણ્ય નથી એવા ક્ષત્રિય વગેરે રૂપી અન્ય પદ સાથે જોડાય ત્યારે અન્યપદનો અર્થ સમાસમાં મુખ્ય બનશે. સવારમાં પણ આવા ત્રણ પક્ષે પ્રાપ્ત થશે અને પ્રકૃત્વા, મકતુંમ્ વગેરે રૂપની સિદ્ધિ પણ થઈ શકશે. ન-ને નિષેધના દ્યોતક નહિ પરંતુ વાચક તરીકે સમજતાં આ બધું સિદ્ધ થશે. . वृत्तौ यथा गताद्यर्थमुपादाय निरादयः । युज्यन्ते साधनाधारैर्नसमासेऽपि स क्रमः ॥२५७॥ ગયેલ એવા અર્થને પ્રાપ્ત કરીને નિ: વગેરે તેમના આશ્રરૂપી આધારે સાથે સમાસ જેડાય છે, તે જ ક્રમ ન... સમાસમાં છે. (૨૫૭) નિકારતઃ વૌશાળા: (કૌશાંબીમાંથી બહાર ગયેલ)નો નિૌશાવી? એવો સમાસ બનશે. બહાર જવા રૂપી ક્રિયાનું અપાદાન દર્શાવતા શાળી સાથે નિદાન: જોડાય છે. mતિવ્રાયઃ | (, ગતિસંજ્ઞક અને વ્ર, વર, વગેરે ઉપસર્ગોને સમર્થ સુબત સાથ નિત્ય તપુરુષ સમાસ થાય છે) ઉપરના વાર્તિક ડ્રાયઃ કતાર્થે 1 ( પ્રત્યયાત શબ્દને અર્થ દર્શાવનારા ઉપસર્ગોનો સમાસ થાય છે) પ્રમાણે નિદાન્તના અર્થવાળા નિઃ સાથે શાસ્ત્રી તપુરુષ સમાસમાં જોડાય છે. શાસ્ત્રી પદ સવ અર્થાત દ્રવ્યનું વાચક છે. એની સાથે જોડાતો નિઃ માત્ર અસત્ત્વવચન છે એમ નથી. તે બહાર આવવાની ક્રિયા દર્શાવતા દ્રથને વાચક છે. સમાસમાં તે બહાર આવવા રૂપી ક્રિયાના કર્તાનો વાચક બને છે. (ય િવાસવયના एव स्युस्तदा तौः सत्त्ववचन: सबन्धो न स्यादिति तदन्यथानुपपत्या निष्क्रमणादिक्रियोपसर्जने સાધનાધારે ટૂળે વૃત્તિકનાયસે 1-હેલારાજ) ન સમાસમાં નિષેધાર્થ પૂર્વપદ ન નિષેધસામાન્ય વાચક છે. જો આમ ન હોય તો ઉત્તર પદ સાથે સંબંધ પામીને સમાસમાં તેની સાથે જોડાઈ શકે નહિ, (ત્રાપ ह्यत्तरपदार्थसंबन्धान्यथानुपपत्त्या नमोऽसत्सामान्यवाचकत्व परिकल्प्यत इति वाचकत्वोपाया सवानुपूर्वी। –હેલારાજ) तत्रासति नो वृत्तेर्ब्राह्मणक्षत्रियादिभिः । विशेषणविशेष्यत्व कल्प्यते कुब्जखजवत् ॥२५८॥ આ પ્રમાણે (ન. સમાસમાં) ન– અસત સામાન્ય) નો વાચક બનતો હોવાથી તેને અને રાની જેમ વાળ, ક્ષત્રિા વગેરે સાથે વિશેષણવિશેષ્યભાવસંબંધ ક૯૫વામાં આવે છે. (૨૫૮) કુના સમાસમાં વિશેષણ કર્યું અને વિશેષ કયું એ અંગે કશે નિયમ સંભવતો નથી કારણ કે બને, ગુણોને નિમિત્તરૂપે છે. વિશેષ વિશેન વસ્ત્રમ્ | Page #614 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ (૨.૧૫૭, વિશેષણરૂપ સુબતને સમાનાધિકરણ વિશેષ્ય સાથે વિકલ્પ તપુરુષ થાય છે) ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે તત્ર તુ દુતાવાન રહઃ પ્રધાન fk વિશેષળમિતિ | | વાપિ 4 : ચત્ર તો મુળરાડ્યો તથા યુઝરવંઝ: ; અહીં વિવક્ષાને આધારે સમાસમાં ફેરફાર થાય છે. આમ વિશેષણવિશેષ્યભાવ અંગે અનિયમ પ્રવર્તે છે. એ પ્રમાણે નગ્ન અસામાન્ય વાચક બનતો હોવાથી તેના વિશેષ વાહ્મળઃ વગેરે શબ્દો સાથે વિશેષણવિશેષભાવ અર્થાત ગુણગુણી ભાવ અંગે પણ યથારુચિ સ્થિતિ પ્રવર્તે છે. આને પરિણામે ન... સમાસમાં પદોના અર્થોને ગૌણપ્રાધાન્ય અંગે ત્રણ પક્ષો સંભવે છે એમ થશે. कामचारे च सत्येवमसत: स्यात्प्रधानता । गुणत्वमितरेषां च तेषां वा स्यात् प्रधानता ।। ।।२५९॥ આમ વિકલ્પ પ્રાપ્ત થતો હોવાથી નર્થ એવા અસ અથનું મુખ્યત્વ થશે અને ઉત્તર પદના બીજા અર્થે ગૌણ બનશે, અથવા તેમનું મુખ્યત્વ થશે. (૨૫૮) ઉપર પ્રમાણે કaહ્મન; એવા ન- સમાસમાં વિશેષણવિશેષ્યભાવ અંગે પૂર્વપદ અને ઉત્તર પદમાં કરો નિશ્ચય ન હોવાથી અર્થાત્ વિવક્ષાનું મહત્વ હેવાથી, કોઈવાર જયારે પ્રથમ પદને અર્થ અર્થાત્ નાથ, અસત્સામાન્ય, મુખ્ય સમજાય ત્યારે ઉત્તર પદ ત્રાહ્મળ: વગેરેનો અર્થ ગૌણ થશે. અથવા એથી વિરુદ્ધ ગ્રાહ્મળ: વગેરેને મુખ્યાર્થ સમજવામાં આવતાં પૂર્વ પદને ન...ાર્થ ગૌણુથ તરીકે સમજાશે, જેમ કે, મા ત્રદ્વાળા અથવા ગ્રાહ્યા: મસા | પરિણામે ત્રાઢાળ: એવા ન... સમાસમાં પૂર્વ, ઉત્તર અને અન્ય એવા ત્રણેય પદના અર્થો મુખ્ય છે અને તેથી ત્રણ પક્ષે પ્રાપ્ત થશે. બીજા શબ્દોમાં કહીએ તો અસામાન્ય રૂપ ન થે જ્યારે પ્રધાન અર્થ રૂપે વિશેષ્ય તરીકે સમજવામાં આવે ત્યારે પૂર્વપદનો અર્થ પ્રધાન અર્થ બનશે અને ઉત્તરપદના તથા અન્ય પદના અર્થે ગૌણ બનશે. વિગ્રહવાકયમાં નને સ્વતંત્ર અર્થ પ્રાપ્ત થતું ન હોવાથી ન”નું વાચકત્વ નહિ પણ ઘતકત્વ થશે. વાકયમાં વિશેષણવિશેષ્યભાવ અંગે કશા વિકલ્પ નથી. તેથી તેમાં ગૌમુખ્યભાવ અંગે ત્રણ પક્ષો સંભવતા નથી. વાકયમાં નર્થમાં અવ્યય જેવી સ્થિતિ અર્થાત્ અહિંગતા અને અસંખતા હોય છે. સમાસમાં ન, સત્તા રૂપી અર્થ દર્શાવતો હોવાથી ન ને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય છે. प्राधान्येनाश्रिताः पूर्व श्रुतेः सामान्यवृत्तयः । विशेष एव प्रक्रान्ता ब्राह्मणक्षत्रियादयः ॥२६॥ (સમાસમાં પ્રાપ્ત થયા) પહેલાં મુખ્ય અર્થને પ્રાપ્ત કરનારા (અને) શબ્દના (ભાવાભાવરૂપ) સામાન્ય અર્થના વાચક ગ્રાહ્મળ, ક્ષત્રિય વગેરે શબ્દો (અસદુ) વિશેષ રૂપે જ પહેલેથી સમજવામાં આવ્યા છે. (૨૬૦) Page #615 -------------------------------------------------------------------------- ________________ પક વાંકીય અવયઃ (વરો:) પૂ પ્રાધાનાગ્નિ1; બુતે. સામાગવૃત્તય: ત્રાહ્મક્ષત્રિયા: (શા.) विशेषे एव प्रक्रान्ताः। ત્રાહ્મણ: એવા ન– સમાસમાં ઉત્તર પદ વ્ર બળ નું પ્રાધાન્ય છે એવા પક્ષમાં ઢાઢાળ: શબ્દમાં બ્રાહ્મણત્વ જેનામાં છે તેવો સદરૂ૫ અર્થ તે મજ જેનામાં બ્રાહ્મણ નથી એ અસરૂ૫ અ પણ પ્રાપ્ત થાય છે. અસદ્દરૂપ અને નિષેધવાચક ન જણાવે છે. આ નર , અસલ્સામાન્ય એવો અર્થ જણાવે છે અને ઘlહ્મનઃ પદ અસવિશેષ અર્થ દર્શાવે છે. સામાન્ય અને વિશેષનો અહીં અમેદાન્વય છે. બીજી રીતે કહીએ તે ન... પદના પ્રગથી ગ્રાહ્મr:માં બ્રાહ્મણત્વની નિવૃત્તિરૂપ વિશેષ અર્થ જાહેર થાય છે. આમ સામાન્ય અને વિશેષ દર્શાવનાર પૂર્વ અને ઉતરપદ વચ્ચે વિરોધ ન હોવાથી પૂર્વ અને ઉત્તર પદ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ કલ્પી શકાય છે. यथा गौरादिभिस्तेषामवच्छेदो विधीयते । असताप्यनभिव्यक्त तादात्म्य व्यज्यते तथा ॥२६१॥ જેમ ઘર વગેરે વિશેષણે) વડે તે (ત્રાળ વગેરે) માં બીજાથી) વિશેષતા જાહેર કરવામાં આવે છે તેમ અસવિશેષમાં અભિવ્યક્ત ન થયેલું (અસત્સામાન્ય સાથેનું) તાદામ્ય પણ વ્યક્ત થાય છે. (૨૬૧) બ્રાહ્મણની ઓળખાણ આપતાં નગ (.૨૬) સૂત્ર ઉપરના ભાગમાં ભાષ્યકાર જણાવે છે કે , સુથાવાર: fi૪: પિશઃ | એ બ્રાહ્મણની વિશેષતા એ છે. ગ્રાહ્યા: શબ્દની સાથે સુરસ્ત્ર, પૌર વગેરે શબ્દો સામાન્યરૂપે બ્રાહ્મણ વગેરેમાં વિશેષતા દર્શાવે છે. આ પ્રમાણે દરેક શબ્દમાં જે અસત્સામાન્ય રૂ૫ અર્થ રહેલો છે તેને દર્શાવવા માટે ન... ને પ્રયોગ થાય છે. અમે આ અસત્સામાન્યની સ્પષ્ટતા કરે છે. यथा सत्ताभिधानाय सन्नर्थः परिकल्प्यते । तथा सत्ताभिधानाय निरुपाख्योऽपि कल्पते ॥२६२।। જેમ અસ્તિત્વના અભિધાન માટે સદ્ અર્થની કલ્પના કરવામાં આવે છે તેમ, સત્ન અભિધાન માટે અસત્ની પણ કહપના કરી શકાય છે. (૨૨) અહીં બીજી પંક્તિમાં તથા સત્તામિધાનાય એમ સમજવું જોઈએ. તથાણત્તામિહાનાય સમજીને તથા સત્તામિહાનાય એ પ્રમાણે જવાની જરૂર નથી. નિરુપાખ્ય એટલે કે નિ:સ્વારૂપ અર્થાત સન્ એવો અર્થ સમજવામાં આવતાં અસત્તા ને અર્થ પ્રાપ્ત થશે. m: વાહ્મ": { પ્રયોગમાં : શબ્દ વિદ્યમાન અર્થાત્ સત્ અર્થ દર્શાવે છે, તેથી બ્રાહ્મળ નું વિશેષણ બને તે યોગ્ય છે. પરંતુ ન... ઉત્તરપદના ભાવરૂપ અર્થનું ઉન્મેલન કરતો હોવાથી તે ઉતરપદનું વિશેષણ કેવી રીતે બની શકે અને તે પછી વિશેષણવિશેષ્ય. ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય ? સદ્ અર્થને નિષેધ દર્શાવનાર શખ તેનું વિશેષણ કેવી રીતે બને? આવી શંકાના જવાબ રૂપે આ કારિકા રજૂ કરવામાં આવી છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ ૫૬૭ ઉચ્ચરિત શબ્દ સામાન્ય રીતે, સદ્દરૂપ અને અસરૂપ એમ બે પ્રકારનો અર્થ દર્શાવે છે. પરંતુ બાહ્ય પદાર્થ આ હેતો નથી. કારણ કે તે માત્ર ભાવનિષ્ઠ અર્થાત સનિષ્ઠ હોય છે તેથી સન્ ગ્રાળ: / એવા પ્રયોગમાં સન નો વપરાશ આવશ્યક છે, પરંતુ આવો પ્રાગ વ્યવહારમાં થાય છે ખરો, કારણ કે ત્રાળ: શબ્દથી ભાવરૂ૫ અને અભાવરૂપ એવો બે પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. આ બે પ્રકારનો અથ ઉપચાર સત્તાથી પ્રાપ્ત થતા અર્થ છે. મુખ્ય સત્તા પ્રાપ્ત અર્થ માત્ર ભાવરૂપ અર્થ દર્શાવે છે. તેથી પ્રસન્ન ગ્રહ્મા; એવા પ્રયોગમાં ન...ને પ્રયોગ સમજી શકાશે. હેલા રાજ જણાવે છે કે કરવમ્ શબ્દનો માત્ર કમળ એ અર્થ થતો નથી. પરંતુ એનો રંગવિશેષ “નીલ” એવો અર્થ પણ બુદ્ધિમાં હમેશાં પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્રાહ્મળ:માં પણ નિર્વિષય નિષેધ પ્રાપ્ત થતો ન હોવાથી સત્તાને નિષેધ ઉપચારસત્તારૂપ અર્થ તરીકે થશે. પરિણામે સમગ્રાહ્મણ કે સન ત્રાહ્મળ: માં પૂર્વોત્તર પદો વચ્ચે વિશેષણવિશેષભાવ પ્રાપ્ત થઈ શકશે. क्षत्रियादौ पदं कृत्वा बुद्धिः सत्तान्तराश्रया । जात्या भिन्नां ततः सत्तां प्रसक्तामपकर्षति ॥२६३॥ (બ્રાહ્મણસત્તારૂપી) બીજી સત્તાથી જુદા આશ્રયવાળી બુદ્ધિ (પહેલાં) ક્ષત્રિય વગેરેને દર્શાવીને ત્યાર પછી, (ક્ષત્રિય) જાતિ(રૂપ સત્તા) થી જુદી પ્રસ્તુત (બ્રાહ્મણ સત્તાની નિવૃત્તિ કરે છે. (૨૬૩) નિષેધને પ્રાપ્ત થયેલા પદાર્થના જેવા પદાર્થનું જ્ઞાન ન સમાસમાં કેરી રીતે થાય છે તે આ કારિકામાં દર્શાવવામાં આવ્યું છે. કોઈક બાબત ભૂલથી ટી સમજાવાને કારણે, અર્થાત નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાં, સંસ્કાર પૂર્ણ આચાર હોવો, શુભ ગૌર વર્ણ હા, આવી સ્થિતિ જ્યારે ક્ષત્રિયમાં પ્રાપ્ત થાય છે ત્યારે તેને માટે ભૂલથી ત્રાહ્મળ: શબ્દ વપરાય છે. હવે જ્યારે ભૂલ સમજાય અને આ અબ્રાહ્મણ ક્ષત્રિય છે એમ ખાતરી થાય ત્યારે સત્ર: એવો ના પ્રયોગ થાટ છે. ૩મત્રાહ્મળોષચં ક્ષત્રિય ! એ પ્રમાણે સમજાતાં ક્ષત્રિયમાં અબ્રાહ્મણત્વનું જ્ઞાન થાય છે. આમ ત્રાહ્મળ એવો નમ્ન પ્રયોગ, જેમાંથી ક્ષત્રિયબુદ્ધિ પ્રાપ્ત થાય છે, તે ક્ષત્રિય માટે ગ્રાહ્મળ: શબ્દના પ્રયોગથી, પ્રસ્તુત એવી રૂપ સત્તાની, ક્ષત્રિયબુદ્ધિથી નિવૃત્તિ કરે છે અર્થાત્ બ્રાહ્મણરૂપ બુદ્ધિને દૂર કરે છે. अभाव इति भावस्य प्रतिषेधे विवक्षिते । सोपाख्यत्वमनाश्रित्य प्रतिषेधो न कल्पते ॥२६४॥ સમાસમાં જ્યારે અભાવમાં ભાવના નિષેધને સમજવામાં આવે છે ત્યારે ભાવપણાને આ વ્યય કર્યા વિના નિધની કલ્પના થઈ શકતી નથી. (૨૬૪) Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ વા૫દીય અભાવ એવા નિષેધને જાહેર કરવા માટે, બાહ્ય પદાર્થને અભાવ હોવા છતાં બુદ્ધિ વડે જણાવાતા ભાવરૂ પર્વને આધારે ભાવ શબ્દ વાપરવામાં આવે છે. ભાવ અને અભાવ એવા બે શબ્દો લગભગ સરખા જણાય છે, એટલા માત્રથી ભાવ ઉપરથી અભાવત્વ સમજાતું નથી. તેથી અભાવ એ ન- પ્રવેગ પ્રાપ્ત થાય છે. અસદરૂ૫ અય અર્થાત અભાવરૂ ૫ પદાર્થમાં જાતિને કારણે ભાવતત્વને આ૫ થતાં બ્રાન્તિ દૂર કરવા અભાવ એ ન પ્રવેગ પ્રાપ્ત થાય છે. अनेकधर्मवचनाः शब्दाः सङ्घाभिधायिनः । एकदेशेषु वर्तन्ते तुल्यरूपाः स्वभावतः ॥२६५।। અનેક ગુણેના વાચક અને તે (ગુણે)નો સમહ દર્શાવતા શબ્દો સરખા રૂપવાળા હાઈ, તેમના અવયમાં (પણ) સ્વાભાવિકપણે પ્રાપ્ત થાય છે. (૨૬૫) નમ્ (૨.૨.૬) સૂવ ઉપરના ભાગમાંના સથવા સર્વે ને શા: ગુણસમાચે વર્તે? બ્રહ્મા: ક્ષત્રિયો વૈશ્ય શુઢ રૂતિ ' માં પ્રાપ્ત થતા વિચારને આ કારિકામાં રજૂ કરવામાં આ છે. ગુણસમુદાય એટલે જાતિ, ગુણ, ક્રિયા, વગેરરૂપ ધર્મો અને તેમના સમૂહ. ત., અત', યોનિ. એવા બધા ગુણોનો સમૂહ દર્શાવતો ગ્રાહ્મળ શબ્દ તપ અને શ્રુત વિનાના પરંતુ બ્રાહ્મણ નિમાં જન્મેલાને અર્થાત ગુણોના સમૂહમાંથી એક ગુણ ધરાવનાર વ્યક્તિને પણ લાગુ પડે છે. એ પ્રમાણે બ્રાહ્મણ જાતિમાં જન્મ નહિ પામેલ પરંતુ, વિદ્યા, વિનય વગેરે ગુણેના સમુદાયમાંથી કેટલાક ગુણવાળા ક્ષત્રિયને માટે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઉત્રાણા: શબ્દમાંના બ્રાહ્મણ શબ્દ બ્રાહ્મણત્વના અમુક ગુણે દર્શાવે છે. ના જણાવે છે કે બ્રાહ્મણત્વના બીજા ગુણોને તેમાં અભાવ છે. यथैकदेशकरणात् कृत इत्यभिधीयते । अकृतश्चेति सङ्घातः स एवाब्राह्मणे क्रमः ॥२६६॥ જેમ કોઈ કાર્યના એક ભાગને કરવામાં આવતાં કરેલું, એમ (કરેલું અને નહિ કરેલું એ) શબ્દસમૂહ વપરાય છે તેમ ત્રાધાળ શબ્દની પણ એવી સ્થિતિ છે. (૨૬૬) - જેમ તાત: માં કોઈ કાર્યનો ઘણે ભાગ પૂર્ણ કર્યો હોય અને કઈક બાકી હોય તે પણ તે વપરાય છે અને કોઈક કાર્યનો ઘણે ભાગ પર ન થયો હોય તો પણ મગૃત વપરાય છે તેમ તા:, શ્રત', યોનિઃ વગેરે ગુણસમુદાયમાંથી કેટલાક ગુણે સરખા હોય તો શ્રાવાળ: શબ્દ ક્ષત્રિય માટે વપરાય છે. આમ બ્રાહ્મણત્વને ક્ષત્રિય ઉપર આરોપ થાય છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ ब्राह्मणोऽब्राह्मणस्तस्मादुपन्यासात्प्रसज्यते । अकृते वा कृतासङ्गादविशिष्टं कृताकृतात् ॥२६७|| આ બાબત સ્વીકારવામાં આવતાં એક જ વ્યક્તિ બ્રાહ્મણ અને અબ્રાહ્મણ કહેવાશે પરંતુ આ (મોક્ષ) સમાસ કૃતાકૃતં સમાસથી જુદો નથી, કારણકે અને ને માટે પણ સત્ત શબ્દ વાપરવામાં આવે છે. (૨૬ ૭) પહેલી પંક્તિમાં દર્શાવેલી શંકાનું બીજીમાં નિવારણ કરવામાં આવ્યું છે. જાતિ, વિદ્વત્તા, તપ વગેરે ગુણસમુદાયને કારણે એ ગ્રાહ્યા છે એવો પ્રયોગ થાય છે. પરંતુ આવા ગુણસમુદાયમાંથી કેટલાક ગુણે ન હોય તો પણ તેને માટે સમય અગ્રાહ્મળ : એવો પ્રયોગ થાય છે. આમ આ રીતે વિરોધ થયો. આ વિરોધને પરિહાર કૃતાકૃત' સમાસના ઉદાહરણ ઉપરથી થશે. જ્યારે કાંઈક થયું ન હોય પરંતુ કરવા માટેનાં બધાં સાધને હાજર હોય અને કાર્ય થઈ શકે તેમ હોય ત્યારે તેને માટે રૂ' શબ્દ વપરાય છે. એ પ્રમાણે ત૫. વિદ્યા વગેરે બ્રાહ્મણના ગુણોને ક્ષત્રિયમાં નિહાળીને ત્યાં જયારે બ્રાહ્મણની સંભાવના થાય ત્યારે શ્રેય શ્રઢાળ:એવો પ્રયોગ શક્ય બને છે. પરંતુ નિષેધવાચક ન વડે મુખ્યાર્થ દ્રાક્ષની નિવૃત્તિ કરવામાં આવે છે અને તેથી સોદાન: એ પ્રયોગ યથાર્થ બને છે. अमुख्यसंभवे तत्र मुख्यस्य विनिवृत्तये । શાન્નવાસ્થાનમાથે ન કયુaો વિરોગ ૨૬૮ ગૌણનો સંભવ હોય ત્યારે મુખ્યાર્થીની નિવૃત્તિ માટે શાસ્ત્ર દ્વારા સ્પષ્ટતા કરતી વખતે પ્રજાયેલ ન વિશેષણરૂપ બને છે. (૨૬૮) માહ્મળઃ બયમ્ ા એવા પ્રયોગમાં ગૌણુથ બ્રાહ્મણત્વનો ક્ષત્રિયમાં સંભવ પ્રાપ્ત થાય ત્યારે મુખ્યાર્થ મનાયેલા બ્રાહ્મણત્વની નિવૃત્તિ માટે ત્રાહ્મળ પ્રાગમાં જે ન વપરાય છે તે વક્તાના આશયને સ્પષ્ટ કરે છે તેથી તે ઉત્તરપદ ગ્રાહૃાાનું વિશેષણ બને છે. पदार्थानुपघातेन दृश्यतेऽन्यविशेषणम् । अथ जातिमतोऽर्थस्य कश्चिद् धर्मो निवर्तितः ॥२६९।। બીજાના વિશેષણરૂપે રહેલું પદ, (વિશેષ્યરૂપ) પદના અથની નિવૃત્તિ કર્યો વિના પ્રવૃત્ત થતું દેખાય છે. તેથી ( અઢાઢાળ:માં) જાતિવાચક શબ્દનો અર્થને કાઈક ધર્મ નિવૃત્ત બને છે. (૨૬૯) નસમાજમાં ઉત્તરપદનો અર્થ પ્રધાન હોય છે એવા પક્ષની ચર્ચા કરતાં ભાષાકાર વા-૭૨ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ વાકષાય જણાવે છે કે ભદ્રાવળમાનચેસ્તુતે મામળમાસ્યાયનું કાોતિ ) ભાષ્યકારના આશયને આ કારિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યેા છે. રાગપુન:। પદમાં રાઞન્ વિશેષણુ, વુવ: એવા વિશેષ્યની નિવૃત્તિ કરતું નથી. સાળ: એવા નગ્ન સમાસમાં નમ્, ઉતરપદ શ્રાદ્દાળ;ની નિવૃત્તિ કરતું હાવાથી નિરક બને છે. પરિણામે ત્રાજ્ઞળમાનય ! એમ સાંભળવામાં આવતાં બ્રાહ્મણને લાવવામાં આવે છે. પરંતુ આ વાત બરાબર નથી, ત્રાક્ષ:પદમાં બ્રાહ્મણ જાતિ એવા અથ દર્શાવનાર હ્વળ શબ્દમાં પ્રાપ્ત થનાર ગુણસમુદાયમાંથી કેટલાકની જ નિવૃત્તિ નશ્ કરે છે. બીજા ગુણ અર્થાત્ ધર્મો તેા રહે છે જ. આ પ્રમાણે નન્દ્ ઉત્તર પદનું વિશેષણ બની શકશે. अवश्य ब्राह्मणे कश्चित् क्वचिद् धर्मो न विद्यते । विशेषावचनात् तत्र नञः श्रुतिरनर्थिका ॥२७०॥ (દરેક) બ્રાહ્મણમાં કયાંક કાઈક ધમ તેા હાતા (જ) નથી. તેથી (બન્નાાળ: એવા સમાસમાં) કા વિશેષ દર્શાવાતા ન હેાવાથી નગ્ધ શબ્દ અનથક છે. (૨૭૦) ઉપરની કારિકામાંના વિચારને સ્વીકારીએ તે પણ ના-મ્ નું શ્રવણુ નિરર્થક છે એમ આ કારિકા જણાવે છે. કાઈ પણ બ્રાહ્મણમાં બ્રાહ્મણ્યના બધા ગુણો હોતા નથી. તેથી ગુણસમુદાયમાંના એક એ ગુણાની હાજરી હાય તાપણુ દ્રાવળ: શબ્દ વપરાય છે. આથી બ્રાહ્મણુ શબ્દને પ્રદેશવૃત્તિ અથવા અવયવ કહેવાય છે. બ્રાહ્મણત્વના બધા ગુણો ન હોય છતાં માત્ર જાતિને કારણે પણ બ્રાહ્મણ માટે બ્રાહ્મણુ શબ્દના પ્રયાગ થાય છે. બ્રાહ્મળ એમ નગ્ન પ્રયાગ ન કરવામાં આવે તેા પણ ત્રાળ; શબ્દ અવયવાિ જ રહે છે. તેથી ન॥ અનક છે એમ ભાષ્યકારનું કચન છે. अविशिष्टस्य पर्यायो नञविशिष्टः प्रसज्यते । अन्वाख्यानाद्धि साधुत्वमेवंभूते प्रतीयते ||२७१|| નમ્ થી જોડાયેલા (અબ્રાહ્મનઃશબ્દ નથી) નહિ જોડાયેલા (ત્રાાળ શબ્દ)ને પર્યાય અને છે. આમ થતાં (શાસ્ત્ર વર્ડ) અન્વાખ્યાન દ્વારા જ (ત્રાળ; શબ્દનુ) સાધુત્વ સમજવામાં આવે છે. (૨૭૧) पदार्थानुपघातेन यद्यप्यत्र विशेषणम् । उपचारसतोऽर्थस्य सावस्था द्योत्यते नना ॥ २७२ ॥ વિશેષણ (પદ) (વિશેષ્ય) પદના અર્થની નિવૃત્તિ કર્યા વિના પ્રવૃત્ત થાય છે, છતાં (અત્રાળ: સમાસમાં) આરોપિત સત્તારૂપ અર્થ દર્શાવતા તે (ત્રાક્ષળ: શબ્દ)ની તે અવસ્થા ની વડે વ્યક્ત થાય છે. (૨૭૨) ઉપરની એ કારિકાઓમાં રજૂ કરવામાં આવેલી મુશ્કેલીએનું નિવારણ આ કારિકા દ્વારા કરવામાં આવે છે. રાગપુલઃ । એવા સમાસમાં રાઞા એવું વિશેષણ પદ પુરુષ એવા Page #620 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ પ૭૧ વિશેષ પદની નિવૃત્તિ કરતું નથી. તેથી સામાન્ય રીતે એમ સમજવામાં આવે છે કે ઉત્તર પદ ગ્રાન: ની નિવૃત્તિ કરનાર ન... , વિશેષણ બની શકે નહિ. છતાં પણ ગ્રાહ્મળ: સમાસમાં ક્ષત્રિયમાં આરાપિત થતી બ્રાહ્મણત્વરૂ૫ અર્થની ગૌણુવસ્થા ન– વડે વ્યક્ત થાય છે. તેથી ગ્રાહ્યઃ પદમાં ન ઉરારપદની નિવૃત્તિ કરતા ન હોવાથી તેનું વિશેષણ બનશે જ. विशेष्येषु यथाभूतः पदार्थः समवस्थितः । तथाभूते तथाभावो गम्यते भेदहेतुभिः ॥२७३॥ વિશેષ્યમાં જે પ્રકારે (વિશેષણ) પદાર્થ બરાબર રહે છે તે પ્રકારે તેવું (વિશેષણવિશિષ્ટત્વ) બીજાની વ્યાવૃત્તિના કારણરૂપ ((વશેષણપદ) વડે સમજાય છે. (૨૭૩) રાગપુર, નીરવણ, વગેરે સમાસોમાં પાન અને નીઝ એવાં વિશેષણ પદોના સાનિથી ચોક્કસ વ્યક્તિ અને ચેકકસ રંગનું કથન સમજવામાં આવે છે, તે પ્રમાણે ન. સમાસમાં પણ બ્રાહ્મળ: પદમાં દ્રોહાન પદનો અર્થ ક્ષત્રિયમાં આરોપવામાં આવે છે. આવો આપ ઉપચારબુદ્ધિથી કરવામાં આવે છે. તેથી નગ ને વિશેષણ કહી શકાશે. એટલા માટે भाष्यमा ५ उयुं छे अथेह राजपुरुषमानय इत्युक्ते पुरुषमात्रस्य आनयनकस्मान्न भवति । अस्त्यत्र विशेषः । राज। विशेषकः प्रयुज्यते । तेन विशिष्टस्य आनयन भवति । इहापि तहि नन विशेषकः प्रयुज्यते । तेन न विशिष्टस्य आनयन भविष्यति । निवृत्तेऽवयवस्तस्मिन्पदाथै वर्तते कथम् । नानिमित्ता हि शब्दस्य प्रवृत्तिरुपपद्यते ॥२७४॥ તે (અવયવ) પદાર્થની નિવૃત્તિ થાય તે અવયવ(વાચક બ્રાહ્મણ) શબ્દ કેવી રીતે પ્રવૃત્તિ કરશે? કારણ કે પ્રવૃત્તિના નિમિત્ત વિનાની શબ્દની પ્રવૃત્તિ પ્રાપ્ત થતી નથી. (૨૭૪) ઉપચારરૂપ નથને નહિ જાણનાર પૂછશે કે નથવિશિષ્ટ ઉત્તર પદનો બ્રાહ્મણ એ અર્થ તે કયો નથ? આના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં મુખ્ય અર્થ બ્રાહ્મણત્વની નિવૃત્તિ છે એ ક્ષત્રિય વગેરે અર્થ દર્શાવતો નર્થ તે છે. ( પુનરસી ( નિવૃત્તિપાર્શ્વ ! મહાભાષ્ય) આ કારિકામાં એક વિશેષ શંકા ઉઠાવવામાં આવી છે. શબ્દને અર્થ માત્ર બુદ્ધિ વડે ક૯૫વામાં આવતું હોય ત્યારે પણ બાહ્ય એવા કઈક પ્રવૃત્તિનિમિત્ત ઉપર જ તે આધાર રાખે છે. બાહ્ય અસ્તિત્વ અને બુદ્ધિનિક કપના વચ્ચે અભેદ સમજવામાં આવતાં પણ શબ્દના અર્થની બાહ્ય સત્તા પ્રાપ્ત થશે. હવે જે બ્રાહ્મણ શબ્દ તેના ગુણસમુદાયમાંથી Page #621 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ વાક્યપદય કઈ એક ગુણ દર્શાવતો હોય તો તેને કોઈ પણ નિમિત્ત વિના ક્ષત્રિય શબ્દમાં પ્રવૃત્તા થતો કેવી રીતે દર્શાવી શકાય ? અને આ રીતે ન, બુદ્ધિ વડે કટપવામાં આવેલી અવસ્થા વ્યક્ત કરે છે એમ પણ કેવી રીતે કહેવાશે? आराच्छब्दवदेकस्य विरुद्धेऽर्थे स्वभावतः । शब्दस्य वृतिर्यद्यस्ति नः श्रुतिरनर्थिका ।। २७५।। લારા (દૂરથી) શબ્દની જેમ, એક જ (ત્રાહ્મણ) શબ્દનો તેના સ્વભાવને કારણે વિરુદ્ધ અર્થમાં પ્રયોગ થતો હોય તો ન નો ઉપયોગ અનર્થક બનશે. (૨૭૫) મારા શબ્દનો, દૂર અને પાસેનું એમ બે પ્રકારનો અર્થ સમજવામાં આવે છે તેમ, વાદળઃ શબ્દમાંથી બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વ વિનાને ક્ષત્રિય એવા બે વિરહ અથ પ્રાપ્ત થતા હોય તે બ્રાહ્મણ શબ્દમાંથી ક્ષત્રિય એવો અર્થ પ્રાપ્ત થશે. તો પછી નગ્ન નો ઉપયોગ જ ન હોય તો ન... સમાસનું વિધાન શા માટે કરવું ? ભાષ્યકાર પણ જણાવે यदि स्वाभाविकी निवृत्तिः किं नञ प्रयुज्यमानः करोति । अथ स्वभावो वचनादन्वाख्येयत्वमर्हति । तद्वाच्यमप्रसिद्धत्वान्नाथों विनिवर्त्यते ।।२७६।। હવે જે સ્વાભાવિક અર્થ સ્વભાવને પણ (સૂત્ર)વચન દ્વારા સ્પષ્ટ કરવાને હોય તો તે (અર્થસ્વભાવ) જાણતો ન હોવાથી ન વડે અર્થની નિવૃત્તિ થાય છે એમ જાહેર કરવું જોઈએ. (૨૭૬) ભાષ્યકાર જણાવે છે કે મા વાવની | સત્ વ નગ્ન પ્રયુષ્યમાન: વાર્થ નિવર્નયતિ | આ વાતને અહીં સમજાવવામાં આવી છે, જે બ્રાહ્મણ શબ્દને અર્થ દર્શાવવાને સ્વભાવ બ્રાહ્મણ અને ક્ષત્રિય એવા બે અર્થે દર્શાવતે હેય તે ન વડે પ્રસિદ્ધ અથની નિવૃત્તિ થાય છે એમ સૂત્રવચન વડે જણાવવું જોઈએ. - હવે જે પ્રયોગ વડે એવા અર્થ સ્વભાવને સમજવામાં આવે કે બધા શબ્દ, બીજા શબ્દની મદદ વિના પણ કેટલીક વાર વિરુદ્ધ અર્થ દર્શાવી શકે છે, તે પણ ન ની અપેક્ષા રહેશે નહિ. यद्यप्युभयवृत्तित्व' प्रधान तु प्रतीयते । प्रस्थान गम्यते शुद्धे तदर्थेऽपि न तिष्ठतौ ॥२७७॥ (શબ્દ) બને અર્થો દર્શાવતું હોય છતાં પણ (તેને) મુખ્ય અર્થ જ સમજવામાં આવે છે. સ્થા માં ગમનને અર્થ હોવા છતાં, માત્ર તે ધાતુમાંથી તે અર્થ પ્રાપ્ત થતું નથી. (૨૭૭) Page #622 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ પહ૩ શબ્દના ભાવાત્મક અને અભાવાત્મક એવા બે અર્થી સંભવે છે. બ્રાહ્મળ: પદમાં બ્રાહ્મણ શબ્દના બે અર્થો હોવા છતાં તેને બ્રાહ્મણ એ મુખ્ય અર્થ જ સમજવામાં આવે છે. સ્થા ધાતુમાં ગમનને અર્થ છે છતાં 9 શબ્દ તેની આગળ મૂકયા વિના પ્રસ્થાન અર્થાત્ ગમનને અર્થ પ્રાપ્ત થતું નથી. તે પ્રમાણે બ્રાહ્મણ શબ્દમાંથી ક્ષત્રિય એવો અર્થ પ્રાપ્ત થતા હેવા છતાં ન.ના પ્રયોગ વિના ક્ષત્રિય અર્થ દર્શાવી શકાતો નથી. किमर्थमतथाभूते सति मुख्यार्थसंभवे । भेदे ब्राह्मणशब्दस्य वृत्तिरभ्युपगम्यते ॥२७८।। જે (બ્રાહ્મણ એવો) મુખ્ય અર્થ પ્રાપ્ત થતું હોય તો તેવા અર્થના અભાવવાળા અને તેનાથી જુદા (ક્ષત્રિય) અર્થમાં બ્રાહ્મણ શબ્દ શા માટે વાપરવામાં આવે છે? (૨૭૮) अयं पदार्थ एतस्मिन् क्षत्रियादौ न विद्यते । इति तद्वचनः शब्दः प्रत्ययाय प्रयुज्यते ॥२७९।। બ્રાહ્મણ શબ્દનો આ અર્થ આ ક્ષત્રિય વગેરેમાં પ્રાપ્ત થતો નથી એવી સમજણને માટે તેને વાચક (બ્રાહ્મણ) શબ્દ પ્રયોજવામાં આવે છે.(૨૭૯) અજ્ઞાનને કારણે અથવા બેટા ઉપદેશને લીધે બ્રાહ્મણ શબ્દ ક્ષત્રિય માટે વાપરવામાં આવે છે. પવિત્ર આહારવાળા, ગૌર વર્ણવાળા, પિંગલ કેશ પુરુષને જોઈને આ બ્રાહ્મણ છે એમ આપણે જાણીએ છીએ. પાછળથી જ્ઞાન થાય છે કે તે બ્રાહ્મણ નથી. પરંતુ અબ્રાહ્મણ છે. આવી રીતે બ્રાતિને કારણે આ બ્રાહ્મણ છે એમ જાહેર કરવામાં આવે છે. बुद्धेविषयतां प्राप्ते शब्दादर्थे प्रतीयते । प्रवृत्तिर्वा निवृत्तिर्वा श्रुत्या ह्यथोऽनुषज्यते ॥२८०॥ અર્થ જ્યારે બુદ્ધિને વિષય બને છે ત્યારે શબ્દમાંથી જ (ભાવરૂપ) પ્રવૃત્તિ અને (અભાવરૂપ) નિવૃત્તિ સમજવામાં આવે છે, કારણ કે શબ્દ સાથે જ અર્થ જોડાય છે. (૨૮) | શબ્દમાંથી ભાવરૂપ કે અભાવરૂપ અર્થ અને તેને કારણે તેવા અર્થની પ્રવૃત્તિ કે નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. નોરામાં ભાવરૂપ અર્થ છે. માહ્મળામાં અભાવરૂપ અર્થ છે. આમ શબ્દ પ્રવૃત્તિરૂપ અથવા નિવૃત્તિરૂપ અને વિશેષક બને છે. अ सम्यगुपदेशाद् वा निमित्तात् संशयस्य वा । शब्दप्रवृत्तिने त्वस्ति लोष्टादिषु विपर्ययात् ।।२८१।। અયોગ્ય ઉપદેશને કારણે અથવા શંકાના કેઈ કારણને લીધે શબ્દની બેટા, અર્થમાં પ્રવૃત્તિ થાય છે. માટીના ઢેફા વગેરેમાં વિરુદ્ધ સ્થિતિ હોવાથી આવી અર્થપ્રવૃત્તિ થતી નથી. (૨૮૧) For Private & Rersonal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ વાક્યપદીય બ્રાહ્મણનાં તપ, વિદ્યા, આચારશુદ્ધિ વગેરે ગુણો ક્ષત્રિયમાં પ્રાપ્ત થતાં, તેમના સાદગ્ધને લીધે અર્થાત શંકાના કેઈક કારણને લીધે લત્રિય માટે બ્રાહ્મણ શબ્દ વાપરવામાં આવે છે. પરંતુ અત્યંત વિસદશ એવાં માટીનાં ઢેફાં માટે બ્રાહ્મણ શબ્દ કઈ વાપરતું. નથી. તેથી બાહ્ય શબ્દથી બ્રાહ્મણ જેવા ક્ષત્રિયનું જ્ઞાન થાય છે. મૃાાતિ મુવ્યંઢો "વશ્વ હૃ: I (૩.૧.૧૨, અમૃતતભાવ અર્થ સમજાતો હોય ત્યારે જેને વુિં પ્રત્યય લાગે છે તેવા 57, શીવ્ર વગેરે પ્રાતિપદિકેને મેં ધાતુના અર્થમાં શ્ય પ્રત્યય લાગે છે અને તે પ્રાતિ પદિકને અંતે આવતા વ્યંજનને લોપ થાય છે) સૂત્ર ઉપરના વાતિક સાવિ વવન માગ્યાત્ ! ઉપરના ભાષ્યમાં જણાવ્યું છે કે નગ્ન અથવા ફુવ શબ્દથી જોડાયેલો શબ્દ પિતાના અર્થથી જુદા અને પિતાના અર્થન જેવા પદાર્થને જણાવે છે, કારણ કે વ્યવહાર પ્રયોગમાં આવો જ અર્થ પ્રાપ્ત થતો હોય છે. શત્રાળમાનય છે પ્રયોગથી બ્રાહ્મણથી જુદા પરંતુ બ્રાહ્મણ જેવા ક્ષત્રિયને બેધ થાય છે. માહ્મrમાનય કહેતાં કેઈ ઢેફુ લાવતું નથી. હવે ગ્રાહ્મળ: એવા ન- સમાસમાં બ્રાહ્મણ એવો મુખ્ય અર્થ ક્ષત્રિય અર્થની નિવૃત્તિ કરે છે. તેથી બ્રાહ્મણત્વના નિષેધનું અધિકરણ બનેલ ક્ષત્રિય અર્થ માંgrળમાનય ! એવા પ્રયોગમાં ક્રિયાના સાધનરૂપ બને છે. ન સમાસ ભાવ પ્રતિષેધની સમાપ્તિ દર્શાવતો હોવાથી માત્રાહ્મળ: સમાસમાં કારકના અર્થને બેધ થશે નહિ. તેથી એમ સમજવું જોઈએ કે નગ્ન નું કાર્ય ક્ષત્રિયમાં આરેપિત બનેલા બ્રાહ્મણત્વને નિષેધ કરવાનું છે, એટલું જ નહિ પરંતુ ઉત્તરપદના અર્થના જેવા અર્થને બંધ કરાવવાનું છે. अनेकस्मादसः इति प्राधान्ये सति सिध्यति । सापेक्षत्व प्रधानानामेव युक्त त्वतल्विधौ ॥२८२।। બીજા પદને અર્થ મુખ્ય હોય ત્યારે અનેHT, : એવાં શબ્દરૂપે સિદ્ધ થાય છે. આ પ્રમાણે રવ અને તર્ પ્રત્યના વિધાન અંગે પ્રધાન પદનું જ સાપેક્ષ ત્વ એગ્ય ઠરશે. (૨૮૨) ન- સમાસમાં ઉત્તર પદનો અર્થ પ્રધાન છે એ પક્ષ ચોગ્ય ઠરે છે. તે પક્ષ અંગે એક બીજી બાબત પણ વધારામાં પ્રાપ્ત થશે. અને પ્રવેગમાં ઇન્ એવા ઉત્તર પદને પ્રધાન સમજવામાં આવે તો જ તેને આશ્રયે રહેલ સંખ્યા અર્થાત એકવચન સિદ્ધ થાય છે. ઉપરાંત તેનું સર્વનામત પણ સિદ્ધ થશે. તેથી તેને માત્ જેવાં શબ્દરૂપ બને છે. ઉત્તરપદના અર્થને મુખ્ય સમજવામાં આવતાં ઢીનામઃ | (૭.૨.૧૦૨, ત્યાર ગણમાંના કેટલા વર્ણને, પછી વિભક્તિ પ્રત્યય આવતાં, મ આદેશ થાય છે) સૂત્ર પ્રમાણે : વગેરે રૂપ પણ સિદ્ધ થશે. Page #624 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ ૫૭૫ તથા માવતર . (૫.૧.૧૧૯, તેનો ભાવ એવા અર્થમાં પ્રતિપાદિકને તવ અને તસ્ત્ર પ્રત્યય લાગે છે) ઉપરના વાર્તિક સ્વતજ્યાં નગ્ન સમાવ: પૂર્વવિપ્રતિષિä વોઃ સ્વરલિમ્ ! ઉપરના ભાગ્યમાં જણાવવામાં આવ્યું છે કે અને ત ની અપેક્ષાએ ન તપુરુષ સમાસ, પૂર્વ વિપ્રતિષેધને કારણે, પ્રથમ કરવો. બીજી રીતે કહીએ તો ન ગ્રીચ ભાવ: ને ન તપુરુષ સમાસ કરવો હોય તે ન અને ગ્રી: નો સમાસ મંત્રાણા: પહેલાં કરો, અને ત્યાર પછી તેને હવે પ્રત્યય લગાડવો. આમ કરવાની જરૂર શી? વાર્તિકકારના શબ્દો વરસિદ્ધચક | ને સમજાવતાં ભાષ્યકાર જણાવે છે કે અત્રહ્મગ: એવા ૨વામાં આવતાં, પહેલો મ, પૂર્વપદ પ્રકૃતિસ્વરના નિયમને કારણે ઉદાત્ત થશે, પરંતુ પછી થનારા સ્વર પ્રબળ હોવાથી રવ પ્રત્યય લગાડયા પછી તેમાંના 4 પ્રત્યયને ઉદાત્ત થછે, બાકીના બધા સ્વરા અનુદાના થતાં બત્રાણાનવમ્ એવો અનાદાસ થશે. જે ય અને તત્ર ન બનતાં પહેલાં લાગે તે આથી વિપરીત સ્થિતિ પ્રાપ્ત થશે. एकस्य च प्रधानत्वात् तद्विशेषणसंनिधौ । प्रधानधर्माव्यावृत्तिरतो न वचनान्तरम् ॥२८३।। ( સમાસમાં) [ પદ મુખ્ય હોવાથી તેના વિશેષણ (ન)ની હાજરીમાં (એકવચન રૂપી) મુખ્ય ધમની નિવૃત્તિ થતી નથી, અને તેથી જો માં બીજુ કોઈ વચન થશે નહિ. (૨૮૩) प्रधानमत्र भेद्यत्वादेकाथों विकृतो नमा । हित्वा स्वधर्मान् वर्तन्ते द्वयादयोऽप्येकतां गताः ॥२८४॥ અહીં (અને સમાસમાં) ન વડે વિશેષિત બનેલ એક, એવો અર્થ વિશેષ્ય હેવાથી મુખ્ય છે. એકત્વને પામેલા દ્ધિ વગેરે પિતાનાં દ્વિત્વ વગેરે લક્ષણોનો ત્યાગ કરીને રહે છે. (૨૮૪) એકત્વ સંખ્યાને જેમાં આરોપ થયો છે એવી દ્વિ, બહુ વગેરે સંખ્યાઓ ઢીને. સમાસને અર્થ છે. હવે મને માં ન જે એકની નિવૃત્તિ કરતો હોય તો એકવચન નહિ પરંતુ એને, મને વા', જેવા સમાસ પ્રયોગો થવા જોઈએ. આવી શંકાના જવાબમાં આ કારિકામાં જણાવવામાં આવે છે કે દ્ધિત્વ, બહુત્વ વગેરે સંખ્યાઓ એકત્વથી વિશેષિત બની છે. વિશેષ્ય બનેલી તે સંખ્યામાં તેમના દ્વિ, બહુ વગેરે ધર્મોનો ત્યાગ કરે છે. તેથી મને એકવચનસમાસ થશે. ब्राह्मणत्वं यथापन्ना नभ्युक्ता क्षत्रियादयः । द्वित्वादिषु तथैकत्व नभ्योगादुपचर्यते ।।२८५।। ન (રૂપ પ્રતિષેધ)થી જોડાયેલા ક્ષત્રિય વગેરે જેમ બ્રાહ્મણત્વના આપને પ્રાપ્ત કરે છે તેમ ન. સાથે જોડાવાથી દ્વિવ વગેરેમાં એકત્વનો આરોપ કરવામાં આવે છે. (૨૮૫) WWW.jainelibrary.org Page #625 -------------------------------------------------------------------------- ________________ વાટયપતય एकत्वयोगमासाद्य स धर्मः प्रतिषिध्यते । द्वयादिभ्यस्तेषु तच्छब्दो वर्तते ब्राह्मणादिवत् ॥२८६॥ દ્વિ વગેરેમાં એકવરૂપ (અર્થ)ને પ્રાપ્ત કરીને તે, એકવરૂ૫) ધર્મ દ્ધિ વગેરેમાંથી નિવૃત્ત બને છે. (શત્રાહ્મણ સમાસમાં) બ્રાહ્મણ શબ્દની જેમ તે (પ) શબ્દ, તે (દ્ધિ વગેરે) ને બદલે પ્રગમાં પ્રાપ્ત થાય છે. (૨૮૬) દ્ધિ, વદુ વગેરેમાં માત્ર બ્રાન્તિને કારણે આરોપિત બનેલ એકત્વને ન વડે નિષેધ થાય છે. પરંતુ ઇ: એવા પ્રયોગનો નિષેધ કરવામાં આવતો નથી. એ g: શબ્દ ન હોય તે દ્ધિ વગેરેમાં એકત્વનો આરોપ ન થાય અને તે પછી ન... શેનો બાધ કરશે? आविष्टसंख्यो वाक्येऽसौ यथा द्वादौ प्रयुज्यते । वृत्तौ तस्य प्रधानत्वात्सा संख्या न निवर्तते ॥२८७।। વાકયમાં ચોક્કસ સંખ્યારૂપ અને દર્શાવતો આ શબ્દ, જેમ ફ્રિ વગેરે (સંખ્યાઓ) દર્શાવવા જાય છે તેમ સમાસમાં પણ તે મુખ્ય હોવાથી તેની) તે (એકવ) સંખ્યાને ત્યાગ થતો નથી. (૨૮૭) प्रतिषेध्यो यथाभूतस्तथाभूतोऽनुषज्यते । वचनान्तरयोगे हि न सोऽर्थः प्रतिषिध्यते ॥२८८॥ નિષેધ પામનાર (ઉત્તરપદ ને અર્થ) જે એકવચનવાળો) હોય છે તેવો જ તે (ન.) સાથે જોડાય છે. બીજા વચન સાથે તેને જોડવામાં આવે તો તેના (તે એકત્વરૂપ) અને (સમાસમાં) નિષેધ થશે નહિ. (૨૮૮) પ્રતિષેધવિષયની કલ્પના કરવા માટે અસ૬ અર્થવાળું ઉત્તર પદ પ્રયોજાય છે અર્થાત પ્રતિષેધ્ય અર્થ જે વચનમાં હોય તે જ વચનવાળું પદ ન સાથે જોડાય છે. અને સમાસમાં દિ, ટુ વગેરેમાં એકવચનનો નિષેધ સમજાવવાનો છે તેથી એકવચનવાળા ઉત્તર પને જ ન લગાડવામાં આવે છે. જે ત્યાં દ્વિવચન કે બહુવચનને પ્રયોગ કરવામાં આવે તો જેને નિષેધ કરવાનો છે તે પદાર્થની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થશે નહિ. अशुक्ल इति कृष्णादियथार्थः संप्रतीयते । संख्योन्तर तथानेक इत्यत्राप्यभिधीयते ॥२८९॥ જેમ શબ્દમાંથી કાળું વગેરે અર્થ સમજાય છે તેમ ઉનેદમાંથી બીજી સંખ્યાઓ જણાવવામાં આવે છે. (૨૮૯) આ કારિકાથી શરૂ કરીને કારિકા ૨૯૬ સુધીમાં અને સમાસના નિષેધ અંગે પ્રસ"પ્રતિષેધ અને પર્યદાસ એવા બે પક્ષોનો વિચાર કરવામાં આવશે. Page #626 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ પ૭૭. ભાષ્યકાર જણાવે છે કે મને માં એકના પ્રતિવેધ વડે ઘણી બાબતેને ખ્યાલ કેવી રીતે આવશે ( પુનરરથ પ્રતિ નાં સંપ્રત્યયઃ સ્થાત !). શબ્દ જે બહુવચન દર્શાવતા હોય તો બહુવચન વપરાશે. હવે મને ને અર્થ “એક વન પ્રતિષેધ” એટલો જ કરવાનો હોય તો મને ન માગત: ! એવા પ્રયોગ વડે ઘણું માણસોના આગમનને ખ્યાલ નહિ આવે. પૂર્વપક્ષની દલીલ છે કે ઉત્તરપદના અને પ્રધાન સમજવા માટે ન...1ને પ્રસજ્યમતિધ રૂપે સમજવું જોઈએ. આ રીતે મને ગન: સામત: ને અર્થ એક વ્યક્તિ આવી નથી (g: ગન: ન માત: 1) એ થશે. પરંતુ પ્રસપ્રતિષેધ રૂપે ન ને સમજવામાં આવતાં “એક વ્યક્તિ આવી નથી' એવા વચનમાંથી કશું પ્રાપ્ત થતું નથી. આ મુશ્કેલી ટાળવા માટે નાને પ્રથુદાસ રૂપે સમજવો, જેથી ને? બનઃ માત: 1. નો પ્રાપ્તિરૂ૫ અર્થ, “ એક નહિ એવી વ્યક્તિએ આવી છે' થશે. અહીં પ્રાતિનો નિષેધ થશે, અપ્રાપ્તિને નહિ. પદાસ સમજવામાં આવતાં મા પદમાં શુકલની નિવૃત્તિરૂ૫ કૃણુ વગેરે અર્થ અક્કસ રૂપે પ્રગટ થશે. એ પ્રમાણે ને. માં એકની નિવૃત્તિથી દિ, બહુ વગેરે અક્કસ સંખ્યામાં પ્રાપ્ત થશે. क्रियाप्रसङ्गात्सर्वेषु कर्मस्वङ्गीकृतेषु च । एकस्मिन् प्रतिषिद्धेऽपि प्राप्तमन्यत् प्रतीयते ॥२९०॥ ક્રિયા સાથેના સંબંધને કારણે અને જ્યારે બધાં કાર્યોનો સ્વીકાર થશે હોય ત્યારે એક નિષેધ થતાં બીજાની પ્રાપ્તિ સમજાય છે. (૨૯૦) ક્રિયા અથવા ગુણનું પહેલાં વિધાન કર્યા પછી વક્તા નબ દ્વારા તેનો નિષેધ કરે છે, જેમ કે (તમે) બેસાડે, સુવાડે, જમાડે (માસ, શાયર, મોગા ); એમ પહેલાં ક્રિયાનું વિધાન કરીને અર્થાત પ્રસજ્યનું વિધાન કરીને અને એ પ્રતિષેધ જાહેર કરવામાં આવે છે. (વસગ્યાયં ત્રિય કુળ વા તતઃ પાન નિતૃર્ત કરોતિ તથા માસય શાયર મોરયાને 1 ) क्रियाश्रुतिश्च प्रक्रान्ते प्रसज्यप्रतिषेधने । पर्युदासे तु नियतं संख्येयान्तरमुच्यते ॥२९१॥ પ્રસ પ્રતિષેધ પક્ષને સ્વીકારવામાં આવતાં, ક્રિયાને ઉલ્લેખ, નિષેધ વિનાના કારની પ્રાપ્તિ કરાવશે. પથુદાસને સ્વીકારવામાં આવતાં બીજી ચોક્કસ સંખ્યાવાળા કારકને બંધ થશે. (૨૯૧) વા-૭૩ Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ વાકય૫દાય અને સમાસમાં પ્રસપ્રતિષેધ સમજવામાં આવતાં ક્રિયાનો ઉલેખ પોતાની સ્વાભાવિક શક્તિને પરિણામે જે સાધનોનો નિષેધ થયો નથી તે સાધનોની પ્રાપ્તિ કરાવશે. હવે જે પર્ણદાસ પક્ષને સ્વીકારવામાં આવે તે મને માં માસ, શાય વગેરે ? ન હેવાથી એક સિવાયની બીજી સંખ્યાઓ, અર્થાત દિ, બહુ, વગેરે સમજવામાં આવશે. धात्वर्थः कर्मविषयो व्यपदिष्टः स्वसाधनैः । अर्थात् सर्वाणि कर्माणि प्रागाक्षिप्यावतिष्ठते ॥२९२।' પિતાનાં સાધનોથી નિર્દિષ્ટ બનતે કમ વિષયક ધાત્વર્થ, તેના અર્થને કારણે બધા પદાર્થોને, નિષેધની પહેલાં પ્રાપ્ત કરાવીને, દઢ બને છે. (૨૯૨). માર, શાયય, મોગય જેવાં ક્રિયારૂપોમાંના ધાતુઓના અનેકવિધ અર્થને તેનાં સાધનો અર્થાત્ કાર વડે નિર્દેશ થાય છે. પરસ્પર વિરુદ્ધ એવા ક્રિયાનિર્દેશાવાળો આ અર્થ, એક સાધન સાથે જોડાઈ શકતો નથી. તેથી નિધની પહેલાં અનેક સાધનની પ્રાપ્તિ કરાવે છે. ત્યાર પછી એકના નિષેધથી બીજાં કારકોની પ્રાપ્તિ થાય છે, नितिसाधनाधारे यत्राख्याते प्रयुज्यते । अनेक इति पश्वाच्च तिष्ठतीत्यनुषज्यते ॥२९३।। साध्यत्वात् तत्र सिद्धेन क्रिया द्रव्येण लक्ष्यते । प्रागेवाङ्गीकृतं द्रव्यमतः पूर्वेण भिद्यते ॥२९४॥ જેના સાધનને આશ્રય બરાબર જાણતે છે એવા આખ્યાત સાથે અનેક નો પ્રયોગ થાય છે અને ત્યાર પછી તેની સાથે) તિષ્ઠતિ પ્રયોજાય છે, ત્યાં સાધ્ય હેવાને કારણે યિા, સિદ્ધ દ્રવ્ય વડે સમજવામાં આવે છે. દ્રવ્યને પહેલેથી જ (સાધન રૂપે) સ્વીકારવામાં આવે છે. તેથી અગાઉ પ્રજાયેલા (અને એવા) દ્રવ્ય વડે તે ક્રિયાને જુદી સમજવા માં આવે છે. (૨૯-૨૯૪) ભાષ્યકારનાં વચને, “ચાપ તરતજીતે વઘતું યત્ર ચાલુળ વતે, યત્ર ન प्रसज्यते तत्र क्थम् । अनेकस्तिष्ठति इति । भवति एवंजातीयकानामध्येकैकस्य प्रतिषेधे बहूनां સંઘચય: I તાધા ન ઈશ્ન વિમ્ ન ન પ મુન્ | માંના વિચારો આ બે કારિકાઓના મૂળમાં છે. ભાષામાં વાર્ષિ... તિતિ ! માંના પૂર્વ પક્ષને માત..સુસ્વમિતિ 1 થી ઉત્તર આપવામાં આવ્યો છે. ન અંગે બે પક્ષોનો વિચાર કરવામાં આવે છે ? (૧) જ્યાં ક્રિયાનો પ્રથમ ઉલ્લેખ કરી પછી નાનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમ કે शायय आसय भोजय अनेकम् । Page #628 -------------------------------------------------------------------------- ________________ પ૯ ત્રીજુ કાંઠ (૨) જ્યાં ન નો ઉલેખ પ્રથમ હોય અને પછી ક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવે જેમકે w: તિ િ | અને તિવ્રતિ 1 માં યુનેસ: માંથી “ઘણું”નો અર્થ કેવી રીતે પ્રાપ્ત થશે, કારણકે અહીં પ્રતિષેધને ઉલ્લેખ પહેલાં છે અને ક્રિયાનો ઉલેખ પછી છે (ત્ર તુ પૂર્વમેવ paas qશ્વારિકાળવિધાનં તત્ર જ વહૂનાં સંઘરાયઃ ૧ કેસ્ટ જણાવે છે કે ક્રિયારૂપ પ્રયોગ પહેલાં અને પાછળથી પગ થઈ શકે. ધાતુના અર્થ ઉપરથી કારકનો ખ્યાલ પ્રાપ્ત થાય છે જ તેથી એકના પ્રતિષેધથી બે અથવા વધારેને ખ્યાલ આવશે. ભાષ્યકારને મુદ્દો સ્પષ્ટ છે. પહેલાં ક્રિયારૂપવાળું હકારાત્મક કથન કરીને મને એવા નિષેધનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ કે મને નો અર્થ ધણા થશે. પરંતુ જ્યાં મને: તિષ્ઠતિ ! એ નકારાત્મક પ્રયોગ હોય ત્યાં એને માંથી ધણ અર્થો કેવી રીતે પ્રાપ્ત થાય ? ભાષ્યકાર પોતે જ ઉત્તર રૂપે જવાબ આપે છે કે કેટલાક પ્રકારના પ્રયોગમાં એકના નિષેધથી ઘણાના સ્વીકારનો ખ્યાલ આવે છે, જેમ કે, ન ન પ્ર પ્રિયમ્ સુરવન્ 1 તેને એક વસ્તુ પ્રિય નથી એમ નથી અર્થાત્ તેને ઘણું વસ્તુઓ પ્રિય છે (વઘુનિ વિચાઈન ), અને તેને એક બાબત સુખ આપતી નથી એમ નથી, તેને ઘણી બાબતો સુખ આપે છે, (વહુન સુવાનિ ). મને: તિષ્ઠતિ 1 ની પણ આવી જ સ્થિતિ છે. તેમાંથી પણ “ઘણું” ઊભા છે એવો હકારાત્મક અથ પ્રાપ્ત થશે. શાનેવારીત ટ્રસ્થમતઃ ઘન મિતે ને અનુવાદ બીજી રીતે પણ કરી શકાય. દ્રવ્યને ઉલ્લેખ (આ બીજા પક્ષમાં) પહેલાં કરવામાં આવે છે. તેથી આ પક્ષ અગાઉના (ક્રિયારૂપના પહેલા ઉલેખવાળા) પક્ષથી જુદા પડે છે. संख्यैव प्रतिषेधेऽपि संख्यान्तरमपेक्षते । वाक्येऽपि तेन नैकत्वमात्रमेव निवर्त्यते ॥२९५॥ વાકયમાં પણ પ્રતિષેધ પામેલી એકવ સંખ્યા બીજી સંખ્યાઓની અપેક્ષા રાખે છે. તેથી માત્ર એકત્વને જ નિષેધ થાય છે એમ નથી. (૨૮૫) જે પ્રયોગોમાં ક્રિયારૂપના ઉલ્લેખની કશી જરૂર હોતી નથી ત્યાં પણ એકવના નિષેધથી દ્ધિ, બહુ એવી બીજી સંખ્યાઓની પ્રતીતિ થાય છે. આના ઉદાહરણ રૂપે ભાષામાં ન = g૪ કિચન અને 7 7 દિ' પુay 1 એવાં વાક ૨જ થયાં છે. અહી ન ના પ્રયે માયાથે ૨ ! (૮-૧-૧૦, પીડા અથ દર્શાવવાનો હોય ત્યારે ધિત્વ થાય છે) સૂત્રનિયમ પ્રમાણે વકતા ખેદપૂર્વક જણાવે છે કે "અરેરે, શત્રુને એક જ પ્રિય નથી, એક જ સુખ નથી. તેને ઘણું પ્રિ છે ઘણાં સુખ છે.” અહીં ક્રિયાપદના ઉલેખ વિના પણ સુખના અને પ્રિયના પ્રતિષેધવાળા વાક્યમાં ઘણું સુખ અને ઘણું પ્રિવ્યોનો બેધ થાય છે. ” - વાક્યમાં જે આવી સ્થિતિ હોય છે અને જેવા સમાસમાં પર્યાદાસ પક્ષમાં ઉત્તર પદાર્થના અર્થ અંગે કશી શેકા પ્રાપ્ત થશે નહિ. અને એવા સમાસમાં ૫ પદ જ દિ અથવા બહુને જણાવે છે. અથવા તે સમાસ દ્વારા એકવની જ માત્ર નિવૃત્તિ થાય છે એમ નથી, પરંતુ દિ, બહુ, વગેરે બીજી સંખ્યાઓની પ્રતીતિ પણ થાય છે. Page #629 -------------------------------------------------------------------------- ________________ પદ્ર કયપદીય स्नेहान्तरादवच्छेदस्तथासत्तेः प्रतीयते । तैलेन भोजनेऽप्राप्ते न त्वन्यदुपसेचनम् ॥२९६।। ભજનમાં તેલ મળે તેમ ન હોય ત્યારે તેના જેવા બીજા (ધી જેવા) તેની નજીકના, ચીકાશવાળા પદાર્થથી (ભજન) નિર્ણય કરવામાં આવે છે. બીજા કોઈ (દૂધ કે દહીં જેવા) ભીંજવનારા પદાર્થથી નહિ. (૨૯૬). જેમ “તેલ સાથે જ એમ કહેવામાં આવતાં જ તેલ ન મળે તેમ હોય તો તેને બદલે તેની નજીકના ઘી વગેરે ચીકાશવાળા પદાર્થોને ઉપયોગ થાય છે તે પ્રમાણે અને પ્રયોગમાં પુરુ ના પ્રતિષેધથી સરખા કાર્યવાળી અને સરખા સ્વભાવવાળી , વહુ વગેરે સંખ્યાઓની પ્રતીતિ થાય છે. एकार्थे वर्तमानाभ्यामसता ब्राह्मणेन च । यदा जात्यन्तर बाह्यं क्षत्रियाद्यपदिश्यते ।।२९७।। સમાન અર્થમાં પ્રાપ્ત થતા અસત્ (સામાન્ય દર્શાવતા ન ) અને બ્રાહ્મણ શબ્દ વડે ક્ષત્રિય વગેરે બીજી જાતિનો બોધ કરાવવામાં આવે (ત્યારે) ન... સમાસમાં અન્ય પદને અર્થ પ્રધાન બને છે. (૨૯૭) - જ્યારે અસામાન્યને બંધ કરાવતે નગ્ન બ્રાહ્મણ શબ્દ સાથે સમાન અધિકારણમાં હોય અને બન્ને વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ હોય અને જ્યારે આ શબ્દ વડે કાઈક બાહ્ય પદાર્થ અથવા ક્ષત્રિય વગેરે જાતિનો બંધ કરાવવામાં આવે ત્યારે ન સમાસમાં અન્ય પદને અર્થે પ્રધાનપણે પ્રાપ્ત થાય છે. મસન ત્રાહ્મળ: સહ્ય ત્રાહ્મળ એવા સમાસમાં વિમાન: ત્રાહ્મળ: (વ્રાહ્મળાિ ) ચહ્ય ક્ષત્રિયહ્ય (ક્ષત્રિયનાતે.) એ અર્થ સમજાશે. આ ક્ષત્રિય જાતિરૂપ અર્થ અન્ય અર્થાત, બાહ્ય છે કારણકે નગ્ન સમાસના પૂર્વ કે ઉત્તર બેમાંથી એક પણ પદને તે અર્થ નથી. श्यामेव शस्त्री कन्येति यथान्यदपदिश्यते । असन् ब्राह्मण इत्याभ्यां तथान्ये क्षत्रियादयः ।।२९८॥ રચાના રુવ શાસ્ત્રી જા ! (છરી જેવી કાળી છોકરી) પ્રગમાં જેમ (કોઈ) બાહ્ય વ્યક્તિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેમ મન ગ્રાહ્મળઃ એવા આ બે શબ્દો વડે ક્ષત્રિય વગેરે બાહ્ય વ્યક્તિઓને બંધ થાય છે. (૨૯) શસ્ત્રી પુર (છરી જેવી) શ્યામા (કાળી) વાજા (છોકરી દેવદત્તા) એવા વિગ્રહ પરથી થતા પાત્રીયામા એવા ઉપમિત સમાસમાં બે પદો ઉપરથી પ્રાપ્ત ન થનારો અર્થ દવદના નામની કન્યા) પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે માનું ત્રાહ્મગ; એવાં પદે ઉપરથી ત્રાબ: સમાસમાં ક્ષત્રિય અથ પ્રાપ્ત થાય છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૧૮* ત્રીજુ કાંઠે असास्नो गौरिति यथा गवयो व्यपदिश्यते । . जात्यन्तर न गोरेव सास्नाभावः प्रतीयते ॥२९९।। જેમ, ગોદડી વિનાની ગાયથી જુદી જ જાતિના ગવયને ઉલલેખ થાય છે, ગાયની ગોદડીના અભાવનો ખ્યાલ આવતું નથી. (૨૯૯) ; (:) એવા ન- સમાસથી, જેને (કદી) ગોદડી હોતી નથી એવા ગવયની પ્રતીતિ થાય છે. આ ગાયને ગોદડી હોતી નથી તે ખરું છે પરંતુ તે બીજી જ જાતિનું પ્રાણી છે. એ પ્રમાણે મધ્યાહ્નનશબ્દમાં બ્રાહ્મણ જાતિના પ્રતિષધથી બીજી જાતિ અર્થાત ક્ષત્રિયને બંધ થાય છે. तुल्यरूपं यथाख्यात कण्टकैभेदहेतुभिः । खदिरं जातिभेदेन खजूरात प्रतिपद्यते ॥३०॥ જેમ સરખા દેખાવવાળા સમજવામાં આવેલા ખદિરને, તેના ભેદ દર્શાવનાર કાંટાઓ વડે ખજૂરીથી જુદી જાતિનું (ઝાડ) સમજવામાં આવે છે. (૩૦૦) બેરના વૃક્ષને અને ખજુરીના વૃક્ષને સફેદ દાંડીઓ અને ઝીણાં પાંદડાં હોય છે, તેથી તે બને સરખાં છે એમ સમજવામાં આવે છે. ત્યારબાદ બને જુદો સમજવાનું કારણ એ છે કે ખેરના કાંટા ખજુરીમાં હોતા નથી. આ પ્રમાણે ત્રાળ: સમાસમાં બ્રાહ્મણોનાં લક્ષણ જેવાં લક્ષણો ક્ષત્રિયમાં જોઈને બ્રાહ્મણત્વ સમજાય છે અને ત્યાર પછી ન વડે તેને નિષેધ કરવામાં આવે છે. અહીં માત્ર જાતિ જ જુદો છે, તપ, વ્યુત વગેરે ગુણે સરખા છે. अविद्यमानब्राह्मण्यो याहशो ब्राह्मणो भवेत् । अङ्गीकृतोपमानेन तथान्याथा ऽभिधीयते ॥३०१॥ તેમ બ્રાહ્મણ વિનાના બ્રાહ્મણ જેવો બાહ્ય (ક્ષત્રિય રૂ૫) અર્થ સદશ્યને સમાવનારા (મશ્રા) શબ્દ વડે દર્શાવાય છે. (૩૦૧) ઉપરની કારિકાઓમાં શાસ્ત્રી શ્યામા, મસા, અને વટવાન એવા ત્રણ સમાસે રજૂ કરવામાં આવ્યા. આ ઉદાહરણે દ્વારા પ્રાપ્ત થતો સિદ્ધાન્ત આ કારિકામાં રજુ કરવામાં આવ્યો છે. સદશ્યને કારણે આ ત્રણેય ઉદાહરણોમાં બાહ્ય પદાર્થ કન્યા, ગવય અને ખદિર સમજવામાં આવે છે. એ પ્રમાણે બ્રાહ્મણત્વ સાથે સંકળાયેલા ગુણેની સરખામણી અથવા સાદશ્ય જેમાં પ્રાપ્ત થાય છે તે મહ્મળ: સમાસ બાહ્ય ક્ષત્રિય અર્થ દર્શાવે છે. अवृष्टयो यथावर्षा नीहाराभ्रसमावृताः । तद्रूपत्वात्स हेमन्त इत्यभिन्नः प्रतीयते ॥३०२।। વરસાદ વિનાના પરંતુ ધુમ્મસ અને વાદળાવાળા દિવસેને વૃષ્ટિહીન કહેવાય Page #631 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ વાકયપદીય છે. તે (વર્ષો)નાં જેવાં ચિદાને કારણે શિયાળાને પણ તેના સરને સમજવામાં આવે છે. (૩૦૨). મત્ર: દેનન્તઃ | પ્રયોગ કેવી રીતે શકય બને તે આ કારિકામાં સમાવવામાં આવ્યું છે વરસાદ ન આવતો હોય પરંતુ ધુમસ ફેલાતું હોય, વાદળો ઘેરાયાં હોય, તેવા દિવસને વૃષ્ટિ વિનાના દિવસો કહેવાય છે. શિયાળામાં આકાશ કાળું હોય છે ત્યારે તેને પણ અવર હેમન્તઃ કહેવાય છે. મવર્ષા: શબ્દ તત્પર સમાસ છે અને તેના પિતાનાં પદોમાંથી જ તે સમાસનો અર્થ પ્રાપ્ત થવા જોઈએ, પરંતુ તેમાંના સદશ્યને કારણે સમાસને અર્થે અન્ય પદાર્થ થશે. શવષડને બહુત્રીહિ સમજવામાં આવતાં સમાસ અવર્ષ થશે મદ્રાક્ષ: માં પણ આવી સ્થિતિ છે આ પ્રમાણે સદશ્ય અર્થને સમાવતા ન સમાસમાં અન્ય પદનો અર્થ પ્રધાન હોય છે, આ એક મત છે. (gવું નગરમાસી: વાવામાયાધાનવિધવા રૂલ્યgi સનમ –હેલારાજ) अपरे ब्राह्मणादीनां सर्वेषां जातिवाचिनाम् । द्रव्यस्यान्यपदार्थत्वे ना योगं प्रचक्षते ॥३०३।। સમાસ જયારે કોઈક અન્ય પદનો અર્થ દર્શાવતો હોય ત્યારે બ્રાહ્મણ વગેરે બધા જાતિવાચક શબ્દોનો નસાથે સમાસ થાય છે એમ બીજ આચાર્યો જાહેર કરે છે (૩૦૩) પદનો અર્થ જાતિ છે એવા પક્ષમાં બ્રાહ્મણ વગેરે શબ્દો વ્યક્તિ વિનાની જાતિ જ મુખ્યપણે દર્શાવે છે. તેથી સમાસનાં પદો દ્રવ્યનું અભિધાન કરતાં ન હોવાથી, અન્ય અર્થનું અભિધાન થશે. સન્ »ાહ્મળ: મંત્રાહ્મણ એવો સમાસ, જેનામાં બ્રાહ્મણ નથી અર્થાત ક્ષત્રિયના ગુણે છે તેવા દ્રવ્યરૂપ અર્થમાં વપરાય છે. મંત્રાળ માં ત્રાહ્મણ શબ્દ જાતિ દર્શાવશે અને સમાસ ન– તપુરુષ થશે. પરંતુ અન્ય પદાથ જાતિ નહિ પરંતુ વ્યક્તિ રૂપે ક્ષત્રિય થશે. न चैवंविषयः कश्चिद्बहुव्रीहिः प्रकल्पते ।। अगुरश्व इति व्याप्तिर्नञ्समासेन यस्य न ॥३०४॥ આવા (જાતિરૂપ અન્ય પદાર્થના અભિધાન રૂપી) વિષયવાળો કોઈ બહુવીહિ કરી શકાતું નથી. જેમનામાં ન... સમાસને અવકાશ નથી એવો અr: ૫. બહુશ્રીહિ સમાસ છે. (૩૦) અહીં બહુવ્રીહિ અને ન” ની વિશેષતા જણાવવામાં આવી છે. ન... સમાસ અન્ય પદાર્થરૂપ પદાર્થ જાતિ દર્શાવે છે. બહુવ્રીહિ વડે દર્શાવાતો અન્ય પદાર્થ વ્યક્તિ છે, જાતિ નહિ, જેમકે વિમાનઃ : બોવમ્ (અવશ્ય ) સ મળ: મધ: એ ન સમાસ થશે. પરંતુ વિમાન: વ: યસ્થ સ: મr: ૫: એ સમાસ બહુવ્રીહિ થશે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શીજુ કાંઠ द्वन्द्वैकदेशिनोरुक्ता परवल्लिङ्गता यतः ।। _ अवर्षासु ततोऽसिद्धिरिष्टयोर्लिङ्गसंख्ययोः ॥३०५।। હૃદ્ધ અને એકદેશી સમાસનું લિંગ તેના બીજા પદના લિંગ પ્રમાણે હોય છે. તેથી અવઃ સમાસમાં ગ્ય લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે નહિ. (૩૦૫). સાવર્ણી મન્તઃ 1 માં વર્ષો શબ્દ ફ્રેમન્તઃ નું વિશેષણ હોવાથી વરાત્રિ દુનતત્વષયો (૨,૪૪૬, ૮% અને તપુરુષ સમાસનાં લિંગ તેમના બીજા પદનાં લિંગ પ્રમાણે સમજવામાં આવે છે) સત્રનિયમ પ્રમાણે હેમન્તનું પુલિંગ અને એકવચન સમાસને પ્રાપ્ત થતાં, વર્ષ એવું અનિષ્ટ રૂપ સિદ્ધ થશે. આમ ન સમાસમાં અન્ય પદના અર્થને મુખ્ય સમજવામાં મુશ્કેલી હોવાથી પૂર્વ પદ અર્થાત નિષેધવાચક પદના અર્થના પ્રાધાન્ય અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. એ . विशेषणं ब्राह्मणादिः क्रियासंबन्धिनोऽसतः । यदा विषयभिन्न तत् तदासत्त्वं प्रतीयते ॥३०६॥ જયારે બ્રાહ્મણ પદ ક્રિયા સાથે સંબંધવાળા અસદુ અથના વાચક નમૂના વિશેષણ રૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તે (વિશેષણ)થી ચોક્કસ બનેલો નિષેધ રૂપ અર્થ સમજાય છે. (૩૦૬) ब्राह्मणत्वेन चासत्त्वादुच्यते सत्चदन्यथा । असदित्यपि सत्त्वेन सतः सत्ता निवर्त्यते ॥३०७॥ ન સમાસમાં બ્રાહ્મણત્વ રૂપે અસત્ અને ક્ષત્રિય રૂપે સદ્ સમજવામાં આવે છે. અને (ઉત્તર પદાર્થ એવા) સતની વિદ્યમાનતાનો નિષેધ કરવામાં આવે છે. (૩૦૭) ન સમાસમાં બ્રાહ્મણત્વ રૂપ અસ અને ક્ષત્રિયરૂપે સદ્ સમજવામાં આવે છે. આ વિશિષ્ટ વિષયક અસત્વ છે, સર્વથા અસત્ત્વ નથી, તેથી તેને ક્રિયા સાથેના સંબંધ ને બાધ નથી. કોઈક પ્રકારના ભાવ વિનાના અભાવનો વ્યવહાર શક્ય જ નથી તેથી ભાવ રૂપે સમજવામાં આવતા ઉત્તર પદાર્થની વિદ્યમાનતાને નિષેધ પ્રાપ્ત થશે. सामान्यद्रब्यवृत्तित्वान्निमित्तानुविधायिनः । अयोगो लिङ्गसंख्याभ्यां स्याद् वा सामान्यधर्मता ॥३०८॥ પિતાના નિમિત્તને અનુસરતો ન... સમાસ દ્રવ્ય સામાન્યને જણાવતા હોવાથી લિંગ અને સંખ્યા સાથે તેને સંબંધ થશે નહિ, અથવા તો સામાન્ય લિગ અને સામાન્ય સંખ્યા પ્રાપ્ત થશે (૩૦૮) Page #633 -------------------------------------------------------------------------- ________________ વાપીય ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે નo, સમાસમાં પૂર્વ પતુ પ્રાધાન્ય હોય તેા સમાસની અવ્યય સંજ્ઞા થશે, કારણકે પહેલું પદ અવ્યય છે અને સમાસ અસરૂપ અ દર્શાવે છે. તેથી માતગૌ, ત્રાક્ષના: એવાં રૂપે થઈ શકશે નહિ. વાકયમાં આવી જ અલિંગતા અને અસંખ્યતાની સ્થિતિ પ્રાપ્ત થશે. અસવરૂપ અયાને બદલે સમાસ દ્રવ્યા દર્શાવે છે. એમ જો સ્વીકારીએ તો પણ તે દ્રવ્યસામાન્ય જ હાવાથી નપુસક એકવચન પ્રાપ્ત થાય. ૫૪ प्रागसत्त्वाभिधायित्वं समासे द्रव्यवाचिता । निमित्तानुविधानं च न सर्वत्र स्वभावतः || ३०९ ॥ સમાસમાં પ્રાપ્ત થતા પહેલાં નગ્ન અસત્ત્વનું અભિધાન કરે છે, પરંતુ સમાસમાં તે દ્રવ્યનેા વાચક બને છે. શબ્દના (પાતાના) સ્વભાવને કારણે સમાસ સર્વત્ર નિમિત્તના આશ્રય કરતા નથી, (૩૯) કારિકા ૩૦૮માં, સમાસ અવ્યય સત્તા પ્રાપ્ત કરે છે, એવા ભાષ્યવયનની સ્પષ્ટતા કરવામાં આવી. આને અંગે આ કારિકામાં વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. ભાષ્યકાર જણાવે છે કે લિંગનેા અભાવ કે સખ્યાના અભાવ સૂત્ર પ્રમાણે અર્થાત્ વાનિક હેાતા નથી. સમાસમાં લિંગ અને વયત, શબ્દોની સ્વાભાવિક સ્થિતિ પ્રમાણે પ્રાપ્ત થાય છે. જેમકે વાકયમાં તને લિંગ અને સ ંખ્યા સાથે સબધ હાતે નવી પર`તુ સમાસમાં આવે સબંધ પ્રાપ્ત થાય છે. निमित्तानुविधाने च क्रियायोगो न कल्पते । तथा चाव्यपदेश्यत्वादुपादानमनर्थकम् ॥ ३१०॥ નન્ સમાસ પોતાની પ્રવૃત્તિના નિમિત્તને અનુસરતા હેય તે ક્રિયા સાથે તેનો સ'અ'ધ પ્રાપ્ત થશે નહિ. અને આમ તે વિશિષ્ટ ઉલ્લેખને પાત્ર બનતા ન હેઇ શબ્દબ્યવહારમાં તેનો સ્વીકાર નિરર્થક થશે. (૩૧૦) નગ્ન સમાસમાં પ્રતિષધરૂપ અસાત્મક અર્થ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે. આવા પ્રવૃત્તિનિમિત્તને જો સમાસ અનુસરે તે ત્રાળમાનય એવા પ્રયાગમાં આનયનરૂપ ક્રિયા સાથે કારકરૂપ સંબધ પ્રાપ્ત થશે નહિ. ક્રિયા સાથે સંબધ પ્રાપ્ત ન થતા હાય તા તેનેા વિશિષ્ટ ઉલ્લેખ થઈ શકે નહિ. તેા પછી શબ્દવ્યવહારમાં તેને કશા ઉપયેગ નથી. असत्सामान्यवृत्तिर्वा विशेषः क्षत्रियादिभिः । प्रयुक्तराश्रयैर्भिन्नो याति तल्लिङ्गसंख्यताम् ॥३११॥ અથવા અસસામાન્યને દર્શાવતા (ન-૫) સમાસ ઉલ્લેખ પામેલા ક્ષત્રિય વગેરે વિશેષોથી મર્યાદિત બની તેમનાં લિંગ અને સખ્યાને પ્રાપ્ત કરે છે. (૩૧૧) Page #634 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ન | સમાસમાં લિંગ અને સંખ્યા સ્વાભાવિકપણે પ્રાપ્ત થાય છે. ચેાક્કસ વિશેષ્યશબ્દનાં લિંગ અને સંખ્યા પ્રમાણે આ સમાસનાં લિંગ અને સ ંખ્યા પ્રાપ્ત થાય છે, એવા બીજો પક્ષ પણ છે. નગ્નતા નિષેધ અર્થ અર્થાત્ અસામાન્યરૂપ અનન્ સમાસમાં મુખ્ય છે. આ નિષેધસામાન્યને દર્શાવવા માટે વિશેષ દર્શાવતા શબ્દો વપરાય છે. તેથી સમાસને આ વિશેષનાં લિ ંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. અગ્રાહ્યણ: સમાસમાં બ્રાહ્મણત્વના અભાવને આશ્રય ક્ષત્રિય છે. અને તેથી ક્ષત્રિયનાં લિંગ અને સંખ્યા સમાસને પ્રાપ્ત થશે. હેલારાજ જણાવે છે કે ક્ષત્રિય: અને ક્ષમ્ તે શબ્દો એક જ અર્થ દર્શાવે છે છતાં તેમનાં લિ’ગ જુદાં છે. એ પ્રમાણે માવળ: શબ્દથી ક્ષમ્ ના પણ મેધ ચરશે. વ્યવહારમાં શબ્દોની સ્વાભાવિક પ્રત્તિ લિંગ અને સ‘ખ્યા અંગે વ્યવસ્થા પ્રાપ્ત કરાવે છે. प्रागाश्रयो हि भेदाय प्रधानेऽभ्यन्तरीकृतः । पुनः प्रत्यवमर्शेन विभक्त इव दृश्यते ॥३१२|| સમાસમાં મુખ્યપણે વાચ્ય બનતા (અસામાન્ય)માં પહેલેથી જ તેના આશ્રય તરીકે સમાયેલે અને જુદો સમજાતા વિશેષ, તેના ફરીવાર ઉલ્લેખને કારણે જાણે જુદા હાય તેવેા સમજાય છે. (૩૧૨) ૫૧ અન્વયઃ (સમાસવાચ્ચે) પ્રધાને (અસસામાન્યે) પ્રાદ્ અન્યન્તરીત્તુત: અધ: મેવાય (નૃહીતઃ सन् ) पुनः प्रत्थवमर्शेन विभक्त इव दृश्यते । નગ્ન સમાસ મુખ્યપણે અસસામાન્યતા વાચક ાય છે. આ અસસામાન્યમાં તેના આશ્રય રૂપે રહેલા વિશેષ તેનામાં સમાયેલા હોય છે જ, પરંતુ સામાન્ય ઉપરથી વિશેષને ખ્યાલ આવતા ન હેાવાથી ફરીવાર વિશેષના ચાક્કસ શબ્દ વડે ઉલ્લેખ કરવા જોઈએ, આમ સામાન્ય અને વિશેષ એવા બે વિભાગ પ્રાપ્ત થાય છે. समासे श्रूयते स्वार्थो येन तद्वाँस्तदाश्रयः । द्रव्यं तु लिङ्गसंख्यावदसताभ्यन्तरीकृतम् ||३१३॥ સમાસમાં તેનો પેાતાનો (સત્ત્વપ્રધાન) અથ` સભળાય છે. તે (બ્રાહ્મણુત્વની નિવૃત્તિરૂપ) આશ્રયવાળા (ક્ષત્રિયાદિ) દ્રવ્ય રૂપે સમજાય છે; પરંતુ અસના વાચક (ન-૨) વડે જણાવાતા લિંગ અને સખ્યાવાળા કાઇક પદાર્થની પ્રતીતિ થાય છે. (૩૧૩) વાકયમાં અસત્ત્વરૂપ અર્થ પ્રાપ્ત થાય છે, પરંતુ સમાસમાં ન-ગ્ સમાસ ભાવરૂપ દ્રવ્યના વાચક અને છે તેથી તેને લિંગ અને સખ્યા પ્રાપ્ત થાય છે. આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે ન સમાસ તેતેા પેાતાના ભાવરૂપ અથ દર્શાવે છે તેથી બ્રાહ્મણુત્વના અભાવવાળા ભાવરૂપ ક્ષત્રિય અર્થ પ્રાપ્ત થાય છે. વા-૭૪ Page #635 -------------------------------------------------------------------------- ________________ થ૮૬ વા૫રીય एकार्थविषयौ शब्दौ तस्मिन्नन्यार्थवर्तिनौ । असतैव तु भेदानां सर्वेषामुपसंग्रहः ॥३१४॥ તો તે તેના સમાસ)માં જુદા જુદા અર્થમાં પ્રાપ્ત થનારાં (બે) પદે એક અથને દર્શાવે છે. અભાવ (રૂપ નથ) વડે બધા (ક્ષત્રિયાદિ) વિશેષોનો સંગ્રહ થાય છે. (૩૧૪) સમાસમાં પ્રાપ્ત થયા પહેલાં નિષેધવાચક ન નિવૃત્તિનો ઘોતક છે. બ્રાહ્મણ શબ્દ નિવૃત્તિવિશિષ્ટ અથ દર્શાવે છે. આમ આ બે શબ્દ બે જુદા જુદા અર્થોમાં વપરાય છે. સમાસરૂપે પ્રાપ્ત થયા પછી ઉત્તર પદાર્થવિશિષ્ટનિષેધ એવો એક જ અર્થ સમાસાર્થ તરીકે મળે છે. સમાસમાં ત્રાહ્મ: શબ્દ વડે સમજાના બધા ક્ષત્રિય વગેરે વિશેષ ન...ાર્થ દ્વારા સમજાવવામાં આવે છે. ઉત્તર પદનું માત્ર ઘોતન જ થાય છે. તેથી ન. સમાસમાં પૂર્વપદના અર્થનું પ્રાધાન્ય સમજવું જોઈએ. ते क्षत्रियादिभिर्वाच्या वाच्या वा सर्वनामभिः । यान्तीवान्यपदार्थत्वं नो रूपाविकल्पनात् ॥३१५॥ (નિષેધવાચાક) ન.ના અર્થની પૂરેપૂરી કલ્પના થતી ન હોવાથી ક્ષત્રિય વગેરે શબ્દ વડે અથવા સર્વનામ (શબ્દો) વડે જણાવતા તે વિશેષ અભ્યપદના અર્થો રૂપે સમજાય છે. (૧૫) ન સમાસ અન્ય પદના અર્થનું પ્રાધાન્ય દર્શાવે છે એવો પક્ષ કેવી રીતે સમજવામાં આવે છે તે આ કારિકામાં દર્શાવવામાં આવ્યું છે. મસન્ ગ્રાંજ: અalહ્ન: ક્ષત્રિયા છે એવા પ્રયેળમાં કાત્રોદ્ધાઃ શબ્દના અર્થને સ્પષ્ટ કરવા માટે ક્ષત્રિય વગેરે શબ્દ વાપરવામાં આવ્યા છે. આ શબ્દો અઢાદાળ: માંના વિશેજોને સ્પષ્ટ કરે છે. તે શબ્દ વાપરવામાં આવ્યા ન હોય તો તેમને બદલે વપરાયેલાં સર્વનામપદે આવી સ્પષ્ટતા કરે છે. આમ ન સમાસનાં પદોમાંથી પ્રાપ્ત થતો સમાસાથે વિશેષવાચક કોઈક અન્ય પદના પ્રયોગ વિના અષ્ટ થશે નહિ, એવી ખોટી માન્યતાને પરિણામે ક્ષત્રિય વગેરે શબ્દો અન્ય પદના અર્થને વાચક છે એવો વિચાર આવતાં અન્ય પદના અર્થને જ ન માસમાં પ્રાધાન્ય છે એમ ખોટી રીતે સમજવામાં આવે છે. विशेषस्याप्रयोगे तु लिङ्गसंख्ये न सिध्यतः । अवर्षादिषु दोषश्च हेमन्तोऽन्याश्रयो यतः ॥३१६।। વિશેષના વાચક શબ્દનો પ્રોગ થ ન હોય તો લિંગ અને સંખ્યા સિદ્ધ થતાં નથી. મન (મત્ત) વગેરે પ્રયોગોમાં દોષ પ્રાપ્ત થશે, કારણ કે (વર્ષોથી) જુદાં લિંગસંખ્યાવાળે કન્નર (અહીં સમાસના અર્થને) આશ્રય છે. (૩૧ ૬) Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રેજુ કાંડ ૧૮૭ નગ્ન સમાસમાં પૂર્વપદના અસસામાન્ય અર્થ મુખ્ય અર્થ તરીકે સમજવામાં આવે છે. જ્યારે ક્ષત્રિય વગેરે વિશેષાના ઉલ્લેખ થયા હાય ત્યારે ચાક્કસ લિંગ અને સખ્યા સિદ્ધ થાય છે. પરંતુ જ્યારે આવા વ્યક્તિશબ્દ વપરાયા ન હેાય ત્યારે લિંગ અને સંખ્યા સિદ્ધ થશે નહિ, તેથી નપુ ંસકલિંગ અને એકવચન પ્રાપ્ત થશે. વળી ક્ષર્ષા: ફ્રેમન્તક, અનાવ: પૃથિવી, અપચાાનન′:, તો પ્રા:, માં રદ્દા:, નિરાધ1 વર્ષા: વગેરે પ્રયાગા સિદ્ધ થશે નહિ. આ કારણે નન્ સમાસમાં પૂર્વપદના અંતુ પ્રાધાન્ય હેાય છે એ મત યેગ્ય નથી. ઉત્તર પદનાં લિંગ અને સખ્યા અથના પ્રાધાન્યને ભાષ્યારે ઉત્તર પદના અર્થ ના પ્રાધાન્યને સ્વીકારવામાં આવતાં પ્રમાણે સમાસનાં લિંગ અને સંખ્યા થશે. અન્ય પદના સ્વીકાર્યું નથી. પૂર્વ પદના અર્થના પ્રાધાન્ય તે સ્વીકારવામાં આવતાં લિંગ અને સંખ્યાના અતિદેશ થશે. આ પ્રમાણે બે પક્ષા ભાષ્યકારને માન્ય છે. ભતૃહરિએ આ મતનું અનુસરણ કર્યું છે, आकृतिः सर्वशब्दानां यदा वाच्या प्रतीयते । एकत्वादेकशब्दत्वं न्याय्यं तस्यां च वर्ण्यते ॥ ३१७ || બધા શબ્દોના વાચ્ય અથ રૂપે યારે આકૃતિને સમજવામાં આવે છે ત્યારે તે એક હોવાને કારણે, તેને માટે એક જ શબ્દ વાપરવામાં આવે તે ચેગ્ય છે. (૩૧૭) સત્તવાળામે રોપ વિમૌ । ( ૧,૨.૬૪) સૂત્ર ઉપરના વાર્તિક ૩૮ જ્ઞાયતે વૈદોષનિષ્ટમ્ । માં જણાવવામાં આવ્યુ છે કે કાઈક પદાર્થ વિષે એક વખત સમજણ આપવામાં આવી હાય તેા તે અંગે કાઈપણ સ્થળે, સમયે કે કાઈપ અવસ્થામાં બરાબર નિશ્ચય થશે. એક વખતના ઉપદેશ અગેતી પ્રખ્યા અર્થાત્ બુદ્ધિ એક સરખી એટલે કે વિશિષ્ટ જ રહેવાની. આવી મખ્યા નાચ્યાાયામે મિઝુવચનમન્યતરસ્યામ્ ( જેવા સૂનિયમેા અંગે સમજવામાં આવતી હેાવાથી જાતિને એક સમજવામાં આવી છે. બધા શબ્દો જાતિના એધ કરાવતા હાવાથી સહવાળાં૰ જેવાં સૂત્રેાની જરૂર નથી. જાતિવાચક શબ્દ અંગે એકવચન વાપરવામાં આવે તે યેાગ્ય છે. )| आविष्टलिङ्गता तस्यां स्याद् प्राम्यपशुसङ्घवत् । द्रव्यभेदेऽपि वकत्वात् तत्रैकत्रचनं भवेत् ॥ ३१८|| પ્રામ્યપશુપ્ત : (ગામડામાંનાં પશુએ ના સમૂહ) ઉદાહરણમાં જેમ લિંગ નિશ્ચિત છે, તેમ તે જાતિનું લિંગ નિશ્ચિત છે. પદાર્થ (વ્યક્તિઓ) અનેક હાવા છતાં (જાતિ) એક હાવાથી (તેને માટે) એકવચન(ના પ્રયાગ) થાય છે. (૩૧૮) પ્રામ્યવાસ ઘેથ્યુતળેલુ ↑ ! (૧.૨.૭૩, ગામડાનાં મોટી ઉમરનાં પશુઓના સમૂહના ઉલ્લેખ કરતી વખતે તેમનામાંનેા નારીતિવાળેા શબ્દ બાકી રહે છે, બાકીના શબ્દોની Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ વાકયપદીય નિવૃત્તિ થાય છે.) સુત્રનું ભાષ્યકાર ખંડન કર્યું છે કારણ કે શબ્દોનો અર્થ જતિ સમજવામાં આવ્યો છે. શબ્દ શક્તિની સ્વાભાવિકતાને કારણે લિંગ અંગે નિશ્ચિત સ્થિતિ સમજવામાં આવે છે. જાતિવાચક શબ્દને તેનું ચોક્કસ લિંગ હોય છે, જેમકે પશુઓના સમૂહમાં કેટલાંક નર પશુઓ હોય અને કેટલીક માદાઓ હોય તે પણ જાવ: માઃ એવો પ્રયોગ થાય છે, વાછરડાંઓના સમૂહમાં વાછરડએ હેવા છતાં વત્તા ફુલે પ્રોગ થાય છે. ઉજાશવાળાં હિ ર સા નિચોવ સુથા तथा च युक्तवद्भावे प्रतिषेधो निरर्थकः ॥३१९।। તે જાતિ તેના આશ્રયેના નિશ્ચિત લિંગ સાથે જોડાય છે. તેથી યુક્તવત્ ભાવના સંબંધમાં જાતિનું પ્રતિષેધ નિરર્થક છે. (૧૯) જાતિનો જુદાં જુદાં લિંગ સાથે સંબંધ થતો હોય તો તેને નિશ્ચિત લિંગવાળી કેવી રીતે કહી શકાય એવી શંકાને ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યો છે. જતિ તેના આશ્રયોનાં લિંગ સાથે જોડાય છે. આ આશ્રયો નિયત લિંગવાળા હોવાથી જાતિને પણ નિયત લિંગવાળી કહી શકાય છે. વૃક્ષ, તહા, વાઢવ: એ ત્રણ શબ્દ વૃક્ષનો અર્થ દર્શાવે છે. એ ત્રણેય શબ્દો પુલિંગમાં વપરાય છે પરંતુ વૃક્ષવિરોધ અર્થ દર્શાવાતો શબ્દ શિંઝવા સ્ત્રીલિંગમાં જ વપરાય છે. ઘનસત્ શબ્દ નપુંસકમાં વપરાય છે. તટ શબદ ત્રણ લિંગમાં વપરાય છે. આમ આશ્રયોનાં નિયત લિંગ ઉપરથી જાતિના લિંગનો નિશ્ચય થાય છે. આને આવિટલિંગતા કહે છે. યુક્તવદભાવ એટલે પ્રકૃતિ પ્રમાણેનું આચરણ હોવું, અર્થાત જેને તદ્ધિત પ્રત્યય લાગ્યા પછી તે તદ્ધિત પ્રત્યાયને મૂત્રનિયમ પ્રમાણે લુપ થાય એવા પ્રકૃતિશદ પ્રમાણે લિંગ અને વચનની પ્રાપ્તિ થવી. યુક્તવદૂભાવનું સૂત્ર છે સુપિ યુરતવષ્યશિવને (૧ ૨.૫૧) આ સૂત્રનિયમમાં પ્રાપ્ત થતા યુક્તવભાવને વિશેષાનાં વાગાતે: (૧.૨.૫૮) સૂત્રનિયમથી પ્રતિષેધ કરવામાં આવ્યો છે. આ પ્રતિષેધ કરવાની જરૂર નથી. કારણ કે જાતિ શબ્દ પિતાના શબ્દશક્તિરૂપ સામર્થ્ય પ્રમાણે લિંગનું અભિધાન કરે છે, તે યુક્ત અર્થાત લુપ્ત પ્રત્યયવાળી પ્રકૃતિરૂપ પ્રાતિપદિકનાં લિંગને અનુસરતા નથી. सर्वत्राविष्टलिङ्गत्वं लोकलिङ्गपरिग्रहे । विरोधित्वात्प्रसज्येत नाश्रितं तच्च लौकिकम् ॥३२०॥ " (શબ્દોનાં) લોકિક લિંગને સ્વીકારવામાં આવતાં બધે એકસરખા નિશ્ચિત લિંગની પ્રાપ્તિ થશે, પરંતુ (શબ્દોના પ્રગોમાં વિરોધ પ્રાપ્ત થતો હોવાથી લૌકિક લિંગને આશ્રય કરવામાં આવતો નથી. (૨૦) શબ્દોના લૌકિક વ્યવહારમાં રૂઢ થયેલા લિંગને સ્વીકારવામાં આવતાં સ્તન, કેશ વગેરે ચિહ્નોને કારણે યોવિત શબ્દ સ્ત્રીલિંગમાં વપરાય છે. પરંતુ સ્ત્રીત્વના વાચક વાર. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૪૪ત્ર વગેરે શબ્દો સ્ત્રીલિંગમાં વપરાતા નથી. આ પ્રાણવિરોધ આવતો હોવાથી નરજાતિ કે નારિજાતિનાં લક્ષણો ઉપરથી નક્કી કરેલું લિંગ યોગ્ય બનશે નહિ. વૈવાકર ગોએ લૌકિક લિંગના મતને બાજુએ મૂકીને લિંગ અંગે પિતાનો સિદ્ધાત સ્વીકાર જોઈએ. सामान्यमाकृतिर्भावो जातिरित्यत्र लौकिकम् । लिङ्ग न संभवत्येव तेनान्यत् परिगृह्यते ॥३२१।। સામાન્ય, આકૃતિ, ભાવ, જાતિ (એવો અર્થ દર્શાવતા) શબ્દ અંગે લોકિક લિંગ બંધ બેસતું નથી, તેથી બીજા (શાસ્ત્રીય) લિંગને સ્વીકારવામાં આવે છે. (૩૩૧) - સામાન્ય, આકૃતિ, ભાવ, જાતિ વગેરે જુદા લિંગવાળા શબ્દો એક જ પદાર્થ દર્શાવે છે. તેમને માટે લૌકિક લિંગ બંધબેસતું થશે નહિ. તેથી બીજા વ્યાપક અને શાસ્ત્રીય લિંગની કલ્પના કરવામા આવે છે. प्रवृत्तिरिति सामान्य लक्षणं तस्य कथ्यते । आविर्भावस्तिरोभावः स्थितिश्चेत्यथ भिद्यते ॥३२२॥ તે લિંગનું સામાન્ય લક્ષણ પ્રવૃત્તિ છે એમ કહેવાય છે. તે આવિર્ભાવ, તિરભાવ અને સ્થિતિ એમ (ત્રણ પ્રકારે) જુદી સમજાય છે. (૩૨૨) - કારિકા ૩૨૦ થી ૩૨૯માં પ્રાપ્ત થતા વિચારોની ચર્ચા લિંગસમુદેશમાં કરવામાં આવી છે. ત્યાં એ ચર્ચાના અનુસંધાનમાં આવશયક ટિપણે આપવામાં આવ્યાં છે. તેથી અહીં તેની પુનરુક્તિ કરવામાં આવી નથી. प्रवृत्तिमन्तः सर्वेऽर्थास्तिसृभिश्च प्रवृत्तिभिः । सततं न वियुज्यन्ते वाचश्चैवात्र संभवः ॥३२३॥ બધા પદાર્થો પ્રવૃત્તિવાળા હોય છે. (આવિર્ભાવ વગેરે) ત્રણ પ્રકારની ક્રિયાઓ વિનાના તે કદાપિ હોતા નથી. તેવા (પદાર્થો) શબ્દો વડે જણાવાય છે. (૩૨૩) ભાધ્યકારે જણાવ્યું છે કે બધા પદાર્થો આવિર્ભાવ અને તિરોભાવ રૂપી ગુણોવાળા છે અને આવા પદાર્થો માટે જ શબ્દનો પ્રયોગ થાય છે. (સર્વાથ પુનર્મૂતય પ્રવામિw: સંદયાનgષવાળા: I –ત્રિયામ ! ૪.૧ ૩ ઉપરનું ભાષ્ય) - यश्चाप्रवृत्तिधमार्थश्चितिरूपेण गृह्यते । अनुयातीव सोऽन्येषां प्रवृत्तिर्विश्वगाश्रयाः ॥३२४॥ પરંતુ પ્રવૃત્તિ વિનાના રૌતન્ય રૂપ અર્થ તરીકે જેને સમજવામાં આવે છે તે જાણે કે બીજા (પદાર્થો)ની સર્વવ્યાપી પ્રવૃત્તિઓને અનુસરે છે. (૩૨). Page #639 -------------------------------------------------------------------------- ________________ વાકથપીચ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ તેના વિકારામાંના રજોગુણને લીધે પ્રવૃત્તિશીલ રહે છે. પરંતુ ભાક્તા એવા ચેતન પુરુષ નિપુણ હાઈને પ્રવૃત્તિ કરતા નથી. તેા પછી તેને વિષે આત્મા ચૈતન્ય, ચિતિ એવાં જુદાં જુદાં ચોક્કસ લિગેા કેવી રીતે વાપરી શકાય. એવી શંકાના જવાબ આ કારિકામાં આપવામાં આવ્યેા છે. બુદ્ધિરૂપ અરીસામાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબ ઉપર વ્યવહારગત પદાર્થોની અસર પડતાં તેમને શબ્દો દ્વારા પ્રયાગ થાય છે. આમ નિરાભાસ ચૈતન્ય ઉપર આભાસરૂપ પદાર્થોના લિંગના આરેાપ કરવામાં આવે છે. तेनास्य चितिरूप च चितिकालच भिद्यते । तस्य स्वरूपभेदस्तु न कश्चिदपि विद्यते || ३२५।। આ પ્રમાણે તે ભેક્તાના ચૈતન્યનું સ્વરૂપ અને (તેના ચૈતન્યનેા) કાલ જુદાં જુદાં સમજવામાં આવે છે, પરંતુ તે (ભેાક્તા)ના સ્વરૂપમાં તે કશા ફેરફાર થતા નથી. (૩૨) બુદ્ધિ રૂપી અરીસામાં પ્રતિબિંબિત થતા વિષયસમૂહ વડે ભેાતાનું શૈતન્ય એક હેવા છતાં, દરેક ભેગ્ય પદાર્થની ભિન્નતા પ્રમાણે, તે ભિન્ન સમય છે. વાસ્તવમાં ચૈતન્યના પેાતાના રૂપમાં કે કાલમાં કશેા ફેરફાર થતા નથી, પરંતુ તેના દ્વારા સંક્રાન્ત થતા પદાર્થોની ક્રિયાઓમાં, રૂપમાં અને કાલમાં ફેરફારા સમજવામાં આવે છે ચૈતન્યનાં અભિન્ન રૂપે વચ્ચે અને યાગ્ય પદાર્થીના કાલ, રૂપ અને ક્રિયાના સંદĆમાં થતા ફેરફારા વચ્ચે ભેદ સમજવા જોઈએ (સરખાવા હુલારાજ-પરમાર્થત; પુનઃ ચૈતન્યમાત્ર વહ્ય મોરતુ कश्चन स्वरूपतो देशतः कालतो वा भेद: । चितिक्रियापि न ततो भिन्ना निराभाससंविन्मात्ररूपવાત્સલ્યા) अचेतनेषु चैतन्यं संक्रान्तमिव दृश्यते । प्रतिबिम्बकधर्मेण यत्तच्छब्द निबन्धनम् ॥ ३२६ ॥ અચેતન પદાર્થીમાં પ્રતિબિંબરૂપે સંક્રાન્ત થયુ હાય તેવુ દેખાતુ જે ચૈતન્ય છે તે શબ્દોના વપરાશનુ' નિમિત્ત બને છે. (૩૨૬) સત્ત્વ વગેરે ગુણેમાં પ્રતિબિંબરૂપે સ`ક્રાન્ત થયેલું ચૈતન્ય શબ્દોના વપરાશનુ કારણ બને છે. अवस्था तादृशी नास्ति या लिङ्गेन न युज्यते । क्वचित शब्दसंस्कारो लिङ्गस्यानाश्रये सति ॥ ३२७॥ પદાર્થની એવી કાઈ અવસ્થા નથી જે લિંગ સાથે જોડાય નહિ. કોઈકવાર લિ‘ગના આશ્રય વિના પણ (લિંગપ્રયુક્ત) શબ્દસંસ્કાર પ્રાપ્ત થાય છે. (૩૨૭) Page #640 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ બીજી પંક્તિને હેલારાજના વ્યાખ્યાનને અનુસરતો અર્થ શીકારવામાં આપે છે. કોઈકવાર મિત્રમ, અત્રમ્ વગેરેમાં આવિર્ભાવરૂપ પુત્વને અથવા તિરોભાવ રૂપ સ્ત્રીત્વનો સંસ્કાર ન હોવા છતાં વિવક્ષાને કારણે લિંગસામાન્ય રૂ૫ નપુંસક લિંગ મોજવામાં આવે છે. कृत्तद्धिताभिधेयानां भावानां न विरुध्यते । शास्त्रे लिङ्ग गुणावस्था तथा चाकृतिरिप्यते ॥३२८॥ ગુણોની (આવિર્ભાવ વગેરે) અવસ્થા એટલે લિંગ એવું લિંગનું શાસ્ત્રમાં પ્રાપ્ત થતું લક્ષણ કુદરત અને તદ્વિતાન્ત શબ્દો વડે વ્યક્ત થતા અર્થોનું વિરોધી નથી. તેથી જાતિરૂ૫ લિંગને સ્વીકારવામાં આવે છે. (૩૨૮) વા, વજિ:, પાનમ, એવા કૃતપ્રયાન્ત શબ્દો વડે દર્શાવાતા પદાર્થો તેમની જુદી જુદી અવસ્થાએ પ્રમાણે જુદાં જુદાં લિંગને પ્રાપ્ત કરે છે. તેથી તેમનાં લિંગ નિશ્ચિત બને છે. એવી જ સ્થિતિ ગરિમા, કુતા, વગેરે તદ્ધિતાન્ત શબ્દની છે. ગુણોની અવસ્થા એટલે લિંગ એવી શાસ્ત્ર પ્રાપ્ત વ્યાખ્યા યોગ્ય છે, તેથી સરવે વગેરે ગુણેના પરિણામ દ્વારા પ્રાપ્ત થતી રૂ૫, રસ વગેરેની આવિર્ભાવતિભાવ રૂપી અવસ્થા, પ્રવૃત્તિસામાન્ય દર્શાવે છે. આ પ્રવૃત્તિ સામાન્ય એટલે લિંગ અથવા જાતિ. लिङ्ग प्रति न भेदोऽस्ति द्रव्यपक्षेऽपि कश्चन । तस्मात् सप्त विकल्पा ये सैवात्राविष्टलिङ्गता ॥३२९।। પદને અર્થ દ્રવ્ય છે એવા પક્ષમાં લિગવિષયક કોઇ વિરોધ નથી. તેથી (લિંગ અંગે ક૯પવામાં આવેલા) જે સાત વિકપ છે તે જ (જાતિ શબ્દોની) નિયતલિંગતામાં સમાઈ જાય છે. (૩૨૯) પદને અર્થ દ્રવ્ય માનીએ તે ગુણોની આવિર્ભાવ વગેરે અવસ્થાએ લિંગની વાચક છે. પદનો અર્થ આકૃતિ માનીએ તે જુદી જુદી વ્યક્તિઓ જાતિના આધાર રૂપે હોવાથી ગુણેની અવસ્થા જ લિગની વાચક બનશે. આમ હોવાથી જાતિ પક્ષમાં તેમજ વ્યકિત પક્ષમાં શબ્દો નિયતલિંગવાળા હોય છે. બંને રીતે લિંગ અંગે કશે ફેરફાર સમજવામાં આવતો નથી. લિંગ અંગેના સાત વિક િલિંગસમુદ્દેશમાં ચર્ચવામાં આવ્યા છે. વને નિયમ: રાન્નાદુ થસ્થાવુપતે ! यतस्तदाकृतौ शास्त्रमन्यथैव समर्थ्यते ॥३३०॥ દ્રવ્યની સંખ્યા અંગેનો નિયમ શાસ્ત્રમાંથી (જ) પ્રાપ્ત થતો હોવાથી પદાર્થને આકૃતિ માનતાં પણ તેની સંખ્યા અંગેના શાસ્ત્રનિયમને (પણ) જુદી રીતે સમજાવી શકાય. (૩૦) Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વાકય૫રીય પદનો અર્થ દ્રવ્ય માનતાં વૈફુદુ વૈધ્રુવચનમ્ (૧.૪.૨૧) ઘણા પદાર્થો માટે બહુવચન વપરાય છે, એવા શાસ્ત્રીય નિયમને કારણે વચનની સિદ્ધિ થાય છે. પદનો અર્થ આકૃતિ સમજવામાં આવતાં શાસ્ત્રનિયમનો સંઘ કેવી રીતે પ્રાપ્ત થશે તે હવે પછીની કોરિકામાં દર્શાવવામાં આવ્યું છે. वर्तते यो बहुध्वोऽभेदे तस्य विवक्षिते । स्वाश्रयेद्यपदिष्टस्य शास्त्रे वचनमुच्यते ॥३३१॥ જે (જાતિરૂપ, અર્થ અનેક પદાર્થોમાં પ્રાપ્ત થતો હોય અને જ્યારે અર્થોના અભેદની વિવેક્ષા હોય ત્યારે તેના આશ્રય(રૂપ પદાર્થો) સાથે ઉલેખાતા તે (જાતિ રૂ૫ અર્થ)ને માટે (બહુ)વચનનું વિધાન કરવામાં આવે છે. (૩૩૧) જાતિરૂ૫ અર્થમાં બહુવચન કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને અંગે આ કારિકામાં વિચારવામાં આવ્યું છે. જાતિના અનેક આશ્ર સમજવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તે આશ્રયોની વચન પ્રમાણે જાતિમાં પણ બહુવચન પ્રાપ્ત થશે. જે જાતિના આધારો બે હોય તો તેને માટે દ્વિવચન થશે. આ કારિકામાં કાર્યોને એવો પાઠ સમજીને ચાખ્યાન કરવામાં આવ્યું છે. હેલારાજ મ મેટું એવો પાઠ સમજે છે. જે જાતિલક્ષણ અર્થ અનેક આશ્રામાં પ્રાપ્ત થાય અને આ આશ્રયે જુદા જુદા છે એવી જયારે વિવક્ષા હોય ત્યારે શાસ્ત્રમાં તેને માટે બહુવચનનું વિધાન કરવામાં આવે છે (સરખા- ગાતિક્ષળો વધુ વર્તતે તસ્ય મે મિરનાધાર વિલિસે વઘુવતિ દ્વારા શાત્રે થતથ દુવચન વિધીયસે હેલારાજ) यद। त्वाश्रयभेदेन भेद एव प्रतीयते । आकृतेर्द्रव्यपक्षेण तदा भेदो न विद्यते ॥३३२।। જ્યારે જુદા જુદા આશ્રયને કારણે જાતિમાં પણ ભેદ સમજાય છે ત્યારે (આકૃતિપક્ષ) દ્રવ્યપક્ષથી જુદા સમજવામાં આવતો નથી, (૩૩૨). આશ્રયો જુદા જુદા હોવાને કારણે જાતિને પણ અનેક માનવી પડે ત્યારે બહુવચનનું વિધાન સ્વાભાવિક બને છે. અનેક આશ્રયો પ્રમાણે અનેક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. પરંતુ આ વાત બરાબર ન હોવાથી એકશેષનું વિધાન યોગ્ય ઠરે છે. આમ વચનના સંદર્ભમાં જતિ પક્ષ અને દ્રવ્યપક્ષમાં કશે તફાવત નથી. મહાભાષ્યકારે આ બાબતનું ખંડન કર્યું છે; સર ખાવો, યહિ ધાર્ષિાતિરે વેન વિલિતા, વરાવિવિ દિન રાત્ बहुत्वेन एका आकृतिरिति प्रतिज्ञा हीयते । यच्चास्य पक्षस्योपादाने प्रयोजनमुक्तम्-एकशेषो न वक्तव्य इति, स इदानीं वक्तव्यो भवति । Page #642 -------------------------------------------------------------------------- ________________ મોજી કાં અમે સારવાર છwાજ વરને ક્ષત્તિ एकशेषो न वक्तव्यो वचनानां च संभवः ।।३३३।। (જાતિમાં વ્યક્તિમૂલક ભેદનો) અભાવ માનવાથી જાતિ એક શબ્દ વડે વાગ્ય બને છે. (શાસ્ત્ર)વચન દ્વારા જુદી જુદી સંખ્યામાં પ્રાપ્ત થતી હોવાથી એકશેષનું વિધાન કરવાની જરૂર રહેતી નથી. (૩૩૩) જાતિમાં વ્યક્તિના ભેદનો અભાવ માનવાથી જાતિ એક શબ્દ વડે વાચ્ય બનતાં તેને માટે એકવચન વપરાય છે. તેથી એકપનું વિધાન કરવાની જરૂર નથી. શાસ્ત્રનિયમો દ્વારા જુદાં જુદાં વચને સમજવામાં આવશે. ननु चानभिधेयत्वे द्रव्यस्य तदपाश्रयः । भाकृतरुपकारोऽयं द्रव्याभावान्न कल्पते ॥३३॥ દ્રવ્યનું અભિધાન થતું નથી એમ માનવામાં આવતાં તેને આધારે થતો ઉપકાર દ્રવ્યના અસ્તિત્વના અભાવે, જાતિને પ્રાપ્ત થશે નહિ. (૩૪) શબ્દનો અર્થ આકૃતિ માનવામાં આવે તો દ્રવ્યનું અભિધાન થતું નથી. તેથી દ્રવ્યને આધારે પ્રાપ્ત થનારાં લિંગ અને વચનરૂપી ઉપકાર થશે નહિ, કારણ કે અંતે તો શખસંસ્કારનો આધાર શબ્દનો અર્થ જ છે. દ્રવ્યનું અભિધાન થતું ન હોય તો તેને અદ્રવ્ય જ સમજવું જોઈએ. યશોગમવેચેન ન શr warfઅત: | द्रव्य नाम पदाथों यो न च स प्रतिषिध्यते ॥३३५॥ (પ્રસ્તુત) શાસ્ત્ર(કથન)માં અભિધેયને આધારે કઈ વિધાન કરવામાં આવ્યું નથી. દ્રવ્ય નામે જે પદાર્થ છે તેને નકારવામાં આવ્યું નથી. (૩૩૫) વસુલુ વઘુવરન્ ! (૧.૪.૨૧) મૂત્રનિયમમાં જુદાં જુદાં અભિધેયોને આધારે સંખ્યાનું વિધાન કરવામાં આવ્યું નથી, પરંતુ સંખ્યાનું વિધાન સામાન્ય રૂપે છે. ભાષ્યકાર જણાવે છે કે પદને અર્થ જાતિ માનતાં દ્રવ્ય નામના તત્વ સાથે વિરોધ આવતો નથી, અર્થાત્ દ્રશ્યને સ્વીકાર થાય છે જ. એવી રીતે પદ ને અર્થ દ્રવ્ય માનતાં જતિને વિરોધ પણ પ્રાપ્ત થતું નથી. ( સરખા ભાષ્યકાર : ન શોતિ યાહ્ય द्रव्य न पदार्था द्रव्यपदार्थकस्य आकृतिन पदार्थ: । कस्यचित् तु किञ्चित्प्रधानभूत किञ्चिदू કુળત[T) વા-૭૫ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૪ વાકય૫રીય गुणभावोऽभिधेयत्वं प्रति द्रव्यस्य नाश्रितः । उपकारी गुणः शेषः पदार्थ इति कल्पना ।।३३६।। અભિધેયના સંદર્ભમાં દ્રવ્યના ગૌણવને (ભાગમાં) સ્વીકારવામાં આવ્યું નથી. પરંતુ અતિ માટે ઉપકારક હોઈ દ્રવ્યનો, તેના અંગભૂત બનેલે અર્થ ગૌણ છે એમ સમજવામાં આવ્યું છે. (૩ ૬) અન્વયે : અમિધેયä વ્રતિ દાચ કુળમાંaઃ ને માત: (fક્ર તુ ગાતે:) ૩૧મારી વાર્થ: એ સન્ મુળ તિ જ્યના ' ' પદનો અર્થ જાતિ છે એમ માનનારને માટે પદનો મુખ્ય વાચ અર્થ જાતિ છે જાતિ અભિધેય છે. એ અર્થમાં દ્રય જાતિને ઉપકારક બની રહે છે અથની દ્રષ્ટિએ જાતિના અંગરૂપે રહેલ દ્રવ્યરૂ૫ અર્થ જાતિના ગૌણ રૂપે સમજવામાં આવે છે. द्रव्ये न गुणभावोऽस्ति विनाद्रव्याभिधायिताम् । आकृतौ वा प्रधानत्वमत एवं समर्थ्यते ।।३३७।। શબ્દ અદ્રવ્યનું અભિધાન કરતો ન હોય તો દ્રવ્યમાં ગણત્વ હોઈ શકે નહિ. તેથી આકૃતિનું મુખ્યત્વે આ પ્રમાણે સ્વીકારવામાં આવ્યું છે. (૩૩) પદનો ગૌણ અર્થ પણ દ્રવ્ય નથી; તેથી એમ કહી શકાય કે દ્રવ્યનું ગૌણત્વ તેના જાતિ ઉપરના ઉપકારને કારણે છે, તેના અભિધાનને કારણે નથી. જે દ્રવ્યનું અભિધાન થાય છે એમ માનીએ તો અનિધાન મુખ્ય થશે. પરંતુ આવું માનવાની જરૂર નથી. कैश्चिद् गुणप्रधानत्वं नामाख्यातवदिष्यते । न वृत्तिवत्परार्थस्य गुणभावस्तु वर्ण्यते ॥३३८।। કેટલાક આચાર્યો દ્રવ્ય અને જાતિ વચ્ચે. સમાસમાં જેમ બીજાને અર્થે, ગૌણુભાવ જણાવવામાં આવે છે તેમ નહિ, પરંતુ, નામ અને આખ્યાતની જેમ, ગૌણપ્રધાનભાવને સ્વીકારે છે. (૩૮) દ્રવ્ય અને જાતિ અંગે એક બીજા મતને રજૂ કરવામાં આવે છે. - વચતિ અને વાવ+: શબ્દ ચેકસ અર્થનું અભિધાન કરે છે. આ બે ક્રિયાકારક વચ્ચે ગૌણમુખ્યભાવ છે. તે પ્રમાણે પદનો અર્થ જાતિ સમજવામાં આવે કે દ્રવ્ય સમજવામાં આવે, બન્ને વચ્ચે ગૌમુખ્યભાવ ક૯પી શકાય છે. જાતિને મુખ્યપણે વાચક માની શકાય અને દ્રવ્યને ગૌણપણે વાચક માની શકાય. વાર એવું નામપદ સાધનો આશ્રય દર્શાવે છે. ધાતુનો અર્થ પ્રત્યયને અર્થના વિશેષણ રૂપે છે. તેથી ધાતુને ક્રિયા અર્થ, ગૌણ રૂપે સમજવામાં આવે છે, કારણકે અહીં ક્રિયા મુખ્ય નથી. Page #644 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ પ૯૨ ઘવત શબદ ક્રિયા દર્શાવે છે. ચોક્કસ કારક વડે તેને મદદ પ્રાપ્ત થતાં તેનું પ્રાધાન્ય સમજવામાં આવે છે. ચાલુ પ્રવૃત્તિ દર્શાવ ની પાકક્રિયા સાધન વડે વ્યાપ્ત બનતાં, સાધન ગૌણુભાવને પ્રાપ્ત કરે છે. કર્તાના વ્યાપાર ૫ ક્રિયા ધાર્થ સાથે સંકળાયેલી છે. અહીં સાધન અર્થાત કારક ગૌણ રૂપે હોવા છતાં સ્પષ્ટ સમજવામાં આવે છે. તેથી સાધનના વિશેષણે જેવાં કે સંવત વગેરેને પતિ સાથે વાપરી શકાય છે, જેમકે તેવઢdઃ વવતિ | આ પ્રમાણે વિચારતાં જતિને પદાર્થ સમજનારાએ જાતિને પ્રધાન અને શબ્દવાય સમજે છે, એ પ્રમાણે દ્રબને પદાર્થ સમજનારા, દ્રવ્યને પ્રધાન અર્થ સમજે છે. આમ વિવક્ષાને કારણે ગુણપ્રધાનભાવ સ્પષ્ટ થાય છે. | સમાસ અંગે આવી સ્થિતિ નથી સમાસમાં ઉપસજન પદ, મુખ્ય પદમાં સમાઈ જાય છે. તેને સ્વતંત્ર સમજવામાં આવતું નથી અને તેથી ઉપસર્જન પદનું વિશેષણ સમાસમાં વાપરી શકાતું નથી જેમકે, ભદ્રાહ્ય રાજ્ઞ: પુષ: 1 * વાચા અને વવતિમાં સાધન અને ક્રિયાને જુદાં જુદાં સ્પષ્ટ રૂપે સમજવામાં આવે છે. આ ઉદાહરણ ઉપરથી જાતિ અને દ્રવ્ય વચ્ચે પ્રધાનગૌણભાવ છે એમ નક્કી થશે. गुणभूतस्य नानात्वादाकृतेरेकशब्दता । सिद्धो वचनभेदश्च द्रव्यभेदसमन्वयात् ।।३३९।। ગૌણ (દ્રવ્યો) અનેક રહેવાને કારણે આકૃતિ માટે એક શબ્દ વપરાય છે. જુદાં જુદાં દ્રવ્ય સાથેના સંબંધને કારણે જુદી જુદી સંખ્યાઓ સિદ્ધ થાય છે. (૩૩૯) જેનું અભિધાન થાય છે એવાં જાતિ અથવા કવ્ય, શબ્દને અર્થ હોઈ શકે બનને વચ્ચે ગગપ્રધાનભાવ હોય છે, એ પક્ષ સ્વીકારવામાં આવતાં આકૃતિ પક્ષમાં પણ દ્રવ્યનું અભિધાન થશે અને કન્ય અનેક હોવાથી અનેક શબ્દોના વપરાશને પ્રસંગ આવતાં એકશેષ અગેને નિયમ સચીકારવો પડશે. આવી શંકાના જવાબમાં આ કારિકા ૨જ કરવામાં આવી છે. આકૃતિને પદાર્થ માનતાં કોનું અભિધાન થશે, પરંતુ તે અભિધાન પ્રધાનપણે નહિ પરંતુ ગૌણભાવે થશે ગૌણ અભિધાનથી પ્રાપ્ત થતા શબ્દોનું કશું મહત્વ નથી. પ્રધાન અભિધાનથી પ્રાપ્ત થતા અનેક શબ્દનું મહત્ત્વ છે. જાતિને પદાર્થ માનતાં પ્રધાનભૂત એક શબ્દ પ્રાપ્ત થાય છે, તેથી એકશેષની જરૂર નથી. અભિધેય પદાર્થો અનેક હોય તેથી વચનભેદ થશે એવો કશે વાંધો નથી. ગૌણ રૂપે રહેલાં જુદાં જુદાં દ્રવ્યો અને પ્રધાનભૂત એકત્વગુણયુક્ત જાતિ વચ્ચે વિરોધ હોવાથી પ્રધાન એવી જાતિનું એકાદવ જ યોગ્ય છે. साधनं गुणभावेन क्रियाया भेदकं यथा । आख्यातेष्वेकशब्दाय जातेद्रव्यं तथोच्यते ॥३४०।। . જેમ ક્લિારૂપ સાથે ગૌણભાવે રહેલ કારક, ક્રિયામાં (વચન) ભેદ દર્શાવનાર Page #645 -------------------------------------------------------------------------- ________________ વાકયપદોય કહેવાય છે તેમ દ્રવ્ય, સમાન શબ્દ વડે જણાવાયેલી જાતિને જુદી દર્શાવનારું કહેવાય છે. (૩૪૦) આખ્યાતમાં ક્રિયા મુખ્ય હોય છે. છતાં ગોણ એવા કારકને આધારે સંખ્યામાં ફેરફાર સમજવામાં આવે છે, જેમકે વરત: વનિતા એક શબ્દ વડે વાગ્ય અને પ્રધાનભૂત એવી જાતિ અંગે જાતિવાચક શબ્દ વડે જ દ્રવ્યનું અભધાન થાય છે. ગૌણ એવું દ્રવ્ય પિતાનામાં રહેલા સંખ્યાબેને જાતિ ઉપર આરોપ કરે છે. ૩૩૮મી કારિકામાં જાતિ અને દ્રવ્યના સંદર્ભમાં ગુણપ્રધાનભાવ માટે નામ અને આખ્યાતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે સમાસમાં જેમ ગોણુમુખ્યભાવ હોય છે, તેવી સ્થિતિ જાતિ અને દ્રવ્ય અંગે હેતી નથી. પુરુષ: | માં વચનની એજના ગૌણ પદ રંગનું પ્રમાણે કરવામાં આવતી નથી. કારણ કે પ્રધાન ૫૬ પુરુષ અને ઉ૫સજન પદ રાજા વચ્ચે અભેદ સંબંધ છે. ગુગુપ્રધાનભાવ ભિનપગે રહેલાં બે પદો વચ્ચે હોઈ શકે. एकत्वे तुल्यरूपत्वाच्छब्दानां प्रतिपादने । निमित्तात्तद्वतोऽर्थस्य विशिष्टग्रहणे सति ॥३४१।। સમાનરૂપને કારણે દ્રવ્ય સાથે જતિનું એકત્વ હોવાથી, શબ્દો વડે તેવા (જાતિ રૂ૫) અને જણાવવામાં આવતાં જાતિરૂપ) નિમિત્ત દ્વારા (જાતિ) વિશિષ્ટ (દ્રવ્ય)નું જ્ઞાન થાય છે. (૩૪૧) सोऽयमित्यभिसंवन्धादाश्रयैराकृतेः सह । प्रवृत्तौ भिन्नशब्दायां लिङ्गसंख्ये प्रसिध्यतः ॥३४२॥ " (આમ થતાં) જાતિના, તેના આશ્રયે (રૂપ દ્રવ્ય) સાથે, આ તે છે એવા અભેદ સંબંધને કારણે, જુદા જુદા શબ્દોનો વપરાશ થતો હોવા છતાં, લિંગ અને સંખ્યા સિદ્ધ થાય છે. (૩૪૨) અગાઉની કારિકાઓમાં જણાવવામાં આવ્યું કે પદને અર્થ જાતિ પણ હોઈ શકે અને દ્રવ્ય પણ હોઈ શકે. બીજી રીતે કહીએ તે શબ્દ જાતિવિશિષ્ટ દ્રબનું અભિધાન કરે છે. આ સ્થિતિમાં જાતિ મુખ્ય હોવાથી લિંગ અને વચન પ્રાપ્ત થશે, એ બાબત સિદ્ધ કરવામાં આવી. ગૌણ પદ અનિત્ય મનાયું હોવાથી પ્રધાનના સંદર્ભમાં અથાત્ જાતિના સંદર્ભમાં લિંગ અને વચન સિદ્ધ થશે. શબ્દ જ્યારે માત્ર જાતિનું અભિધાન કરે ત્યારે શું સ્થિતિ થાય એ વાત આ બે કારિકાઓમાં દર્શાવવામાં આવી છે. જાતિ શબ્દો જ્યારે પોતાના અર્થનું પ્રતિપાદન કરે છે ત્યારે જાતિવિશિષ્ટ દ્રવ્યમાં જતિને આરોપ કરવામાં આવે છે. તેથી જાતિવિશિષ્ટ દ્રવ્યનું જાતિ સાથે અભિન્ન પણે અભિધાન થાય છે. હવે બન્ને વચ્ચે અભેદ સંબંધ હોવાથી નિમિતે એવી જાતિના Page #646 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ અભિધાનથી નિમિત્તો અર્થાત દ્રવ્યનું પણ અભિધાન થાય છે. પરિણામે દ્રયમાં પણ લિંગ અને સંખ્યા સિદ્ધ થાય છે. જાતિનું અભિધાન કહે ત્યારે નિમિત અર્થાત જાતિને લાગનારા પ્રત્યાનું વિધાન થયું હેવાથી, પ્રત્યે પ્રમાણે શબ્દો અર્થનું અભિધાન કરે છે, તેથી શબ્દપ્રવૃત્તિ અર્થાત્ શબ્દનું અભિધાન જાતિ પ્રમાણે થશે. શબ્દ જાતિનું અને દ્રવ્યનું અભિધાન કરે છે એ પક્ષમાં જાતિ અને દ્રવ્ય વચ્ચે મુખ્યગૌણુભાવ દ્વારા અર્થનું અભિધાન થાય છે. શો દ્વારા માત્ર જાતિનું અભિધાન થાય છે એ પક્ષમાં જાતિ અને કવ્ય વચ્ચે અભેદના આરોપથી અર્થપ્રાપ્તિ થાય છે, " प्राक् च जात्यभिसंबन्धात्सर्वनामाभिधेयता । वस्तूपलक्षणं सत्त्वे प्रयुज्यन्ते त्यदादयः ।।३४३॥ જાતિ સાથે અભેદ સંબંધ પ્રાપ્ત થયા પહેલાં દ્રવ્યનું સર્વનામ શબ્દ વડે અભિધાન થાય છે, કારણ કે દ્રવ્યની બાબતમાં ચટૂ વગેરે (સર્વનામ) પદાથનું સામાન્ય લક્ષણ દર્શાવવા વપરાય છે. (૩૪૩) જાતિ હંમેશાં દ્રવ્યનો આશ્રય છે. જયાં સુધી દ્રવ્ય ઉપર જાતિનો આરોપ કરવામાં આવતું નથી ત્યાં સુધી દ્રવ્યને તેનું પોતાનું રૂપ હેતું નથી. જાતિ આવી રીતે આશ્રયને સપષ્ટ કરતી હોવાથી પદાર્થ સિદ્ધસ્વભાવ બને છે. આવો સિદ્ધસ્વભાવ પ્રાપ્ત થયા પહેલાં દ્રવ્યમાં સ:, ત, તે વગેરે સર્વનામશબ્દ વપરાય છે. પદાથ વિશેષનું જ્ઞાન થવા માટે જાતિ સાથે એકરૂપ બનતા પદાર્થો જાતિ શબ્દો વડે જણાવવામાં આવે છે તેથી જાતિ શબ્દો અને દ્રવ્યશબ્દો વચ્ચે અભેદ સંબંધ સમજવામાં આવે છે . પ મ ગૌમુખ માવ સમાજ માં આવતા નથી કાં અમવાનને મુખ્ય સમજવામાં આવતાં લિંગ અને ડચ સિદ્ધ થશે. पाको पाका इति यथा भेदकः कैश्चिदाश्रयः । इष्यते चानुपादानो धर्मोऽसौ गुणवाचिनाम् ॥३४४॥ ઉલેખ પામ્યા વિનાને આશ્રયરૂપ પદાર્થ, પૌ, T વગેરે પ્રગાની જેમ (ક્રિયાને) જુદી દર્શાવે છે, એવું કેટલાક આચાર્યો માને છે. ગુણવાચક શબ્દોને આ ધર્મ છે. (૩૪૪). વાઝ શબ્દ ક્રિયા દર્શાવે છે, તેના આધારરૂપ પદાર્થને દર્શાવતું નથી. આમ હવા છતાં તે ક્રિયાને જુદી દર્શાવે છે. તેથી દ્વિવચન અને બહુવચનના પ્રયોગ, જેવા કે વા, વાર જોવા મળે છે, કારણ કે રાંધવાની ક્રિયા રાંધેલા પદાર્થ રૂપી કાર્યમાં રહેલી છે. રાંધેલા પદાર્થો જુદા જુદા હોય તો વચનભેદ પણ થાય છે. આ પ્રમાણે ગુણવાચક શબ્દો તેમના આશ્રમેનું અભિધાન કરતા ન હોય તે પણ ક્રિયાના ભેદક બને છે. અર્થાત તેને જુદી દર્શાવે છે અને તેથી તેમને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ પ૯૮ વાકય૫થી આ પરંતુ આ વાત સ્વીકારી શકાય તેમ નથી, એમ હલારાજ જણાવે છે. પાકરૂપ ક્રિયા તેના આશ્રમો પ્રમાણે ભિન્ન હેવી જોઈએ. તેથી પાક ક્રિયાની ભિન્નતા પ્રમાણે વચન જુદાં થશે. મુસિતડુૌ નાનાં વા: ! એવા પ્રયુગમાં ગુ૩, તિય વગેરે આશ્રય જુદા જુદા છે છતાં વા ક્રિયામાં બહુવચન પ્રાપ્ત થતું નથી, કારણ કે જુદા આયો ઉપરથી ક્રિયાની વિશિષ્ટતાને ખ્યાલ આવે જ છે. ગાશ્રયસ્થાનુviાને વરું અંમતે ચા - अधारधर्मान्सामान्य पुरस्तात् तद् विचारितम् ॥३४५॥ આશ્રયનું અભિધાન થયું ન હોય અને નિર્ભેળ જાતિ તેના આશ્રયેના ધર્મોને પ્રાપ્ત કરે છે એ પક્ષ હોય તો આ પક્ષનો અગાઉ વિચાર થયેલ છે. (૩૪૫) શબ્દો, શુદ્ધ અર્થાત નિર્ભેળ જાતિનું જ અભિધાન કરે છે એવા મતમાં જાતિ તેનાં આશ્રોનાં ર્કિંગ અને વચનને પ્રાપ્ત કરે છે એમ થશે. આ બાબત કારિકા ૩૩પમાં રજૂ કરવામાં આવી છે. એની પુનરુક્તિની જરૂર નથી. जातौ पूर्व प्रवृत्तानां शब्दानां जातिवाचिनाम् । अशब्दवाच्यात्संबन्धाद् व्यक्तिरप्युपजायते ॥३४६।। * જાતિવાચક શબ્દો, પહેલાં જાતિ દર્શાવવા માટે પ્રવૃત્ત થાય છે અને પછી શબ્દ વડે વાચ્ય ન બનતા સંબંધને કારણે દ્રવ્યનું પણ અભિધાન થાય છે. (૩૪૬) આ નિમિતીની પ્રવૃત્તિ નિમિત્તને આધારે થાય છે એવા ન્યાયને કારણે નિમિત્ત બનેલ જાતિ માટે જ શબ્દોનો પ્રયોગ થાય છે. આ જાતિ આય વિના થી હોઈ શકે નહિ. તેથી આટયરૂપ દ્રવ્ય સાથે જાતિના અભેદ સંબંધ કાર પણ અભિધાન થાય છે. આ અભેદ સંબંધ શબદ વડે વાચ્ય બનતો નથી તે જાતિ અને કથા વચ્ચેના પરસ્પર સામ રૂપે છે. સરવાળામશેષ g#વિમત ! (૧-૨-૪) ઉપરના વાતિક ધિરાવત: સાદાતનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર જણાવે છે કે જાતિ પક્ષને સવીકારતાં આરંભણ વગેરે ક્રિયાઓ ગવ વગેરે નતિશ માટે શક્ય નથી. તેથી આવી આરંભણ વગેરે ક્રિયાઓ જાતિ સાથે સંબદ્ધ વ્યક્તિ એને કરવામાં આવે છે. તેથી કશે દોષ પ્રાપ્ત થતો નથી. सोऽयमित्यभिसंबन्धाज्जातिधर्मोपर्यते । द्रव्य तदाश्रयो भेदो जातेश्चाभ्युपगम्यते ॥३४७॥ આ તે છે એવા અભેદ સંબંધને કારણે દ્રવ્યને જાતિના ધર્મવાળું સમજવામાં આવે છે, અને તે (દ્રવ્ય)માં રહેલ (વચન)ભેદ જાતિમાં પણ સમજવામાં આવે છે. (૩૪૭) Page #648 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ मुञ्चशब्दो यथाधेय मञ्चेष्वेव व्यवस्थितः । तत्त्वेनाह तथा जातिशब्दो द्रव्येषु वर्तते ॥ ३४८ ॥ જેમ ખાટલાના જ અથ દર્શાવતા મજ્જ (ખાટલે) શબ્દ, તેની સાથે સંબંધમાં રહેલ વ્યક્તિને પણ દર્શાવે છે, તેમ તિશખ્ત દ્રવ્યના વાચક મને છે. (૩૪૮) ૫૯૯ જેમ મન્વા; જોશન્તિ । (ખાટલાએ રડે છે) પ્રયાગમાં ખાટલામાં રહેલાં આશ્રયરૂપ ખાળકા, જે, ખાટલા સાથે સંબંધમાં છે, તેમનેા મેધ થાય છે, તેમ શ્રીયતામ્ થાયઃ । (ગાયા. લાવા), પ્રયેાગથી ગાયેારૂપ પ્રાણીઓતે લાવવામાં આવે છે, કારણકે ગેાતિ લાવો શકાતી નથી. -तत्र जातिपद्मर्थत्वं तथैवाभ्युपगम्यते । जानिरुत्सृष्ट संख्या तु द्रव्यात्मन्यनुषज्यते ॥ ३४९ ॥ તેથી પદના જાતિરૂપ અને સ્વીકારવામાં આવે છે. સંખ્યા વિનાની જાતિના દ્રષ્ય ઉપર આરાપ કરવામાં આવે છે. (૩૪૯) अस्येदमिति वा यत्र सोऽयमित्यपि वा श्रुतिः । वर्तते परधर्मेण तदन्यदभिधीयते ॥ ३५० ॥ ' ખીજા (પદાર્થો)ના (પ્રવૃત્તિનિમિત્તરૂપ) ધર્મને કારણે આ તેનું છે, અથવા આ તે છે’, એવે! પ્રયાણ થાય છે ત્યારે તે બીજા પઢાર્થીનુ અભિધાન થાય છે. (૩૫૦) મતુર્ પ્રત્યયના લેાપ વડે અથવા અભેદત્વના આરાપથી શુકલ વગેરે ગુણશબ્દે અથવા જાતિશબ્દો તેમના આધાર અર્થાત્ આશ્રયને અ દર્શાવે છે. જાતિ તેના આધારરૂપ દ્રવ્ય વિના કદાપિ સમજવામાં આવતી નથી. તેથી અને વચ્ચેના અનેક સબંધી અતિશબ્દથી તેના આધારરૂપ દ્રવ્યતા એધ કરાવવામાં આવે છે. यत्प्रधानं न तस्यास्ति स्वरूपमनिरूपणात् । गुणस्य चात्मना द्रव्यं तद्भावेनोपलक्ष्यते ॥ ३५१ || જે પ્રધાનરૂપ દ્રવ્ય છે, તેનુ તેના વ્યવહારપ્રયાગના પહેલાં, કોઈ સ્વરૂપ હાતુ નથી અને પછી દ્રવ્ય, ગુણના સ્વરૂપ સાથે એકરૂપ બનેલું હેાય તેવું દેખાય છે. (૩૧૧) ક્રિયા સાથે સંબધ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતુ દ્રબ્ય એવા શુદ્ધ સ્વરૂપમાં શબ્દ વ્યવહારને યેાગ્ય બનતું નથી. મત દ્વારા તેને વિષે જાતિ કે ગુણ જેવી ઉપાધિઓને વિચાર થતા નથી ત્યાં સુધી તેનુ' શબ્દવ્યવહારગત સ્વરૂપ હેતુ નથી. પાળથી અતિ અથવા ગુણુ સાથે તેનેા સંબંધ થાય છે અને તેથી તેનામાં લિંગ અને વનની પ્રાપ્તિ થાય છે, Page #649 -------------------------------------------------------------------------- ________________ • गुणस्य भेदकाले तु प्राधान्यमुपजायते । संसर्गश्रुतिरर्थेषु साक्षादेव न वर्तते ।। ३५२ || ગુણને, મીજાથી જુદો દર્શાવતી વખતે, મુખ્યપણુ' પ્રાપ્ત થાય છે. (પટ્ટાના બીજા ધમ સાથેના) સંબધ ઉપર આધાર રાખતે શબ્દ, દ્રષ્યના સાક્ષાત્ ધ કરાવતા નથી, (૩પર) જ્યારે શબ્દ દ્વારા દ્રવ્યની પ્રધાનપણે વિવક્ષા થાય છે, ત્યારે તે દ્રવ્ય જાતિ દ્વારા વિશેષિત બને છે. જ્યારે ગુણનું અભિધાન ખીજાથી જુદુ અને મુખ્યપણે થાય છે ત્યારે તેનુ' જાતિ સાથેનું એકત્વ સમજવામાં આવે છે, પરંતુ જ્યારે અભિધાન જાતિ રૂપે હાય ત્યારે શબ્દના સ્વરૂપ તરીકે તેને સમજવામાં આવે છે. પદાર્થી તેમના શુદ્ધ રૂપે શબ્દો વડૅ અભિધાન પામતા નથી, પરંતુ હમેશાં કોઈક ગુણ સાથે સ`કળાયેલા તરીકે વાચક ખને છે. એટલા માટે શબ્દને કારિકામાં સ સ શ્રુતિ કહ્યો છે. ગુણુ સાથે કે બીજી કાઈ ઉપાધિ સાથે નહિ સંકળાયેલા અર્થાત શુદ્ધ પદાનું અભિધાન શબ્દો કરતા નથી, કારણુ કે, મત તેમને તેવા રૂપે પ્રહગુ કરી શકતું નથી, जातौ वृत्तो यदा द्रव्ये स शब्दो वर्तते पुनः । जातेरेव पदार्थत्व न तदाभ्युपगम्यते ॥ ३५३॥ વાયાદીય જાતિનું અભિધાન કરનાર શબ્દ જયારે ક્રોવાર દ્રવ્યનુ' અભિધાન કરે છે ત્યારે, પદને અં, માત્ર જાતિરૂપે જ સ્વીકારવામાં આવતા નથી. (૩૫૩) प्रवृत्तानां पुनर्वृत्तिरेकत्वेनोपवर्ण्यते । प्रतिपत्तेरुपायेषु न तत्त्वमनुगम्यते || ३५४ ॥ શાસ્ત્રમાં, જાતિના અભિધાન માટે, એકત્વને આધારે પ્રવૃત્ત થયેલા શબ્દોનુ ફરીવાર દ્રવ્યનું અભિધાન નિરૂપવામાં આવ્યું છે. જ્ઞાન માટેના ઉપાયેામાંથી (જ માત્ર) સાચી હકીકત પ્રાપ્ત થતી નથી. (૩૫૪) अपृथक्शब्दवाच्यस्य जातिराश्रीयते यदा । द्रव्यस्य सति संस्पर्शे तदा जातिपदार्थता || ३५५ || જુદા શબ્દ વડે વાચ્ય નહિ બનેલા દ્રવ્યને શબ્દ સાથે સબ“ધ થયા હોય છતાં જાતિને (પ્રધાન અભિધાન કરનાર તરીકે) સ્વીકારવામાં આવે છે, ત્યારે પદને અ જાતિ સમજવામાં આવે છે. (૩૫૫) Page #650 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ द्रव्यस्य सति संस्पशे द्रव्यमाश्रीयते यदा । वाच्य तेनैव शब्देन तदा द्रव्यपदार्थता ॥३५६॥ પદનો દ્રવ્ય સાથે સંબંધ થયો હોય અને તે જ (જાતિવાચક શબ્દ વડે) દ્રવ્યનું અભિધાન સ્વીકારવામાં આવે ત્યારે પદ દ્રવ્યનું (મુખ્યપણે) અભિધાન કરે છે. (૩૫૬) પદનો અર્થ જાતિ હોઈ શકે અથવા દ્રવ્ય પણ હોઈ શકે એવા પક્ષો સ્વીકારતાં મુખ્ય કે ગૌણ વિવલા પ્રમાણે પદને અર્થ જાતિ કે દ્રવ્ય સમજવામાં આવે છે. આ અંગે વચનનો વિચાર કરવામાં આવતો નથી, અર્થાત બહુવચનવાળા શબ્દો જ દ્રવ્યનું અભિધાન કરે છે એમ પ્રાપ્ત થતું નથી. પ્રધાન આશ્રય જાતિ સમજવામાં આવતી હોય તો જાતિને જ પદાર્થ માનવો જોઈએ, જેમકે ત્રાળા: સુબ્રતિસાદ | થોડાં વાનાં વિવતિ સ : વઢા ન દge: I ગરનુવA: વગેરે પ્રયોગોમાં ત્રાહ્મળ: અને ની:, પ્રયોગ જાતિનું અભિધાન કરે છે. अपृथक्शब्दवाच्यापि भेदमात्रे प्रवर्तते । यदा सम्बन्धवज्जातिः सापि द्रव्यपदार्थता ॥३५॥ સમાન શબ્દની વાસ્થ બનતી હોવા છતાં જાતિ, (સમા સમાં દર્શાવાતા) સંબંધની જેમ માત્ર ભેદ દર્શાવવામાં પ્રવૃત્ત બને છે ત્યારે પણ દ્રવ્યનું (મુખ્યપણે) અભિધાન થાય છે. (૩૫૭) શબ્દ, જાતિ અને દ્રવ્ય એમ બનેનું અભિધાન કરે છે એમ સ્વીકારીએ તે પણ જતિનો સંબંધ ક્રિયાની પૂર્ણતા સાથે ન હોવાથી દ્રવ્યને જ પદનો અર્થ સમજ જોઈએ. ભાષ્યકારે જણાવ્યું છે કે વિધિવામાં તે દ્રવ્યનો સંબંધ છે તેથી પદનો અર્થ દ્રવ્ય માનવો જોઈએ. (વઢનાગુ ૨ તયારભાત ! સૂત્ર ૧.૨.૬૪, વાર્તિક ક૭), રાગgs: એવા સમાસ પ્રયોગમાં સમાસનો અર્થ સંબંધ છે અને સમાસનું ઉતરપદ સંબંધી એવા પુરુષના સ્વરૂપની વિશિષ્ટતા દર્શાવે છે. अत्यन्तभिन्नयोरेव जातिद्रव्याभिधायिनोः । अवाच्यस्योपकारित्वे आश्रिते तूभयार्थता ।।३५८॥ જ્યારે વાચ્ય ન બનત (અપ્રધાન) અથ, બીજાને મદદરૂપ થાય છે એમ સમજવામાં આવે છે ત્યારે જાતિ અને દ્રવ્યનું અભિધાન કરનારા આ અત્યંત જુદા બે શબ્દો જ બનેનું અભિધાન કરે છે. (૩૫૮) - શબ્દ ફક્ત જાતિનું અભિધાન કરે છે અથવા ફક્ત દ્રવ્યનું અભિધાન કરે છે એવા બે પક્ષો સંભવે છે. બંને પક્ષોમાં જુદા જુદા આશ્રયોની કલ્પના કરીને લિંગ અને વચન વા-૭૬ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વાક્યપદીય રૂપી ધર્માંની કપના કરવામાં આવે છે. આમ એકબીજાને એકબીજાની મદદ મળે છે. તેથી ભગવાન પાણિનિએ ગાયાહયાયામેક્રમિન્ય ુવચનનયંતામ્ । (૧ ૨.૫૮) અને સાળામેન્દ્રશેષ જિમો । (૧.૨.૬૪) એવાં બે જુદાં સૂત્રા દ્વારા બન્ને પક્ષોને સ્વીકાર્યો છે. आश्रिते वाश्रयकृतभेदमभ्युपगच्छता । पुनश्चाप्येकशब्दत्वं जातिशब्देऽनुवर्णितम् ॥ ३५९॥ (વ્યક્તિએ વડે) આશ્રિત જાતિમાં ( વ્યક્તિએ રૂપી) આશ્રયાની ભિન્નતા સ્વીકારીને, ભાષ્યકારે શબ્દના અર્થ જાતિ સ્વીકારતાં, (અનેક શબ્દોના પ્રયાગને ખલે) એક શબ્દના પ્રયણ કીવાર નહેર કર્યો છે. (૩૫) આ પ્રમાણે વૃત્તિ અંગેના વિચારના અનુસંધાનમાં ગુણવાચક શબ્દનાં હિંગ અને વચન તેમના આશ્રયશદે પ્રમાણે થાય છે એવી ભાષ્યચર્ચાને અનુસરીને ભર્તૃહરિએ વિસ્તૃત ચર્ચા કરી. પ્રાચીન સમયમાં નીમોઢામાં અને વૈયાકરણેામાં પદના અર્થ સબંધે તિ અને દ્રવ્ય એવા બે પક્ષો હતા. પાણિનિષે બન્ને પક્ષેા અંગે બે મૂત્રા રજૂ કર્યો છે. સરવાળાં॰ । સૂત્ર ઉપરના ભાષ્યમાં પતજલિએ માન્નમિષાનાŽ વિમસૌ યાનઘ્યાયન, I (વાર્તિક ૩૫) અને વ્યાનિધાન. સ્થાàિ: ા (વાર્તિક ૪૫) એવાં એ વાતિકા દ્વારા બે પક્ષો રજૂ કર્યો છે. ભાષ્યકાર પતજલિ અને તેમને અનુસરીને ભતૃ હિર બન્ને પક્ષેાને સ્વીકારે છે. ભતૃહરિનું વલણ તિસમુદ્દેશમાં પદના અષ તિ છે એવા મતના સ્વીકારમાં રાચે છે પાછળના સમયમાં વૈયાકરણમતમાં ઋતિને જ પ્રાધાન્ય આપ્યું છે. अनिर्ज्ञातस्य निर्ज्ञान येन तम्मानमुच्यते । प्रस्थादि तेन मेयात्मा साकल्येवावधार्यते ॥ ३६० ॥ જેને વિષે ચેસ જ્ઞાન નથી તેવાનુ જેના વડે ચાસ જ્ઞાન થાય તેને પ્રસ્થ વગેરે માપ કહે છે. તેના વડે પદાર્થને પૂરેપૂરા જાણી શકાય છે. (૩૬૦) સામાન્યપણે એળખાયેલા પાને વિશેષ રૂપે જાણવાના સાધનને માત કહે છે. આવાં માન ત્રણ પ્રકારનાં હોય છે. (૧) પરિમાણ અર્થાત્ કદ (Volume), જેમકે પ્રસ્થ, (ર) પ્રમાણ એટલે લ`બાઈ-પહેાળાઈ (Line measure), જેમકે દૃષ્ટિ અને (૩) ઉન્માન એટલે વજન (Weight) જેમ કે પલ. अनिर्ज्ञाते प्रसिद्धेन येन तद्धर्म गम्यते । . साकल्येनापरिज्ञानाद् उपमान तदुच्यते ॥ ३६९ ॥ જે પ્રસિદ્ધ વસ્તુ વડે અજાણી વસ્તુમાં તેના જેવા સ્વભાવ સમજાય છે તેને ઉપમાન કહે છે, કારણ કે તેનાથી તે (ઉપમૈયવસ્તુ)નું સંપૂર્ણુ જ્ઞાન થતું નથી. (૩૬૧) Page #652 -------------------------------------------------------------------------- ________________ કીજુ કાંડ અહીં ઉપમાનને સમજાવવામાં આવ્યું છે. ઉપમાન તેના ઉપમેય સાથે જાણીતા સાધથી ઉપમેયને ઓળખાવે છે. બન્ને વચ્ચે સદશ્ય હોય છે, પરંતુ તે અપૂર્ણ છે. તેથી ઉપમાનને કેટલાક આચાર્યો પ્રમાણ તરીકે સ્વીકારવાના મતના નથી. द्वयोः सामान्ययोर्धम उपमानोपमेययोः । समास उपमानानां शब्देस्तदभिधायिभिः । ३६२।। ઉપમાન અને ઉપમેય એ બે વચ્ચે જે સમાન ધર્મ હોય છે તેના વાચક શબ્દો સાથે ઉપમાનવાચક શબ્દને સમાસ થાય છે. (૩૬૨). ૩૬1મી કારિકામાં ઉપમાનને સમજાવવામાં આવ્યું. ઉપમાનની વ્યાખ્યાથી ઉપમેય પણ સમજવામાં આવે છે, કારણ કે, ઉપમેય વિના ઉપમાનની કપના થઈ શકતી નથી. તેથી હવે સામાન્ય ધર્મને સમજાવવામાં આવે છે. પા.. (૨.૧,૫૫) ૩પમાનાનિ સામાન્યવરને સમજાવે છે કે ઉપમાવાચક શબ્દોને સામાન્ય ધર્મ દર્શાવતા શબ્દો સાથે તપુરષ સમાસ થાય છે, જેમકે રાત્રીશ્યામા ! (છરી જેવી કાળી છોકરી દેવદત્તા). आधारभेदाद् भेदो यः श्यामत्वे सोऽविवक्षितः । . गुणोऽसावाश्रितैकत्वो भिन्नाधारः प्रतीयते ।।३६३।। શ્યામત્વ ગુણમાં, તેના આશ્રયને કારણે સમજાતે ભેદ, (સૂત્રમાં) વિવક્ષિત નથી. જુદા જુદા આશ્રમમાં પ્રાપ્ત થતા હોવા છતાં તે (શ્યામત્વ) ગુણ એક સમજવામાં આવે છે. (૩૬૩) गुणयोर्नियतो भेदो गुणजातेस्तथैकता । एकत्वेऽत्यन्तभेदे वा नोपमानस्य संभवः ॥३६४॥ (જુદા જુદા આશ્રામાં રહેલા) ગુણો વચ્ચે ભેદ સ્પષ્ટ હોય છે, છતાં જાતિને કારણે તે (ગુણો) એક જ છે એમ સમજવામાં આવે છે. તે (ગુણો) એક સરખા હોય કે અત્યંત જુદા હોય તે ઉપમાન સંભવતું નથી. (૩૬૪). ૩૧માનનિ સામાન્યવર ! (૬.૧.૧૫) સૂત્ર ઉપરના ભાષ્યમાં ભાષ્યકાર જણાવે છે કે જ્યાં કાંઈક સમાન અને કાંઈ જતું હોય ત્યાં ઉપમાન અને ઉપમેયને સંભવ હોય છે. નૌઃ વ : 1 માં બને સમાન છે. હિમવાનું ફર ઢોટ: I માં અત્યંત ભેદ છે. તેથી બન્ને વચ્ચે સામાન્ય ધર્મની ગેરહાજરીમાં ઉપમા થરો નહિ. બે વચ્ચે ભેદ અને અભેદ પ્રાપ્ત થતાં હોય તે ઉપમાને સ્વીકાર થાય છે. સરખા ભાષ્ય –ua afé ચત્ર વિનાનું શિષ વિષ: તત્રવમાનવમે અવત: | Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ વાકયોય जातिमात्रव्यपेक्षायां उपमाथो न कश्चन । श्यामत्वमेक गुणयोरुभयोरपि वर्तते ॥३६५।। માત્ર જાતિને જ સ્વીકારવામાં આવતાં ઉપમા માટે કશું પ્રયોજન રહેશે નહિ. કારણ કે બન્ને ગુણેમાં સમાન શ્યામત્વ રહેલું છે. (૬૫) येनैवहेतुना श्यामा शस्त्री तत्र प्रतीयते । स हेतुर्देवदत्तायाः प्रत्यये न विशिष्यते ॥३६६।। જે કારણે છરીને શ્યામ માનવામાં આવે છે, તે કારણ, દેવદત્તાની ઓળખાણમાં જુદે સમજવામાં આવતું નથી. (૬૬) જે સામાન્ય ગ્યામત્વ ગુણને કારણે પારકીયામાં પ્રયોગ કરવામાં આવે છે, તે જ શ્યામવ ગુણ વડે દેવદતા પણ થામ છે એવી તેની ઓળખાણ થાય છે. તેથી અહીં શ્યામત્વ સરખું હોવાથી રાત્રી થામા ! માં ઉપમનું કશું પ્રયોજન રહેતું નથી. आश्रयाद् यो गुणे भेदो जातेर्या चाविशिष्टता । ताभ्यामुभाभ्यां द्रव्यात्मा सव्यापारः प्रतीयते ॥३६७|| જુદા આશ્રયને કારણે (શ્યામ) ગુણમ જે ભેદ દેખાય છે અને જાતિને કારણે પ્રાપ્ત થતો જે અભેદ છે તે બનેને કારણે પદાર્થને (ઉપમાનરૂ૫) સ્વભાવ (ઉપમેયને નક્કી કરવામાં) કાર્યશીલ બને છે. (૩૬૭) सोऽयमेकत्वनानात्वे व्यवहारः समाभितः । भेदाभेदविमर्शेन व्यतिकीर्णेन वर्तते ॥३६८।। તેથી આ (સાદશ્ય દ્વારા પ્રાપ્ત થત) વ્યવહાર એકત્વ અને નાનાત્વને આધારે સ્વીકારવામાં આવ્યો છે. તે ભેદ અને અભેદના મિશ્રણ રૂપે બુદ્ધિમાં રહેલે છે. (૬૮). श्यामेत्येवाभिधीयेत जातिमात्रे विवक्षिते । शस्त्रादीनामुपादाने तत्र नास्ति प्रयोजनम् ॥३६९।। જે માત્ર શ્યામ એવી જાતિની જ વિવક્ષા હેત તે રચાના એટલે જ શબ્દ વાપરવામાં આવતા હતા તેથી રાશી (વગેરે)ના પ્રયોગનું કશું પ્રયોજન રહેતું નથી. (૩૬૯) Page #654 -------------------------------------------------------------------------- ________________ ૯૦૫ अशब्दवाच्यो यो भेदः श्याममात्रे न वर्तते । श्यामेषु केषुचिद् वृत्तिर्यस्य सोऽत्र व्यपेक्ष्यते ॥३७०॥ માત્ર શ્યામ ગુણમાં જે વિશિષ્ટતા નથી, જે શબ્દ વડે વાચ્ય બનતી નથી અને જે કેટલાક શ્યામ ગુણેમાં રહેલી છે તેની (જ) અહીં અપેક્ષા છે. (૩૭) યામ ગુણની કઈક વિશિષ્ટતા, જે શબ્દો વડે વાચ્ય બનતી નથી, તે બને આશ્રમોમાં ભેદભેદ વડે સમજવામાં અાવતાં ઉપમાનનું કારણ બને છે. તેથી શ્યામ ગુના આશ્રયનું મહત્ત્વ સમજવામાં આવે છે, અને તેની અપેક્ષા રાખવામાં આવે છે. રાત્રીમાં રહેલે શ્યામ ગુણ ઉપમાનું કારણ બને છે. છરી જે શ્યામ ગુણને આશ્રય છે તે ઉપમાનનું કારણ બનતી નથી. श्यामेषु केषुचिस्किचित्किचित्सर्वत्र वर्तते । सामान्य कश्चिदेकस्मिन्छ्यामे भेदो व्यवस्थितः ॥३७१।। કેટલાક શ્યામ ગુણેમાં કોઈ સામાન્ય સર્વત્ર રહેલું છે. તે શ્યામગુણોમાંના) કેઈ એક શ્યામ ગુણમાં વિશિષ્ટતા રહેલી છે. (૩૭૧) કેટલાક શ્યામ ગુણમાં કોઈક સામાન્ય રહેલું છે, જેને અપર સામાન્ય કહેવાય છે. આવું અપર સામાન્ય ઉપમાનું નિમિત્ત બને છે. કાઈક સામાન્ય સર્વત્ર અર્થાત્ બધા ગુણોમાં રહેલું છે. તે ઉપમાનનું કારણ બની શકતું નથી. કેઈક શ્યામ ગુણમાં અર્થાત્ ઈક પદાર્થના શ્યામવમાં કઈક એક્કસ વિશિષ્ટતા રહેલી હોય છે. તે ઉપમાનનું કારણ બને છે, જેમકે ચદ્રમાં રહેલું વિશિષ્ટ સૌંદર્ય સ્ત્રીના રૂપ માટે ઉપમનું કારણ બને છે. तथा हि सति सौरभ्ये भेदो जात्युत्पलादिषु । गन्धानां सति भेदे तु सादृश्यमुपलभ्यते ॥३७२।। જાતિ, ઉત્પલ વગેરેમાં (ગધસામાન્ય હોવા છતાં જુદી) સૌરભને કારણે ભિન્નતા હોય છે. એકબીજાથી જુદી વાસમાં (સૌરભરૂ૫) સદશ્ય પ્રાપ્ત થાય છે. (૩૭૨). જાતિ, ઉત્પલ વગેરે વાસમાં ગંધત્વ રૂપી મહાસામાન્ય હોવા છતાં સુંદર વાસ રૂપી અપરસામાન્યને કારણે ભિન્નતા અનુભવાય છે. કમળપુષ્પની સુવાસ લઈને ગાઢ અંધકારમાં પણ આ કમળપુષ્પ છે એમ નિશ્ચય થાય છે તેથી સૌરભરૂપી અપર સામાન્ય ચોક્કસ આશ્રયના સંદર્ભમાં સમજવામાં આવે છે. ઘણું પુપોમાં વાસ સરખી હોય પણ સૌરભ તો જુદી જુદી હોય છે. ગંધની જેમ રૂ૫ અંગે પણ આવી જ સ્થિતિ છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ વાકથપય गुणानामाश्रयाद् भेदः स्वतो वाप्यनुगम्यते । अनिदेश्याद् विशेषाद् वा संस्काराद् वा गुणान्तरैः ॥३७३।। ગુણોની વિશિષ્ટતા તેમના જુદા જુદા આશ્રયને કારણે અથવા તેમના (આશ્રયેના) પિતાના (સ્વભાવ) ને કારણે, અથવા કો ક ન સમજી શકાય તેવા વિશિષ્ટ કારણને લીધે અથવા બીજા ગુણ સાથેના મિશ્રણને કારણે ઉત્પન્ન થાય છે. (૩૭૩) ગુણોને તેમની વિશિષ્ટતા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અંગે આ કારિકા સ્પષ્ટતા કરે છે. ગુણોની વિશિષ્ટતા તેમને આશ્રયમાં રહેલી કાઈક ખાસિયતને લીધે હોય છે, જેમકે કમળપુછપની લાલાશ અને તમાલમાં રહેલી કાળાશ તેમની પોતાની કઈક વિશિષ્ટતાને લીધે હેય છે. કાઈકવાર ને સમજાવી શકાય તેવા કારણને લીધે તે પ્રાપ્ત થાય છે, જેમકે, સુરાને ઘણે સમય રાખી મૂકવાને કારણે વિશિષ્ટ વાસ અને સ્વાદ પ્રાપ્ત થાય છે. કોઈકવાર જુદા જુદા ગુણોના મિશ્રણથી પણ વિશિષ્ટ ગુણ પ્રાપ્ત થાય છે, જેમકે તેલને માલતી પુપના અર્ક સાથે મેળવવાથી માલતી પુપની વિશિષ્ટ વાસ પ્રાપ્ત થાય છે. उपमानं प्रसिद्धत्वात्सर्वत्र व्यतिरिच्यते । उपमेयत्वमाधिक्ये साम्ये वा न निवर्तते ॥३७४।। પ્રસિદ્ધ હોવાને લીધે ઉપમાન હમેશાં ગુણની ઉત્કૃષ્ટતા દર્શાવે છે, પરંતુ ગુણની અધિકતા કે સરખાપણાને કારણે ઉપમેયની નિવૃત્તિ થતી નથી. (૩૭૪) अन्यैस्तु मान जात्यादि भेद्यस्यार्थस्य वर्ण्यते । अनिज्ञातस्वरूपो हि ज्ञेयोऽर्थस्तेन मीयते ॥३७५।। બીજા આચાર્યો જાતિ વગેરેને, પદાર્થને જુદા સમજવાના માપ તરીકે, સમજાવે છે, કારણ કે જેનું વિશિષ્ટ) રૂપ જાણતું નથી તે જાણવા ચોગ્ય પદાર્થ તેના વડે માપવામાં આવે છે. (૩૭૫) મહાભાષ્યમાં માનં ને માન દિ નામ મનિસ્તૃતાર્થે મુવાલીયતે, મનિíતમર્થ જ્ઞાસાનીતિ | એ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે. આ વ્યાખ્યાને કેટલાક આચાર્યો જુદી રીતે સમજાવે છે. કેઈ પણ દ્રવ્ય તેની વિશિષ્ટતા જાણ્યા વિના જાણી શકાતું નથી. તેથી જાતિ અથવા ગુણ અથવા ક્રિયાને આવી વિશિષ્ટતા દર્શાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. मितस्तु स्वेन मानेन प्रसिद्धो यो गुणाश्रयः । आश्रयान्तरमानाय स्वधर्मेण प्रवर्तते ॥३७६।। ગુણને કઈક જાણીને આશ્રય, તેના પિતાના જ માપથી માપવામાં આવતા બીજા આશ્રયના માપને માટે, પિતાની વિશિષ્ટતા દ્વારા પ્રવૃત્ત થાય છે. (૩૬) Page #656 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ रूपान्तरेण संस्पशो रूपान्तरवतां सताम् । . - भिन्नेन यस्य भेद्यानामुपमान तदुच्यते ॥३७७|| જે પિતાના બીજા વિશિષ્ટ ગુણને કારણે જુદા વિશિષ્ટ ગુણોવાળા (અ ) સાથે સંબંધને પામે છે તેને ઉપમાન કહેવાય છે. (૩૭૭) ચક્કસ ગુણના આધારરૂપ જે પદાર્થ જતિ, ગુણ ક્રિયા વગેરે માપને કારણે માપવામાં આવ્યો હોય છે, તે પોતાની આવી વિશિષ્ટતા દ્વારા જ બીજા કોઈક પદાર્થની વિશિષ્ટતા દર્શાવવા પ્રવૃત્ત થાય છે, તેને ઉપમાન કહેવાય છે. બીજી કારિકામાં સ્પર્શ ને અર્થ હલારાજે “સંબંધ” કર્યો છે. धर्मः समानः श्यामादिरुपमानोपमेययोः । आश्रीयमाणप्राधान्यो धर्मेणान्येन भिद्यते ।।३७८॥ " ઉપમાન અને ઉપમેયમાં પ્રાપ્ત થતો સમાન ધર્મ (શ્યામ7) જ્યારે પ્રધાન પણે (ઉપમેય રૂ૫) સમજવામાં આવે છે ત્યારે તેના બીજા કોઈક ધર્મ વડે તે જુદે સમજવામાં આવે છે. (૩૭૮) ઉપમાન અને ઉપમેયમાં રહેલ ચમત્વ ગુણને જયારે મુખ્ય સમજવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય જેવો બની રહે છે. ત્યાર બાદ તે તામાં જ રહેલી કઈક વિશિષ્ટતાને કારણે તે ઉપમાનઉપમેયભાવ માટે કારણરૂપ બને છે. शस्त्रीकुमार्योः सदृशः श्याम इत्येवमाश्रिते । व्यपदेश्यमनेनेति निमित्त गुणयोः स्थितम् ॥३७९।। છરી અને કુમારીમાં રહેલ શ્યામત્વ (ગુણ) સમાન છે એમ સ્વીકારવામાં આવે છે ત્યારે આના વડે (ઉપમાનોપમેય) વ્યવહાર થશે એવું (સમજાતુ) કઈક (દીપ્તિ જેવુ) નિમિત્ત તે (શ્યામ) ગુણોમાં રહેલું સમજવામાં આવે છે. (૩૭૯). यदा निमित्तैस्तद्वन्तो गच्छन्तीव तदात्मताम् । भेदाश्रयं तदाख्यानमुपमानोपमेययोः ॥३८०॥ જયારે શ્યામત્વ રૂપ નિમિત્તે રૂપી ગુણે વડે તે ગુણ ધરાવનારાઓ એક રૂપતાને પામે છે ત્યારે ઉપમાન અને ઉપમેય માટે ભેદપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે છે. (૩૮૦) ગુણ અને ગુણી વચ્ચે સામાન્યપણે અભેદ સમજવામાં આવે છે. ઉપમાન અને ઉપમેય વચ્ચેના સંબંધના નિમિત્ત જે શ્યામવુ વગેરે ગુણે છે તે જયારે તેમના નિમિત્તએ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વાષપદીય અર્થાત્ ઉપમાન અને ઉપમેય સાથે એકાત્મતાને પામે છે ત્યારે તેમને જ ઉલ્લેખ તેમની વચ્ચેના ભેદને આધારે હોય છે. આ સમયે ઉપમાનોપમેયભાવને દર્શાવવા માટે વ વગેરે પદનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી ઉપમા પરિપૂર્ણ બને છે, જેમ કે शस्त्री श्यामा देवदत्ता । गौः इव गवयः । शैला यथा बलाहका: । तत्त्वासङ्गविवक्षायां येषु भेदो निवर्तते । लुप्तोपमानानि तान्याहुस्तद्धर्मेण समाश्रयात् ॥३८१॥ જે વચનમાં અભેદને અધ્યાપ કરવામાં આવે છે અને ભેદ નિવૃત્ત થાય છે તેમને, (ઉપમાનના સાધારણ) ધર્મ વડે (ઉપમેયના ધમન) આશ્રય કરવામાં આવતું હોવાથી લુપ્તો પમાવાચક કહેવામાં આવે છે. (૩૮૧) જ્યારે ઉપમાન અને ઉપમેય વચ્ચે ભેદની નિવૃત્તિ થાય છે ત્યારે ઉપમાનોપમેયભાવ પણ અદષ્ટ થાય છે, જેમકે જોવી. I fઃ માળવ: | જેમ કાય ઉપરથી કારણની કલ્પના થાય છે, તેમ, આવા શબ્દો ઉપરથી સામાન્ય ધર્મની કહપના થાય છે. યાસ્ક અને બીજ આચાર્યો આ ઉદાહરણોને લુપ્તપમાનાં ઉદાહરણ તરીકે સમજાવે છે, કારણ કે તેમની વચ્ચે સમાન ધર્મ લુપ્ત થયો છેસુપ્લાનાં વારિશન સાક્ષારનધાર્યમાળા ૩૫માં પાન ! આ પ્રમાણે હેનારાજ લુતોપમાને સમજાવે છે. शस्त्र्यां प्रसिद्धं श्यामत्वं मान सा तेन मीयते । अभ्या श्यामा तु तद्रूपा तेनात्यन्तं न मीयते ॥३८२।। છરી અંગે જાણીતું શ્યામત્વ માન સમજવામાં આવે છે તેના વડે તે છરીને માપવામાં આવે છે બીજુ (દેવદત્તાનું) શ્યામ તેના જેવું છે, પરંતુ તેના વડે તેનું પૂરેપૂરું માન પ્રાપ્ત થતું નથી. (૩૮૨) સંપૂર્ણ પણે માપનારને માન કહેવામાં આવે છે. આવું માન શાસ્ત્રી અર્થાત છરીમાં રહેલું છે. દેવદત્તાનું શ્યામત્વ શાસ્ત્રીના શ્યામ જેવું નથી, કારણ કે, દેવદત્તા કાળી હવા છતાં, તેનું શ્યામત્વ જાતું નથી. તેથી શસ્ત્રીના શ્યામ વડે તેનું માન સમજવામાં આવે છે. પરંતુ તે પૂરેપૂરુ' માપી શકાતું નથી. માત્ર ગુણની સમાનતાથી કોઈ પદાર્થને પૂરેપૂરો ઓળખી શકાતો નથી. शस्त्री स्वेन गुणेनातो मिमानामाश्रयान्तरम् । असमाप्तगुणं सिद्धरुपमान प्रचक्षते ॥३८३॥ તેથી. પોતાના પ્રસિદ્ધ) ગુણથી પ્રસિદ્ધ ગુણવાળા બીજા આશ્રયને માપનાર (છરી)ને, તેના પરિપૂર્ણ શ્યામત્વ ગુણને કારણે ઉપમાન કહેવાય છે. (૩૮૩) Page #658 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ उपमेये स्थितो धर्मः श्रुतोन्यत्रानुमीयते । श्रुतोऽथवोपमानस्थ उपमेयेऽनुमीयते ॥३८४॥ ઉપમેયમાં રહેલું છે એ પ્રમાણે જણાવાતા ધમનું બીજે (ઉપમાનમાં) અનુમાન કરવામાં આવે છે, એથવા ઉપમાનમાં રહે છે એમ જણાવાતા તેનું ઉપમેયમાં અનુમાન કરવામાં આવે છે. (૩૮૪). अधीयते ब्राह्मणवत् क्षत्रिया इति दृश्यते । उपमेयस्य भिन्नत्वात् वचन क्षत्रियाश्रयम् ॥३८५।। ક્ષત્રિ બ્રાહ્મણની જેમ અભ્યાસ કરે છે એવા વાકયમાં ઉપમેય જુદાં જુદાં હેવાથી બહુવચન, ક્ષત્રિય એવા ઉપમેયને આધારે છે. (૩૫) साधारणं ब्रुवन् धर्म क्वचिदेव व्यवस्थितम् । सामान्यवचनः शब्द इति सूत्रेऽपदिश्यते ॥३८६।। (ઉપમાન અથવા ઉપમેય એમ) કઈકમાં રહેલા સાધારણ ધમને જણાવતા શબ્દ, (૩માનાન સાચવજનૈ: ૨.૧.૫૫) સૂત્રમાં સામાન્ય વચન તરીકે ઓળખાય છે. (૩૮ ૬) ઉપમાન અથવા ઉપમેયમાં ન રહ્યો હોય છતાં સાધારણ ધર્મ ઉપમાન કે ઉપમેય બેમાંથી એકમાં પણ મળતો હોય તે તેનું બીજામાં અનુમાન થતાં તેને સામાન્ય વચન તરીકે ઓળખવામાં આવે છે. नाभेदेन न भेदेन गुणो द्विष्ठोऽभिधीयते । भिन्नयोधर्मयोरेक. श्रूयतेऽन्यः प्रतीयते ॥३८७॥ બનેમાં રહેલ ગુણ અભિન્નપણે કે ભિન્નપણે દર્શાવાતું નથી. બે જુદા ધર્મોમાંથી એકનો શબ્દ દ્વારા ઉલેખ થાય છે અને બીજો સહજપણે પ્રાપ્ત થાય છે. (૩૮૭) ઉપમાન અને ઉપમેય બન્નેમાં સાધારણ એવો શ્યામ ગુણ શ્યામ શબ્દ વડે અભિન્નપણે દર્શાવાતો નથી, અર્થાત્ તે ઉપમાન અને ઉપમેય બનેમાં સમાન રૂપે નહિ પરંતુ કઈ એકમાં છે એમ જણાવવામાં આવે છે; અર્થાત ઉપમાન કે ઉપમેવમાં પ્રાપ્ત થતો હેય એ શ્યામવ ગુણ સામર્થ્યથી બીજામાં પણ પ્રાપ્ત થાય છે અને તેથી તે સામાન્ય વચન બને છે. વા-૭૭ Page #659 -------------------------------------------------------------------------- ________________ વાકયથાય नात्यन्ताय मीमीते यत् सामान्ये समवस्थितम् । सादृश्यादुपमेयार्थसमीपे परिकल्प्यते ॥३८८॥ સામાન્ય ધર્મ ઉપર આધાર રાખનારું અને પદાર્થને પૂરેપૂરું નહિ માપી શકનારું તે નિમિત્ત (ઉપમાન), સાદને કારણે તે (ઉપમેય)ની પાસેનું સમજવામાં આવે છે. (૩૮૮) પદાર્થને પૂરેપૂરું મા પી શકે તે માન કહેવાય છે. પ્રસ્થને માન કહેવાય છે. ભાષ્યમાં આપેલી ઉપમાનની વ્યાખ્યાને સ્પષ્ટ કરતી આ કારિકા છે. ભાગ્યકાર જણાવે છે કે તસમીપે નાત્યન્તાય મિમીસે તપમાનમા અહીં તત્વ નો અર્થ છે ઉપમેય. સાદને કારણે ઉપમેયની વિશિષ્ટતા દર્શાવતું ઉપમાન તેની પાસેનું કહેવાય છે. સદશ્યને કારણે ઉપમાન પદાર્થને માપી શકે છે, પરંતુ પૂરેપૂરું માપી શકતું નથી. ઉપમેયને સાધારણુધર્મ વડે ઉપમાન માપે છે, બીજા કેઈ ધર્મ વડે તે માપતું નથી. પિતાના શ્યામ ગુણુ વડે છરી દેવદત્તાના શ્યામને માપે છે, દેવદત્તાના સ્ત્રીલિંગ વગેરેનો વિચાર કરતી નથી. मान प्रति समीपं वा सादृश्येन प्रतीयते । परिच्छेदाद्धि सादृश्यमिह मानोपमानयोः ॥३८९॥ અથવા, સાદેશ્યને કારણે માન (ઉપમાનની) પાસેનું સમજાય છે. માન અને ઉપમાન વચ્ચેનું સાદેશ્ય તેમની માપવાની શક્તિને કારણે છે. (૩૮૯). - મહાભાષ્યકાર જણાવે છે કે માન દિ નામ અનિતામુવાથી તેનíતમ જ્ઞાસ્વામીતિ 1 તસમીપે નાચતા મિમીતે તટુપમાનમ્ | માને અથવા માપ પદાર્થને પૂરેપૂરો માપે છે. ઉપમાન પદાર્થને પૂરેપૂરો માપી શકતું નથી. ઉપમેયની લગભગ પાસેનું તે ઉપમાન. ભાષ્યમાં તમારેમાં તત્વ ને અર્થ ઉપમેય કરવામાં આવ્યો છે આ કારિકામાં ભાષ્યમાંના શબ્દ તત નો બીજો અર્થ “માન' રજૂ કરવામાં આવ્યો છે. તમારે એટલે માનની પાસેનું. ભર્તુહરિ અને તેમને અનુસરીને કયટ અને નાગેશ માનને પ્રસ્થ વગેરે માપ સમજે છે. માન એટલે પ્રમાણ નહિ ભાષ્યકારની ઉપમા અંગેની ચર્ચા ભારતીય શાસ્ત્રીય વ્યા મયમાં આદ્ય છે. પ્રત્યક્ષ અને અનુમાન ઉપરાંત ઉપમાનને પ્રમાણુ માનવાનું સૂચન, નૈયાયિકાને મહાભાષ્યમાંથી મળ્યું હશે. આલંકારિકાએ ઉપમાન અંગેની ચર્ચા ભાષ્યમાંથી પ્રાપ્ત કરીને તેમાં અનુકૂળ ફેરફાર કર્યા છે. અગાઉ જણાવ્યું તેમ માનની પાસેનું તે ઉપમાન. સામીનું કારણ બને વચ્ચેનું સમાનત્વ છે, માન અને ઉપમાનમાં રહેલા પરિચ્છેદકત્વનું કારણ સાદડ્યું છે. માન પૂર્ણપગ માપે છે, ઉપમાન પૂરેપૂરું માપતું નથી. एकजातिव्यपेक्षायां तदेवेत्यवसीयते । भेदस्यैव व्यपेक्षायां अन्यदेवेति गम्यते ॥३९०॥ Page #660 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ઉ૧૧ સમાન જાતિની અપેક્ષા હોય ત્યારે તે (ઉપમેય, ઉપમાન) જ છે એમ કહેવામાં આવે છે. જ્યારે બનને વચ્ચે ભિન્નતાની અપેક્ષા હોય ત્યારે તે (ઉપમેય, ઉપમાનથી) જુદુ જ છે એમ સમજાય છે. (૩૯) સમાનાનિ સામાન્યતઃ (૨. ૧. પ૫) ઉપરના ભાષ્યની શરૂઆતમાં જણાવ્યું છે કે જિં ચરેવેવમા તહેવામાહોલવાયુપમેયમ્ ૨ આ બાબતને અહી ઉલ્લેખવામાં આવી છે. कर्मत्व करणत्व च भेदेनैवाश्रित यतः । अत्यन्तैकत्वविषयो न स्यात् तेनात्र संशयः ॥३९१।। કમ અને કરણને એક બીજાથી) જુદાં સમજવામાં આવ્યાં હોવાથી (તેમના) એકત્વને કારણે (બને અંગે) સંશય થતો નથી. (૩૮૧). ઉપમાન શબ્દને કરણ અર્થમાં રયુ (ગન) પ્રત્યય લગાવવામાં આવ્યો છે (૩૧મીત મનેન તિ સામાન[ L). ઉપમેય શબ્દને ગત્ પ્રત્યય કર્મ અર્થમાં (૩-૪-૭૦) લગાવવામાં આપે છે. આમ બને શબ્દો જુદા શબ્દસ્વરૂપવાળા અને જુદા અર્થમાં વાપરવામાં આવ્યા છે તેથી બંને એક જ છે એવી શંકા થતી નથી. भेदेऽपि तुल्यरूपत्वाच्छालीस्तानिति दृश्यते । जात्यभेदात्स एवायमिति भिन्नोऽभिधीयते ॥३९२।।। જુદા (સમજવામાં આવ્યા હોવા છતાં એક સરખા હોવાને કારણે તે ડાંગરના દાણાને એ પ્રોગ જોવા મળે છે. સમાન જાતિ હોવાને કારણે જુદાને આ તે જ છે એમ કહેવામાં આવે છે. (૩૯૨) તાનેર શાસ્ત્રીનું મુશ્કેમ રે મથયાં ઇરાદ ! એવા પ્રયોગો જોવા મળે છે. અહીં ચોખા જુદા હોવા છતાં બધા દાણુનું રૂપ સમાન હોવાથી તેમને એકસરખા માનવામાં આવે છે. એ પ્રમાણે તાવ વાસણ પરિધી તે ! (તે જ વસ્ત્રો પહેરવામાં આવે છે) પ્રયોગ પણ વસ્ત્રો જુદાં હોવા છતાં, વસ્ત્ર તરીકે સમાન રૂપવાળાં હોવાથી સિહ બને છે. એકસરખા માનવા માટે માત્ર સાત જ ઉપયોગી બને છે એમ નથી. પરંત જાતિના અભેદ પણ કારણરૂપ બને છે, “ઘરવારો ત્રાહ્નના સન્માનાયુ: ચાર બ્રાહ્મણે પાણીના ધ લાવે એવા પ્રવેણમાં બ્રાહ્મણે વચ્ચેના વ્યક્તિગત ભેદ, જેવા કે નામ, રંગ, ઉચાઈ વગેરેનો વિચાર કરવામાં આવતો નથી, પરંતુ તેમની વચ્ચેની સમાન જતિને કારણે તેમને માટે એક જ શબ્દ વાપરવામાં આવે છે. कथ ह्यवयवोऽभ्यस्य स्यादन्य इति चोच्यते । अत्यन्तभेदे नानात्वं यत्र तत्त्वं न विद्यते ।।३९३।। ભિન્ન વસ્તુ બીજાને અવયવ કેવી રીતે બની શકે એમ (ભાષ્યમાં) જણવવામાં આવ્યું છે. અત્યંત ભિન્નતા હોય ત્યાં અન્યત્વ હોય છે, અભેદ નહિ. (૩૮૩) Page #661 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય દૃઢતાક્ય (૧.૨.૧૦, ૬ ની પાસેના રુદ્ધ પછી આવતો જે જ્ઞાતિ સન તેને વિત્ પ્રત્યય જે સમ) સત્ર ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે દ કેવી રીતે ૬ થી પ્રાપ્ત થતે સ્વર જેને અંતે છે એવા ધાતુને અન્યાવયવ બની શકે અને આ અન્યાવયવ તદન નિ હોઈ શકે. (૪થ હિ ફુક્કો નામ : શ્રાધાન્ય; ) આ પૂર્વે પક્ષનું કથન દૃઢતારવ | સૂત્રમાંના અન્ય (છેલ્લો ભાગ) એવા પદને દયાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ ભાષ્યવચનનું હાર્દ એ છે કે અવયવ અને અવયવી તદ્દન ભિન્ન વસ્તુઓ છે. આપણું સંદર્ભમાં સમાન રૂપને કારણે કે પછી જાતિને કારણે ઉપમાન અને ઉપમેયને એક સમજવામાં આવે છે. પરંતુ આવા પરિમિત અભેદને માન્ય ન કરતાં અત્યંત ભિન્નતાને આધારે અન્યત્વને સ્વીકારવામાં આવ્યું છે. સરખા હલારાજ: gafમાધુપમાન મેયયજ્ઞत्यभेदादू रूपसामान्याद्वा कथञ्चिरभेदेऽपि तदनादरेणात्यन्तभेदमाश्रित्यान्यथेवेति संशयविषयता વિતા अभेदस्य विवक्षायामेकत्व सङ्घसविनोः । सङ्घिनोन त्वभेदोऽस्ति तथान्यत्वमुदाहृतम् ॥३९४।। અભેદની વિવક્ષા હોય ત્યારે અવયવી અને અવયવનું એકત્વ સમજવામાં આવે છે. અવયવીના અવય વચ્ચે અભેદ હોતો નથી, તેથી તેમનું જુદાપણું જાહેર કરવામાં આવ્યું છે. (૩૯૪) સં; એટલે અવયવી અને સંનિ : એટલે અવય. અવયવો અવયવી સાથે અભેદ સંબંધથી જોડાયેલા હોય છે. વરં વૃક્ષાઃ | અથવા ગ્રાહ્યઃ સદા આ ઉદાહરણોમાં એકત્વ અથવા અભેદ સમજાય છે. વન વગેરે શબ્દ સમુદાય રૂપે વૃક્ષ રૂપી અવયવોને જણાવે છે. વૃક્ષા: પ્રયોગમાં આંબા, સાગ વગેરે વૃક્ષ જુદાં હોવાથી તેમના જાતિવિશેષ દ્વારા તે તે વૃક્ષનું ભિન્નત્વ દર્શાવે છે. તેથી અવયવો વચ્ચે અભેદની કપના થઈ શકતી નથી. શિંશપ અને પલાશ વચ્ચે અભેદ સમજવામાં આવતો નથી. તે પ્રમાણે માઠર અને કૌડિન્ય વચ્ચે ભેદ સમજવામાં આવતું નથી. આ પ્રમાણે શબ્દ રૂપી અવયવી સાથે વર્ષો રૂપી અવય અભેદ સંબંધવાળા છે, પરંતુ વર્ષે પોતે એકબીજાના સંદર્ભમાં ભિન્નતાવાળો છે. તેથી જ ભાષ્યકાર, ઉપમાન અને ઉપમેય વચ્ચે ભેદ અને અભેદની ચર્ચા કરે છે. तत्राभिन्नव्यपेक्षायामुपमार्थो न विद्यते । यो हि गौरिति विज्ञाने हेतुः सोऽस्ति गवान्तरे ।।३९५।। ત્યાં (ઉપમાન અને ઉપમેયમાં) અભેદની વિવેક્ષા હોય ત્યારે ઉપમા પ્રાપ્ત થશે નહિ. ગાય ગાય છે એવી સમજણમાં જે કારણ છે તે (કારણ) બીજી ગાયના સંબંધમાં પણ છે. (૩૫) જે ગુણથી જે પદાર્થ જાણતો હોય તે ગુણ વડે અજાણ્યાની ઓળખાણ થવાથી ઉપમા પ્રગટ થાય છે. જ્યારે સામાન્ય ધર્મ એક સરખો હેયે ત્યારે ઉપમાનું કશું પ્રોજન રહેતું નથી, જેમકે : વ : .. Page #662 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ व्यावृत्तानां विशेषाणां व्यापारे तु विवक्षिते । न कश्चिदुपकारोऽस्ति बुद्धेर्बुद्धयन्तरं प्रति ॥३९६॥ પરસ્પર જુદા ગુણોના કાર્યની વિવેક્ષા હોય ત્યારે ઉપમાન)ના જ્ઞાનની (ઉપમેયન) જ્ઞાનમાં કશી મદદ થતી નથી. (૩૯) किञ्चिद्यत्रास्ति सामान्यं यदि भेदाश्च केचन । गोत्वं गोष्वस्ति सामान्यं भेदाश्च शबलादयः ॥३९७|| જ્યાં કાંઈક સામાન્ય હોય અને જે કેટલાક ભેદ હોય તે (ત્યાં ઉપમાનોપમેયભાવ હોય છે.) ગાયોમાં ગર્વસામાન્ય રૂપે કાબરચિતરાપણું વગેરે ભેદ હોય છે. (૩૯૭) सामान्यं श्यामतान्यैव तद्धि साधारणं द्वयोः । तदेव सिद्धयसिद्धिभ्यां भेद इत्यपदिश्यते ॥३९८।। બીજુ શ્યામસ્વરૂપ સામાન્ય (જાતિથી) જુદુ જ છે; અને તે બન્નેમાં સમાન છે. તેને જ (એકમાં) પ્રસિદ્ધ અને (બીજામાં) અપ્રસિદ્ધ એમ ભિન્ન રીતે જણાવાય છે. (૩૯૮) ભાષના ચત્ર વિસામાન્યું ચિત્ત વિરોષ: ' એવા કથનમાં સામાન્ય શબ્દથી અનેક પદાર્થોમાં રહેલ મહાસામાન્યરૂપ જાતિના બધ થતું નથી, પરંતુ બીજા અર્થાત અપર સામાન્યનો બોધ થાય છે. તે સામાન્ય ઉપમાન અને ઉપમેયની વચ્ચે સામાન્ય ધમ રૂપે છે. ભાગ્યકાર આગળ જણાવે છે કે ન વાવયં ૧ ઇવ સામાન્યવરનો ચો વરૃનાં સામાન્યનાદ. સુયોર : સામાયમા સ લામાવવાના છે આ પ્રમાણે એમાં રહેલું શ્યામ તે સાદું સામાન્ય કહેવાય છે. આ જ સામાન્ય કેઈકમાં પ્રસિદ્ધ અર્થાત જાણતું હેય છે કેઈમમાં અપ્રસિદ્ધ અર્થાત્ ઓછું જાણીતું હોય છે. છરીમાં રહેલું શ્યામત્વ પ્રસિદ્ધ છે અને દેવદત્તાનું શ્યામત્વ અપ્રસિદ્ધ છે. આ સ્થિતિ બને વચ્ચેનો તફાવત અર્થાત વિરોધ દર્શાવે છે. श्यामत्वमेव सामान्यमन्येषामुभयोः स्थितम् । संपूर्णत्वात्तदन्यस्माद्विशेष इति गम्यते ॥३९९।। બીજા આચાર્યોના મતમાં બનેમાં રહેલું શ્યામવ એ જ સામાન્ય છે. તે બીજના કરતા સંપૂર્ણ હોવાને કારણે, વિશેષ કહેવાય છે. (૩૯૯) અગાઉની કારિકામાં પ્રસિદ્ધના અને અપ્રસિદ્ધના માપદંડથી સામાન્ય વિષે મત રજુ કરવામાં આવ્યો. આ કારિકામાં પૂર્ણતાના માપદંડથી સામાન્ય વિષે મતાન્તર રજૂ કરવામાં આવે છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ܫܳܢ ܟܽ વાકીય શ્યામત્વ ગુણ ઉપમાન અને ઉપમેયમાં રહેલો છે. આશ્રય પ્રમાણે તેને જુદો જુદે સમજવામાં આવતા હોવા છતાં સામાન્ય કહેવાય છે. ઉપમાનમાં તે પૂર્ણપણે દેખાય છે અને ઉપમેયમાં થોડોક ઓછો હોવાથી તે વિશેષ કહેવાય છે. आकृती वापि सामान्ये क्वचिदेव व्यवस्थिताः । श्यामादों येऽवसीयन्ते विशेषास्त इहाश्रिताः ॥४००॥ અથવા સામાન્યને આકૃતિ રૂપે સમજવામાં આવતાં જે શ્યામત વગેરે (ગણે) કોઈક આશ્રયમાં રહેલા સમજવામાં આવે છે તેમને અહીં વિશેષ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. (૪૦ ૦). શ્યામત્વ રૂપી જાતિ સાથે સંકળાયેલા તેજસ્વીપણું વગેરે ગુણે કેઈક ચક્કસ આશ્રયમાં રહેલા છે. આવા ગુણ જાતિની વિશિષ્ટતા દર્શાવે ત્યારે ઉપમાનેપમેયભાવ દર્શાવે છે; જેમકે, સ્ત્રી અને દેવદત્તામાં રહેલા શ્યામ ગુણની શ્યામત્વ જાતિ તેજસ્વીપણા રૂપી વિશિષ્ટ ધર્મ સાથે જોડાઈને ભેદ દર્શાવી સાદગ્યને બેધ કરાવે છે. : ૩ : પ્રગમાં બને આશ્રણમાં રહેલી ગોત્વ જાતિની વિશિષ્ટતા શબ્દો દ્વારા જણાવાતી નથી. તેથી ઉપમા પ્રાપ્ત થતી નથી. હાજી થામા હેવત્તા | પ્રણમાં રાત્રી અને શ્યામ અર્થાત તેવતા રૂપી જુદા આશ્રમમાં રહેલું શ્યામ જ સમજવામાં આવે છે અને તેથી તે વિશેષ રૂપે પ્રાપ્ત થતાં ઉપમા સિદ્ધ થશે. जातेरभेदे भेदे वा सादृश्यं तत्प्रचक्षते । कश्चित्कदाचिदर्थात्मा तथाभूतोऽपदिश्यते ।।४०१।। જાતિમાં અભેદ માનવા છતાં (જ્યારે) ભેદ માનવામાં આવે ત્યારે તે (જાતિ) ને સદશ્ય કહેવામાં આવે છે. તેના વડે કેઈક પદાથને કેઈક વાર બીજાના જેવો સમજવામાં આવે છે. (૪૧) જતિને મિન અને અભિનન એમ બને ધર્મોવાળી સમજવામાં આવતાં તેને સાદગ્ય કહેવામાં આવે છે. આવું સાદશ્ય પૂર્ણ સદશ્ય હેતું નથી. તેથી કાઈક પદાર્થને કોઈ વાર બીજાના જેવો સમજવામાં આવે છે. અસ્તિત્વ (સરવ) કે જાણતા હેવું (વાવ) ને સાદય કહેવાશે નહિ. यत्राथे प्रत्ययाभेदो न कदाचिद्विकल्पते । अविद्यमानभेदत्वात्स एक इति गम्यते ॥४०२॥ જે પદાર્થ વિષે અભેદનું જ્ઞાન અન્યથા થતું નથી તે, ભેદનું અસ્તિત્વ ન હોવાથી એક છે એમ સમજવામાં આવે છે. (૪૦૨) Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રીલું માંડ योऽर्थ आश्रितनानात्वः स एवेत्यपदिश्यते । व्यापार जातिभागस्य तत्रापि प्रतिजानते ||४०३|| જે પદાથ એકત્વવાળા છે તે તે પ્રમાણે આળખાય છે. તેમાં પણ જાતિ રૂપી અશની જ પ્રવૃત્તિ થાય છે એમ જાહેર કરવામાં આવે છે. (૪૦૩) जातिभागाश्रया प्रख्या तत्राभिन्ना प्रवर्तते । व्यक्तिभागाश्रया बुद्धिस्तत्र भेदेन जायते ||४०४॥ ત્યાં પદાથમાં જાતિરૂપ અશને કારણે અભેદનું જ્ઞાન યાય છે, અને વ્યક્તિરૂપ અશને કારણે ભેદરૂપ બુદ્ધિ પ્રવતે છે (૪૦૪) अन्यत्र वर्तमान सद् भेदाभेदसमन्वितम् । निमित्तं पुनरन्यत्र नानात्वेनेव गृह्यते ॥४०५॥ એક સ્થળે પ્રાપ્ત થતું ભેદ અને અભેદરૂપ નિમિત્ત ખોજા સ્થળે ભેદરૂપમાં પ્રાપ્ત થાય છે. (૪૦૫) आधारेषु पदन्यासं कृत्वोपैति तदाश्रयम् । स सादृश्यस्य विषय इत्यन्यैरपदिश्यते ॥ ४०६॥ પ આધારરૂપ ગુણ સાથે સંબધને પામીને તે, ગુણ્ણાના આશ્રયરૂપ દ્રવ્યને પ્રાપ્ત કરે છે; (આમ) તે સાદૃશ્યના વિષય અને છે એમ ત્રીજાએ જાહેર કરે છે. (૪૦૬) સાદશ્યરૂપ જ્ઞાનનું નિમિત્ત જે શ્યામન્ત્ર તે છરીના શ્યામ ગુણુમાં રહેલુ છે. આ શ્યામ ગુણુ દેવદત્તાના શ્યામત્વમાં પણ રહેલા છે, તેથી તેને સહેજ જુદા સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે એ શ્યામ ગુણને આશ્રય જુદા અર્થાત્ દેવદત્તા છે. છરી અને દેવદત્તા એવા એ આધારા જુદા હેાવાથી શ્યામત્વને જુદું જુદું (નાના) સમજવામાં આવે છે. તેથી આ શ્યામત્રને ભેદાભેદસમન્વિત કહ્યું છે. શ્યામત્વરૂપ નિમિત્ત પોતાના જ શ્યામ ગુણાને પ્રાપ્ત કરીને પછી તેમને આધારે સાહશ્ય જ્ઞાનને ઉત્પન્ન કરીને શ્યામ ગુણાના આધાર રૂપ જ્ગ્યા, શસ્ત્રી અને દેવદત્તા સાથે સમવેતસમવાયથી જોડાઈને સ્ત્રી અને દેવદત્તા વચ્ચે સાદશ્ય ઉત્પન્ન કરી બન્ને વચ્ચે ઉપમાનાપમેયભાવ પ્રગટ કરે છે. परापेक्षे यथा भावे कारणाख्या प्रवर्तते । तथान्याधिगमापेक्षमुपमानं प्रचक्षते ||४०७ ॥ જેમ બીજા (અર્થાત્ કાય)ની અપેક્ષાવાળા પદાથ માટે કારણુ એવા શબ્દ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ જાય૫નીય વપરાય છે તેમ બીજા (અર્થાત્ ઉપમેય)ની ઓળખાણની અપેક્ષાવાળાને ઉપમાન કહેવામાં આવે છે. (૪૦૭) કારણ કાર્યની અપેક્ષા રાખે છે છતાં એક બીજાની અપેક્ષાને કારણે, કાર્યકારણભાવનું મિશ્રણ થયું નથી. બને સ્પષ્ટપણે ઓળખાય છે. એ જ પ્રમાણે અપ્રસિદ્ધ ઉપમેયને પ્રસિદ્ધ ઉપમાન ની અપેક્ષા હોવા છતાં પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધનું મિશ્રણ થતું નથી. અને તેથી ઉપમાનોપમેયભાવ સ્પષ્ટ થાય છે. ગુરુશિથપિતાપુત્રક્રિચારારો થા. व्यवहारास्तथौपम्यमप्यपेक्षानिबन्धनम् ॥४०८।। જેમ ગુરુ, શિષ્ય, પિતા, પુત્ર, ક્રિયા, કાલ વગેરે વ્યવહારે (બીજા ની અપેક્ષા રાખે) છે તેમ ઉપમાનેપમેયભાવ પણ બીજાની અપેક્ષા રાખે છે. (૪૦) શિક્ષક શિષ્યની અપેક્ષાએ શિક્ષક છે, બીજા શિક્ષકની અપેક્ષાએ નહિ; શિષ્ય બીજા શિષ્યની અપેક્ષાએ શિષ્ય નથી. પિતા, પુત્રની અપેક્ષાએ પિતા છે; પુત્ર પિતાની અપેક્ષાએ પત્ર છે. પ્રિયા સાધનની અપેક્ષાએ ક્રિયા છે. કાલ, બીજુ કોઈ સમયની અનુલક્ષમાં નક્કી થયેલ ક્રિયાની અપેક્ષાએ કાલ છે. એ પ્રમાણે વનવાસીઓ માટે ગવય ઉપમાન બની શકે પરંતુ, શહેરવાસી માટે તે ઉપમેય બનશે પ્રેમીને ચંદ્રના અનુલક્ષમાં પ્રિયતમાનું મુખ ઉપમાન સમજાશે, બીજને તેવું નહિ સમ જાય. श्यामत्वमुपमाने चेद् वृत्तं वृत्तौ प्रयुज्यते । उपमेयं समासेन बाह्यं तत्राभिधीयते ॥४०९।। જે (શીરવામા) સમાસમાં શ્યામત્વ ઉપમાન તરીકે પ્રયોજાતું હોય તો (આખા) સમાસ વડે કઈ બાહ્ય પદાર્થને ઉપમેય તરીકે જણાવવામાં આવે છે. (૪૯) સવમાનાનિ સામાન્યતઃ . (૨.૧.૫૫) સૂત્રથી પ્રાપ્ત થતા તપુરુષ સમાસનું રાત્રીથામાં એવું ઉદાહરણ ભાગ્યકારે આપ્યું છે. તે પૂછે છે કે શ્યામા શબ્દ કાને માટે વપરાય છે? તેના જવાબમાં તે જણાવે છે કે રાત્રી માટે વપરાય છે. તો સૈવત નું અભિધાન શેના વડે થાય છે તેના જવાબમાં ભાગ્યકાર જણાવે છે કે સમાસ વડે દેવદત્તાનું અભિધાન થાય છે. આ બાબત આ કારિકામાં જણાવવામાં આવી છે. શત્રીશ્યામાં સમાસમાં સમાસનો અર્થ દેવદત્તા, સમાસનાં બે પદો રાત્રી અને શ્યામા પ્રાપ્ત થતું નથી પણ તે અન્ય પદનો અર્થ છે. તો પછી આ સમાસ બહુત્રીહિ થશે. તત્પરપ નહિ થાય. પરંતુ નગા (૨.૧.૩) ઉપરના ભાગ્યમાં ભાષકારે જણાવ્યું છે કે કેટલાક સમાસે પૂર્વ પદાર્થપ્રધાન હોય છે અને કેટલાક અન્ય પદાર્થ પ્રધાન હોય છે આ ઉપરથી સમજાય છે કે અવ્યયીભાવ અને તપુરુષ એવા સમાસ પણ અન્ય પદપ્રધાન હોઈ શકે. વળી રાત્રીશ્યામ ની સિદ્ધિ બહુવ્રીહિ માટેના સૂત્ર અને માર્યા (૨.૨.૨૫) ની પહેલાંનાં સુત્રો દ્વારા થાય છે, Page #666 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ टाबन्त एव चैत्रादौ श्यामाशब्दस्तथा भवेत् । सूत्रे च प्रथमाभावान्न श्यामाग्रुपसर्जनम् ॥४१०॥ સમાસ વડે ચૈત્ર શ દનું અભિધાન થાય ત્યારે પણ રામ શબ્દને અંતે ટાપૂ પ્રત્યય પ્રાપ્ત થશે. વપમાનાનિ સામાન્યવરનૈ: | (૨.૫.૫૫) સૂત્રમાં (સામાથ વજન: શબ્દમાં) પ્રથમા ન હોવાથી રૂચા શબ્દ ઉપસર્જન બનતું નથી. (૧૦) ભાષ્યકારના શબ્દ થવં શત્રીશ્યામા તેવા શુતિ ન ટર્ ને મવતિ વિષે આ કારિકામાં વિવેચન કરવામાં આવ્યું છે. શ્યામા શબ્દ જે શત્રી શબ્દનું અભિધાન કરતા હોય અથત શ્યામા શબ્દને જે ઉપમાન સમજવામાં આવે તે રાત્રીથામા (ચૈત્ર) | એવા સમાસમાં શ્યામા શબ્દને અંતે સ્ત્રીલિંગ દર્શાવતે રામ્ અર્થાત ની પ્રત્યય રહેશે જ. હવે જે સમાસનો અર્થ ગૌત્ર હોય તે રાત્રીશ્યામ: એ સમાસ થવો જોઈએ. ૩૧માનાનિ સામાન્યવરને. સૂત્રમાં સામાન્યવરનૈઃ શબ્દ તૃતીયામાં છે, પ્રથમામાં નથી, તેથી પ્રથમ નિર્વિત્ર સમાપસર્નનમ્ ! (૧.૨.૪૩, સમાસમાં પ્રથમ વડે નિર્દેશેલ શબ્દોને ઉપસર્જન કહે છે) સૂત્રને કારણે ઉપસજન સંજ્ઞા થશે નહિ અને ઉપસર્જન સંજ્ઞા ન થતાં ફાસ્ત્રીયામ: | એવો પ્રયોગ થશે નહિ હવે શ્યામા શબ્દ ઉપમેયનું અર્થાત ગૌત્રનું અભિધાન કરે તે રાત્રીથા એ ગાકારાન્ત સમાસ થશે. अथ त्वेकविभक्तित्वाद् गुणत्वाद् वोपसर्जनम् । . नैवं तित्तिरिकल्माष्यामिष्टः स्त्रीप्रत्ययो भवेत् ।।४११।। અથવા ફયામાં શબ્દ, સમાન વિભક્તિમાં હેવાને કારણે અથવા ગૌણ હોવાને કારણે ઉપસર્જન છે, એમ માનીએ તો પણ રિત્તિરિશ્રમથી પ્રગમાં આવશ્યક એ સ્ત્રીલિંગને પ્રત્યય પ્રાપ્ત થશે નહિ. (૧૧) ૪૯ત્રીયામાં સમાજમાં શામા શબ્દ પ્રવિમ િવાપૂર્વનિવાસે (૧.૨.૪૪ પૂર્વનિપાત સિવાયની એક વિભક્તિને ઉપસર્જન કહેવામાં આવે છે) મૂત્રનિયમ પ્રમાણે વિગ્રહવાકયમાં પણ સમાન વિભક્તિમાં પ્રાપ્ત થાય છે. બીજુ શત્રી એવા ઉપમાનના અનુલક્ષમાં શ્યામાં ઉપમેય ગૌણ છે. આ બનને કારણેસર શ્યામા શબદને ઉપસર્જન પદ ગણી શકાય. લૌકિક અર્થમાં પ્રધાનથી ઊતરતી કક્ષાનું હોય તેને ઉપસર્જન કહેવાય છે, પરંતુ શાસ્ત્રીય અર્થમાં પ્રથમ વિભક્તિ વડે નિર્દેશાતો શબ્દ જ ઉપસાજન ગણાય છે. પુરાઃ સમાસમાં લૌકિક દૃષ્ટિએ પુરુષ શબ્દનો અર્થ મુખ્ય છે પરંતુ શાસ્ત્રીય દષ્ટિએ પુરુષ શબ્દ ઉપસર્જન છે. પુણાગ્ર: સમાસ સમિત દવાઘાયિમિ: સામાન્ય પ્રયા (૨.૧.૫૬, ઉપમેય વાચક સુબંતને વ્યાઘ્ર વગેરે શબ્દો સાથે તપુરુષ સમાસ થાય છે, જે સાધારણ ધર્મને પ્રયોગ ન થયો હોય તો) પ્રમાણે થશે. બીજાં ઉદાહરણે વારિક્ષા, પૂર્વાય: પિવી વગેરે છે. વા-૭૮ Page #667 -------------------------------------------------------------------------- ________________ થાકયષદીય કેટલીકવાર લૌકિક અર્થમાં અને શાસ્ત્રી દષ્ટિએ ઉપસર્જનને એકસરખું સમજવામાં આવે છે, જેમકે નિષ્ઠૌશામ્નિ:। અહીં. વિગ્રહવાકય નિયંત:, નિર્પત, નિર્ણતેન એમ નિઃ બદલાશે પરંતુ કૌશાઝ્યામાં ફેરફાર નહિ થાય. લૌકિક અર્થમાં તેમજ શાસ્ત્રીય દૃષ્ટિએ જૌશાસ્ત્રી શબ્દ ઉપસન છે પરંતુ વિત્તિ ચાપૂવૅનિવાસે ! (૧.૨.૪૪) સૂત્ર નિયમ દ્વારા સમાસમાં તેને પ્રથમામાં મૂકયા નથી ૬૧૮ રાસ્ત્રીયામા સમાસમાં યામા શબ્દ માત્ર લૌકિક અર્થમાં જ ઉપસન અની શકશે અને તેથી શસ્ત્રીયામ: ચૈત્ર: 1 એવે પ્રયાગ થઈ શકશે. તેમ છતાં તિત્તિરિમાવી । (તેતર જેવી કામરચિતરી) સમાસમાં સ્ત્રીપ્રત્યય કીલ્ લાગી શકશે નહિ. અહીં તિત્તિરિ એવા પુલિંગ ઉપમાન શબ્દ સાથે માથી શબ્દનું સામાનાધિકરણ્ય પ્રાપ્ત થતું નથી. તેથી સ્ત્રીપ્રત્યયાન્ત કમાવીને બદલે માપ શબ્દ સાથે તિત્તિરિ ના સમાસ કરવામાં આવતાં સ્ત્રીપ્રત્યય ટાર્ લાગશે અને તિત્તિરિન્નાવા એવેા સમાસપ્રયેગ થશે. એ જ પ્રમાણે જુમ્માોદિની 1 (ધડાનાં ઠીકરાં જેવી લાલ)માં પણ વર્તાતાતૂ૦ ૬.૧.૩૧ ) પ્રમાણે કત્ લાગશે નહિ, આવા અનિષ્ટ પ્રયેાગેા અટકાવવા માટે ભાષ્યકારે જણાવ્યુ` છે કે વિસર્જિ उपसर्जनान्यप्येवंविधानि भवन्ति । तित्तिरिकल्माषी, कुम्भकपाललोहिनी अनुपसर्जनलक्षण इकारो ન પ્રાપ્નોતિ । હસ્વકાર્ય માં શાસ્ત્રીય સર્જનનું ગ્રહણ થાય છે, લૌકિકતું નહૈિં અને શાસ્ત્રીય અને લૌકિક વ્યવહાર કરતી વખતે શાસ્ત્રવ્યવહાર પ્રમાણે શાસ્ત્રીય કાય કરવું (કૃત્રિમા નૃત્રિમયો: હૃત્રિમ વા સંપ્રત્યયઃ ) એવા નિયમ પ્રમાણે લૌકિક ઉપસર્જન લેવાની જરૂ૨ નથી. सति शिष्टवलीयस्त्वाद् बाह्ये ङीषि च सत्यपि । उपमानस्वरो न स्यात् तस्मात् स्त्र्यन्तः समस्यते ||४१२ || પછીથી આવતા સ્વર વધારે અસરકારક હાવાને કારણે સમાસને તેની બહારના લિ'ગનેા પ્રત્યય ઔર્ લાગતા હાવા છતાં, ઉપમાનને સ્વર પ્રાપ્ત થશે નહિ, તેથી સ્ત્રીપ્રત્યય જેને અ ંતે છે તેવું (ઉત્તર) પદ સમાસમાં જોડાશે. (૪૧૨) જો ઉપસર્જનને શાસ્ત્રીય અ་માં નહિ પણ લૌકિક અ ́માં યેાજવામાં આવે તે તિત્તિરીય માળી પ્રયાગમાં સમાસને 31જૂ પ્રત્યય લાગશે નહિ; આ મુશ્કેલી દૂર કરવા તિત્તિર શબ્દને માત્ર શબ્દ સાથે સમાસ થયા પછી તિસિમિાવ એવા સમાસ શબ્દને ૧૬ પ્રત્યય લગાડવા, કારણકે તિત્તિરિયમાણ, કુમાોતિ વગેરે શબ્દે સમુદાયશબ્દો તરીકે જ, ચાક્કસ ર્ગના અ દર્શાવે છે. તે સમાસેામાંના જ્ન્માષાદ્યુિત એવા એકલા શબ્દો રંગવિશેષ દર્શાવતા નથી. ૐીઘ્ર પ્રત્યય લાગવા માટે સમાધાન શોધવા હતાં શિષ્ટ અર્થાત્ પછીથી આવતા સ્વર વધારે અસરકારક બને છે એવા પરિભાષાનિયમ પ્રમાણે ઉપમાનને પૂર્વપદપ્રકૃતિસ્વર થશે નહિ. આ મુશ્કેલી દૂર કરતાં પહેલાં તિત્તિરિ અને માત્ર તે સમાસ કરી પછી પૂ લગાડવાને બદલે સામાન્યધમ વાચક માત્ર શબ્દને 1‰ લગાડી માથી બનાવી પછી ઉપમાનવાચક તિત્તિરિ શબ્દ સાથે સમાસ ફરતાં સતિશિષ્ટ સ્વરના નિયમને કારણે ઉપમાનસ્વર પ્રાપ્ત થશે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૬૧૯ गुणे न चोपमानस्थे सापेक्षत्व प्रकल्पते । प्रधानस्य तथा न स्याद् व्याघ्रादौ लिङ्गदर्शनम् ॥४१३।। સામાન્યધમ ઉપમાનને જણાવતો હોય તે પ્રધાન (એવા ઉપમેય)ને સામાન્ય ધમની અપેક્ષા રહેતી નથી. તેથી વાઘ વગેરે અંગેના સૂત્ર (૨.૨.૧૬) માં ઉલેખ માટે જ્ઞાપક પ્રાપ્ત થશે નહિ. (૪૧૩) દયાપ્ત વ શરઃ પુરવ: | પ્રયોગમાં સામાન્યધર્મવાચક નૂર શબ્દને પ્રયોગ થયો હોવાથી પ્રધાન અર્થાત પુષ.ને ર ની અપેક્ષા હોગથી સાપેક્ષપણાને કારણે સામર્થના અભાવથી સમાસ થશે નહિ. આવી સ્વાભાવિક સ્થિતિ છે. તે પછી ૩૫મિતં થાઘાહિમિ: સામાવાવયોગે ! (૨.૧.પ૬) સત્રમાં સામાન્યાયોને શબ્દો મૂકવાની શી જરૂર છે? સાપેક્ષ પદ પ્રધાન હોય તો સમાસ થાય છે એવા નિયમને કારણે સમાસ થશે, પરંતુ સમાસ થવા દે ન હોય તો સૂત્રને આવશ્યક ગણવું જોઈએ. તેથી સૂત્ર જ્ઞાપક થયું. હવે જ્ઞાપકની પ્રાપ્તિ તે પ્રધાન અથવા ઉપમેય શબ્દ પુરુષને ફૂારી સાથે સંબંધ સમજવામાં આવે તે જ થાય. પરંતુ આમ ન સમજવામાં આવે અને સામાન્યધર્મવાચક ૪૨: શબ્દને ઉપમાન કથાઘ: સાથે સંબંધ ક૯પવામાં આવે તો શાપકની પ્રાપ્તિ થશે નહિ. સરખાવો ૩૫ વૃત્તી રહું છુળચૈતત્ જ્ઞાવ પુષ્યતે નોવમાનવૃત્તાવતિ વારે ઘોવનયા નોવમાન કુળવવા યુi[ 1 હેલારાજ तस्मात्सति गुणत्वेऽपि प्राधान्य विग्रहान्तरे ।. नवजातीय शास्त्रे संभवत्युपसर्जनम् ।।४१४॥ તેથી તે (સાધારણ ઘમ, એક વિગ્રહ પ્રમાણે) અપ્રધાન હોવા છતાં બીજા વિગ્રહ પ્રમાણે મુખ્ય સમજવામાં આવે છે. (વ્યાકરણ)શાસ્ત્રમાં આ પ્રકારના (પ્રધાન)ને ઉપસજન માનવામાં આવતું નથી. (૪૧૪) યથા શeત્રી શ્યામા તત્વવિચં વત્તા એવા વિગ્રહ પ્રમાણે ઉપમાન સાથે જોડાયેલ શ્યામ ગુણ રૂપી સાધારણ ધર્મ ઉપમેયનું વિશેષણ હોવાથી અપ્રધાન સમજવામાં આવે છે, પરંતુ આવું ગૌણત શeત્રી વ શ્યામા (વદત્તા) એવા બીજા વિગ્રહ પ્રમાણે સમજવામાં આવ્યું નથી. અહીં શ્યામ ગુણને પ્રધાન સમજવામાં આવે છે કારણકે તે ઉપમેય સાથે જોડાયેલ છે. ઉપમાન સાથે યામત્વ જોડાયેલું હોય તે પણ સમાસ, ઉપમેયનું અભિધાન કરતો હેવાથી, સાધારણ ધર્મનું જ પ્રાધાન્ય સમજવાનું છે. લૌકિક રીતે જેને પ્રધાન સમજવામાં આવે તેને શાસ્ત્રમાં કદાપિ ગૌણ સમજવામાં આવતું નથી. Page #669 -------------------------------------------------------------------------- ________________ વાંકયપદીય उपमेयात्मनि श्यामो वर्तमानोऽभिधीयते । उपमानेष्वनिर्दिष्टः सामर्थ्यात् स प्रतीयते ॥४१५॥ ઉપમેયમાં રહેલા શ્યામ ગુણનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉપમાનમાં રહેલા તરીકે ઉલ્લેખ પામ્યો ન હોવા છતાં તે (ગુણ)ને સામર્થ્યને કારણે સમજવામાં આવે છે. (૧૫) શકો ફ4 શ્યામા સેવત્તા એવા વિગ્રહ પ્રમાણે સાધારણું ગુણ ૨૫મના સંબધ ઉપમેય સાથે છે અને તેથી તે શ્યામત્વને પ્રધાન સમજવામાં આવ્યું છે. પરંતુ આમ સમજવામાં આવતાં સામાન્યધર્મની ચોકસાઈ થતી નથી, કારણ કે છરી, લાંબી, અણીદાર અથવા જાડી હોઈ શકે. (પ્રથમfપ મુળsનિટો મવતિ | વવશ્વ શાં મુળાર્તા સૂક્ષના પૃથરિતિ | મહાભાવ) આવી શંકાનો પરિહાર કરતાં ભાષ્યકારે જણાવ્યું છે કે જે ગુણનો ઉલ્લેખ થયે ન હોય તેને પણ વ્યવહારમાં પરિચય થાય છે. રાત્રી માંના શ્યામવને ઉપમાન દ્વારા જણાવવામાં આવે છે. ઉપમેયમાં બીજા કોઈ વિશિષ્ટ સમાનધર્મની ક૯પના થઈ શકતી નથી. આ સાધારણ ધર્મ ઉપમાન અને ઉપમેય બનેમાં પરસ્પર સાકાંક્ષ હોવાથી અને બન્ને ની નજીક હોવાથી તેને જ સામાન્ય ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે. द्रव्यमात्रोऽपि निर्दिष्टे चन्द्रवोऽनुगम्यते । विशिष्ट एव चन्द्रस्थो गुणो नोपप्लवादयः ।।४१६।। માત્ર ચન્દ્ર અને મુખ એવી બે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું હોવા છતાં, ચન્દ્રમાં રહેલા (આહલાદકત્વ રૂપી) વિશિષ્ટ ગુણ (જ) સમજવામાં આવે છે, (તેના મૃગલાંછન, ક્ષય વગેરે) વિકારોને નહિ. (૧૬) azમુવી (ચા) એવા પ્રયોગમાં ચંદ્ર અને મુખ એવા બે પદાર્થોને જ ઉલ્લેખ છે. સાધારણ ધર્મનો ઉલ્લેખ નથી. છતાં પવહારમાં ચન્દ્ર અને મુખ વચ્ચેને સામાન્ય ધમ પ્રિયદર્શન અર્થાત્ આહૂલાદકતવ તરત જ ખ્યાલમાં આવે છે. ચન્દ્રના વિકાર જેવા કે તેનામાં રહેલ મૃગલાંછન અથવા તેનાં વૃદ્ધિ કે ક્ષયનો વિચાર આવતો નથી. અહી' સામાન્ય ધમનો ઉલ્લેખ નથી છતાં તેને બંધ થાય છે શત્રી યામા ! પ્રયોગમાં શ્યામ ગુણને સહેલાઈથી સામાન્ય ધર્મ રૂપે સમજવામાં આવે છે. भेदभावनयतच्च समासेऽप्युपवर्ण्यते । विशिष्टगुणभिन्नेऽर्थे पदमन्यत् प्रयुज्यते ॥४१७॥ ભિન્નતાના સંસ્કારને કારણે, તે (ભિન્નતા)ને સમા સમાં પણ સમજાવવા માં આવે છે. (શ્યામત્વ રૂપી) વિશિષ્ટ ગુણને કારણે (ઉપમાનથો) જુદા સમજાતા (ઉપમેયરૂ૫) અને દર્શાવવા માટે બીજુ (સમાસરૂપ નિરંશ) પદ પ્રયોજવામાં આવે છે. (૪૧૭) Page #670 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ કારિક નં. ૪૧૪માં આપણે જોયું કે સાધારણ ધર્મ જે ઉપમાન સાથે સંબંધ ધરાવતો હોય તે યથા શહથી રામ તસ્ વદ્ ગં સેવચંતા ! એ વિગ્રહ સમજવામાં આવે છે અને જે ઉપમેય સાથે સંબંધ ધરાવતો હોય તો શત્રી યુa શ્યામા ને એવો થાય છે. આવા બે જુદા વિઝડાને કારણે ભિનતાના સંસ્કાર દઢ બને છે. તેથી વિરહ અને સમાસનો અર્થ એ કસરખે છે એવો સામાન્ય વિચાર ઉપન્ન થાય છે. પરંતુ વાસ્તવમાં આમ નથી. સમાસ એક જુદું નિરંશ અર્થાત નિરવયવ પદ છે અને તે ઉપમેયનું વાચક બને છે અને સામાન્યધર્મ સાથે જોડાયેલું હોય છે. यदि भिन्नाधिकरणो वचनादनुगम्यते । मृगोव चपलेत्यत्र पुंवद्भावो न सिध्यति ।।४१८॥ શાસ્ત્રવચનને કારણે, જે, જુદાં અધિકરણોને દર્શાવતાં પદોનો (સમાસ) કરવા માં આવે તો પૃવ વપરાનો સમાસ કરવામાં આવતાં (પૂર્વપદ)માં પંદુભાવ થશે નહિ. (૪૧૮) ભાષ્યકાર જણાવે છે કે ૩૧માનાનિ સામાઘવચઃ (૨.૧.૫૫) એવા શાસ્ત્રવચન દ્વારા સમાસ થાય છે એમ સ્વીકારીએ તો પણ મૃાોવ જ સ્ત્રી ને મૃાવવા સમાસ કરવામાં આવતાં સમાન અધિકરણને આધારે પુર્મધારયTીયરશીજુ ! (૬.૩.૪૨) સૂત્રને કારણે મૃાવવા પ્રયોગમાં પૂર્વપદને થતો પુવભાવ થશે નહિ, આ બાબતનો ઉલ્લેખ આ કારિકામાં કરવામાં આવ્યો છે. શાસ્ત્રી શ્યામાં વિદ્વત્તા પ્રાગમાં શ્યામ શબ્દ તેવદત્તા સાથે જતો હોય અને શાસ્ત્રી શબ્દ જે ઉપમાન સાથે જતો હોય તો બંને પદો વ્યધિકરણ થયાં અને તેમનો સમાસ નહિ થાય. હવે જો ૩૧માનાનિ સામાન્યવરનૈઃ ૧ (૨ ૧.૫૫) સૂત્રનિયમ પ્રમાણે સમાસ કરવામાં આવે તો ગૃવ વઢા મૃાવવી | એવા સમાસમાં jaખંધાયાપુ (૬.૩,૪૨) સૂવનિયમ પ્રમાણે પૂર્વપદમાં પુંવભાવ થશે નહિ. अस्त्रीपूर्वपदत्वात् तु पुंवदुभावो भविष्यति । यथैप मृगदुग्धादौ न चेत्स्यर्थो विवक्ष्यते ॥४१९॥ જે સ્ત્રીત્વરૂપ અર્થની વિવક્ષા ન હોય તે, જેમ પૃદુધમ્ | (સમાસમાં) ૫વદ્ભાવ થાય છે તેમ (કૂવા સમાસમાં પૂર્વપદ સ્ત્રીલિંગમાં ન હોવાથી પંવભાવ થશે. (૪૧૮) કુંવર્ણધારવગાતીયાપુ (૬.૩.૪૨, કર્મધારય સમાસમાં અથવા જ્ઞાતીય કે લેશીય પ્રત્યય પછીથી આવતો હોય તે ભાવિતપુ સ્ક શબ્દ પછી જ સિવાયનો કોઈ સ્ત્રી પ્રત્યય જેને અંતે આવતો હોય એવા સ્ત્રીલિંગ શબ્દને પુંવદ્ભાવ થાય છે.) મૂત્રના વાત્તિક ૨ માં જણાવ્યું છે કે “બrs વગેરે શબ્દો પછી આવતા હોય તે યુવકુટી વગેરે શબ્દોને પુંવભાવ કર એવું કથન કરવું.” આ પછીના વાર્તિક માં જણાવ્યું છે કે Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ વાકયપદય આવું કથન કરવાની જરૂર નથી કારણ કે સ્ત્રીત્વરૂપ અર્થની વિવક્ષા નથી ત્યાં મૃગના દૂધનું જ મહત્વ છે આ મૃગનું દૂધ છે, બીજા કોઈ પ્રાણીનું નથી એમ કહેવાનું તાત્પર્યા છે. મૃગીનું જ દૂધ છે, કારણ કે દૂધ મારામાંથી મળે એવા અર્થની વિવેક્ષા નથી. એ પ્રમાણે મૃાવવા માં મૃગજતિની ઝડપની જ વિવેક્ષા છે, બીજા પ્રાણીની ઝડપને સંદર્ભ નથી, તેથી મૃ દૃઢ પા ને કૃપાપા એવો સમાસ થશે. शस्त्रीव शस्त्रीश्यामेति देवदत्तैव कथ्यते । तस्यामेवोभयं तस्मादुच्यते शास्त्रविग्रहे ॥४२०॥ (ા સુત્ર “છરી જેવી')ના અર્થમાં છરી (રાત્રી) અને રૂવામા (શબ્દ) દેવદત્તાનું જ અભિધાન કરે છે. તેથી શાસ્ત્રીય વિગ્રહ (વાક્ય)માં તે (દેવદત્તા) માટે જ બને ઉલ્લેખ થાય છે એમ ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે. (૪૨૦) સામાન્યવચન જે ઉપમાન સાથે સંબંધ ધરાવતું ન હોય તો સમાસ ઉપમેયને અથ દર્શાવે છે એ બાબતનો અગાઉ ઉલ્લેખ થયો. આ ગ્ય છે. રાત્રીમાં સમાસમાં સમાસનાં પદોનો સંબંધ ઉપમેય સાથે જ હોવો જરૂરી છે. શ્યામવ ગુણનો સંબંધ છરી સાથે નહિ પરંતુ છરી જેવી દેવદત્તા સાથે છે. પરિણામે ઉપમેય એવી દેવદત્તા સાથે ઉપમાન અને સામાન્ય વચન એમ બન્નેનો સંબંધ સમજવામાં આવ્યો છે. તેથી સામાનાધિકરણ્યને કારણે મૃગનયના જેવા પ્રયોગમાં પણ પુવ૬ ભાવ સિદ્ધ થશે. તેથી ઉતરવાઝ ચત્તશામેરોમ વર્તતે | ઇતથા વૈધ્રુવક્ષ સ્થાત્ કૃતિ ! એવું મહાભાષ્યકારનું કથન યોગ્ય ઠરે છે. पुंवद्भावस्य सिध्यर्थ पक्षे स्त्रीप्रत्ययस्य च । बबपेक्ष्यमतस्तस्यामुभयप्रतिपादनम् ॥४२१॥ કુંવભાવની સિદ્ધિ માટે અથવા (ઈટ એવા) સ્ત્રી પ્રત્યયની પ્રાપ્તિને અર્થે ઘણી અપેક્ષા રાખવી પડે એ કારણે તે (ઉપમેય)માં (ઉપમાન અને સામાન્યધર્મ એમ) બન્નેનો સંબંધ યોજવામાં આવે છે. (૨૧) જે રાત્રીશ્યામ સમાસમાં સામાન્ય વચન શબ્દ શ્યામા નો ઉપમેય સાથે સંબંધ હોય તો વૈયધિકરણ્ય થશે અને સમાનાધિકરણ સમાસ નહિ થાય. જે ૩૧માનાનિ (૨.૧.૫૫) સૂત્રનિયમના બળથી સમાસ કરે તો, મૃાવવા જેવા પ્રયોગોમાં રવીપૂર્વના નિયમની અપેક્ષા રાખવી પડે. હવે જે શ્યામા શબ્દનો ઉપમાન રાત્રી સાથે સંબંધ ક૯પવામાં આવે તે તિતિવિમાથી પ્રયોગમાં પત્રHવી એવા સ્ત્રી પ્રત્યયના પ્રયોગ માટે સમય સમાસ વિશિષ્ટ રંગને વાચક છે, માત્ર ઉત્તરપદ નહિ, એવું ઠરાવવું પડે અને વળી સ્વરનો પણ દોષ આવે. આમ ઘણી અપેક્ષા રાખવી પડે. તેથી ભાગ્યકારે સામાન્ય વચન શબ્દ શ્યામાને સમાસનાં બને પદો રાત્રી અને શ્યામાને દેવદત્તા એવા ઉપમેય સાથે સંબંધવાળાં જાહેર કર્યા છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ श्यामा शस्त्रो यथा श्यामा शस्त्रीकल्पेति चोच्यते । . तत्रोपमानेंतरयोः श्यामेत्येतदपेक्ष्यते ॥४२२॥ ફાલ્લીરા ના વિગ્રહો રૂચાના શાસ્ત્રી વથા અને રૂવામાં રાત્રી / કરવામાં આવતાં, તે વિગ્રહવાકમાં) ઉપમાન અને ઉપમેય માટે રવાના શબ્દની અપેક્ષા રહેશે. (૪૩૨) શકત્રીશ્યામાનો ઉપમેયના સંબંધમાં શ્યામ શરત્ર વથા | એવો વિગ્રહ થશે. ઉપમાન સાથેના સંબંધમાં શ્યામ રત્રી" એ વિગ્રહ થશે. ભાષ્યકારે શસ્ત્રી વ્ર સ્થામાં અને યથા શત્રી શ્યામા તત્વત્ ફયં વૈવઃ 1 એવા વિગ્રહો આપ્યા છે. પહેલા વિગ્રહમાં ઉપમાન સ્ત્રીને વિશેષણ તરીકે બીજે શ્યામ શબ્દ મૂક પડશે. બીજા વિગ્રહ વાકયમાં રેવત્તા માટે બીજે થામ શબ્દ મૂકવો પડશે સામાન્ય ધર્મ ગ્રામ, ઉપમાન અને ઉપમેય એમ બને સાથે સંકળાયેલો હોવાથી એકને માટે વપરાયો હોય તે બીજાને માટે તેની અપેક્ષા રહે છે. વર્દૂવવેક્ષ્યમ્ II (ઘણુની અપેક્ષા રાખવી પડે છે) ને આ રીતે સમજવામાં આવે છે. अथ श्यामेव शस्त्रीय श्यामेत्येव प्रयुज्यते । शस्त्री यथेयं श्यामेति तावदेव प्रतीयते ॥४२३।। જે રયામાં શ્રી રૂવ રૂાં રૂચામા (વત્તા). (કાળી છરી જેવી આ કાળી છે) એવો વિગ્રહ કરવામાં આવે તો તેમાં શાસ્ત્રી થથા રૂ રવાના (છરી જેવી આ કાળી છે) પ્રોગના જેટલે જ અર્થ સમજવામાં આવે છે. (૪ર૩) उपलक्षणमात्रार्था गुणस्यास्य यदि श्रुतिः । पृथग्द्वयोः श्रुतोऽप्येष नेष्टस्यार्थस्य वाचकः ॥४२४।। જે આ (સામાન્ય) ગુગને પગ પદાથના વિશિષ્ટ લક્ષણના જ્ઞાન માટે હોય તો બને સાથેના તેના સંબંધનો જુદે જુદે ઉલેખ થયે હવા છતાં તે ઈષ્ટ અર્થનું પ્રતિપાદન કરતું નથી. (૨૪) ઉપર જણાવ્યા તેવા વિગ્રહમાં ગુણદર્શક શ્યામા શબ્દ પદાર્થની વિશેષ ઓળખાણ આપવા માટે બે વાર વપરાય છે. તેમ છતાં તે પમ્ય અર્થાત સરખામણીને વાચક બનતું નથી. શ્યામ ગુણવાળી છરી તેનામાં રહેલા કોઈ બીજા ગુણને કારણે દેવદત્તાની વિશેષ ઓળખાણ આપી શકે, સામાન્ય ગુણવાચક શબ્દ એકથી વધારે વખત વાપરવાથી ઓપમ પ્રાપ્ત થતું નથી. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વાકયપતીય उपमेय तु यद् वाच्य तस्य चेत् प्रतिपादने । सव्यापारा गुणास्तत्र सर्वस्योक्तिः सकृच्छ्रतौ ॥४२५॥ સમાસ વડે જે વાચ્ય બને છે તે ઉપમેયને નકકી કરવા માટે ગુણો જે પ્રવૃત્તિ શીલ બનતા હોય છે, તેમનો ઉલ્લેખ એકવાર પણ થયો હોય તે પણ તે બન્ને (ઉપમાન અને ઉપમેય)નું અભિધાન કરશે. (૪૨૫) બરાધામેન વિશે સમવસ્થિતઃ | शब्दान्तराभिसंबन्धे सामान्यवचनः कथम् ॥४२६।। બીજા શબ્દ સાથે સંબંધમાં આવતાં શબ્દ, સ્વરૂપ અને આશ્રય જુદો હેવાને કારણે જ્યારે વિશેષનો વાચક બનતો હોય ત્યારે તેને સામાન્ય વચન કેવી રીતે કહી શકાય ? (૪૨૬) ૩૧માનાનિ/ (૨.૧.૫૫) સૂત્ર ઉપરના ભાગને લગભગ અંતે કાત્યાયનનાં બે વાર્તિક २०१ ४२वाभां याव्यां छे उपमानसमासे गुणवचनस्य विशेषभाक्त्वात् सामान्यवचनस्याप्रसिद्धिः । માં શંકા ઉઠાવવામાં આવી છે કે ઉપમાન સમાસમાં ગુણવચન શબ્દ વિશેષ વાચક બનતા હોવાથી તે સામાન્ય વચન બની શકશે નહિ. શ્યામ શબ્દ શત્રી શબ્દ સાથે સંબંધમાં આવતાં કોઈક વિશેષની પ્રતીતિ કરાવે છે તેથી તે સામાન્યવચન મટી જતાં થામા શબ્દ સાથે સમાસ થશે નહિ. વાસ્તિકતા અને ભાવચનનો વિચારને આ કારિકામાં અવતાર કરવામાં આવ્યો છે. सादृश्यमात्र सामान्य द्विष्ठं कैश्चित्प्रतीयते । गुणो भेदेऽप्यभेदेन द्विवृत्तिर्वा विवक्षितः ॥४२७।। व्यापारो जातिभागस्य द्रव्ययोऽभिधित्सितः । रूपात् सामान्यवाचित्वं प्राग्वा वृत्तेरुदाहृतम् ।।४२८।। બે પદાર્થોમાં રહેલા સદશ્યને કેટલાક (આચાર્યો) સામાન્ય તરીકે સમજે છે અથવા બે પદાર્થોમાં રહેલું હોવાથી જુ મનાતો હોવા છતાં તેને અભિન્ન એવો ગુણ કહેવામાં આવ્યો છે. અથવા બે પદાર્થોમાં જતિરૂપ ભાષાની પ્રવૃત્તિ રૂપે તેને જણાવવામાં આવે છે; અથવા સમાન રૂપને કારણે તે સામાન્યધર્મનો વાચક બને છે. અથવા સમાસમાં પ્રાપ્ત થયો તે પહેલાં તે તે (સામાન્ય ધર્મનો) વાચક હતો એમ (સૂત્રમાં) જણાવવામાં આવ્યું છે (૪૨૭-૪૨૮) Page #674 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ફશ્ય વાત્તિક ૪. ૨, ન યા શ્યામવલ્ય સમયત્ર માનાદ્વારા રા' સામાન્ય-નાસિદ્ધિ: । માં અને તેના ઉપરના ભાષ્યમાં પ્રાપ્ત થતા વિચારાને આ મે કારિકાએમાં અવતારવામાં આવ્યા છે, ભાષ્યકાર જણાવે છે કે ચામહ્ત્વ ગુણુ શસ્ત્રો અને લેવત્તા અર્થાત્ ઉપમાન અને ઉપમેય બન્નેમાં રહેલે છે. અને એટલા માટે ચામાં શબ્દ ઉભયવાચક હાવાથી સામાન્યવચન અની શકશે. સામાન્યવયન શબ્દ પ્રસિદ્ધ બન્યા હોય ત્યારે આવે! સામાન્યવયન શબ્દ અનેકની વચ્ચે સામાન્ય દર્શાવે છે એમ નથી. ખેતી વચ્ચે પણ તે સામાન્ય દર્શાવી શકે. અને બધા શબ્દો જ્યારે બીજા શબ્દ સાથે જોડાય ત્યારે વિશેષશબ્દે બને છે. તેથી સામાન્ય શબ્દ કયાં સુધી સામાન્યવયન રહે છે એમ પૂછો તે અમે કહીશું કે બીજા શબ્દ સાથે જોડાય ત્યાં સુધી તે સામાન્યવયન રહે છે. આ કારિકાર્યમાં પ્રાપ્ત થતા ભાવિચારેને સ્પષ્ટ કરતાં હુલારાજ જણાવે છે કે ઉપમાન અને ઉપમેય એમ બન્નેમાં સામાન્ય રહેલુ છે. શત્રીશ્યામા સેવવત્તા પ્રયેાગમાં શસ્ત્રી અને ફેવાળાનાં પ્રવૃત્તિનિમિત્ત જુદાં હાવાથી તેમની વચ્ચે પ્રકાર અર્થાત્ સ્વરૂપને ભેદ છે. શ્યામા અને દેવદત્તાની વચ્ચે અભેદ છે. સામાન્ય, જેને આપણે સાદૃશ્ય કહીશુ તે ઉપમાન અને ઉપમેય બન્નેમાં સાધારણ એવેના ગુણ છે. એકમાં હોય તેા પણુ, બીજામાં સામર્થ્ય ને કારણે, તેની અપેક્ષા રહે છે. આ પ્રમાણે કારિકા ૪૨૮ સુધીમાં ૩૫માનાનિ સામાન્યવરનેઃ । (૨-૧-૧૫) સૂત્ર ઉપરનાં ભાષ્યવચને અને ત્તિ કચનેાની ચર્ચા કરવામાં આવી. व्याघ्रशब्दों यदा शौर्यात् पुरुषार्थेऽवतिष्ठते । तदधिकरणाभेदात् समासस्यास्ति संभवः ॥ ४२९॥ (બન્નેમાં રહેલા) શૌય ગુણને કારણે જ્યારે જ્યાઘ્ર શબ્દ પુરુષનેા અ` દર્શાવે છે ત્યારે જુદાં અધિકરણા ન હોવાને કારણે સમાસ શકય અને છે. (૪૯) સૂત્ર કવિતા' યાઘ્રાફિમિા સામાન્યાય । (૨.૧-૫૬) જણાવે છે કે વ્યાઘ્ર વગેરે શબ્દો ઉપમેય સાથે તપુરુષ અથવા કર્મધારય સમાસમાં વિકલ્પે જોડાય છે, પરંતુ સામાન્ય શબ્દના પ્રયાગ સમાસમાં થવે જોઇએ નહિ, વુન્નોય વ્યાઘ્ર: વ . । નેા પુરુષવ્યાઘ્ર: સમાસ થશે નહિ ઘુઘસ્યાઘ્ર: સમાસમાં પહેલું પદ ઉપમેય છે અને બીજુ ઉપમાન છે. તેથી બન્ને શબ્દો સમાનાધિકરણમાં નથી, છતાં અહી સમાસ થયેા છે, કારણ કે પુરુષ અને વ્યાધ્રમાં શૌરી સમાન ગુણા હોવાથી સામાનાધિકરણ્ય માનવામાં આવે છે. શૌય ને કારણે વ્યાઘ્ર જેવા પ્રાણીવિશેના ઉમેય એવા વુન્ન ઉપર આરાપ કરવામાં આવે છે. शूरशब्दप्रयोगे तु व्याघ्रशब्दो मृगे स्थितः । भिन्मेऽधिकरणे वृत्तेस्तत्र नैवास्ति संभवः ॥४३०|| સૂરઃ શબ્દ વાપરવામાં આવે છે ત્યારે વ્યાઘ્ર શબ્દ પશુ(વિશેષ) ને વાચક અને છે, અને તેથી એ અધિકરણા જુઠ્ઠાં હાવાથી સમાસ પ્રાપ્ત થતા નથી. (૪૩૦) વા-૭૯ Page #675 -------------------------------------------------------------------------- ________________ કર વાકયપતીય જ્યારે સામાન્ય ધર્મને તેને માટેના શબ્દ દ્વારા જણાવાતો હોય ત્યારે વ્યાધ્ર શબ્દ પથવિશેષના અર્થમાં સમજવામાં આવે છે, પુરુષ અને વ્યાઘનાં અધિકારણ જુદાં હોવાથી વ્યધિકરણ પદોને સમાસ થતો નથી. અહીં વ્યાઘના શૌર્યને પુરુષ ઉપર આપ પણ થતો નથી. જે આવી સ્થિતિ હોય તો સામાનયાત્રયોને એવો પ્રતિષેધ કરવા શી જરૂર નથી. सामानाधिकरण्येऽपि गुणभेदस्य संभवात् । प्रयोगः शूरशब्दस्य समासेऽप्यनुषज्यते ॥४३१॥ (બનને શબ્દો વચ્ચે) સમાન અધિકારણ હોય તો પણ (શૌર્યગુણથી) જુદા ગુણને સંભવ હોવાથી સમસમાં શૂર શબ્દનો પ્રયોગ કરવામાં આવશે. (૪૩૧) સામાવયોગે એવા પ્રતિષેધરી યોગ્યતા આ કારિકા જણાવે છે. સવાઘ શબ્દ સાથે શોય, કૂરતા, બળ વગેરે ગુણે જોડાયેલા છે. એમાંથી સમાન ગુણ શોર્યની સપષ્ટતા કરવા માટે શુર: નો પ્રયોગ થઈ શકશે. પરંતુ આવા પ્રયોગો ન થાથ એટલા માટે પ્રતિષેધ જરૂર છે. पूजोपाधिश्च यो दृष्टः कुत्सनोपाधयश्च ये । तेषां भिन्ननिमित्तत्वान्नियमार्था पुनः श्रुतिः ॥४३२॥ વખાણ દર્શાવતો શબ્દ અને નિન્દા દર્શાવતા શબ્દનાં નિમિત્ત જુદાં હેવાથી (તેમાંના એકને) બીજાથી જુદે દર્શાવવા પ્રયોજવામાં આવે છે. (૪૩૨) પુજયાઃ પ્રયોગમાં કયાઝમાં શૌર્ય, બળ વગેરે ઘણાં લક્ષણો રહેલાં છે. સામાન્ય રીતે વાઘ કે સિંહને ઉપમાન તરીકે રજૂ કરવાની પાછળ આવા ગુણેને જ ભાવ હાય છે, તેમના કૂરતા વગેરેને નહિ, તેથી સમાસ માટે : શબ્દ વાપરવાની જરૂર નથી. પરંતુ વ્યાઘના વખાણપાત્ર ગુણો ઘણું છે. તેમાંથી ઉપમેયમાં સાધારણ ગુણને ખ્યાલ ચોક્કસ સંદર્ભ ઉપરથી જ આવે, તેથી અવધારણ અર્થાત ચોકસાઈ માટે અર: શબ્દ વાપરવામાં માવે છે. " આવી જ સ્થિતિ નિન્દા દર્શાવનાર શબ્દની છે, જેમકે શ્વા lw: I માં અશુચિભક્ષણ, ચંચળતા વગેરે નિત્વ લક્ષણોમાંથી એકને અંગે એકસાઈ કરવી હોય તો તે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. असंभवेऽपि वा वृत्तेः स्या देतल्लिङ्गदर्शनम् ।। अच्वेरिति यथा लिङ्गमभावेऽपि भृशादिषु ॥४३३॥ સૂત્ર (૩૧-૧૨)માં લાવેઃ પ્રાગ મૃાારિ ગણના શબ્દ પછી દિવની પ્રાપ્તિ થતી ન હોવા છતાં મુશરિ અંગે જેમ જ્ઞાપક બને છે તેમ, સમાસ થઈ શકતો ન હોય તો પણ, આ સમાચારો એવો ઉલ્લેખ જ્ઞાપક તરીકે સમજવામાં આવે છે. (૪૩૩) Page #676 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ કરણ પુરુષઃ મ્યાત્ર: વૅ શૂરઃ । માં પુર: શબ્દ શર:ની સાથે સફળાયેલે છે, તેથી તેને સાપેક્ષ ગણવામાં આવે છે અને સાપેક્ષ અસમર્થ મતિ । એવા પ્રતિષેધ ન હોત તે પણ સમાસ થાત નહિ, પરંતુ આવે! પ્રતિષેધ ઉલ્લેખ પામ્યા છે જ; તેથી સામાન્યાયોમે શબ્દ સમાસપ્રાપ્તિ માટે ઉપયેાગી બનરો અને તેથી મતિ ૨ પ્રધાનસ્ય સાપેક્ષસ્થાવિ સમાસઃ । એવુ' વચન ભાષ્યકારે રજૂ કર્યું છે. આ પ્રમાણે અભૂતતભાવ અમાં ત્રિ પ્રત્યય જેને લગાવવામાં આવે છે એવા મશ, શીઘ્ર વગેરે પ્રતિપાદાને મેં ધાતુના અમાં ચર્. પ્રત્યય લાગે છે અને તે પ્રાતિપદિકાને અતે દર્ હાય તેને લેપ થાય છે, જેમકે મશ: મૂરાઃ મતિ મુશાયતે । (મુશાતિભ્યો મુખ્ય જ્વેૌવથ : / ૩.૧.૧૨) સૂત્ર અ ંગે વાત્તિકકાર જણાવે છે કે વૃશ વગેરે શબ્દો ક્વિ પ્રત્યયાત હેાવા જોઈએ નહિ એવા વેઃ । થી પ્રાપ્ત થતા પ્રતિષેધ નિરર્થક છે, કારણ કે મતિ ધાતુના અČમાં યર્· તુ વિધાન કરવામાં આવ્યું છે. તેથી સ્ત્રે જ્ઞાપક બનશે; અર્થાત્ જે અમાં ત્રિ પ્રત્યય લગાવવામાં આવે છે તે જ અર્થાંમાં ચર્• લાગે છે; એમ અદ્ભુતતભાવ અમાં ચડ્. ની સિદ્ધિ થશે. वत्यान्तावयवे वाक्ये यदौपम्यं प्रतीयते । तत्प्रत्यविधौ सूत्रे निर्देशोऽयं विचार्यते ||४३४॥ વૃત્તિ જેને તે છે એવા શબ્દ જેના અવયવ છે એવા વાકયમાં જે સરખામણી સમજવામાં આવે છે તેના બાધક પ્રત્યયના વિધાન અગે સૂત્રમાંના આ નિર્દેશન વિચાર કરવામાં આવે છે. (૪૩૪) ત્રાજ્ઞળવીને ક્ષત્રિય: । ક્ષત્રિયવ્ યુખ્યતે । વગેરે પ્રયાગામાં વત્ પ્રત્યયાન્ત શબ્દો શ્રાદ્ધળવત્ અને ક્ષત્રિયવત્ પ્રાપ્ત થાય છે. આ પ્રયેગા ઉપમાને પમેયભાવ અર્થાત્ સરખામણી દર્શાવે છે. તેન સુન્ધ યિા ચેટૂ યત્તિ; । સૂત્ર (પ.૧.૧૧૫) જણાવે છે કે તેની ક્રિયાના જેવી ક્રિયા છે એવા અર્થમાં પ્રાતિપદિકને વત્ પ્રત્યય લાગે છે. આ સૂત્ર તદ્ધિત વૃત્તિના ઔપમ્ય સાથે કેવા સબધ છે તે દર્શાવે છે, અહીં ઔપમ્યનેા આશ્રય ક્રિયા છે અને તે ઉપમાન અને ઉપમેય બન્નેમાં પ્રાપ્ત થાય છે. તેમ છતાં ક્રિયાની સાથે કાને સબધ છે તે તપાસવુ જોઈએ. क्रियेत्युपाधिः प्राथम्यात् प्रकृत्यर्थस्य यद्यपि । न प्रातिपदिक तत्र क्रियावाच्युपपद्यते ॥ ४३५॥ (સૂત્રમાં) પ્રકૃતિના અથ પહેલાં પ્રાપ્ત થતા હોવાથી ક્રિયા, પ્રકૃતિ(શબ્દ) નું પરિચ્છેદ્રક વિશેષણુ બનવું જોઈએ, છતાં પ્રાતિપાક્રિક ક્રિયાનું વાચક અનતું પ્રાપ્ત થતું નથી. (૪૩૫) તેમ તુલ્ય ૦। સૂત્રમાં ન એવા તૃતીયાન્ત પ્રકૃતિશબ્દ ઉપમાનના વાયક છે. આ તૃતીયાન્ત પ્રકૃતિશબ્દને વૃત્તિ પ્રત્યય લાગશે. તિ પ્રત્યયાન્ત આ ઉપમાન શબ્દ, ઉપમેયના Page #677 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વાદીય સ'દ'માં ગોણુ છે. તેન પછી આવતા તુક્ષ્ય' શબ્દ વૃતિ પ્રત્યયના અર્થરૂપે છે, ત્યારપછી પ્રાપ્ત થતા યિા શબ્દ જે વિશેષણ છે તે પાસે હૈવાને કારણે પ્રકૃત્ય અથવા પ્રત્યયા સાથે જોડાય છે. સાય વતા ૪.૨.૨૪, દેવતાવિશેષના વાચક શબ્દને તે છે જેના એ અમાં ક્ષદ્ પ્રત્યય લાગે છે) અને તેન રત્ત ચાલૂ (૪૨.૧, ૨ગવાચક શબ્દને રંગેલુ એવા અમાં મર્ પ્રત્યય લાગે છે) સૂત્રેામાં જેમ સાઁ અને તેન ના વિશેષણ તરીકે વૈવતા અને રાત શબ્દો છે તેમ અહીં તેને તુચ્॰ । સૂત્રમાં પણ તૈન ના વિશેષ તરીકે નિયા એવા શબ્દ સમજવાના છે. પરંતુ સત્ત્વવાચક પ્રાતિપકિને તૃતીયા લાગે છે, સાયરૂપ ક્રિયાવાચી શબ્દતે નહિ, એવી મુશ્કેલી આવે છે. सत्त्ववृत्तस्य शेषे वा तृतीया साधनेऽपि वा । तिङामसत्त्ववाचित्वादुभयं तन्न विद्यते ॥ ४३६॥ સત્ત્વવાચક શબ્દને શેષ અર્થાંમાં અથવા સાધન અથ માં તૃતીયા પ્રાપ્ત થાય છે. ક્રિયારૂપે અસત્ત્વવાચક હાવાથી ત્યાં બન્નેમાંથી (એક પણ અ) પ્રાપ્ત થતા નથી. (૪૩૬) અથવા જાતિ, ગુણુ અને ક્રિયા સાથે સબધવાળેા અને આ તે છે એવા નામે એળખાતા પદા દ્રવ્ય અર્થાત્ સત્ત્વ કહેવાય છે. સત્ત્વવાચક પ્રાતિર્દિકના તૃતીયા સાથે સંબ ધ થાય છે. આવા પ્રાતિપદિકને અર્થ બીનના ઉપકાર માટે યાગ્ય હોવાથી તૃતીયા વક્કીના શેષ અ સાથે જોડાય છે, જેમકે, અયનેન વસતિ । રૂના ન૩; । તવસા ઝાઃ । ધનેન મ્ । વગેરે. કાઈ સ્થળે આવા સંબધ ક્રિયાકારકરૂપ હોય છે, જેમ કે રાત્રેળ જીનાતિ । વસ્તુના નિત્તિ । આખ્યાત ક્રિયાનું વાચક હોવાથી ઉપરના બન્ને પ્રસ ંગેામાં તૃતીયા પ્રાપ્ત થશે નહિ. पाकादयस्तृतीयान्ताः सत्त्वधर्मसमन्वयात् । न क्रियेत्यपदिश्यन्ते कृत्वोऽर्थप्रत्यये यथा ॥४३७ || જેમ સુવ્ પ્રત્યય સાથે જોડાવા માટે તેમને ક્રિયા તરીકે ઓળખવામાં આવતા નથી, તેમ ા વગેરે શબ્દો દ્રવ્યના (લિંગ, સખ્યા વગેરે) ધર્માં સાથે જોડાયેલા હાવાથી તૃતીયાન્ત હાય છે અને ક્રિયા તરીકે ઓળખાતા નથી. (૪૩૭) ક્રિયાવાચક શબ્દો તૃતીયા સાથે જોડાતા નથી છતાં વા વગેરે શબ્દો ક્રિયા દર્શાવતા હાવાથી તેમને તૃતીયા સાથે સંબધ થશે, કારણ કે, જેમને અંતે ત પ્રત્યય છે એવા શબ્દો વડે દર્શાવાતી ક્રિયા દ્રવ્ય જેવી સમજવામાં આવે છે. તેથી પ વગેરે શબ્દોને તૃતીયાના પ્રત્યયેા લાગી શકશે. હવે દ્રશ્ય જેવો મનાતી ક્રિયાને ક્રિયા જ સમજવામાં આવી છે. તેથી નૃત્યપુરૂ પ્રત્યય, જે ક્રિયાની અભ્યાવૃત્તિ અર્થાત્ પુનરાવત ન દર્શાવે છે તેને વાદ વગેરે સાથે વાપરી શકાતા નથી, જેમ કે, વસ્ત્ર વા: એમ કહેવામાં આવતું નથી, તેથી ા વગેરે શબ્દોને ક્રિયા કહેવાશે નહિ. Page #678 -------------------------------------------------------------------------- ________________ ઉપલ ત્રીજુ કાંઇ ये चाव्ययकृतः केचित् क्रियाधर्मसमन्विताः । तेषामसत्त्ववाचित्वं तिङन्तैर्न विशिष्यते ।।४३८॥ ન પ્રત્યય જેમને અંતે છે તેવાં અને ક્રિયાનાં લક્ષણે દર્શાવતા અર્થ સાથે જોડાયેલાં જે અવ્યો છે, તે અસત્ત્વનું કથન કરે છે અને ક્રિયારૂપથી જુદાં સમજાતાં નથી. (૩૮) તુમુન કરવા વગેરે કૃત પ્રત્યયાત શબ્દ ક્રિયારૂપે જેવા છે, કારણ કે તે સર્વ વાચી નથી. તેથી તે તૃતીયાન્ત બની શકતા નથી. कृत्वसुज्विषया यापि शयितव्यादिषु क्रिया । उपमानोपमेयत्वं तत्राऽत्यन्तमसंभवि ॥४३९।। ઝરવાજૂ પ્રત્યય સાથે જોડાયેલ રાચિરાચર વગેરે શબ્દો દ્વારા દર્શાવાતી જે ક્યા છે, ત્યાં ઉપમાનેપમેયભાવને અત્યંત અસંભવ છે (૪૩૯) न केवलौ द्रव्यगुणौ तद्वान् वाप्युपमीयते । शयितव्यादिभिस्तेषु नोपमार्थोऽस्ति कश्चन ॥४४०॥ માત્ર દ્રવ્ય કે માત્ર ગુણ અથવા દ્રવ્યવાન કે ગુણી, વિતવ્યમ્ જેવા શબ્દ વડે દર્શાવાતી ક્રિયા સાથે સરખાવી શકાતા નથી. કારણ કે તેમની વચ્ચે ઉપમનું નિમિત્ત મળતું નથી. (૪૪૦) શચિત વગેરે પ્રયોગો વડે વાચ ક્રિયા સાથે દ્રવ્ય, ગુણ, દ્રવ્યવાન કે ગુણીને સરખાવી શકાતા નથી. દ્રય પિતાની મેળે સિદ્ધ હોવાથી ઉપમેય બની શકતું નથી. ચિતય અને કેવદ્રત્ત જેવા ક્રિયાશદ અને દ્રવ્યશબ્દ વચ્ચે સદશ્યરૂપ નિમિત્ત મળતું નથી. એ પ્રમાણે હાયિતગ્ય અને સ્થૂત્ર વચ્ચે પણ ઔપનું કેઈ નિમિત્ત મળતું નથી. જેમ ચંદ્રમુવમ્ માં પ્રસિદ્ધ પમ્ય મળે છે તેવું ઉપરનાં ઉદાહરમાં મળતું નથી. उपमानोपमेयत्वे द्रव्ये चानुक्तधर्मिणि । निमित्तत्वेन गम्यन्ते रूढयोगाः क्रियागुणाः ॥४४१॥ સાધારણ ધર્મના ઉલ્લેખ વિનાના દ્રવ્યમાં દઢ બનેલા સંબંધવાળાં (સાધારણ ધર્મરૂપી) ક્રિયા અથવા ગુણે ઉપમાનોપમેયરૂપ સંબંધમાં નિમિત્ત તરીકે સમજવામાં આવે છે. (૪૪) होतव्यसदृशो होतेत्यत्राप्यर्थो न विद्यते । विरोधात् क्रियया तस्मात् क्रियावान् नोपमीयते ॥४४२॥ યજ્ઞકાર્યના જેવો હેતા છે એવા પ્રગમાં પણ વિરોધને કારણે (ઉપમાનો) અર્થ પ્રાપ્ત થતો નથી, તેથી ક્રિયાના કર્તાને ક્રિયા સાથે સરખાવવામાં આવતે નથી. (૪૪૨) Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ વાયપીચ શનિ તુ: શાય: I (શયનકાર્ય જેવો સૂનાર છે), હૃતન તુ દોતા (યજ્ઞકાર્ય જેવો હોતા છે) જેવા પ્રયોગોમાં કુપ્રત્યય વાળા ક્રિયાવચન સાથે ક્રિયાવાન ની સરખામણું યોગ્ય નથી, કારણ કે, ક્રિયા સાધ્યસ્વભાવ છે અને કર્તા સિદ્ધસ્વભાવ છે. क्रिया समानजातीया तद्भावान्नोपमीयते । जातिभेदेऽपि पाकेन भिन्नाः पाकादयः क्रियाः ॥४४३॥ સરખા સ્વભાવવાળી એક ક્રિયાને, તેની (બીજી) ક્રિયા સાથે એકરૂપતાને કારણે, સરખાવી શકાતી નથી, અથવા ભિન્ન જાતિ વાળી પાક ક્રિયા સાથે પણ સરખાવી શકાતી નથી, કારણ કે પાક વગેરે ક્રિયાઓ એકબીજાથી ભિન્ન હોય છે. (૪૪૩) आधारभेदाद् भिन्नायामुपमानस्य संभवः । अध्येतव्येन विप्राणां तुल्यमध्ययन विशाम् ॥४४४॥ બ્રાહ્મણના અધ્યયનના સરખું ક્ષત્રિયનું અધ્યયન હોય છે, જુદા આધારને કારણે ભિન્ન (એવી ક્રિયામાં) ઓમ્ય સંભવે છે. (૪૪૪) अर्थात्प्रकरणाद् वापि यत्रापेक्ष्य प्रतीयते । सामर्थ्यादनपेक्षस्य तस्य वृत्तिः प्रसज्यते ॥४४५॥ અર્થને કારણે અથવા સંદર્ભને કારણે જેની અપેક્ષા હોય તેને સમજવામાં આવે ત્યારે અપેક્ષા વિનાના તે (ક્રિયાવાચક શબ્દ)ને તેની સાથે સામર્થ્યને કારણે સબંધ પ્રાપ્ત થાય છે. (૪૪૫) तैलपाकेन तुल्ये च घृतपाके विवक्षिते । क्रियावदपि कार्याणां दर्शनात् प्रत्ययो भवेत् ॥४४६॥ ઘીમાં કરેલી રાઈ, તેલમાં કરેલી રાઈની બરાબર છે એમ જ્યારે કહેવાતું હોય ત્યારે ક્રિયાના આશ્રયે રહેલાં બીજાં વ્યાકરણકાર્યો પ્રાપ્ત થતાં હોવાથી ગતિ પ્રત્યય(નેક પ્રયોગો શકય બનશે. (૪૪૬) अतिङ्ग्रहणमेवं तु समासस्य निवर्तकम् । गमन कारकस्येति ण्वुल्यन्यस्मिन्न संभवेत् ॥४४७॥ | (suપત્તિ ૨૧૯ સૂત્રમાં) ગતિ નો ઉલેખ જમન શાસ્ત્ર જેવા સમાસની નિવૃત્તિ માટે છે. સૂત્ર વુઝૂ (૩-૧-૧૩૩) પ્રમાણે પ્રાપ્ત થનારે વૃત્ પ્રત્યય જેને અંતે છે તેવા (ક્રિયાવાચક શબ્દના) સમાસને સંભવ નથી. (૪૪૭). सर्वस्य परिहारार्थ समुदायत्वमाश्रितम् । शुद्धायाः संभवान्न स्यात् क्रियायाः ब्राह्मणादिषु ॥४४८॥ શબ્દો (ગુણ) સમુદાયના વાચક છે, એવો વિચાર) બધા દેના પરિવાર માટે ભાષ્યકારે સ્વીકાર્યો છે, (અન્યથા) શુદ્ધ ક્રિયા દર્શાવતે શબ્દ પ્રાપ્ત થવાને સંભવ હોવાથી, બ્રાહ્મણ વગેરે શબ્દમાં પ્રત્યય લાગશે નહિ (૪૪૮) Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ ત્રીજુ કાંડ उपमानविवक्षायां स्वधर्मश्च निवर्तते । क्रियाया न श्रुताद् यस्मादुपमान समाप्यते ॥४५९॥ ઉપમાનની વિવેક્ષા હોય ત્યારે ક્રિયાને પિતાનો (અસત્વરૂપ ધર્મ નિવૃત્ત થાય છે, કારણ કે ક્રિયાના માત્ર (શબ્દરૂપ) શ્રવણથી ઉપમાનત્વ પરિપૂર્ણ બનતું નથી. (૪૪૯) तृतीयोऽप्याश्रितो भेदो धर्मः साधारणो द्वयोः । व्यापारवान् न कृत्स्नस्य साम्य कृत्स्नेन विद्यते ॥४५०॥ (ઉપમાન અને ઉપમેય) બનેમાં સાધારણ ધર્મ (રૂપે રહેલા) વિશેષને ક્રિયાશીલ સમજવામાં આવે છે. એકના સઘળાનું બીજાના સઘળા સાથે સામ્યા હેતું નથી. (૪૫૦) ઔપશ્યને આધાર ઉપમાન અને ઉપમેય ઉપરાંત સામાન્યધમ ઉપર છે. આ ધર્મ એક વિશેષ રૂપે હંમેશા ક્રિયાશીલ રહે છે કારણ કે તે બન્નેની સાથે સમવાય સંબંધથી રહે છે. આ સાધારણ ધર્મ ઉપમાન અને ઉપમેય એમ બન્નેમાં સમાન છે. પરંતુ ઉપમાનના બધા ધર્મો ઉપમેયના બધા ધર્મોના સરખા નથી. જો એમ હોય તે ભેદ પ્રાપ્ત થાય નહિ અને ભેદના અભાવે પમ્ય ટકી શકે નહિ. द्रव्ये वापि क्रियायां वा निमित्तात् तत् प्रकल्पते । क्रियाणां विद्यमानत्वाद् वृत्तिन स्याद् गवादिषु ॥४५१॥ દ્રવ્ય હેય કે ક્રિયા પરંતુ તે (સામ્ય) તેના નિમિત્તને કારણે (જ) સમજવામાં આવે છે. શુદ્ધ ક્રિયાઓની હાજરીને કારણે જે વગેરે શબ્દોની સાથે (તદ્વિત) વૃત્તિ પ્રાપ્ત થશે નહિ. (૪૫૧) પદાર્થોની વચ્ચે સાદશ્ય આવશ્યક હોવાને કારણે ઉપમાન દ્રવ્ય હોય કે ક્રિયા પરંતુ બન્ને વચ્ચેનું સામ્ય તેના નિમિત્તા એવા સાધારણ ધર્મ ઉપર આધાર રાખે છે. શુદ્ધ દ્રવ્યને જે ઉપમાન સમજવામાં આવે તો તે બીજા દ્રવ્યનું પરિચ્છેદક બની શકશે નહિ, તેથી તેને ગુણની અપેક્ષા રહેશે. તે પ્રમાણે શુદ્ધ ક્રિયા પણ ઉપમાન તરીકે સમજવામાં આવે તો ગૌણ ક્રિયા દર્શાવનાર નો, ત્રાહ્મણ વગેરે શબ્દોને વતિ પ્રત્યય શા માટે ઉમેરવામાં આવે ? ગૌણ અને મુખ્ય એમ બે અંગે કાર્ય કરવાનું હોય ત્યારે મુખ્યમાં જ કાર્ય થાય છે એવા પરિભાષાનિયમને કારણે ગોવન, ત્રાહ્મળવત્ એવા તતિવૃત્તિવાળા પ્રવેગે થશે નહિ. अभावात् केवलायास्तु तद्वानर्थः प्रतीयते । प्रधानासंभवे युक्ता लक्षणार्था क्रियाश्रुतिः ॥४५२॥ એકલી શુદ્ધ ક્રિયાને અભાવ હોવાથી ક્રિયાવાન અને સમજવામાં આવે છે. મુખ્ય અર્થ સંભવ ન હોય ત્યારે ક્રિયા (તેનો) ગૌણ અથ દર્શાવે છે. (ઉપર) Page #681 -------------------------------------------------------------------------- ________________ કર વાકષ૫દીય તેને તુચં: સૂત્રમાં તેના પદ પહેલું પ્રાપ્ત થાય છે. ક્રિયા શબ્દ તેનું વિશેષણ બને છે ત્યારે પ્રકૃત્યથવિશેષણ પક્ષમાં ઉપમાન એવી ક્રિયા સાધારણ ધર્મનો આશ્રય કરતી હોવાથી શુદ્ધ અને એકલી અર્થાત સાધારણ ધર્મ વિનાની રહેતી નથી. આમ બને ત્યારે ક્રિયાને લાક્ષણિક અર્થાત ગૌણ સમજવામાં આવે છે. क्रियान्तरेषु सापेक्षाः क्रियाशब्दाः क्रियान्तरे । उपकाराय गृह्यन्ते यथैव ब्राह्मणादयः ॥४५३॥ જેમ બ્રાહ્મણ વગેરે (શબ્દ ઉપમેયના નિશ્ચયરૂપ ઉપકાર માટે પ્રયોજવામાં આવે છે, તેમ ઉપમાનથી જુદી ક્રિયાના ઉપકાર માટે ક્રિયાશબદો બીજી ક્રિયાઓની અપેક્ષા રાખતા હોય છે તેમ સમજવામાં આવે છે. (૪૫૩) यथा प्रकर्षः सर्वत्र निमित्तान्तरहेतुकः । द्रव्यवद् गुणशब्देऽपि स निमित्तमपेक्ष्यते ॥४५४॥ જેમ પ્રકર્ષ બધે કંઈક બીજા નિમિત્ત ઉપર આધાર રાખે છે તેમ, દ્રવ્યવાચક શબ્દની જેમ ગુણશબ્દમાં પણ તે (પ્રકર્ષ) બીજા નિમિત્તની અપેક્ષા રાખે છે. (૪૫૪) દ્રવ્યને પિતાને પ્રકર્ષ કે અપકર્ષ તો નથી એવા ન્યાયને કારણે કેઈક બીજા ધમની અપેક્ષા રહે છે. સુતર: વટઃ | માં પિતાની સાથે જોડાયેલા શુકલ ગુણ રૂપી નિમિત્તની અપેક્ષા પટને હેય છે; એ પ્રમાણે જ્યારે શુકલ ગુણને પ્રકર્ષની અપેક્ષા રહે છે ત્યારે દ્રવ્યરૂપ બનતો ગુણ ભાસ્વરવ એવા બીજા નિમિત્તાની અપેક્ષા રાખે છે અને તેથી જીવર હ્ય હાં એમ કહેવામાં આવે છે અહી ભાસ્તરત શુક્લ ગુણના પ્રાર્થનું નિમિત્ત બને છે. यो य उच्चार्यते शब्दः स स्वरूपनिबन्धनः । यथा तथोपमानेषु व्यपेक्षा न निवर्तते ॥४५५॥ જે શબ્દ ઉચ્ચારવામાં આવે છે તે તેના સ્વરૂપ ઉપર આધાર રાખે છે, તેમ ઔપમ્યમાં પણ કઈક સાધારણ ધર્મની અપેક્ષાનો અભાવ હોતો નથી. (૪૫૫) સ્થાન અને પ્રયત્નરૂપી નિમિત્તના આશ્રયવાળે ક્રમવાન શબ્દ પ્રયોગમાં પ્રાપ્ત થનારા તેના સ્વરૂપ ઉપર આધાર રાખે છે તેમ પામ્ય પણ ઉપમાન અને ઉપમેયની વચ્ચે સાધારણ ધર્મ રૂપે રહેલા નિમિત્તની અપેક્ષા રાખે છે. આવી અપેક્ષા કદી દૂર થતી નથી. क्रियावृत्तेस्तृतीयान्तस्यैवं चासंभवे सति । प्रसिद्भन्यायकरणो भाष्ये युजिरुदाहृत. ॥४५६।। આ પ્રમાણે તૃતીયાન્ત શબ્દ ક્રિયાનું અભિધાન કરનારો બની શકતો ન હોવાથી, જેનું ઔચિત્ય રૂપી અર્થવાળું કરણ પ્રસિદ્ધ છે એવા યુગ ધાતુને પ્રગ ભાષ્યમાં કરવામાં આવ્યા છે, (૪૫૬) • Page #682 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૬૩૩ તેન તુલ્યું ક્રિયા ને વ્રતિ: (૩.૧.૧૧૫) સૂત્ર ઉપરના ભાગ્યની શરૂઆતમાં કુમ વર્તતે એવું વચન મૂકવામાં આવ્યું છે. અહીં ધાતુના કરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તે જાણીતું છે. કારણ કે તૃતીયાન્ત શબ્દ ક્રિયાનું અભિધાન કરનાર બની શકતો નથી એવો ન્યાય ઉચિત છે. ક્રિયાના સ્વરૂપનો વિચાર કરતાં સાધનને સ્પષ્ટ ઉલેખ કરવામાં આવતું નથી, જે સાધન પ્રસિદ્ધ હોય તો મહેં– (ગ્યતાવાળ) અને વર્ષાતિ એવા પ્રયોગો સાથે સરકાર અને વૃષ્ટિ જેવા કર્મ શબ્દ પ્રયોજાતા નથી, કારણ કે કર્મરૂપ સાધનો પ્રસિદ્ધ છે. अन्तर्भूते तु करणे प्रयोगो न पुनर्भवेत् । न्यायेनायुक्तमित्यत्र जीवतो प्राणकर्मवत् ॥४५७।। (ધાતુના અર્થમાં) કરણનો સમાવેશ થતું હોય તો ના કર્મ પાળના ની જેમ ચેર કપુરમ (ઔચિત્યને કારણે નહિ ઉલેખાયેલું) એ ચાર ને ફરીવાર પ્રયોગ થતો નથી. (૪૫૭) નીવર, અતિ જેવા શબ્દો સાથે પ્રગાન ગવતિ | મામાનં અતિ | જેવા પ્રયોગોમાં પ્રાપ્ત થતા ગાળાનું કે મારા શબ્દો વપરાતા નથી. તે શબ્દોનો ક્રિયારૂપના અર્થોમાં સમાવેશ થાય છે. આમ હેવાથી ગયુમાં ઔચિત્યરૂ૫ કરણ પ્રસિદ્ધ હવાથી ચા ને ઉલેખ ભાષ્યકારે કર્યો નથી. રાહ્યાખ્યાતાર એરોડથયુમિતિ વસે . अशोभनमसंबद्धमिति रूढिर्व्यवस्थिता ॥४५८।। (વ્યાકરણ શાસ્ત્રના) અભ્યાસને કારણે મયુર પ્રયોગને ન ગુi (નહિ જોડાયેલું એમ) છુટો પાડીને સમજાવવામાં આવે છે. વાસ્તવમાં અશોમનH (અસુંદર), અલંગ (સંબંધ વિનાનું) એ રૂઢ અર્થ વ્યવહારમાં દઢ થયેલ છે. (૪૫) સામાન્ય વપરાશમાં એવા અસંખ્ય શબ્દો છે જેમને રૂઢિ શબ્દો તરીકે સમજવામાં આવ્યા છે. તેમને પ્રકૃતિપ્રત્યયવિભાગ કરવામાં આવતો નથી. અયોગ્ય એવા અર્થવાળે મયુમ્ શબ્દ પણ આ જ શબ્દ છે, જેને માટે વ્યવહારમાં રોમનમ, “અણગમતું', મસંગમ, “સંબંધ વિનાનું' એવા અર્થો પ્રાપ્ત થાય છે. અમુમાં યુગ ધાતુની ક૯પના કરવી ચોગ્ય નથી તે પછી તેના કરણનો ઉલ્લેખ કર્યો છે કે નહિ તેની ચર્ચા કરવાની કશી જરૂર નથી. શાસ્ત્રના અભ્યાસને કારણે આવી ચર્ચાઓ થાય છે. તૃતીયાન્ત શબ્દ ક્રિયાને વાચક બનતો નથી એવા નિયમને પ્રાપ્ત કરવા માટે ભdહરિએ તેને તુક્યું સૂત્રને કેવો ઉપયોગ કર્યો છે તે સ્પષ્ટ થાય છે; એટલું જ નહિ, પરંતુ ટું વસે છે માં ગયુ ઉપરથી વ્યાકરણ દર્શનના બે સિદ્ધાન્તો-શબ્દ હમેશાં વા-૮૦ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ વાકયપદય અભિન્ન હોય છે અને માત્ર શાસ્ત્ર પ્રક્રિયા માટે જ તેમાં પ્રકૃતિપ્રત્યાયની કલ્પના કરવામાં આવે છે–ને કેવી રીતે અને કેવા સંદર્ભમાં રજૂ કર્યા છે તે આનંદ તેમજ આશ્ચર્યનો વિષય છે. विविभक्तिः प्रकृत्यर्थ प्रत्युपाधिः कथं भवेत् । विभक्तिपरिणामे च प्रकल्प्य विषयान्तरम् ॥४५९।। વિશેષ્યથી જુદી વિભક્તિવાળા શબ્દ પ્રકૃતિના અર્થ માટે ઉપાધિ કેવી રીતે બની શકે ? વિભક્તિનો ફેરફાર કરવાનો હોય તો (ફેરફાર ને માટે) બીજા કેઈ વિષયની કલ્પના કરવી પડશે. (૪૫૯) તેન તુચં. સૂત્રમાં તેને એવો તૃતીયાત પ્રકતિશદ વિશેષ્ય છે અને તેથી મુખ્ય છે. તેની સાથે કિયા એવો પ્રથમાન્ત શબ્દ જે તેન થી જુદી વિભક્તિને છે તે ઉપાધિ રૂપે કેવી રીતે યોજી શકાય, કારણ કે બંને વચ્ચે સામાનાધિકરણય નથી. દુરતિનાથ: વશ ! (૩.૨.૨૫) સૂત્ર ઉપરથી તિર: વરુ: | ઉદાહરણ સિદ્ધ થાય છે. આ સૂત્રમાં વારિ તુ સત્રની અનુવૃત્તિ હોવાથી ર્તરિ શબ્દની ઉપાધિ રૂપે વશ શબ્દ છે. બને સમાન અધિકરણમાં છે. તેની સુગં - સત્રમાં ક્રિયાની તૃતીયા વિભક્તિ કરી શકાશે નહિ, કારણ કે, સૂત્રમાંને ક્રિયા શબ્દની વિભક્તિનો ફેરફાર કરવા માટે કઈક બીજા વિષયની ક૯પના કરવી પડશે, જ્યાં આવા ફેરકાર યોગ્ય સમજવામાં આવે. અહી' મીમાંસાના ઊંહના નિયમને લાગૂ પાડી શકાશે નહિ. विभक्त्यन्तरयोगो हि यस्य तद्विषयान्तरे । विभक्त्यन्तरसंबन्धः सामर्थ्यादनुमीयते ॥४६०॥ सारूप्यात् तु तदेवेदमिति तत्रोपचर्यते । शब्दान्तर विभक्त्या तु युक्तं शास्त्रे तदश्रुतम् ॥४६१॥ જે શબ્દ કેઈક વિષયમાં બીજી વિભક્તિમાં પ્રાપ્ત થતું હોય તે શબ્દનો કઈક બીજા વિષયમાં. બીજી વિભક્તિ સાથે સંબંધ, સામર્થ્યને કારણે કલ્પી શકાય છે. (જુદી) વિભક્તિ સાથે જોડાયેલા બીજા શબ્દ માટે સાદશ્યને કારણે, આ તે જ (શબ્દ) છે એનો અભેદારોપ કરવામાં આવે છે, પરંતુ (વ્યાકરણ) શાસ્ત્રમાં આ બાબત જાણીતી નથી. (૪૬ ૦૪૬૧) મૂવાયો ધાતવઃ | (.૩.૧, મ વગેરેને ધાતુઓ કહેવાય છે) સત્રમાં વાતd: શબ્દ પ્રથમામાં હોવાથી સત્રનો અર્થ પણ પ્રથમાનો થશે. પરંતુ ગાજિત કારમવાનું ! (૧.૩.૧૨) સત્રમાં ધારવાની અનુવૃત્તિ લાગે છે, પણ ત્યાં તેની પચમી સમજવી પહશે. Page #684 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૬૩૫ મીમાંસાશાસ્ત્રમાં લિંગ, વચન અને વિભક્તિના વિપરિણામ માટે કહ શબ્દ વપરાય છે. આ ઊહનો સંબંધ વિકૃતિ સાથે છે, પ્રકૃતિ સાથે નહિ પ્રકૃતિમાં ઉપયોગમાં લેવામાં આવેલ શબ્દનો વિકૃતિમાં ઊહ થાય છે, પરંતુ તેને તુચૅ.. | સત્ર માટે આ ન્યાય લાગશે નહિ. प्रकृतिश्चेत् तृतीयान्ता तेनेत्यस्मात् प्रतीयते । क्रियेति प्रथमान्ता सा कथं भवितुमर्हति ॥४६२।। જો તેન શબ્દ ઉપરથી પ્રકૃતિ શબ્દ તૃતીયાન્ત છે એમ સમજાતું હોય તે ક્રિયાશબ્દ પ્રથમાન્ત કેવી રીતે હોઈ શકે? (૪૬૨) क्रिययेति तृतीया च प्रयोगे कस्य कल्प्यताम् । तेनेत्यस्य हि संबन्धः सूत्रस्थेन न विद्यते ॥४६३।। બિયા એ તૃતીયાન્ત શબ્દ કયા શબ્દના પ્રયોગ સાથે કલ્પી શકાશે ? સૂત્રમાંના તેન શબ્દનો તેની સાથે સંબંધ નથી. (૪૬ ૩) ક્રિયા શબ્દની વિભક્તિ બદલવામાં આવે તે પણ તે સ્ત્રીલિંગમાં હોવાથી તેના સાથે તેને સંબધ થશે નહિ. सोपस्कारेषु सूत्रेषु वाक्यशेषः समर्थ्यते । तेन यत् तत् तृतीयान्तं क्रिया चेत् सेति गम्यते ॥४६४॥ સૂત્રને અર્થ પૂર્ણ કરવાનો હોવાથી અધ્યાહત શબ્દો ઉમેરવામાં આવે છે. તેથી જે તૃતીયાન્ત શબ્દ છે તે ક્રિયા દર્શાવતું હોય તો એમ (વૃત્તિમાં) સમજવામાં આવે છે. (૪૬૪) उपाधेः कस्यचिद् वाक्ये प्रयोग उपलभ्यते । प्रतीयमानधर्मान् यो न कदाचित्प्रयुज्यते ॥४६५।। (કેટલીક વાર) વિગ્રહ વાકયમાં કેઈક ઉપાધિવાચક શબ્દનો પ્રયોગ થાય છે; પિતાના વડે સૂચવાતા ધર્મોન (જે ઉલ્લેખ કરતો નથી, તેવા ઉપાધિને કદાપિ પ્રયોગ થતો નથી. (૪૬૫) તથાં ઘટ્ટાન્ ! (૪.૨.૫૭) સૂત્રથી પ્રત્યયનું સાક્ષાત્ વિધાન થતું નથી, કારણ કે પંચમીનો ઉલ્લેખ નથી. પરંતુ સર: ઘર માં રીટાયામ્ ! એવા ઉદાહરણુવાકય ઉપરથી પ્રત્યયનું વિધાન કરવામાં આવે છે. અહીં તત્ત અને સમાન વિભક્તિમાં છે અને વાક્યમાં થયાં અને કાયામ્ સમાન વિભક્તિમાં છે. ઉપાધિ એટલે પરિચ્છેદક Page #685 -------------------------------------------------------------------------- ________________ 63; વાલીય વિશેષશબ્દ. સાધન અને ક્રીડા એવી બન્ને ઉપાધિએ તે ઉલ્લેખ કરવામાં આવતા નથી; પરંતુ તેને અયાહત સમજવામાં આવે છે અથવા સૂચવવામાં આવે છે. તેન તુસ્યા સૂત્રના ઉદાહરણ માાળવવીતે । તે અ માવળન તુક્ષ્ય' મીતે (ક્ષત્રિય:) । થાય છે. અહીં અધ્યયન અને પ્રાહ્મણના સંબ"ધ ઉલ્લેખાયા નથી, તેને સૂચવવામાં આવ્યે છે. પરિણામે તેન તુલ્થ ૦ સૂત્રમાં ઉપાધિવાચક શબ્દ યિા પ્રથમામાં છે અને તેન તૃતીયામાં છે, એમાં કશી મુશ્કેલી નથી, કારણ કે, વાકયાઘ્યાહાર વડે એને બરાબર સમજી શકાય છે. પ્રતીયમાનધર્માન એવા પાઠ લેવામાં આવતાં બીજી પંક્તિને બીજો અન્વય ય: (કાધિ:) ીયમાનધર્માર્ન જ્વાચિત્ મુખ્યતે સ અવર: ૩૧ાત્રિ: ' એમ થશે. પ્રતીયમાનમાં એવા પાઠ લઈને ય: ીયમાનધમાં (સ કવાષિ:) ન વાચિત્ મ્યુતે ! એમ પણુ અન્વય લેવામાં આવે છે. नीलमुत्पलमित्यत्र न विशेष्ये न भेदके । कश्चित् तद्धर्मवचनो वाक्ये शब्दः प्रयुज्यते ॥ ४६६ ॥ નોરું ૩૧રુમ્ । વાકયમાં વિશેષ્યની સાથે કે વિશેષણની સાથે તેમના ધર્મ દર્શાવતા શબ્દ પ્રયેાજાતા નથી. (૪૬) વિશેષŌવિશેષ્યેળ ચતુરુમ્ ! (૨.૧. ૫૭, વિશેષણુ શબ્દ વિશેષ્ય સાથે કમધારય સમાસમાં વિકલ્પે જોડાય છે) સૂત્રના ઉદાહરણffહોવÇમાં કયું વિશેષ અને કયુ વિશેષ્ય એવી સ્પષ્ટતા કરતા કાઈ શબ્દ વપરાયા નથી, પરંતુ સામાનાધિકરણ્ય ઉપરથી તેને સમજવામાં આવે છે. अत्यन्तानुगमात् तत्र न सूत्रे न च विग्रहे । विभक्तिपरिणामेन किञ्चिदस्ति प्रयोजनम् ॥४६७॥ તે (વિશેષણવિશેષ્યભાવ) સંબંધ પૂરેપૂરા સમજાતા હોવાથી સૂત્રમાં કે વિગ્રહવાકયમાં વિભક્તિના ફેરફાર વડે કશુ' પ્રત્યેજન સિદ્ધ થશે નહિ. (૪૬૭) तृतीयान्तं क्रियेत्येतद् विग्रहे न प्रयुज्यते । यथा दण्डः प्रहरणं क्रीडायामिति दृश्यते ॥ ४६८ || જેમ પુત્તુઃ પ્રરળ શ્રીદાયામ્ । વાકયમાં ઉપાધિરૂપ પ્રહરણના પ્રયોગ થાય છે. તેમ વિગ્રહ (વાકય)માં શબ્દને તૃતીયામાં પ્રયાગ થતા નથી. (૪૬૮) માઘળેન તુલ્ય ગીતે ક્ષત્રિયઃ । એવા વિગ્રહ વાકયમાં યિયા એવા તૃતીયાન્ત પ્રયાગ પ્રાપ્ત થતા નથી, કારણુ કે ઉપમેયમાં પ્રાપ્ત થતી ક્રિયા સામર્થ્યને કારણે ઉપમાનમાં પણ સમજવામાં આવે છે. પરંતુ હૅન્ક: હરળ' કહ્યાં શ્રીકાયામ્ । (જે ક્રિયામાં લાકડી મારવાનું સાધન છે તે) પ્રયાગમાં ઉપાધિરૂપ વ્રરળ શબ્દને પ્રયાગ પ્રાપ્ત થાય છે. આ પ્રદૂર શબ્દના પ્રત્યેાગ વિના ક્રીડામાં સાધનને પરિચય થતા નથી તેથી તઃક્ષ્યમાં હૅરનમ્ । (૪.૨ ૫૭) સુત્રમાં વિગ્રહવાક્યની જ અસર છે. Page #686 -------------------------------------------------------------------------- ________________ घविधौ यच्च संज्ञायामिति सूत्र उदाहृतम् । उपादानं प्रयोगेषु तस्यात्यन्तं न विद्यते ॥४६९॥ ઘ પ્રત્યયનું વિધાન કરનારા સૂત્રમાં જે સંજ્ઞાવાન્ ! એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તેનું પ્રાગમાં ઉચ્ચારણ બિલકુલ થતું નથી. (૪૬૯) પુસિ સંજ્ઞાયાં : વાળ (૩.૩.૧૧૮, પુલિંગની વિવેક્ષા હોય ત્યારે સંજ્ઞાશબ્દોમાં પ્રાયઃ ધાતુને ઘ પ્રત્યય લાગે છે.) સૂત્રમાં સંજ્ઞાવાન્ શબ્દ ઉપાધિ દર્શાવવા માટે વપરાય છે. પરત પ્રયોગમાં તેનો ઉલ્લેખ મળતો નથી, કારણ કે, પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયને સંજ્ઞા કહી શકાય છે. એ પ્રમાણે વિગ્રહવાકયમાં ક્રિયા શબ્દનો પ્રયોગ થતો નથી, કારણ કે, ઉપમેયમાં પ્રાપ્ત થનાર તેને, સામર્થ્યને કારણે સમજવામાં આવે છે. यैरप्रयुक्तैः संस्कारः प्रधानेषु प्रतीयते । ते भेदेऽपि विभक्तीनां निर्दिश्यन्त उपाधयः ॥४७०॥ ઉલેખ નહિ પામેલી એવી જે ઉપાધિઓ) વડે મુખ્ય (અ)માં (પ્રકર્ષરૂપ) સંસ્કાર જણાવાતું હોય તે ઉપાધિઓ જુદી વિભક્તિઓ સાથે પણ વપરાય છે. (૪૭૦) समुदायेषु वर्तन्ते भावानां सहचारिणाम् । शब्दास्तत् त्वविवक्षायां समुच्चयविकल्पयोः ॥४७१।। શબ્દ એક સાથે પ્રાપ્ત થતાં લક્ષણોના સમુદાયને બધ કરાવે છે, પરંતુ તે તે સમુચ્ચય અને વિકપની વિવક્ષા ન હોય ત્યારે. (૪૭૧) પવિત્ર આચાર, ગૌર વર્ણ, પીળા કેશ વગેરે સાથે રહેનારાં લક્ષણેના એક વ્યક્તિરૂ૫ સમુદાયથી તેના વાચક બ્રાહ્મણ વગેરે શબ્દો બને છે. આવા શબ્દો સમુદાયની અવિવક્ષા હાય અર્થાત બ્રાહ્મણના બધા ગુણોને સમુદાય દર્શાવતા ન હોય તો બ્રાહ્મણત્વને બંધ કરાવતા નથી. અમુક ગુણેને બદલે અમુક ગુણો એવો વિક૯પ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આવા શબ્દ જ્ઞાતિવિશેષના વાચક બનતા નથી. समुच्चयस्तु क्रियते येषु प्रत्यर्थवृत्तिषु । भेदाधिष्ठानया योगस्तेषां भवति संख्यया ॥४७२।। દરેક જુદા અર્થને દર્શાવનારા શબ્દોનો જ્યારે સમુચ્ચય દર્શાવવામાં આવે છે ત્યારે (એકને બીજાથી જુદા દર્શાવતી સંખ્યા સાથે તેમને સંબંધ થાય છે. (૪૭૨ सर्वैर्विशिष्टास्तैरथैर्जन्यन्ते सहचारिभिः । बुद्धयः प्रतिपत्तॄणां शब्दार्था स्तानतो विदुः ॥४७३॥ સાથે રહેનારા તે સઘળા અર્થો વડે ચેકસાઈ પ્રાપ્ત કરનારા, શ્રોતાઓનાં Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ વાક ચાંચ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી તે (બધાને ) શબ્દાર્થ રૂપે સમજવામાં આવે છે. (૪૭૩) संसृष्टाः प्रत्ययेष्वर्थाः सर्व एवोपकारिणः । तेषां प्रत्ययरूपेण सर्वेषां शब्दवाच्यता ॥४७४॥ જ્ઞાનમાં મદદરૂપ સઘળા અર્થો એકબીજા સાથે સંબંધમાં રહેલા હોય છે. તેથી શબ્દ, જ્ઞાનસ્વરૂપે રહેલા તે સર્વને વાચક બને છે. (૪૭૪) केवलानां तु भावानां न रूपमवधार्यते । अनिरूपितरूपेषु तेषु शब्दो न वर्तते ॥४७५॥ (કેઈ ઉપાધિ વિનાના) એકલા પદાર્થનું સ્વરૂપ સમજી શકાતું નથી (અને) શબ્દ, જેમનું સ્વરૂપ જણાતું ન હોય તેવા પદાર્થોને વાચક બનતો નથી. (૪૭૫) पूर्वशब्दप्रयोगाच्च समूहान्न निवर्तते । वर्ततेऽवयवे नापि नोपात्तं त्यजति क्वचित् ॥४७६॥ પૂર્વ શબ્દના પ્રયોગને કારણે (પંચાય) શબ્દ, સમુદાયનું અભિધાન કરવાથી નિવૃત્ત થતો નથી અથવા અવયવનું પણ અભિધાન કરતો નથી. નિશ્ચિત બનેલા (સમુદાય)નો પણ તે ત્યાગ કરતા નથી. (૪૭૬). સેન તુ ૦ | સૂત્ર ઉપરના ભાગ્યમાં ભાષ્યકારે જણાવ્યું છે કે સમુદાયના વાચક બનેલા શબ્દો અવયવોના પણ વાચક અને છે, જેમકે પૂર્વ પંચાલ દેશ. (સરખાવો, સમુદાજુ ૨ રાજા વૃતા: અવયવ વર્તનતે યથા પૂર્વે વળ્યા : 1) પરંતુ એવી શ કા કરી શકાય કે શબ્દાર્થસંબંધ નિત્ય હોવાને કારણે વિશ્વાસ શબ્દ, તેની સાથે પૂર્વ શબ્દને પ્રયોગ થયો હોવાથી તેના સમુદાયરૂ૫ અર્થને ત્યાગ કરશે નહિ, એટલું જ નહિ, પરંતુ, અવયવને અર્થ પણ દર્શાવશે નહિ. નિયત અર્થનો ત્યાગ અને નવીન અર્થનો સ્વીકાર, શબ્દ અંગે સ્વીકાર્ય બનતાં નથી. समुदायाभिधायी च यदि भेदं विशेषयेत् । तत्रातुल्यविभक्तित्वं पूर्वकायादिवद् भवेत् ॥४७७॥ સમુદાયનું અભિધાન કરનારે (પંચાલ) શબ્દ જે અવયવને નિશ્ચય કરાવે તે પૂર્વવા વગેરે (પ્રયોગો)ની જેમ સમાન વિભક્તિ પ્રાપ્ત થશે નહિ. (૪૭૭) પંચાલદેશ એક હોવાને કારણે પૂર્વ શબ્દ વંચાયાઃ શબ્દમાં કશી વિશેષતા દર્શાવી શકતો નથી. હવે જે પશ્વાત્રા: શબ્દનો પૂર્વે સાથે સંબંધ હોવાથી તે અવયવનો વાચક બનશે તો પૂર્વ ધાયન્સ ! પ્રયોગની જેમ પશ્વાત્રાનાં પૂર્વ ! એવી ષષ્ઠી વિભક્તિ કરવી Page #688 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ ૩૯ પડશે તેથી સામાનાધિકરણ્ય થશે નહિ. હવે જે સામાનાધિકરણ્યને બાધ આવતો ન હોય તો પણ શબ્દાર્થ સંબંધના નિયંત્વને કારણે વિશ્વા: શબ્દ તેના સમુદાયરૂપ મુખ્ય અને ત્યાગ કરીને અવયવરૂપ ગૌણ અર્થ દર્શાવશે. समूहे च प्रदेशे च पञ्चाला इति दृश्यते । तथा विशेषणं सर्व इत्येतदुपपद्यते ॥४७८॥ પવારા એશ બ્દ સમુદાયના અર્થમાં અને અવયવના અર્થમાં પણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સર્વ એવા વિશેષણ શબ્દનો પશ્વાદ સાથે પ્રયોગ થઈ શકે છે. (૪૭૮) આ કારિકામાં, સમુદાયશબ્દ પ્રસિદ્ધ અવયવને અર્થ પણ દર્શાવે છે એ પક્ષનું સમર્થન કરવામાં આવ્યું છે. तथापिप्पलीत्यत्र जात्यन्तरनिवृत्तये । अधं च पिप्पली चेति खण्डे शब्दः प्रतीयते ॥४७९॥ એ પ્રમાણે અજિcqહી સમાસમાં કર્યું જ પિcપી જ એમ દિવટી શબ્દ, બીજા જાતિ (શબ્દ)ની નિવૃત્તિ માટે અવયવનના અર્થમાં સમજવામાં આવે છે. (૪૭૯) અવિશ્વરી સમાસને કમ ૨ વિધ્વી ૧ એવો વિગ્રહ કરવામાં આવતાં વિવી શબ્દને સમુદાયરૂપ અથ સમજવામાં આવે છે. આ વિગ્રહ પ્રમાણે વિદ8 શબ્દ જાતિવાચક શબ્દ તરીકે સમજવામાં આવે છે અને તે સમુદાય શબ્દ ગઈ એવા અવયવ તરીકે પણ વાપરી શકાય છે. હવે જે મધ પિવાઃ ! એવો વિગ્રહ કરીએ તે પણ વિશ્વ શબ્દ જાતિ દર્શાવશે અને બીજી જાતિવાચક શબ્દોની નિવૃત્તિ કરશે. पञ्चालानां प्रदेशोऽपि भिन्नो जनपदान्तरात् । तत्रान्यस्य निवृत्त्यर्थे शब्दे भेदो न गम्यते ॥४८०॥ પંચાલ (દેશ)નો એક ભાગ પણ બીજા દેશથી જુદો સમજવામાં આવે છે. બીજાની નિવૃત્તિ માટે વપરાયેલા પન્નાત્ર શબ્દ દ્વારા સમુદાય અને અવયવ વચ્ચે ભેદ દર્શાવાતો નથી. (૪૮૦) प्रसिद्धास्तु विशेषेण समुदाये व्यवस्थिताः । प्रदेशे दर्शनं तेषामर्थप्रकरणादिभिः ॥४८१॥ સમુદાયના અર્થમાં વિશિષ્ટ રૂપે દઢ થયેલા તે શબ્દો તેવા અર્થમાં જ જાણીતા છે. પ્રજન, (સંદર્ભ) વગેરે વડે તેમને અવયવરૂપ અર્થ) માં સમજવામાં આવે છે. (૪૮૧). Page #689 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વાકયપરાય यदुपव्यञ्जनं जातेः सहचारि च कर्मसु । तत्र वा रूढसम्बन्ध यत् प्रायेणोपलक्षितम् ॥४८२॥ समुदायः प्रदेशो वेत्येव तस्मिन्ननाश्रिते । अर्थात्मन्यविशेषेण वर्तन्ते ब्राह्मणादयः ॥४८३॥ બ્રાહ્મણ વગેરે શબ્દ, જાતિની અભિવ્યક્તિ કરનારા, ઉપનયન વગેરે ચક્કસ કાર્યો સાથે અવિભાજ્યપણે જોડાયેલા, અથવા તે જાતિમાં રૂઢ થયેલા સંબંધવાળા અને લગભગ તેવા જ જાહેર થયેલા, અને સમુદાય કે અવયવ કઈ એકને પણ આશ્રય નહિ કરનારા અનું, સામાન્યપણે અભિધાન કરે છે. (૪૮૨-૮૩) यश्च तुल्यश्रुतिहष्टः समुदाये व्यवस्थितः । तेनोपचरितैकत्व प्रदेशेऽप्युपलभ्यते ॥४८४॥ સમુદાયના અર્થમાં દઢ થયેલ જે બ્રાહ્મણ શબ્દ અવયવને અર્થ દર્શાવનારા સાથે) સમાન રૂપવાળ દેખાય છે, તેના ઉપર સાદર્યાના આરોપને કારણે અવયવના અર્થમાં પણ તે પ્રાપ્ત થાય છે. (૪૮૪) संस्कारादुपघाताद् वा वृत्तोऽक्तपरिमाणके । तेलादौ जातिशब्दोऽत्र सामर्थ्यादवसीयते ॥४८५।। અહીં ઉકાળવાથી કે કુતરાં વગેરે વડે) બગાડવાથી ચોકકસ વજન સાથે સંબંધ વાળા તેલના અર્થમાં, તે જાતિ શબ્દને સામર્થ્યને કારણે સમજવામાં આવી છે. (૪૮૫) न जातिगुणशब्देषु मूर्ति भेदो विवक्षितः । ते जातिगुणसम्बन्धभेदमात्रनिबन्धनाः ॥४८६।। નતિ શબ્દો અને ગુણ શબ્દોમાં પદાર્થના પરિમાણુના ભેદની અપેક્ષા રાખ. વામાં આવતી નથી. જાતિ અથવા ગુણ સાથેના તેમના સંબંધને કારણે પ્રાપ્ત થતા મતભેદ ઉપર તે આધાર રાખે છે. (૪૮ ૬) कृष्णादिव्यपदेशश्च सर्वावयववृत्तिभिः । गुणैस्तेऽप्येकदेशस्थाः पटादीनां विशेषकाः ॥४८७॥ (કૃષ્ણ) ગુણો બધા અવયવોમાં જ્યારે વ્યાત બને છે ત્યારે તેમને માટે SUા વગેરે શબ્દ વપરાય છે. પદાર્થના એક ભાગમાં રહ્યા હોય તે પણ તે વસ્ત્ર વગેરેના રંગની વિશેષતા દર્શાવતા હોય છે. (૪૮૭) અહી સુવ, કૃeળ વગેરે ઉદાહરણને સમજાવવામાં આવ્યાં છે. Page #690 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ पटावयववृत्तास्तु यद। तत्र पटादयः । તા સૈાવિવરોષ જ્ઞાતિવમુખ્યત્વે ૪૮૮ાા . જ્યારે પદ (વસ્ત્ર) વગેરે શબ્દ તેના એક ટુકડા માટે વપરાયા હોય ત્યારે તેઓ “તેલ વગેરેની જેમ જાતિના વાચક બને છે. (૪૮૮) निवृत्त्यर्था श्रुतिर्येषां भेदस्तेष्वनपेक्षितः । प्रदेशे समुदाये वा गुणोऽन्येषां निवर्तकः ॥४८९॥ જે શબ્દો તેમના અર્થો સિવાયના બીજા અર્થોની નિવૃત્તિ માટે ઉલ્લેખાયા હોય છે, તેમને અંગે સમુદાય કે અવયવ એવા ભેદની અપેક્ષા હોતી નથી. (ચક્કસ) ગુણ (દર્શાવતે) શબ્દ બીજા (અર્થો)ની નિવૃત્તિ કરશે. (૪૮૯) ब्राह्मणाध्ययने तत्र वर्तते ब्राह्मणश्रुतिः । सादृश्यं तत्र दृष्ट हि क्षत्रियाध्ययनादिभिः ॥४९०॥ બ્રાહ્મણ શબ્દ બ્રાહ્મણના અધ્યયન (રૂપી અવયવ)ના અર્થમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ક્ષત્રિયના અધ્યયન સાથે સદશ્ય સમજવામાં આવે છે. (૪૯૦) ब्राह्मणाध्ययने वृत्तिर्यदि स्याद् ब्राह्मणश्रुतेः । वक्तव्य केन धर्मेण तुल्यत्वं क्रिययोरिति ॥४९१॥ જે બ્રાહ્મણ શબ્દ (માત્ર) બ્રાહ્મણના અધ્યયનનો જ ઉલ્લેખ કરતો હોય તો કયા બે ધર્મને કારણે બને ક્રિયાઓ વચ્ચે સરખાપણું છે, તે જણાવવું પડશે.(૪૧) ઉપરની કારિકામાંના વિચાર સામે શંકા રજૂ કરવામાં આવે છે. अध्येतरि यदा वृत्तिरुच्यते ब्राह्मणश्रुतेः ।। निमित्तत्व तदोपैति क्रियैवाध्येतरि स्थिता ॥४९२।। બ્રાહ્મણ શબ્દ જે અધ્યયન કરનારનો ઉલ્લેખ કરતે હોય તે અધ્યયન કરનારમાં પ્રાપ્ત થનારી (અધ્યયન) ક્રિયા સરખામણીના નિમિત્ત રૂપે પ્રાપ્ત થશે. (૪૯૨) ઉત્તર રૂપે સર્વસંમત મત રજૂ કરવામાં આવે છે. सिंहशब्देन संबन्धे शौर्यमात्राभिधायिना । चैत्रात् षष्ठी प्रसज्येत योगे शौर्यादिभिर्यथा ॥४९३॥ ત્રાસ શૌર્ચન એમ ચૈત્રને શૌર્ય સાથે સંબંધ થતાં જેમ ષષ્ઠી સમજવામાં વા-૮૧ Page #691 -------------------------------------------------------------------------- ________________ ફર્ વાપીય આવે તેમ માત્ર શૌયનું અભિધાન કરનારા સિદ્ શબ્દ સાથે ચૈત્ર શબ્દને સંબ`ધ જોડવામાં આવતાં ચૈત્રસ્ય સિંદ્ । એવી ષષ્ઠી વિભક્તિ પ્રાપ્ત થશે.(૪૯૩) બીજી રીતે પ્રાપ્ત થતી મુશ્કેલીએ ક્રારિકામાં જણાવવામાં આવી છે. ब्राह्मणायेत्र दातव्यं वैश्यायेत्येवमादिषु । संप्रदानादियोगश्च क्रियामात्रे न कल्पते ॥४९४॥ બ્રાહ્મણની જેમ વૈશ્યને દાન આપવુ વગેરે પ્રયાગેામાં જો બ્રાહ્મણુ શબ્દ માત્ર અધ્યયન ક્રિયાના વાચક હોય તેા માત્ર ક્રિયાના અર્થમાં સંપ્રદાન વગેરે (વિભકિત) સાથે સંબંધ જોડી શકાશે નહિ. (૪૯૪) क्रियामात्राभिधायित्वादव्ययेषु वतेन च । पाठः कदाचित्कर्तव्यस्तुल्यौ पक्षावुभौ यतः || ४९५॥ (ઉપમાન શબ્દ) માત્ર ક્રિયાનુ· અભિધાન કરતા હાવાથી વૃત્તિ પ્રત્યય જેમને અંતે છે તેવા તેમના (સ્વાદ ગણુના) અબ્યા સાથે પાઠ કદાપિ કરવા જોઈએ નહિ, કારણ કે (આ અંગે) અન્ને પક્ષે સરખા છે. (૪૯૫) અ પ્રત્યયાથ' વિશેષણ પક્ષના અનુસધાનમાં ભાષ્યકાર જણાવે છે કે અવ્યો! સાથે વૃત્તિ પ્રત્યયાન્ત ઉપમાનશબ્દોને પાઠ કરવા જોઈએ નહિં, કારણ કે જ્યારે તે ક્રિયાને દર્શાવે ત્યારે લિંગ અને સંખ્યા સાથે તેમના સંબધ થશે નહિ. પ્રકૃત્ય વિશેષણ પક્ષમાં પણ ઉપમાનશબ્દો માત્ર ક્રિયા દર્શાવે છે. ક્રિયા અસત્ત્વવાચી હાવાથી આ પક્ષમાં પણ વૃત્તિ પ્રયયાતના લિંગ અને સંખ્યા સાથે સ ંબધ થશે નહિ. બન્ને પક્ષેામાં પ્રત્યયને અય ક્રિયા થશે તેથી બન્ને પક્ષેા આ બાબતમાં સરખા છે. પરંતુ વૃત્તિ પ્રત્યયાતને અ ક્રિયા નહિ પરંતુ ક્રિયાવાન સમજવામાં આવે તા તે દ્રવ્યવાચી હાવાથી લિંગ અને સંખ્યા સાથે તેના સંબધ થઈ શકશે. जहाति जातिं द्रव्यं वा तस्मान्नावयवे स्थितः । क्रियायास्तु श्रुतिर्यस्मात् तद्वत्यर्थे ऽवतिष्ठते ॥ ४९६ ॥ તેથી અન્યયના અર્થમાં રહેલે શબ્દ, જાતિ કે દ્રવ્યના અને। ત્યાગ કરતા નથી. યિા શબ્દને ઉલ્લેખ થયેા હેાવાથી ક્રિયાવાનના અર્થમાં તે સમજવામાં આવે છે. (૪૯૬) अक्रियाणां निवृत्त्यर्था यतश्चात्र क्रियाश्रुतिः । क्रियोपलक्षिते तस्मात् क्रियाशब्दः प्रतीयते ॥ ४९७ || શિયા શબ્દને (સૂત્રમાં) ઉલ્લેખ અક્રિયાઓની નિવૃત્તિ માટે થયે હેાવાથી ઝિયા શબ્દને ક્રિયા સાથે રહેલે એ અર્થમાં સમજવામાં આવે છે. (૪૯૭) Page #692 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ होतव्यादिषु यस्माच्च क्रियान्या ब्राह्मणादिवत् । अपेक्षणीया शुद्धेऽर्थे तस्माद् वृत्तिर्न कस्यचित् ॥४९८॥ “બ્રાહ્મણની જેમ પ્રયોગમાં જુદી (અધ્યયનરૂ૫) ક્રિયા અપેક્ષિત છે તેમ તવ (વગેરે)માં પણ છે. તેથી શુદ્ધ (ક્રિયા)રૂપ અર્થને આમાંને કઈ શબ્દ દર્શાવતું નથી. (૪૯૮) જેમ, બ્રાહ્મણની જેમ' ને અથ બ્રાહ્મણના અધ્યયનની જેમ' એવો સમજવામાં આવે છે, તેમ દૃોતવ્ય માં પણ માત્ર હેમ કટ્વા રૂપી શુદ્ધ ક્રિયા નહિ પરંતુ હેમવાના પદાથ રૂપી દ્રવ્યને ઉપમાન વાચક સાધારણ ધર્મ સમજવામાં આવે છે. सर्व वाप्येकदेशो वा यस्मिन्नाश्रीयते क्वचित् । _ विशेषवृति तं सर्वमाहुभे दे व्यवस्थितम् ॥४९९॥ જ્યાં કેઈ શબ્દ(પ્રગ)નું સમુદાયના કે અવયવના અર્થમાં અભિધાન થાય છે ત્યાં તે સમુદાયને ભેદને આધારે, વિશેષ તરીકે સમજવામાં આવે છે. શબ્દ, સમુદાયને વાચક હોય કે અવયવને વાચક હોય, તેને હમેશાં વિશેષનો અર્થ દર્શાવાતે સમજવામાં આવે છે. શબ્દ જ્યારે અવયવનો અર્થ દર્શાવતો હોય ત્યારે બીજા અવયવોની તે નિવૃત્તિ કરે છે. તેથી તે વિશેષ વાચક બને છે. જ્યારે તે સમુદાયનો અર્થ દર્શાવતો હોય ત્યારે સમુદાયના બધા અવયવને તે દર્શાવતો નથી. તેથી પણ તે વિશેષ દર્શાવે છે એમ સમજી શકાય. समुच्चयो विकल्पो वा प्रकाराः सर्व एव वा । विशेषा इति वर्ण्यन्ते सामान्यं वाविकल्पितम् ॥५००॥ શબ્દો સમુચ્ચય કે વિકલ્પ કે બધા અવયવો દર્શાવે પરંતુ, તેમને બધાને તેમજ, વિકલ્પ વિનાના સામાન્યને પણ વિશેષ તરીકે સમજવામાં આવે છે. (૫૦૦) न हि ब्राह्मण इत्यत्र भेदः कश्चिदुपाश्रितः । अपाकृतो वा तेनाय समुदाये व्यवस्थितः ॥५०१।। ત્રણ શબ્દમાં કઈ અવયવને અર્થ) સ્વીકાર નથી કે દૂર કરવામાં આવ્યું નથી, તેથી તે સમુદાય રૂપે દઢ બને છે. (૫૦૧). રાઉના પાઠ મશ્રિત: (જે કદાચ છાપભૂલ પણ હોઈ શકે) ને બદલે હવાશ્રિતઃ પાઠ લેવો જોઈએ કારણ કે લારાજ જણાવે છે કે ન વાત્ર શ્ચિીસોડવશ્વ નિવારિતો વિરોષ ફતિ ' સમાયવરનY | આ કારિકામાં અર્થના સંદર્ભની દષ્ટિએ યુવાશ્રિતઃ પાઠ યોગ્ય છે. એ પ્રમાણે ઉપરને અનુવાદ સમજવાને છે. Page #693 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય क्रिया त्वाश्रीयते यस्मिन् स भेदोऽध्यवसीयते । तथान्यथा सर्वथा चेत्यप्रयोगे न विद्यते ॥५०२।। જે (ઉપમાન) માં ક્રિયાનો (સાધારણ ધમ રૂપે) આશ્રય કરવામાં આવે છે (ત્યાં) તે (ક્રિયારૂપ વિશેષને નિશ્ચય થાય છે. બીજા શબ્દોને પ્રવેશ કરવામાં ન આવે તે તે (વિશેષ), બીજે અથવા બધા (વિશેષ), ત્યાં પ્રાપ્ત થતા નથી. (૫૦૨) જ્યાં ઉપમાનમાં સાધારણ ધર્મ રૂપે ક્રિયાનો આશ્ચય કરવામાં આવે છે ત્યાં તે ક્રિયારૂપ ધર્મ સમુદાયના અર્થમાં સમજવામાં આવે છે. ગ્રાહ્મબેન તુ મીતે પ્રગમાં અધ્યયનક્રિયારૂપ સાધારણુધર્મ સમજવામાં આવતાં ગ્રાહ્મળ શબ્દને સમુદાયના એક વિશેષના અર્થાત અવયવના અર્થમાં સમજવામાં આવે છે. જે તુવં જેવા બીજા શબ્દો વાપરવામાં ન આવે તે તે ક્રિયારૂપ અભિમત અવયવ કે બીજો કોઈ અવયવ કે બીજા બધા અવય પ્રાપ્ત થશે નહિ. उपमाने क्रियावृत्तिमुपमेये क्रियाश्रुतिः । प्रत्याययन्ती भेदस्य करोतीव पदार्थताम् ।।५०३।। ઉપમેયના સંદર્ભમાં પ્રાપ્ત થતું ક્રિયાશબ્દ, ઉપમાનમાં (પણ) ક્રિયાને સંબંધ દર્શાવીને, (ક્રિયારૂપ) અવયવ ને પણ (ઉપમાન)શબદના અર્થ તરીકે જાણે કે જણાવે છે. (૫૦૩) व्यापारेणैव सादृश्ये व्यापारस्य विवक्षिते । क्रियावद् वचनाच्छब्दात् प्रत्ययः प्रतिपाद्यते ॥५०४॥ (એકની) ક્રિયાના જ્યારે (બીજાની) ક્રિયા સાથેના સદશ્યની વિવેક્ષા હોય ત્યારે ક્રિયાવિશિષ્ટ દ્રવ્યના વાચક શબ્દ સાથે (વરિ) પ્રત્યય જોડવામાં આવે છે. (૫૦૪). क्रियावतोऽपि सादृश्ये वक्तुमिष्टे क्रियावतो । अध्येता ब्राह्मण इव प्रत्ययो न निवर्तते ॥५०५।। અધ્યેતા શ્રીહાળ કુવા (અધ્યયન કરનાર બ્રાહ્મણ જેવો છે) પ્રાગની જેમ, જ્યારે (એક) ક્રિયાવાનનું (બીજા) ક્રિયાવાન સાથે સાદશ્ય જણાવવું ચોગ્ય અને છે ત્યારે (વત્તિ) પ્રત્યયની નિવૃત્તિ થતી નથી. (૫૦૫) ઉપમાન અને ઉપમેયમાં પ્રાપ્ત થતા ક્રિયારૂપ સદશ્યને આધારે ધ્રોળ વ શું ક્ષત્રિયઃ સચેતા | પ્રાગમાં વતિ પ્રત્યય યોગ્ય નથી છતાં તેની નિવૃત્તિ થતી નથી. હવે ગ્રાહ્યાવત શબ્દ સત્ત્વવાસી થયે તેથી લિંગ અને સંખ્યા સાથે તેનો સંબંધ થશે; તેથી સ્વરાદિગણમાં તેને મૂકવો પડશે. ઉપમાનશબ્દમાં ક્રિયાનું પ્રાધાન્ય હોવાથી લિંગ અને સંખ્યા તેને પ્રાપ્ત ન થાય તે પછી તને સ્વરાદિગણમાં મૂકવાનું પ્રયોજન અહીં દર્શાવવામાં આવ્યું છે. સ્વરાદિગણમાં પાઠ કરવાથી વતિનું અધ્યયત્વ સિદ્ધ બને છે. Page #694 -------------------------------------------------------------------------- ________________ ઋજુ માંડ अधीते तुल्य इत्येवं पुंल्लिङ्गेन विशेषणम् । क्रियावति क्रियायां तु तुल्यशब्दे नपुंसकम् ||५०६ || ક્રિયાવાન (એવે। અથ અપેક્ષિત) હોય ત્યારે, ધીતે તુલ્યઃ । (ની જેમ અભ્યાસ કરે છે)ની જેમ, ( તે ક્રિયાવાનના) વિશેષણને પુલ્લિંગમાં વાપરવામાં આવે છે. ક્રિયાના અથ (અપેક્ષિત) હોય ત્યારે (ક્રિયાના) વિશેષણ માટે નપુંસકલિંગ સમજવામાં આવે છે. (૫૦૬) ક્રિયાવાનના અર્થમાં તુખ્ય શબ્દ સમજવામાં આવતા હાય, જેમકે ત્રાજ્ઞળેન મુન્ત્ય: મીતે । (બ્રાહ્મણુના જેવા ક્ષત્રિય અધ્યયન કરે છે) ત્યારે પુલ્લિંગ તુય: શબ્દને ક્રિયાવાનના વિશેષણ તરીકે સમજવામાં આવે છે. ક્રિયાના અથમાં તુલ્ય શબ્દ સમજાતા હોય ત્યારે માળેન તુલ્ય જીતે ક્ષત્રિયઃ ।, ક્ષત્રિય, બ્રાહ્મણના સરખું અધ્યયન કરે છે' પ્રયાગની જેમ, મુખ્ય શબ્દ ક્રિયા સાથે અભિન્ન એવા વિશેષરૂપે નપુસકમાં પ્રયેાજવામાં આવે છે. प्रकृत्यर्थे विशिष्टेऽपि प्रत्ययार्थाविशेषणात् । पुत्रेण तुल्यः कपिल इति वृत्ति: प्रसज्यते ॥ ५०७ ॥ પ્રાતિપદિકના અર્થ માટે ક્રિયાશબ્દ વિશેષણ અનતે હાય તેા પણ પ્રત્યયના અનુ તે વિશેષણુ બનતા ન હેાવાથી પુત્રેન તુલ્ય: વિષ્ઠઃ । (પુત્ર જેવે પીળા, પ્રયાગ)ની જેમ વૃત્તિ પ્રાપ્ત થશે. (૫૦૭) ૪૫ પ્રકૃત્ય વિશેષણુપક્ષમાં ખીજી એક મુશ્કેલી જણાવવામાં આવે છે. ભાષ્યકાર જણાવે छे है तृतीयासमर्थात् क्रियावाचिनो गुणतुल्यत्वेऽपि प्रत्ययः प्राप्नोति । पुत्रेण तुल्यः स्थूलः । પુત્રેન સુન્ય: વિરુઃ । કાઈ એક ગુણ સાથે સાદશ્ય હોય તેા પણ તૃતીયાન્ત ક્રિયાશબ્દને વૃત્તિ ઉમેરવામાં આવે છે. પૂર્વ પક્ષરૂપ આ ભાવિચારને અહીં રજૂ કરવામાં આવ્યા છે. याः पुत्रे रूढसंबन्धाः क्रिया लोके विवक्षिताः । ताभिः क्रियावत' पुत्राद् गुणतुल्ये वतिर्भवेत् ||५०८ || પુત્રઃ શબ્દ સાથે દૃઢ થયેલ સબંધવાળી જે ક્રિયાઓ વ્યવહારમાં વિવક્ષિત છે, તે ક્રિયાઓવાળા પુત્ર શબ્દને કાઇક ગુણુનુ સાદૃશ્ય હોય ત્યારે વૃત્તિ પ્રત્યય ઉમેરવામાં આવે છે, (૫૦૮) अन्तर्भूतं निमित्तं च रूढिशब्देषु यद्यपि । क्रियास्तु सहचारिण्यो रूढाः सन्ति पदार्थवत् ||५०९ ॥ રૂઢિશબ્દોમાં (પ્રવૃત્તિ)નિમિત્ત અન્તભૂત હાય છતાં, કેટલીક ક્રિયાઓ, (શબ્દની સાથે હંમેશાં) રહેનારી અને શબ્દના (દ્રવ્યરૂપ) અનૌ જેમ પ્રસિદ્ધ હાય છે. (૫૯) Page #695 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રીય क्रमं तु यदि बाधित्वा प्रत्ययार्थविशेषणम् । प्रधानानुग्रहात्साम्याद् विभक्तश्चावतिष्ठते ॥५१०॥ (સ્થાનરૂપ) ક્રમનો બાધ કરવામાં આવે તો, મુખ્ય એવા પ્રયયાર્થીના ઉપકારને કારણે અને સમાન વિભક્તિને કારણે, (ક્રિયાશ) પ્રત્યાયના અર્થનું વિશેષણ બનશે. (૧૦) કારિકા ૫૦૭માં જણાવવામાં આવ્યું કે પુત્ર શબ્દ ક્રિયાવાચક છે. કારિકા ૫૦૮માં પુત્ર શબ્દના વાચક–ને ફરીવાર જણાવવામાં આવ્યું. પરંતુ કારિકા ૫૦૯માં એની સામે મુશ્કેલી રજુ કરવામાં આવી. આ મુશ્કેલી દૂર કરવા માટે ચત્તલુન્ય ક્રિયા ચૈત્ ના મવતિ | એ પ્રમાણેના પક્ષાન્તરવચનને અહીં સમજાવવામાં આવ્યું છે. प्रकृतेरविशिष्टत्वात् क्रियातुल्ये प्रसज्येत । पुत्रादौ गुणशब्देभ्यः पूर्वोक्तस्य विपर्यये ॥५११।।। (ક્રિયાશબ્દ) પ્રાતિ પદિકનું વિશેષણ બનતું ન હોવાથી પહેલાં જણાવેલા (ઉદાહરણ પુત્રોજ તુચર યૂઝર)થી વિરુદ્ધ શબ્દક્રમવાળે પ્રયોગ (રઘુર તુઃ ગુરુ પ્રાપ્ત થતાં પુત્ર વગેરે માટે પૂત્ર વગેરે ગુણ શબ્દોને, ક્રિયાનું સાદય દર્શાવવા, (તિ પ્રત્યય) ઉમેરવામાં આવે છે. (૫૧૧) પ્રત્યયાથ વિશેષણપક્ષનો સ્વીકાર કરવામાં આવતાં, પહેલાં જણાવેલી મુશ્કેલી પ્રાપ્ત થશે. આ પક્ષમાં પણ ધૂન તુર: પુત્રઃ આ એવું ઉદાહરણ પ્રાપ્ત થશે. स्थूलेन तुल्यो यातीति बहिरङ्गा क्रियाश्रुतिः । अनिमित्त वतेस्तुल्यं यातीत्यरेष्यते वतिः ॥५१२॥ ધૂન તુચ (વત્તઃ) જાતિ ા (સ્થૂળના સરખે દેવદત્ત જાય છે) પ્રયોગમાં ક્રિયાનો ઉલ્લેખ બહિરંગ છે તેથી તે ગતિ (પ્રત્યય ઉમેરવા)નું નિમિત્ત બનતે નથી, પરંતુ તુવં ચાર (સ્થૂળના જેવું ચાલે છે) પ્રયોગમાં વતિને પ્રાગ આવકાય છે. (૫૧૨) પૂન તુરઃ (વવત્તઃ)યાતિ પ્રગમાં પુંલિગમાં પ્રાપ્ત થતો તુઃ શબ્દ દેવદત્ત સાથે સમાન અધિકરણમાં હોવાથી ક્રિયાને કારણે પ્રાપ્ત થતું તુલ્યવ અર્થાત્ સરખાપણું સમજાશે નહિ. તેથી આ પ્રયોગ થુન તુ: પુત્રઃ 1 થી જો પડતો નથી. ધૂન તુ યાતિ એવા પ્રયોગમાં ચાતિ ક્રિયારૂપ તુ સાથે સમાન અધિકરણમાં છે. તેથી ક્રિયાનું પ્રાધાન્ય સમજવામાં આવે છે. પરિણામે સ્થૂત્રવત્ યાતિ એવો વતિ સાથેનો પ્રયોગ પ્રાપ્ત થશે. द्वयं विशेष्यते तेन यदेकत्र विशेषणम् । तुल्यशब्दो हि तं धर्ममुभयस्थमपेक्षते ॥५१३॥ જે એકને માટે વિશેષણ રૂપે ઉલ્લેખાયું હોય તે બન્નેનું વિશેષણ બનશે. તુલ્ય શબ્દ, તે (ક્રિયારૂપ) ધર્મ બનેમાં પ્રાપ્ત થતો હોય તેવી અપેક્ષા રાખે છે. (૫૧૩) Page #696 -------------------------------------------------------------------------- ________________ મીજુ કાંઠ ૧૪૭ ક્રિયાશબ્દ, પ્રકૃતિ કે પ્રત્યયના અર્થમાંથી એકને માટે, વિશેષણ રૂપે ઉલ્લેખાયો હેય, તે, પ્રકૃતિ અને પ્રત્યયના એમ બન્નેના અર્થોનાં વિશેષણરૂપ બની શકે. સદશ્યને વાચક તુચ શબ્દ ક્રિયારૂપ ધર્મને પ્રકૃતિ અને પ્રત્યય એમ બનેને અર્થેના વિશેષણ રૂપે સ્વીકારે છે. एकः समानो धर्मश्चेदुपमानोपमेययोः । तुलया संमित तुल्यमिति तत्रोपपद्यते ॥५१४॥ ઉપમાન અને ઉપમેય બનેમાં એક ધર્મ સમાન હોય તે (જ) તુલ્ય શબ્દને ત્રાજવા વડે બરાબર માપેલું (એ અથ) એગ્ય કરે છે. (૫૧૪) सूत्रे श्रुतश्च द्विष्ठोऽसावभेदेन प्रतीयते । न च सामान्यशब्दत्वादश्रुता गम्यते क्रिया ॥५१५॥ (તેર તુલ્યું સૂત્રમાં ઉલ્લેખાયેલે તે ક્રિયારૂપ ધર્મ) બનેમાં અભિન્નપણે રહેલે સમજાય છે. જેને ઉલ્લેખ થયું નથી તેવી ક્રિયા, (પુત્ર) શ૬) સામાન્ય શબ્દ હેવાને કારણે, સમજવામાં આવતી નથી. (૫૧૫) अश्रुताश्च प्रतीयन्ते निदेशस्थायितादयः । ये धर्मा नियतास्तेषां पुत्रादिषु न विद्यते ॥५१६॥ પુત્ર શબ્દમાંથી આજ્ઞાપાલન વગેરે (જાણીના ધર્મો) ઉલેખ ન પામ્યા હોય છતાં, સમજવામાં આવે છે; પરંતુ, જે વિશિષ્ટ શેષ ધર્મો છે તે તેમાં પ્રાપ્ત થતા નથી. (૫૧૬). अनाश्रितक्रियस्तस्मान्न तुल्योऽस्ति क्रियावता । क्रियायाः श्रवणे सापि क्रियावत्ता प्रतीयते ॥५१७।। જેનામાં ક્રિયાનો આશ્રય નથી તેવું (ઉપમેય), ક્રિયાવાન (ઉપમેય)ના જેવું નથી. ક્રિયાને ઉલેખ થયે હોય ત્યારે (જ) તે (ઉપમાન)ને ક્રિયાને આશ્રય સમજાય છે. (૫૧૭) द्वयोः प्रतिविधानाच्च ज्यायस्त्वमभिधीयते । नित्यासत्त्वाभिधायित्वात् प्रत्ययार्थविशेषणे ॥५१८।। બને (પક્ષના દેષ)નો પરિહાર કરવામાં આવ્યું હોવાથી (પ્રત્યયાર્થવિશેષણપક્ષ) વધારે સ્વીકાર્ય છે એમ કહેવામાં આવ્યું છે, કારણ કે પ્રત્યાર્થવિશેષણ(પક્ષ)માં (વત્તિ) અસત્વરૂપ ક્રિયાનું હંમેશા અભિધાન કરે છે. (૫૧૮) Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ વથષદીય તેન તુ | સત્ર ઉપરના ભાગમાં પ્રકૃત્યથવિશેષણપક્ષ અને પ્રત્યયાર્થવિશેષણપક્ષ એવા બે પક્ષો અંગે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. બંનેને પ્રાપ્ત થતા દોષને પરિહાર કરવામાં આવ્યું છે. અંતે પ્રત્યયાર્થવિશેષણપક્ષને વધારે મહત્ત્વનો અને તેથી સ્વીકાર્ય ગણવામાં આવ્યો છે. આ પક્ષમાં વતિ પ્રયય અસત્વભૂત ક્રિયાનું અભિધાન કરતે હોવાથી તેને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થતાં નથી; તેથી વતિનો સ્વરાદિગણમાં પાઠ ગૌરવ બનતું નથી. असत्त्वभूतो व्यापारः केवलः प्रत्यये यतः ।। विद्यते लक्षणार्थत्व नास्ति तेन क्रियाश्रुतेः ॥५१९॥ (વતિ) પ્રત્યયમાં માત્ર અસત્વરૂપ ક્રિયા પ્રાપ્ત થતી હોવાથી ક્રિયા શબ્દને લાક્ષણિક અર્થ લેવાની જરૂર નથી. (૫૧૯) क्रियावतस्तु ग्रहणात् प्रकृत्यर्थविशेषणे । क्रियामात्रेण तुल्यत्वे सिद्धासत्त्वाभिधायिता ॥५२०॥ પ્રકૃત્યર્થવિશેષણ પક્ષમાં ક્રિયાવાનને પ્રાતિપાદિકના અર્થ રૂપે માનવામાં આવે (તે પ્રકૃતિને અર્થરૂપ) શુદ્ધ ક્રિયાનું પ્રત્યાયના અર્થરૂપ ક્રિયા) સાથે સાદશ્ય સમજાતાં (ત્તિ) પ્રશ્ય) અદ્રવ્યને વાચક છે એમ સિદ્ધ થશે. (પ) यदा क्रियानिमित्त तु सादृश्य स्यात् क्रियावतोः । क्रियावतोऽभिधेयत्वात् तदा द्रव्याभिधायिता ।।५२१॥ ક્રિયાને કારણે, બે ક્રિયાવાનોનું, પરસ્પર સદશ્ય સમજવામાં આવતાં ક્રિયાવાનનું અભિધાન થતું હોવાથી, દ્રવ્યનું જ અભિધાન થશે. (૫૧) अव्ययेषु वतेः पाठः कार्यस्तत्र स्वरादिवत् । ब्राह्मणेन. समोऽध्येतेत्यत्र च प्रत्ययो भवेत् ॥५२२।। : વગેરે શબ્દોની જેમ વતિ (જેને અંતે છે તેવા શબ્દોનો અવયવો સાથે પાઠ કરવો જોઇએ, જેથી ત્રાહ્મબેન સાઃ અધ્યેતા ! (બ્રાહ્મણના જે અભ્યાસી) પ્રયોગમાં પણ વતિ પ્રત્યય વાપરી શકાય. (પર૨) કારિકા ન પર૧માં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ક્રિયાવાનને ઉપમાન તરીકે સમજવામાં આવે ત્યારે બે પ્રકાર સંભવશે. વ્યાપાર અર્થાત ક્રિયાથી વ્યાપ્ત એવો ક્રિયાવાન સમજવામાં આવશે અથવા ક્રિયા સાથે સંબંધવાળો ક્રિયાવાન સમજાશે. બન્ને પક્ષમાં દ્રવ્યનું અભિધાન થાય છે. આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે સ્વર વગેરે શબ્દ વાસ્તવમાં દ્રવ્યાભિધાયી છે. કa: રૌઢાવઃ 1 અથવા રવતઃ | પ્રયોગોમાં હaઃ ને કર્મ સમજવામાં અાવ્યું છે. Page #698 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઇ તેથી વાયa (૧.૪.૫૭) સૂત્રમાં તેમને પાઠ ન કરતાં સ્વરાિિના સમવ્યયમ્ | (1.૧.૩૭) સૂત્રમાં તેમને પાઠ કરવામાં આવ્યો છે. આ રીતે વત્યો શબ્દ પણ સર્વવયન બનતો હોવાથી વતિનો પાઠ અગ્ય સાથે કરવો પડયો છે. सामानाधिकरण्य च वत्यर्थेनापदीश्यते । तुल्यमित्यन्यथा कल्प्यो वाक्यशेषोऽश्रुतो भवेत् ॥५२३।। વતિ નો અથ દર્શાવનારા તુચ શબ્દ સાથે (ાિચા શબ્દનું) સમાનાધિકરણ્ય જણાવવામાં આવ્યું છે. આમ કરવામાં ન આવે તે (સૂત્રમાં) અધ્યાહુત વચન અંગે કલ્પના કરવી પડશે. (પર૩) તેન તુર૦ | સૂત્રમાં વતિના અર્થમાં તુલ્ય શબ્દ વપરાય છે અને ક્રિયા શબ્દ, વતિને અર્થ દર્શાવતા તુન્ય શબ્દ સાથે સમાન અધિકરણમાં છે. આમ અહીં પ્રત્યયાય. વિશેષણ પક્ષ સમજતાં, સૂત્રમાં જ સામાનાધિકરણ્ય દર્શાવવામાં આવ્યું છે એમ થયું. પ્રકૃત્યથવિશેષણ પક્ષમાં ચાર તૃતીયાસમર્થ ક્રિયા વેત્ લા મવતિ ા એવા અધ્યાહત વાકથશેષ સાથે સમન્વય કરવો પડશે. આ પ્રમાણે ગૌરવ પ્રાપ્ત થતાં પ્રત્યયાવિશેષણ પક્ષ વધારે સ્વીકાર્ય બનશે. क्रियावतोश्च सादृश्ये प्रत्ययार्थविशेषणे । अध्येत्रा सदृशोऽध्येतेत्यत्र नास्ति वतेर्विधिः ॥५२४॥ પ્રત્યાર્થવિશેષણપક્ષમાં બે દિયાવાનો વચ્ચે (અધ્યયનનું) સદશ્ય હેવાથી, અષેત્રા દોડતા (અધ્યયન કરનારના જેવો અધ્યયન કરનાર છે) પ્રયોગમાં વત્તિનું વિધાન થયું નથી. (૫૪) तुल्यार्थैरिति या तस्यास्तृतीयाया न भिद्यते । अर्थो भेदेऽपि सर्वाभिरितराभिर्विभक्तिभिः ।।५२५।। તુલ્યા (૨.૩.૭૨) સૂત્ર પ્રમાણે તુજ શબ્દ સાથેના સંબંધમાં જે તૃતીયાનું વિધાન થયું છે. તે તૃતીયા)નો અર્થ, (બીજી વિભક્તઓ જુદી હોવા છતાં, તે બધી વિભક્તઓના અર્થથી જુદા પડતો નથી. (પર ૫) તેન તુલ્યું સૂત્ર ઉપરનાં ભાષ્યવચનનું વિગતપૂર્ણ અન્યાખ્યાન પૂરું થયું. હવે તેના પછીના સૂત્ર તત્ર તળેવ ! (૫.૧.૧૧) સૂત્ર ઉપરનાં ભાવવચનોને સમજાવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ધ્રુવના અર્થમાં ગતિ પ્રત્યયના ઉપયોગની ચર્ચા કરવામાં આવે છે. ભાગ્યકાર જણાવે છે કે તુન્ય અને ૨૦ શબ્દો સમાનાર્થક છે. અગાઉના સત્ર પ્રમાણે બે ક્રિયાઓ વચ્ચેના સાદને દર્શાવતા તુતીયાન્ત શબ્દમાં વતિ ઉમેરવામાં આવે વા-૮૨ Page #699 -------------------------------------------------------------------------- ________________ વાષ૫દીય છે. આ સૂત્ર બે સત્ત્વવાચક શબ્દ વચ્ચે સદશ્ય દર્શાવતા પઠથન્ત કે સપ્તમ્યન્ત શબ્દમાં વતિ પ્રત્યય ઉમેરવાનું વિધાન કરે છે. આ બાબત અગાઉના સૂત્રથી સિદ્ધ થાય છે, તેથી તત્ર તથૈવ સૂત્ર રજુ કરવાની જરૂર નથી. તુન્યાયેં તુમાખ્યાં તૃતીયાચતરસ્યામ્ (૨.૩.૭૨ સુચા અને સામા સિવાય, તુન્ય અર્થ દર્શાવનારા શબ્દ સાથે સંબંધ થતાં, વિકપે તૃતીયા થાય છે) સુત્ર પ્રમાણે તુ અર્થમાં પ્રાપ્ત થતી તૃતીયાને અર્થ, વિભક્તિઓ જુદી હોવા છતાં, બીજી બધી વિભક્તિ એના અથથી જુદો પડતો નથી. આમ બને સૂત્રો એક જ બાબતનું વિધાન કરતાં હેવાથી તત્ર તવ | સૂત્ર આવશ્યક નથી. भोज्यते ब्राह्मण इव तुल्य भुक्तं द्विजातिना । पश्यति ब्राह्मणमिव तुल्यं विप्रेण पश्यति ॥५२६॥ મોકથતે ગ્રાહ્મળ ફુવા (પગ) દૂઝાતિના તુર્ઘ મુન્ના જેવો છે; જરૂર ફુવા (પ્રાગ) તુન્ય વિઘણ પરચતિ / ના સરખો છે. (૫૨૬) ત્રા ब्राह्मणेनेव विज्ञात तुल्यं ज्ञातं द्विजातिना । दीयतां ब्राह्मणायेव तुल्य विप्रेण दीयताम् ।।५२७।। ત્રાહ્મળનેવ વિજ્ઞાતમ્ (પ્રવેગ) સુર્ય જ્ઞાત્તિ ક્રુિઝાતિના જે છે, કરીયાં ત્રાના રૂા. (પ્રગ) તુર્ઘ વિશેન રીચતા ના જેવો છે. (૫૭) ब्राह्मणादिव वैश्यात् त्वमधीष्वाध्ययन बहु । इत्येवमादिभिर्भेदस्तृतीयाया न कश्चन ॥५२८॥ ગ્રાહાળવવ વૈરાન સર્વ અધીકા ૩ષ્ય વંદુ (પ્રવેગ વિષેન તુલ્ય વૈરૂત્ત સર્વ અધીવ અધ્યયનં વહુ ના સરખે છે.) આવા પ્રયોગમાં તૃતીયા (ને ઉપયોગ બીજી વિભક્તિએના ઉપયોગથી) જુદો નથી. (૫૨૮). તુયા.૦ | સૂત્ર શેષ અર્થમાં તૃતીયાના વિકલ્પ પ્રગનું વિધાન કરે છે. ત્રહ્મન તુઃ | અથવા ગ્રાહ્યા૨ સુચ: ' કહી શકાય. ધ્રુવ ને કારક અર્થમાં બધી વિભક્તિઓ સાથે વાપરી શકાય છે. શેષ સંબંધ ક્રિયાકારકસંબંધપૂર્વક હોવાથી તૃતીયા બધાં કારકોના અર્થમાં વાપરી શકાય છે. તૃતીયાની સાથે તુન્યના પ્રયોગથી જે અર્થ પ્રાપ્ત કરી શકાય છે તે અર્થ સ્ત્રના બીજી વિભક્તિઓ સાથેના પ્રયોગથી મેળવી શકાય છે. ભર્તુહરિએ પ્રથમાથી પંચમી સુધીની વિભક્તિનાં દવ સાથેનાં ઉદાહરણો આપ્યાં છે. ષડી અને સપ્તમીનાં ઉદાહરણ, અનુક્રમે, બ્રાહ્મણ દૃઢ વૈર્ય ધનતત્ ૩પતિ 1. ની સાથે જીવન સુવું વૈરયલ્થ ઘનમેત ૩વસ્થિતમ ! અને મુળ વિઝ પઢાતે ક્ષત્રિયે યદુવઃ fથતા; ની સાથે વિન તુર્થી તિકન્તિ ક્ષત્રિયે વો મુળા: I હેલારાજે આપ્યાં છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંડ ૬૫૫ तुल्य मधुरयाधीये मात्रा तुल्य स्मरामि ताम् । मधुरायाश्च मातुश्च कथं सादृश्यकल्पना ॥५२९॥ . તુવં મથુરા નથી (મધુરાની જેમ અદયયન કરું છું અને માત્રા તુાં મારિ તાર્ (માતાની જેમ હું તેનું સ્મરણ કરું છું. પ્રયાગમાં મથુરા અને માતાની અધ્યયન અને સ્મરણ રૂપી કાર્યો સાથે) સાદશ્યની કલ્પના કેવી રીતે થઈ શકે ? (૫૯) તત્ર તવ સત્રથી વતિ ના અર્થમાં રુવનું વિધાન થયું છે. તેની પહેલાંનું સૂત્ર તેન તુ , તુ ના અર્થમાં વતિનું વિધાન કરે, તો પછી આ સત્રની આવશ્યકતા નથી. આ પક્ષમાં દોષ દર્શાવવા માટે કેટલાંક ઉદાહરણે આ કારિકામાં રજૂ કરવામાં આવ્યાં. મથુરામાં વ વાઢિgો મદ્ મધીયે | પ્રયોગ મધુરાવત્ વાઢિપુરો થીયે ! ના સરખો છે અને માતુરિત વરતાયા: મરામ 1 પ્રયોગ માતૃવત વતાયા: મરામિ | ના સરખો છે હવે આ પ્રયોગેની સિદ્ધિ તેન તુષં | સૂત્રથી કરવામાં આવે તે મધુરથા તુક્યું અધીચે અને માત્રા તુવં લેવાયા: મરામિ ! એવા પ્રાગે પ્રાપ્ત થશે. આ પ્રયોગોમાં મધુરા અને અધ્યયન ક્રિયાનું તથા માતા અને સમરક્રિયાનું સાદય સમજવું પડશે પરંતુ આવું સાદગ્ય પ્રાપ્ત થતું નથી. હવે અધ્યયન અને સ્મરણના આશ્રામાં ભિન્નતા હોવાથી ભિન્ન આશ્રયો વચ્ચે સાદરય પ્રાપ્ત થશે એમ જે માનીએ તો આશ્રયેને કાર્યરૂપે સમજવા પડશે અને વતિ પ્રત્યય કર્તા શબ્દને લાગુ પડશે, અધિકારણ કે કર્મને નહિ, તેથી તેન તુટ્યા સૂત્રથી કામ ચાલશે નહિ. मधुराविषयः पाठः स्मरण मातृकर्मकम् । . મથુરાનાશમ્યાનનામિપીત્તે કરે છે. મધુરામાં અધ્યયનનું અને માતાના મરણનું, (અનુક્રમે) મધુરા અને માતૃ શબ્દ સાથે સાદય સમજવામાં આવે છે. (૫૩૦) મધુરામાં અધ્યયન અર્થાત અધ્યયનક્રિયાને તે ક્રિયાના અધિકરણ અર્થાત મધુરા સાથે અભિન્ન સમજવામાં આવ્યું છે. એવી જ રીતે મધુરાના સરખું એમ ઉપમેયમાં પ્રાપ્ત થતી અધ્યયનક્રિયા ઉપમાનમાં પણ તેવી જ ક્રિયાને બંધ કરાવે છે. આ રીતે માતૃસ્મરણ અંગે પણ સમજવું જોઈએ. માતાના સ્મરણ સરખું દેવદત્તાનું સ્મરણ છે. આમ બને ઉદાહરણમાં સન તુN ૦ સૂત્રથી વતિ પ્રત્યયની પ્રાપ્તિ થાય છે. उष्ट्रावयवतुल्येषु मुखेषूष्ट्रश्रुतिर्यथा । वर्तते गृहतुल्ये च प्रासादे मधुराश्रुतिः ॥५३१।। જેમ ઉમુદ (“ઊંટના મે જેવા મેવાળ સમાસમાં) ૪ શબ્દ ઊંટનાં બીજાં અંગે જેવા તેના મને વાચક છે, તેમ મધુરા શબ્દ (પાટલિપુત્રનાં ઘર જેવા, તેના મહેલેના અર્થમાં વપરાય છે. (૫૩૧) Page #701 -------------------------------------------------------------------------- ________________ ઉપર વાકય૫થી ય यथाध्ययनयोः साम्यमध्यत्रीरपदिश्यते । तथा क्रियागतैर्धमैरुच्यन्ते साधनाश्रयाः ॥५३२॥ જેમ બે (સ્થળેનાં અધ્યયન વચ્ચેનું સામ્ય (બે) અચેતાઓ વચ્ચેના સામ્ય તરીકે સમજવામાં આવે છે તેમ ક્રિયાઓના ધર્મો દ્વારા તેમનાં સાધનોના આશ્રયોને જણાવવામાં આવે છે. (૫૩૨) इवार्थे यच्च वचन पूर्वसूत्रे च यो विधिः । क्रियाशब्दश्रुतौ भेदो न कश्चित् विद्यते तयोः ॥५३३॥ ફવના અર્થ અંગે (તત્ર તયેવા ૫-૧-૧૨૬ સૂત્રમાં જે કહેવામાં આવ્યું છે અને તેની પહેલાંના સૂત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે. તે (બે)માં, (પૂર્વ સૂત્રમાં) ક્રિયાશબ્દના ઉલ્લેખને કારણે ભિન્નતા નથી. (૫૩૩) यद्यप्युपाधिरन्यत्र नियतो न प्रयुज्यते । रूपाभेदात् स्वनिर्माता क्रियात्र श्रूयते पुनः ।।५३४॥ બીજે, ( સૂત્ર ઈતિ . ૩.૨.૨૫માં) નિયત ઉપાધિને ઉલલેખ કરવામાં આવ્યું નથી, પરંતુ (તિ પ્રત્યયના સંદર્ભમાં ક્રિયાના વિશિષ્ટ) સ્વરૂપની પ્રતીતિ થતી ન હોવાથી, (ાતિ પ્રત્યય દ્વારા) અજ્ઞાત રહેલી ક્રિયાને અહીં ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે છે. (૫૩૪) દુરસેતિનાથયો. વર્ષો ! (૩.૨.૨૫) સૂત્રનાં દતિરિ: ૫ (પખાલ લઈ જનાર પશુ) નાગરિ: (નાથ પહેરનારું પશુ) ઉદાહરણો છે. બન્ને પ્રયાગમાં વશુ: પદ વપરાયું નથી કારણ કે, સૂત્રમાં જ વશી એવો ઉપાધિ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને આ અર્થમાં જ તેને પ્રત્યય ઉમેરવામાં આવે છે. માતૃવત્ કે મધુરાવતું પ્રયોગોમાં વતિ ના માદરૂપ અર્થ દ્વારા જણાવાતી સામાન્ય ક્રિયાની વિશેષરૂપે પ્રતીતિ થતી નથી, ચોક્કસ કિયાવાચક શબ્દ વતિને જુદે પ્રયોગ અવશ્ય કરવો પડશે. यथा व्युत्परयः पुच्छौ क्यङन्ते सुदुरादयः । सत्यपि प्रत्ययार्थत्वे भेदाभावादुदाहृताः ॥५३५।। જેમ કે, પ્રત્યાયના અર્થમાં બધા અર્થે પ્રાપ્ત થતા હોવા છતાં, અથભેદ) દર્શાવાતું ન હોવાથી પુછ ની સાથે રિ, ઉત્ત, અને પરિ (ઉપસર્ગો) અને મનહૂ ની સાથે મું, ફુડ, વગેરેના પ્રયોગોને જણાવવામાં આવ્યા છે. (૩૫) પુરુમા વીવર ળિ (૩.૧.૨૦) સૂત્ર જણાવે છે કે પુરુજી, માખણ અને વીવર શોને વિશિષ્ટ ક્રિયાના અર્થમાં નિર્. પ્રત્યય લાગે છે. પુછનાં જિ. સાથેનાં ક્રિયારૂપમાંથી પૂંછડું Page #702 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ કાંઠ ઊંચું કરવું, નીચું કરવું, વગેરે અનેક ક્રિયાપદને બેધ થાય છે તેથી વિ, , વરિ એ ઉપસર્ગોને ચક્કસ ક્રિયા દર્શાવવા માટે વાપરવામાં આવે છે; જેમ કે, મૃતિભ્યો મુળઢવશ્વ દુ: | સૂત્ર જણાવે છે કે મૃશ, શીધ્ર વગેરે પ્રાતિ પદિકોને અભૂતત ભાવ અર્થમાં જય પ્રત્યય લાગે છે અને પ્રાતિપાદિકને અને આવતા વ્યંજનને લેપ થાય છે. મુશારિ ગણમાં મિમન, સુમનસ્, સુર્યન વગેરે શબ્દો મળે છે. અહીં - પ્રત્યય મનની જુદી જુદી અવસ્થાઓ દર્શાવી શકતો નથી. તે કાર્ય શ્રમિ, ૩, ટુર જેવા ઉપસર્ગો કરે છે. એ પ્રમાણે વતિ પ્રત્યય ક્રિયા સામાન્ય દર્શાવે છે. ક્રિયાવિશેષ દર્શાવવા માટે ક્રિયારૂપને પ્રયોગ કરવો પડે છે, एकच सति पूर्वेण सिद्धोऽत्रापि वतेविधिः । नियमे वाभिधाने वा भिद्यते न क्रियाश्रुतिः ॥५३६॥ આમ હોવાથી તેને તુાં એવા) અગાઉના સૂત્રથી અહીં (તત્ર તફ્લેવો સૂત્રમાં) પણ વતિનું વિધાન સિદ્ધ થાય છે. (વતિ દ્વારા સામાન્ય અભિધાન અંગે ક્રિયાના પ્રયોગરૂપી) નિયમમાં કે (પછીના સૂત્રમાં પ્રાપ્ત થતા નવીન) અભિધાનમાં ક્રિયાશદના વપરાશ અંગે કશે તફાવત સમજવામાં આવતું નથી. (૫૩૬) इवे द्रव्यादिविषयः प्रत्ययः पुनरुच्यते । क्रियाणामेव सादृश्ये पूर्वसूत्रे विधीयते ॥५३७॥ સદશ્ય જણાવાતું હોય ત્યારે, દ્રવ્ય (ગુણ) વગેરે (ના સદશ્યને) દર્શાવતા વત્તિ પ્રત્યયનું ફરીવાર વિધાન કરવામાં આવે છે. જ્યાઓનું સદશ્ય હોય ત્યારે અગાઉના સૂત્રમાં(છે તેમ વતનું વિધાન થાય છે. (૫૩૭) मधुरायामिव गृहा ब्राह्मणस्येव पाण्डुराः । इत्यत्र द्रव्यगुणयोः पूर्वेण न वतिर्भवेत् ॥५३८ । મધુરાયાં રુવ શુદ્દાદા (મધુરાના ઘરે જેવાં ઘરે), બ્રાહ્મજય રૂત્ર પાઇપુરાઃ | (બ્રાહ્મણના જેવા શુભ્ર દાંત વગેરે) પ્રયોગોમાં દ્રવ્ય અને ગુણનું સદશ્ય હોવાથી (તેર તુરચં. એવા) પૂર્વસૂત્ર વડે વતિ પ્રત્યય પ્રાપ્ત થશે નહિ. (૫૩૮) ગામસ્થાન્નિધાર્થ નાથ ગોન વિદ્યતે. ऋते क्रियाया ग्रहणात् पूर्वयोगेन सिध्यति ॥५३९॥ (તત્ર વચ્ચેવ સૂત્રના) આરંભથી અક્રિયાના અર્થનો સ્વીકાર થતું હોય તે તે સૂત્રનું કશું પ્રયોજન નથી. અગાઉના સૂત્રમાં ક્રિયાના ઉલ્લેખ થયા વિના વતિ પ્રત્યય (નું પ્રયજન સિદ્ધ થાય છે. (૫૩૯) Page #703 -------------------------------------------------------------------------- ________________ વાકયપકીય તત્ર તથૈવ | સૂત્રનો આરંભ વતિ ના વિધાન માટે છે, કારણ કે, તત્ર તથૈવ ! સત્ર પ્રમાણે સાક્ષનું કારણ દ્રવ્ય અથવા ગુણ હોય છે. જે આ બાબત સ્વીકાર આવે તો તત્ર તવા ની આવશ્યકતા નથી. તેને તુક્યું છે. સૂત્રમાંથી ક્રિયા શબ્દ કાઢી નાંખવાથી સાદશ્યનું પ્રયોજન સિદ્ધ થશે. તેથી વતિ નું વિધાન ક્રિયા, દ્રવ્ય, ગુણ એમ સર્વત્ર સામાન્ય રૂપે લાગુ પડશે. તત્ર તથૈવ માં પણ તેની અસર થશે. मधुरावयवे वृत्तिाख्याता मधुराश्रुतेः । ત્રાક્ષળવવા સત્તાનું વક્ષ્યતિ ગ્રાહ્મશ્રિતઃ 8 || મધુરા શબ્દ મધુરાના અવયવે (એવાં તેનાં ઘરે)ને વાચક છે એમ સમજાવવામાં આવ્યું. એ પ્રમાણે ત્રાહ્મળ શબ્દ બ્રાહ્મણના અવય એવા દાંતને વાચક બનશે. (૫૪૦) न काचिदिव योगे तु बाह्यात् संवन्धिनो विना । षष्ठी विधीयते तत्र पूर्वेण प्रत्ययो भवेत् ॥५४१॥ કઈ બાહ્ય સંબંધી(ની અપેક્ષા) વિના પુત્ર સાથે ષષ્ઠીનું વિધાન કરવામાં આવતું નથી. તેથી અગાઉના સૂત્ર વડે ગતિ પ્રત્યય પ્રાપ્ત થશે. (૫૪) आधिक्य तुलयशब्देन संबन्ध उपजायते । षष्ठीतृतीये तत्र स्तस्तुल्यशब्दो हि वाचकः ॥५४२॥ તુજ શબ્દનો (ઉપમાન શબ્દ સાથે) સંબંધ થતાં અધિકતા (રૂપી વિશેષ) ઉત્પન્ન થાય છે. તેથી (ઉપમાન શબ્દને) ષષ્ઠી અથવા તૃતીયા પ્રાપ્ત થાય છે, કારણ કે, તુલ્ય શબ્દ સ્વતંત્ર અને વાચક છે. (૫૪૨) તુરય શબ્દ સાદરૂપ સ્વતંત્ર અર્થને વાચક છે, તેથી દ્રવ્યરૂપ અર્થ દર્શાવતા ઉપમાનશબ્દ સાથે તેને સંબંધ થતાં તે ઉપમાનશબ્દ આધિકયરૂપ જુદે અર્થ દર્શાવશે અને તેને પરિણામે તુયાર્થરતુઢોવમાગ્યાં તૃતીયાસ્થત રહ્યામ ! (૨.૩.૭૨) પ્રમાણે ઉપમાનશબ્દને ષષ્ઠી અથવા તૃતીયા વિભક્તિ પ્રાપ્ત થશે. इवशब्दप्रयोगे तु बाह्यासंबन्धिना विना । नाधिक्यमुपमानेऽस्ति द्योतकः स प्रयुज्यते ।।५४३।। (ઉપમાન અને ઉપમેયથી) જુદા સંબંધી વિના જીવ શબ્દના પ્રયોગમાં ઉપમાનની ઉપમેય કરતાં) અધિકતા પ્રાપ્ત થતી નથી, તેથી ઘાતક એવા (૪)ને પ્રયોગ કરવામાં આવે છે. (૫૪૩) Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫ રજુ કાંઠ इवे यो व्यतिरेकोऽग्र स प्रासादादिहेतुकः । तुल्ये तद्विषयापेक्षमाधिक्यमुपजायते ॥५४४॥ ધ્રુવ શબ્દના પ્રયોગથી જે જુદાપણું જણાય છે તે પ્રાસાદ વગેરે (બાહ્ય સંબંધીએ)ને કારણે છે. તુચ શબ્દના પ્રયોગમાં તેના પિતાના) વિષયની અપેક્ષા રાખનારી અધિકતા પ્રાપ્ત થાય છે. (૫૪૪). गवयेन समोऽनड्वानिति वृत्तिस्तथा भवेत् । न त्वस्ति गौरिवेत्यत्र व्यतिरेक इवाश्रयः ॥५४५।। તે પ્રમાણે, જન સમઃ અનáાના (ગવય જે બળદ છે) એમ (વતિ પ્રત્યયવાળી તદ્ધિત) વૃત્તિ પ્રાપ્ત થશે નૌઃ ૩ (નવયઃ | ગાયના જે ગવાય છે) પ્રગમાં રુવને કારણે પ્રાપ્ત થતી અધિકતા સમજવામાં આવતી નથી. (૫૪૫) સેન સુર્ય | સૂત્રમાં ક્રિયા શબ્દનો ઉલ્લેખ કરવામાં ન આવે તે જવન સમ: બનવાના પ્રયોગમાં ક્રિયાને કારણે પ્રાપ્ત થનારા તુલ્યત્વને અભાવ હોવાથી બે દ્રવ્યો વચ્ચેનું સાદસ્થ સમજવામાં આવે છે. તેથી વતિ પ્રત્યયવાળી તહત વૃત્તિ બને છે. પરિણામે ક્રિયાપદનો તે સૂત્રમાં ઉલ્લેખ કરવો જ જોઈએ. હવે આ સૂત્રમાં ક્રિયા શબ્દનો ઉલ્લેખ થતાં, દ્રવ્ય અથવા ગુણનું સદશ્ય થતું હોવાથી રાતિ શબ્દના ઉપયોગ માટે બીજુ સૂત્ર કરવું પડશે. જવન તુલ્યો મનવાન | પ્રાગમાં બીજા (તત્ર તશેવ ) સૂત્રથી પણ પતિ પ્રત્યય પ્રાપ્ત થતી નથી, કારણ કે રૂથ ના અર્થ ઉપર આધારવાળા વ્યતિરેકનો અભાવ છે. એ જ પ્રમાણે : ૬૩ નવયઃ | એવા પ્રયોગમાં બીજા સત્રથી વતિ પ્રત્યય પ્રાપ્ત થતો નથી. उपमेयेन संबन्धात् प्राक् प्रासादादिहेतुके । व्यतिरेके वर्भावो न तु तुल्यार्थहेतुके ॥५४६॥ ઉપમેય સાથે (ઉપમાનનો) સંબંધ થતાં પહેલાં ( બાહ્ય નિમિત્તરૂપ) મહેલ વગેરેને કારણે પ્રાપ્ત થતી ભિન્નતા સમજવામાં આવતાં વાત ઉમેરવામાં આવે છે, તુલ્યત્વ રૂપ અર્થને કારણે નહિ (૫૪૬) માથાં વ વાદવુિ વાતાઃ પ્રયોગમાં ઉપમેય સાથે ઉપમાનનો સંબંધ થતાં પહેલાં મહેલ વગેરે બાહ્ય નિમિત્તથી સમજવામાં આવતી ભિન્નતા માટે વાપરવામાં આવતી ષષ્ઠી કે સપ્તમી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ રુવ ના અર્થ સાથે સંબંધ થતાં રુવના અર્થમાં વતિ વાપરવામાં આવે છે. તેન તુચ૦ સૂત્ર પ્રમાણે તુચ શબ્દના અર્થમાંથી આધિક્ય સમજવામાં આવે છે. આ તુન્ય શબ્દ કઈ બાહ્ય સંબંધી નથી અને તેથી જ તૃતીયાનો અને વતિનો પ્રયોગ થાય છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ વાયુપીય इवशब्देन संबन्धे न तृतीया विधीयते । प्रकृतां तामतस्त्यक्त्वा विभक्त्यन्तरमाश्रितम् ॥५४७॥ સુત્ર શબ્દ સાથેના સંબંધ અંગે તૃતીયા(ના વપરાશ)નું વિધાન થયું નથી. તેથી તે પ્રસ્તુતને ત્યાગ કરીને બીજી વિભક્તિના પ્રયોગને આશ્રય કરવામાં આવ્યું છે. (૫૪૭) सप्तम्यपि न तत्रास्ति ज्ञापनार्था तु सा कृता । इष्टा सा शेषविषये नियतासु विभक्तिषु ॥५४८।। સપ્તમી(નું વિધાન) પણ ાં કરવામાં આવ્યું નથી. જ્ઞાપન માટે તેનું વિધાન થયું છે. બીજી વિભક્તિઓનું તેમના અર્થોમાં વિધાન થયું છે, પરંતુ શેષ (સંબંધના સંદર્ભમાં તેને ઈટ માનવામાં આવી છે (૫૪૮) ga શબ્દ સાથેના સંબંધમાં શેષના અનુલક્ષમાં તૃતીયાની જેમ સપ્તમીનું વિધાન કરવામાં આવ્યું નથી. હવે જે આવી સપ્તમીનું વિધાન થયું ન હોય તે તત્ર તવા (૫-૧-૧૬) સત્રમાં તંત્ર શબ્દથી સમ્યન્તનું ગ્રહણ શા માટે કરવું એવી શંકાના જવાબમાં આ કારિકા રજૂ કરવામાં આવી છે. બાહ્ય સંબંધને કારણે પ્રાપ્ત થતા વ્યતિરેકને ષષ્ઠી દર્શાવે છે, તેથી તૃતીયાની જેમ સપ્તમીને પણ અહીં સંદર્ભ નથી. આમ હોય તો સપ્તમીનો ઉપયોગ થવો જોઈએ નહિ. અહીં એવી શંકા કરી શકાય કે ષષ્ઠી સાથે સામર્થ્ય વાળા શબદકાયને સપ્તમીના અર્થ સાથે સંબંધ નથી, કારણ કે ષષ્ઠીનો અર્થ શેષ છે અને સપ્તમીનો અર્થ અધિકરણ અર્થાત્ આધાર છે. શેષ અને સાધનની એક સાથે વિવક્ષા યંગ્ય નથી, કારણ કે બને વિરોધી છે. આ કારિકામાં આવી શંકાનો જવાબમાં આપવામાં આવે છે. ષષ્ઠી સાથે સંબંધ ધરાવતા વતિ પ્રત્યય સાથેના વ્યાકરણકાર્યમાં ચોક્કસ વિભક્તિનો ખ્યાલ આવતો નથી. માત્ર ઉપમાન પ્રમેયભાવ અથત સંબંધસામાન્યનો ખ્યાલ આવે છે. આવા સંબંધસામાન્યમાં બધા સંબંધવિશેષ સમાઈ જતા હોવાથી સપ્તમ્યન્ત ઉપમેય ગ્ય ઠરે છે. આમ થતાં અધિકરણની વિવલા થતાં ઉપમાનમાં પણ અધિકરણત્વ પ્રાપ્ત થશે. પ્રકૃત્યર્થ અર્થાત્ ઉપમાનને અર્થ વતિના અર્થને ગીણ ભાવે છે. તેથી ઉપમેય દ્વારા તેના અર્થવિશેષને બાધ થશે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઉપમાન અંગે જે શંકા હોય તે ઉપમેય દ્વારા દૂર થાય છે. હવે આ રીતે વિચારીએ તો તુને સપ્તમી સાથે સમર્થ એવા પદ સાથે વાપરો જોઈએ નહિ. તેમ છતાં તેવા વપરાશનું વિધાન થયું છે. આનું કારણ એ છે કે મતુબન્ત શબ્દને પ્રધાન અર્થ ષડીને અથવા સપ્તમીન છે; જેમ કે, વૃક્ષવાનું વતઃ માં આધારાધેયભાવ પ્રાપ્ત છે. વતિના વપરાશ વખતે પ્રકૃતિનો અર્થ ગૌણ હોવાથી પ્રત્યયન Page #706 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંડ ૬૧૭, સદશ્ય અથ પ્રધાનપણે સમજાય છે અને તેની સાથે ષડી વાપરવી જોઈએ. આ ષડીમાં સપ્તમીના અંતર્ભાવ થતો હોવાથી તત્ર સર્ચવા સૂત્રમાં સત્ર શબ્દથી જણાવવામાં આવેલી સપ્તમી સાપકરૂપે છે, અર્થાત જેમ વ સાથે ષડી વાપરવામાં આવે છે તેમ બાહ્ય નિમિત્તના અનુસંધાનમાં સપ્તમી વાપરવામાં આવે છે. यदि तु व्यतिरेकेण विषयेऽस्मिन्विभक्तयः । प्रवतरंस्तृतीयैव व्यभिचार प्रदर्शयन् ॥५४९॥ આ (ાવના અર્થની બાબતમાં બીજી વિભક્તિ (કેઈક બાહ્ય સંબંધીને કારણે), પિતાના વિષયથી જુદી રીતે પ્રવૃત્તિ કરતી હોય તે તૃતીયા વિભક્તિ પણ તેના વિષય અંગે બીજી વિભક્તિ એથી ભિન્નતા દર્શાવશે. (૫૪૯) व्यभिचारे तथा सिद्ध सप्तमीप्रहणाद् विना । सप्तम्येवोच्यते सर्वा न सन्त्यन्या विभक्तयः ॥५५०॥ આ પ્રમાણે (તૃતીયાની અનુવૃત્તિ)ને કારણે, સપ્તમીનું ગ્રહણ કર્યા વિના (જ વિભક્તિઓનું તેમના વિષથી) અપસરણ સિદ્ધ થાય છે, (પરંતુ, સપ્તમીનું ગ્રહણ થાય છે અને બીજી વિભક્તિ પ્રાપ્ત થતી નથી. (૫૫૦). સૈન તુચં૦ | માંની તૃતીયા વિભક્તિની અનુવૃત્તિને કારણે, સપ્તમીના ગ્રહણ વિના જ, બધી વિભક્તિઓ પિતાના વિષાથી દૂર જાય છે, પરંતુ તત્ર તળેવ સત્રમાં સપ્તમીનું ગ્રહણ થયું છે, બીજી વિભક્તિનું પ્રહણ થયું નથી.. अत्यन्तमत्र विषये सप्तम्या ज्ञापनार्थया । बाधिता विनिवर्तेत षष्ठी सा गृह्यते पुनः ॥५५१॥ (વિના અર્થની) બાબતમાં (પ્રાપ્ત ન થનારી પરંતુ પછીના સૂત્રમાં નિર્દેશ પામેલી, તેથી) જ્ઞાપનના અર્થમાં પ્રાપ્ત થતી સપ્તમી વડે પૂરેપૂરી બાધિત થયેલી. ષષ્ઠીને તે ફરીવાર પ્રાપ્ત થાય એટલા માટે ઉલેખવામાં આવી છે. (૫૫૧) તત્ર તવ સૂત્રમાં જે તત્ર દ્વારા સૂચવાતી સપ્તમી છે તેના અર્થમાં ષષ્ઠીને અર્થ આવી જતો હોવાથી ષષ્ઠીનું વિધાન કરવું જોઈએ નહિ, એવી શંકાને દૂર કરનારી આ કારિકા છે. સપ્તમીના અર્થમાં હa ને પ્રયોગ થતો નથી; પરંતુ સૂત્રમાં તેનો ઉલ્લેખ થયે છે તેથી ઝાપક બને છે. હવે જે સપ્તમીમાં ષષ્ઠીને અંતર્ભાવ થતો હોય તે જ્યાં સપ્તમી ન હોય ત્યાં ષષ્ઠ પશુ પ્રાપ્ત થશે નહિ. પરંતુ ય સાથે તો કઠીને પ્રયોગ આવશ્યક છે, તેથી તેને સ્વતંત્ર ઉલ્લેખ કરવો જોઈએ. ષષ્ઠીનો ઉલ્લેખ જે થાય તો અધિકરણના અર્થમાં પ્રાપ્ત થતી સપ્તમી, જેનો ઉલ્લેખ થયો જ છે તે શેષનો અર્થ પણ દર્શાવશે. વા-૮૩ Page #707 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રય પરંતુ તત્ર તત્ર . (૫.૧.૧૧ ૬) સૂત્રમાં પદ્ધી તેમજ સપ્તમી એમ બન્નેનો ઉલ્લેખ થયો હોવાથી, સપ્તમીને શાપક તરીકે સમજવામાં આવશે. કારણ કે, શેષ અથવાળી ષષ્ઠી અધિકરણ અર્થવાળા સપ્તમીને બદલે વાપરી શકાશે નહિ. ષષ્ઠયતને પણું વતિ લાગતો હોવાથી ઉઠીની નિવૃત્તિ કરી શકાશે નહિ. હવે જે એમ પૂછવામાં આવે કે સપ્તમી અહીં ઝાપક છે અને તેથી તેને શેષના અર્થમાં વાપરી શકાશે, તો અધિકરણવાચક સપ્તશ્યન્ત શબ્દને વતિ લાગશે નહિ, જેમકે મથુરા રૂ4 વાટઢિપુત્રે પ્રાણાયા: | જે શેષ અર્થ દર્શાવતી ઠીને વસિ લગાડવામાં આવે તો ઉપમેય શબ્દ સપ્તયન્ત બની શકશે નહિ, તેથી વસ્ત્રિપુત્રય પ્રાણાા છે એમ કહેવું પડશે. બીજા એક પક્ષ પ્રમાણે ષષ્ઠી પણ આધારાધેય ભાવ દર્શાવી શકશે, અને તેથી સસન્ત ઉપમેય સાથે ઘઠયન્ત શબ્દને વતિ પ્રત્યય લાગશે. આ સૂત્ર પ્રમાણે શેષના અર્થમાં પણ સપ્તમી વિભક્તિ રૂવ સાથે પ્રાપ્ત થશે. पूर्वाभ्यामेव योगाभ्यां विग्रहान्तरकल्पनात् । अर्हार्थेऽपि वतिः सिद्धः स त्वेकेन निदर्यते ॥५५२।। જુદા વિગ્રહવાયની કલ્પના કરવામાં આવતાં અગાઉનાં બે સૂત્ર વડે, તેને માટે ચોગ્ય એવા અર્થમાં, વતિ પ્રત્યયનું વિધાન સિદ્ધ બને છે. આ ભાગ્ય અર્થમાં વતિને અંગે) એકજ સૂત્રને ઉદાહરણ રૂપે સમજવામાં આવ્યું છે. (૫૫૨). તન ! (૫-૧-૧૧૭ તેને માટે યોગ્ય ક્રિયા એવા અર્થમાં દ્વિતીયાત પ્રાતિપાદિકને વતિ પ્રત્યય લાગે છે) સૂત્રનું ભાષ્યકારે આપેલું ઉદાહરણ રાનવ જૂન્ ! અર્થાત્ ગાન અતિ વૃત્તમ છે. અહીં તેને તુરચં૦ | સૂત્રમાંથી ક્રિયાશબ્દની અનુવૃત્તિ પ્રાપ્ત થાય છે. તેથી દ્વિતીયાસમર્થ ધાતુના કર્તાને વત્ પ્રત્યય લાગશે. હવે રાગવત્ વૃત્તમ પ્રયોગને રાણા તુલ્યું વર્તતે વૃત્તમ્ ! એવા ફેરફારવાળા વિગ્રહવાકય તરીકે સમજવામાં આવે તો પણ આવો જ અર્થ સમજવામાં આવશે. તેથી તમ્ અર્થમાં વતિની પ્રાપ્તિ તેના તુક્યું છે. સૂત્રથી થશે. આ સૂત્ર આ અંગે ઉદાહરણરૂપે છે. तेन तुल्यमिति प्राप्ते क्रियोपाधिः प्रसिध्यति । राजवद् वर्तते राजेत्यत्र भेदे विवक्षिते ॥५५३।। ક્રિયા રૂપી વિશેષણવાળ વતિ પ્રત્યય તેર તુવં સૂત્ર વડે પ્રાપ્ત થાય છે. રાનવ૬ વર્તતે ના (રાજાની જેમ રાજા વતન કરે છે) પ્રયોગમાં (પણ બનેના વર્તનમાં) ભિનપણું વિવક્ષિત હોય તે ગતિ પ્રાપ્ત થશે. (૫૫૩) राजत्वेन प्रसिद्धा ये पृथुप्रभृतयो नृपाः । युधिष्ठिरान्तास्तेऽन्येषामुपमान महीक्षिताम् ॥५५४।। પૃથુ વગેરેથી શરૂ કરીને યુધિષ્ઠિર સુધીના જે રાજાઓ રાજત્વ ગુણ વડે જાણુતા છે તે બીજા રાજાઓ માટે ઉપમાનરૂપ બને છે. (૫૫૪) Page #708 -------------------------------------------------------------------------- ________________ જીજુ કાંઠ सिद्धथसिद्धिकृतो भेद उपमानोपमेययोः । सर्वत्रैव यतोऽसिद्ध प्रसिद्धेनोपमीयते ।।५५५।। ગુણોની પરિપૂર્ણતા કે અપૂર્ણતાને કારણે ઉપમાન અને ઉપમેય વચ્ચે ભેદ સમજવામાં આવે છે, કારણ કે, સર્વત્ર અપૂર્ણને પરિપૂર્ણ સાથે સરખાવવામાં આવે છે. (૫૫૫) राजवद् रूपमस्येति राजन्येव विवक्षिते । अक्रियार्थेन योगेन द्वितीयेन भविष्यति ॥५५६॥ અત્યારના રાજાને માટે, (તેના રૂ૫ અંગે) વિવેક્ષા હોય ત્યારે જ્ઞાનવત્ | કરચ (પ્રાચીન ભરત વગેરે) રાજાઓના જેવું આનું રૂપ છે એ પ્રવેગ થશે. ક્રિયાના અર્થનું વિધાન નહિ કરનારા બીજા (તત્ર તવ ) સૂત્ર વડે વત્તિ પ્રાપ્ત થશે. (૫૫૬). उपमानाविवक्षायां नियमार्थाऽयमुच्यते । धर्मोऽर्हति क्रियाकर्ता तदर्थ वचन पुनः ।।५५७।। ઉપમાનની વિવેક્ષા ન હોય ત્યારે ગત (લાયક બનવું) ક્રિયાના કર્તારૂપ જે ધમ છે તે અન્યની નિવૃત્તિ રૂપી નિશ્ચય માટે કહેવામાં આવ્યું છે. અને તેને માટે તવના સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે. (૫૫૭) कृतहस्तवदित्येतत् प्रसिद्धेष्वेव दृश्यते । राजत्वेन प्रसिद्धे च राज्ञि राजवदित्यपि ॥५५८॥ શ્રદત્તાતા (અનુભવી હાથવાળાની જેમ) એવો પ્રયોગ (અર્જુન જેવી) પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે વપરાય છે. એ પ્રમાણે રાજત્વ (રૂપી ઉત્તમ ગુણ) વડે જાણીતા રાજા માટે શાનવત્ત એવું વચન વાપરવામાં આવે છે (૫૫૮). તદ્દન્તઃ એટલે ગેસ કાર્ય કરવા માટે અનુ મારી હાથવાળે. આ હાથ અજુનને હતા. તેથી તેને માટે વિછેર તરતવત એવો પ્રયોગ વપરાય છે. અહી બીજ અનુભવી હાથવાળા સાથે અર્જુનની સરખામણીની વિવેક્ષા નથી. અહીં એને હાથ પિતાનું કાય કરવા માટે પૂરતો શક્તિમાન હતો એવો અર્થ દર્શાવાયો છે. વાર્વિદુર સર્વાળિ છેતાર્યાન રય | Rાગવત્ રાગસિંહબ્ધ... પ્રા ગમાં પાંડ માટેનાં શ્રાદ્ધ વગેરે મરણોત્તર કાર્યો અંગે તેની બીજા કોઈ સાથે સરખામણી નથી. Page #709 -------------------------------------------------------------------------- ________________ વાકચીય अराज्ञि येषां धर्माणां दृष्टोऽत्यन्तमसंभवः । ते राजनि नियम्यन्ते त्यज्यन्ते व्यभिचारिणः ॥५५९॥ જે રાજા નથી તેનામાં જે ગુણે અત્યંત અસંભવિત છે, તેમને રાજાનામાં જ નિશ્ચિત રૂપે સમજવામાં આવે છે (અને) રાજામાં જેમને અભાવ હોય છે તેમનો ત્યાગ કરવામાં આવે છે. (૫૫૯) अर्हतेश्च क्रिया की या तस्यां वतिरिष्यते । राजानमर्हति च्छत्रमिति न त्वेवमादिषु ॥५६०॥ બત્તિના કર્તારૂપ જે ક્રિયા, તેના અર્થમાં વતિ (પ્રત્યયને ચેપગ્ય માનવામાં આવે છે. જ્યાં કર્તા, ક્રિયાથી જ હોય, જેમ કે, જ્ઞાનં અતિ જીત્રા (છત્ર રાજાને ગ્ય છે.) વગેરે પ્રયોગોમાં નહીં. (૫૬ ) प्रयुक्तानां हि · शब्दानां शास्त्रेणानुगमः सताम् । छत्राद्यर्थे तु वचने प्रत्याख्यान न संभवेत् ।।५६१॥ પ્રયાગમાં પ્રાપ્ત થનારા શબ્દોને જ શાસ્ત્ર(નિયમ) અનુસરે છે. શાકવચ્છત્ર વગેરેના અર્થમાં વતિનું વિધાન થયું હોય તે તર્દના સૂત્ર વડે) તેનું ખંડન સંભવશે નહિ. (૫૬૧) तदर्ह मिति नारब्धं सूत्रं व्याकरणान्तरे । संभवत्युपमात्रापि भेदस्य परिकल्पनात् ॥५६२॥ બીજાં વ્યાકરણમાં તના સૂત્ર (જેવું સૂત્ર) મળતું નથી, કારણ કે, ઉપમાનથી (ઉપમેયને) ભેદ હોવાને કારણે પમ્યની પ્રાપ્તિને સંભવ છે. (૫૬૨) પિતાની પહેલાંના વ્યાકરણ ગ્રંથમાં મળતા વિચારોને ભાષ્યકાર પોતાના શબ્દોમાં રજૂ કરે છે એમ માનીએ તે આ તન ! સૂત્ર જેવું સૂત્ર, બીજા વ્યાકર, જેવા કે આપિશાલિનું વ્યાકરણ, કોશકૃત સ્નનું વ્યાકરણ, વગેરેમાં પ્રાપ્ત થતું નથી. એનું કારણ એ છે કે રાત્રવત્ વૃત્ત ૨ | માં પણ ભેદની કલ્પના કરીને ઔપચ્ય સમજવામાં આવે તે તેન તુલ્યું | સૂત્રથી વતિ પ્રત્યય પ્રાપ્ત થશે. પરિણામે તરમ સૂત્રની પાણિનીય વ્યાકરણમાં પણ જરૂર નથી. एकस्य कार्यनिर्ज्ञानात् सिद्धस्य विषयान्तरे । तद्धर्मत्वविवक्षायां वुद्धथा भेदः प्रकल्प्यते ।।५६३।। કઈ એક વિષયમાં સિદ્ધ બનેલી (ક્રિયાવાળા) પદાર્થના બીજા વિષયમાં Page #710 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કાંડ થનારા કાર્યનું જ્ઞાન થતાં, તેવા તે કાર્ય કરવાની શક્તિ રૂપી) ધર્મની વિરક્ષા હોય તે બુદ્ધિ વડે ભેદની કલ્પના કરવામાં આવે છે. (૫૬૩) વિછેર શ્રતત્તવત્ (અનુભવી હાથવાળાની જેમ શત્રુના મસ્તકને છેદી નાંખ્યું) પ્રયોગમાં વતિ નો ઉપયોગ તેન તુલ્યું. થી થઈ શકશે. જે અનુભવથી તમે આ સંગ્રામમાં શશુઓનાં મસ્તક કાપ્યાં તેવા અનુભવથી બીજા સંગ્રામમાં પણ કાપશે. અહીં બે પ્રસંગમાં એક જ કાર્ય હોવા છતાં, બે જુદી વ્યક્તિઓની કલ્પના કરવાથી અગાઉની ક્રિયા કરનારી વ્યક્તિ ઉપમાન અને બીજી ક્રિયા કરનારી વ્યક્તિને ઉપમેય સમજવામાં આવશે. આ કાલ્પનિક ભેદ સમજવામાં આવતાં ઉપમાનેપમેયભવ થતાં તેન સુન્ધા સત્રથી વતિ પ્રત્યય લાગશે. सूत्रारम्भान्न चैतस्मादिवशब्दस्य विद्यते । प्रयोगः सोऽपि चैतस्य विषये विद्यते वतेः ॥५६४।। (ત ) સૂત્ર રજૂ થયું હોવાથી તેના વિષયમાં ઘત્તિને પ્રગ પ્રાપ્ત થશે, પરંતુ તે સૂત્રને કારણે ભેદના આભાસને લીધે) રૂવ શબ્દનો પ્રયોગથશે નહિ. ૫૬૪) दस्युहेन्द्र इवेत्येतदैन्द्रमन्त्रे प्रयुज्यते । अन्यत्र दृष्टकमन्द्रो यथेत्यस्मिन् विवक्षिते ॥५६५।। બીજા પ્રસંગે જેનું કાર્ય જાણીતું છે તેવા ઈન્દ્રની જેમ' એવા અર્થની વિવક્ષા હોવાથી પ્રસ્થાન સુન્ન રૂા. (શત્રુઓને હણનાર ઈન્દ્રની જેમ) એવાં વચને ઈન્દ્ર અંગેના મન્ચમાં વાપરવામાં આવ્યાં છે. (૫૬૫) पूर्वामवस्थामाश्रित्य यावस्था व्यपदिश्यते । सहशस्त्व तवैवेति तत्रैवमभिधीयते ॥५६६॥ અગાઉની અવસ્થાને ધ્યાનમાં રાખીને પછીની અવસ્થા વિશે જ્યારે જણાવવામાં આવે છે ત્યારે સંદરા: ઢ તવ રૂવા (તું તારા જેવો જ છે) એમ કહેવામાં આવે છે. (૫૬૬) प्रसिद्धभेद यत्रान्यदुपमान न विद्यते । उपमेयस्य तत्रात्मा स्वबुद्धथा प्रविभज्यते ॥५६७।। જ્યાં વાસ્તવિક ભેદવાળું ઉપમાન પ્રાપ્ત થતું નથી ત્યાં ઉપમેયના સ્વરૂપને, પિતાની કલ્પના વડે, ઉપમેય અને ઉપમાન એમ વિભક્ત રીતે સમજવામાં આવે છે. (૫૬૭) Page #711 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય योऽपि स्वाभाविको भेदः सोऽपि बुद्धिनिबन्धनः । तेनास्मिन् विषये भिन्नमभिन्न वा न विद्यते ॥५६८॥ જે સ્વાભાવિક ભેદ છે તે પણ બુદ્ધિને આધારે છે, તેથી (શબ્દવ્યવહારના) વિષયમાં ભેદ કે એકત્વ (એ તફાવત હોતો નથી. (૫૬૮) अङ्गदी कुण्डली चेति दर्शयन् भेदहेतुभिः । चैत्रमीदृश इत्याह बुद्धयवस्थापरिग्रहात् ॥५६९।। સનની અવસ્થા પ્રમાણે સમજતાં, જુદું જુદું (સ્વરૂપ જણાવતાં કારણેને લીધે, ચૈત્રને કડાંવાળો કે કુંડળવાળો એમ જુદો દર્શાવી, તે આવે છે, એમ કહેવામાં આવે છે. (૫૬૯). एतैः शब्दैर्यथाभूतः प्रत्ययात्मोपजायते । तत्प्रत्ययानुकारेण विषयोऽप्युपपद्यते ॥५७०।। આવા (કુંડલી વગેરે) શબ્દ વડે ચોક્કસ (અર્થ)નું જે વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેના સ્વરૂપના સદશ્યથી (બાહ્ય) પદાર્થને પણ સમજવામાં આવે છે. (૫૭૦) बुद्धयवस्थाविभागेन भेदकार्य प्रतीयते । जन्यन्त इव शब्दानामर्थाः सर्वे विवक्षया ॥५७१।। બુદ્ધિની જુદી જુદી અવસ્થાઓને લીધે, શાસ્ત્રનાં કાર્યોને જુદાં જુદાં સમજવામાં આવે છે. શબ્દના અર્થો (વકતાની) વિવક્ષાને કારણે જાણે કે ઉત્પન્ન થાય છે. (૫૭૧) तथाविधेऽपि बाह्येऽर्थे भिद्यन्ते यत्र बुद्धयः । न तत्र कश्चित् सादृश्यं सदपि प्रतिपद्यते ॥५७२।। બાહ્ય પદાર્થ તેવો (બીજા પદાર્થો સાથે સાદશ્યવાળી હોવા છતાં, તેને વિષેનાં જ્ઞાને જે જુદાં જુદાં હોય તે તેમાં હાજર રહેલા સદશ્યને પણ સ્વીકારવામાં આવતું નથી. (૫૭૨) अत्यन्त विषये भिन्ने यावत् प्रख्या न भिद्यते । न तावत् प्रत्यभिज्ञान कस्यचित् विनिवर्तते ॥५७३॥ જયારે પદાર્થ (બીજા કરતાં) અત્યંત જુદો હોય ત્યારે જ્યાં સુધી તેની ભિન્નતાનું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી કે બીજા સાથે તેના સાદગ્ધની) સમજણ નિવૃત્ત થતી નથી. (૫૭૩) Page #712 -------------------------------------------------------------------------- ________________ ચીકુ કહી अयमेव तु सूत्रेण भेदो भेदेन दर्शितः । प्रसिद्धमपि दुर्ज्ञानमबुधः प्रतिपद्यते ॥५७४॥ (બુદ્ધિની ભિન્ન અવસ્થારૂપ વિવક્ષાને કારણે પ્રાપ્ત થત) આ ભેદ(વ્યવહાર તવન ) વડે જુદે દર્શાવવામાં આવ્યો છે. તેને તુરં૦ | સૂત્રથી જાણીતા હોવા છતાં, મુશકેલીથી સમજાય તેવા તે ભેદીને અજ્ઞાની ( તમા સૂત્ર વડે) સમજે છે. (૫૭૪) वैयाकरणवद् ब्रूते न वैयाकरणः सदा । वैयाकरणवद् ध्वेत्यतः सोऽप्यभिधीयते ॥५७५।। વૈયાકરણ હમેશાં વૈયાકરણની જેમ (શબ્દો બોલતો નથી, તેથી, તેને પણ વયાકરણની જેમ (શબ્દ) બેલ” એમ કહેવામાં આવે છે. (૫૭૫) केचित्पुमांसो भाषन्ते स्त्रीवत् पुंवच्च योषितः । व्यभिचारे स्वधमोऽपि पुनस्तेनोपदिश्यते ॥५७६॥ કેટલાક પુરુષ સ્ત્રીઓની જેમ શબ્દો બોલે છે, અને સ્ત્રીઓ પુરુષોની જેમ બેલે છે. (આ પ્રમાણે) એગ્ય ઉચ્ચારણ ધર્મથી વિરુદ્ધ આચરણ થતાં, તે યોગ્ય ધર્મને જ ફરીવાર સમજવામાં આવે છે. (૫૭૬) सदृशस्त्व तवैवेति लोके यदभिधीयते । उपमानान्तरं तत्र प्रसक्त विनिवर्तते ॥५७७॥ તમે તમારા જેવા જ છો' એમ જ્યારે વ્યવહારમાં કહેવામાં આવે છે, ત્યારે ત્યાં પ્રસ્તુત બીજા ઉપમાનની નિવૃત્તિ થાય છે. (૫૭૭) युक्तमौपयिक राज्ञ इत्यर्थस्य निदर्शने । उपमानाविवक्षायां तदर्ह मिति पठयते ॥५७८।। રાજાનું આ (આચરણ) એગ્ય અને ઉપયોગી છે', એવા અર્થને જણાવવા માટે, જ્યારે ઉપમાનની વિવક્ષા ન હોય ત્યારે, તહેં ! (૫-૧-૧૧૭) સૂત્ર રજૂ કરવામાં આવે છે. (૫૭૮) प्रसक्तानुप्रसक्तस्तु वतिशेषोऽभिधीयते । उपमानाभिसंबन्धादस्मिन् वतिरुदाहृतः॥५७९॥ ઉપમાન સાથેના (ગ્ય) સંબંધને કારણે, આ વિભાગમાં વર પ્રત્યય અંગે વિચાર કરવામાં આવ્યા. (વતિ પ્રત્યયના વિધાનરૂપી) પ્રસ્તુત (ચર્ચા) પછી ક્રમમાં પ્રાપ્ત થતા વાતે પ્રાથના વિધાન અંગેની બાકીની ચર્ચાને હવે જણાવવામાં આવશે. (૫૭૯) Page #713 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય અગાઉનાં ત્રણ મૂત્રા પ.૧.૧૧૫,૧૧૬ અને ૧૧૭માં વૃત્તિ પ્રત્યયના વિધાનના ક્રમમાં પ્રાપ્ત થતી ચર્ચા પછી ૧૧૮મા સૂત્રમાં વૃત્તિના વિધાનની ચર્ચાને હવે રજૂ કરવામાં આવે છે. પાણિનિસૂત્ર ૩વસ્ર્થાઇસિધાર્થે । (પૃ.૧.૧૧૮) જણાવે છે કે ઉપસર્ગીના અ સાથે સધવાળી ક્રિયાના સાધન એવા અમાં, વેદમાં, ઉષસને વૃત્તિ પ્રત્યય લાગે છે. આ સૂત્રને સમજાવતાં ભાષ્યકારે નીચેના મુદ્દાઓ રજૂ કર્યો છે. ૧. સૂત્રમાં થે શબ્દ એટલા માટે મૂકયા છે કે ધાતુ એ શબ્દ છે અને વ્યાકરણુકા શબ્દના સંદર્ભમાં નહિ પણ અ`ના સંદર્ભમાં થાય છે. ૬૪ ર. સૂત્રમાં પ્રાપ્ત થતા ધાતુ શબ્દના અર્થ ક્રિયા સમજવા જોઈએ અને ધાતુત: મ: ધાવ: એવે વિગ્રહ સમજીએ તેા ઉત્તરપદન્તકના લેાપ માટે અર્થ ૫૬ મૂકયુ છે એ પણ પ્રયેાજન ગણાય. ૩. ધાતુના અથ ક્રિયા હાઈ અને ક્રિયાને સાધન સાથે સબંધ થતાં સાધનના અમાં ઉપસર્ગ પછી વૃત્તિ મૂકવામાં આવે છે. આમ થતાં વતિ પ્રત્યયાન્તને લિંગ અને સંખ્યા પ્રાપ્ત ચશે. ૪. સ્ત્રી અને પુર્ શબ્દોને વૃત્તિ લાગે છે એવું જુદું (વાર્ત્તિકરૂપ) વિધાન કરવાની જરૂર છે. પણ તેના તુક્ષ્મ અને તત્ર તત્યેવ । સૂત્રથી વૃત્તિ કૅમ પ્રાપ્ત નહિ થાય ? આતુ કારણ એ છે કે સ્ત્રી સ્મૃત પુતૂ તે નમ્ અને સ્નેક્ તું ભવન અ`માં વિધાન ૫-૨-૧ ની પહેલાંનાં સૂત્રાર્થી પ્રાપ્ત થતા બધા અર્થાંમાં થયું છે. તે વિશેષ વિધાના વતિના સામાન્ય વિધાનને બાધ કરશે. આ બરાબર નથી; કારણ કે, ત્રિયા: હુઁવત્ ।(૬.૩,૩૪) સૂત્રમાં જે અમાં તે સૂચવ્યા છે તેથી સુચવાય છે કે યતિના અંમાં નમ્ અને નમ્ લાગતા નથી. પશુ સ્ત્રીવત્ પ્રયાગ સિદ્ધ નહિ થાય તેનુ શું? એના જવાબ એ છે કે તુંવત્ એવા નિર્દેશ ઉપરથી સ્ત્રીપુ સાભ્યામ્ । સુત્ર વૃત્તિ ના અમાં પ્રવૃત્ત થતું નથી એવી યેાગાપેક્ષા નાપક થશે. प्रधान कल्पनाऽभावे गुणशब्दस्य दर्शनात् । उपसर्गात् वतौ सिद्धा धातौ धात्वर्थकल्पना || ५८०|| મુખ્ય અની કલ્પના કરી શકાતી ન હોય તે ગૌણ અથની પ્રાપ્તિ થતી હાવાથી ઉપસર્ગ પછી ત્તિ (ના વિધાન) અંગે ધાતુ શબ્દમાં ધાતુના અની કલ્પના સિદ્ધ થશે. (૫૮૦) स्वं रूपमिति चैतस्मिन्नर्थस्यापि परिग्रहः । रूपवज्ज्ञापितस्तस्मादासन्नोऽर्थो ग्रहीष्यते ॥ ५८१ ॥ ત્ર ૧૦ | ૧૧.૬૮, સંજ્ઞાશબ્દ સિવાય, શબ્દ પથી વ્યાકરણશાસ્ત્રમાં, . શબ્દના પેાતાના રૂપનુ ગ્રહણ થાય છે, સૂત્ર નિયમ પ્રમાણે) વ રૂપ' થી અનું પણ ગ્રહણ થાય છે. (સ્વ' રપ૦માંના) હવ' શબ્દ તેની પાસેના ધમ વાચ્ય અ’ દર્શાવે છે, તેમ આ ૩૧ઽત્॰ । સૂત્ર)માં (ધાતુ શબ્દથી તેનો) પાસેને (ધર્મ) ધાત્વ પણ લઈ શકાશે. (૫૮૧) Page #714 -------------------------------------------------------------------------- ________________ બીજુ કાંઠ धात्वर्थेनोपजनितं साधनत्वेन साधनम् । धातुना कृतमित्येवमस्मिन्सूचे प्रतीयते ॥५८२।। ધાતુના અર્થ (ક્રિયા) વડે સાધનસ્વરૂપે ઉત્પન્ન કરવામાં આવેલું સાધન, ધાતુ (શબ્દ) વડે પ્રાપ્ત કરવામાં આવ્યું છે, એમ આ સૂત્રમાં સમજાય છે. (૫૮૨). यः शब्दश्चरितार्थत्वादत्यन्त न प्रयुज्यते । विषयेऽदर्शनात् तत्र लोपस्तस्याभिधीयते ॥५८३॥ જેને અર્થ જાણવામાં આવ્યા છે તેવા જે શબ્દને બિલકુલ પ્રોગ થત નથી, તેના લેપને જાહેર કરવામાં આવે છે, કારણ કે, તેના (પગ)વિષયમાં તે પ્રાપ્ત થતો નથી. (૫૮૩) ભાષ્યકાર જણાવે છે કે ઘાવ: પદને ઘાતુશ્રતઃ અર્થ એમ સમજવામાં આવ્યું છે. અહીં છૂત પદને લોપ મયૂશંસાહાથ ! (૨.૧,૭૨) સૂત્ર પ્રમાણે સમજવામાં આવ્યો છે. ધાતુ શબ્દથી ધાતુનો અર્થ ક્રિયા લેવામાં આવે છે. ક્રિયા વડે પ્રાપ્ત થનાર સાધનને પણ ધાત્વથી કર્ણી શકાય. આમ ૩૨સાત | સૂત્રનો અર્થ, "વેદમાં, સાધનને અર્થ દર્શાવતા ઉપસર્ગને વતિ પ્રત્યય ઉમેરવામાં આવે છે?' થશે. અથવા ધાતુ: ત્રિયા અર્થ: પ્રયોગનં ચહ્ય રાઘનશ્ય ! એ વિગ્રહ કરતાં, “ક્રિયાની સિદ્ધિ અર્થાત્ સાધન જેનું પ્રજન છે તે ધાવથ " એવો અર્થ થશે. क्रियायां साधने द्रव्ये प्रादयो ये व्यवस्थिताः । तेभ्यः सत्त्वाभिधायिभ्यो वतिः स्वार्थे विधीयते ।।५८४॥ વગેરે જે ઉપસર્ગો ક્રિયા, સાધન, અને દ્રવ્યના અર્થમાં વિવક્ષિત હોય છે, દ્રવ્યનું અભિધાન કરનારા તેમને માટે, તેમના પિતાના તે તે અર્થોમાં ગતિ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે. (૫૮૪) સાધનરૂપ શક્તિનો આશ્રય દ્રવ્ય છે, તેથી અહીં દ્રવ્યને સાધન સમજવામાં આવે છે. આવા સાધનરૂપ દ્રવ્યના વાચક ઉપસર્ગોને સાધન, દ્રવ્ય અને ક્રિયાના અર્થોમાં વતિ પ્રત્યય લાગે છે, તેથી વત્યન્ત રૂ૫ અવ્યય બનશે નહિ અને તેને લિંગ અને વચનના પ્રત્યય લાગશે. प्रत्ययेन विना प्रादिस्तत्रार्थे न प्रयुज्यते । भेदेन तु समाख्याने विभागः परिकल्पितः ॥५८५।। - વતિ પ્રત્યય વિના વગેરે ઉપસર્ગોને (ક્રિયા વગેરે) અર્થોમાં વાપરવામાં આવતા નથી. (તિ પ્રત્યયવાળા શબ્દરૂપને પ્રકૃતિ અને પ્રત્યય પ્રમાણે) જુદા પાડીને જણાવવામાં આવતાં તેમનામાં અર્થ)ના વિભાગની કલપના પ્રાપ્ત થાય છે. (૫૮૫) વા-૮૪ Page #715 -------------------------------------------------------------------------- ________________ વાકશ્યપનીય अनङ्गीकृतसत्त्व तु यदि गृह्येत साधनम् । विभक्तिभिर्नियोगः स्याद् यथैव तसिलादिषु ॥५८६॥ જે સાધન(રૂપ શક્તિ)ને દ્રવ્યના સંબંધ વિનાની સ્વીકારવામાં આવે તો જેમ સિસ્ (પ્રથયાન્ત પ્રગે)માં થાય છે તેમ, વિભક્તિઓ સાથે તેને સંબંધ થશે. (૫૮૬) સાધનને દ્રવ્યરૂ૫ આધાર વિનાનું સમજવામાં આવે તે એક શક્તિનો બીજી શક્તિ સાથે સંબંધ ન થતાં બધી વિભક્તિ પ્રાપ્ત થશે નહિ, અને માત્ર એકવચન જ પ્રાપ્ત થશે. બધી વિભક્તિઓ પ્રાપ્ત ન થાય તો અવ્યય સંજ્ઞા થતાં લિંગ અને સંખ્યા સાથે સંબંવ થશે નહિ, પરંતુ આમ થતું નથી. સૂત્રમાં વાત્ય શબ્દમાં ઉર્થના પ્રયોગ થયે હાવાથી ક્રિયા અને સાધન જેને ગૌણભાવે છે એવા દ્રવ્યરૂ૫ મુખ્યાર્થીના વાચક ઉપસર્ગો બનશે. તેથી વત્યન્ત શબ્દ દ્રવ્યનો બાધ કરાવશે અને તેથી બધી વિભક્તિઓ સાથે સંબંધ થતાં અને લિંગ તથા સંખ્યાની પ્રાપ્તિ થતાં અવ્યય સત્તાને બાધ થશે. पाठाद् यैरविभक्तित्व वत्यन्तेष्वनुगम्यते । तेषामुदत इत्यत्र वक्तव्या सविभक्तिता ॥५८७।। (સ્વરાદિ ગણુમાં) વતિના પાઠથી વત્યન્ત પ્રયોગોનું વિભતિરહિતત્વ જેઓ જણાવે છે તેમના (મતમાં) ઉતૂત માં વિભક્તિની પ્રાપ્તિનું વિધાન કરવું પડશે. (૫૮૭) वत्यर्थं नावगाहेते पुंवदित्यस्य दर्शनात् । नस्ननावपवादस्य बाधक तन्निपातनम् ।।५८८॥ (ણિયા: કુંવત્ ૨ ૬.૩.૩૪ સૂત્રમાં) gવદ્ શબ્દ હોવાથી અને સન્ પ્રત્યયો વરિ ના અર્થમાં પ્રાપ્ત થતા નથી. આ (સૂત્રમાં કુંવત્ એવો) નિપાતનશબ્દ અપવાદને બાધક બનશે. (૫૮૮) ચીપુ સામ્યાં નગ્નગી મનાત ! સૂત્ર (૪.૧.૮૭) જણાવે છે કે ૫.૨.૧ સુધીનાં સૂત્રમાં જે અર્થો દર્શાવ્યા છે તેમાંથી કોઈપણ એક અર્થમાં સ્ત્રી શબ્દને નગ્ન પ્રત્યય અને ૬ શબ્દને શ્નદ્ પ્રત્યય લાગે છે. વતિ નું વિધાન આ અર્થમાં આવી જાય છે. તેથી વતિ લાગશે નહિ પરંતુ નર્ અને નગ લાગશે. પરિણુમે ત્રીવત્ અને કુંવત પ્રયોગો થશે નહિ. તેથી ૩પ૦ | સૂત્ર ઉપરના વાર્તિકમાં જણાવ્યું છે કે વતિ પ્રત્યય ઉમેરવા જુલું વચન કરવું જોઈએ. ભાષ્યકાર જણાવે છે કે આવું વચન કરવાની જરૂર નથી, કારણ કે, વિચાર ja૦ | સૂત્રમાં કુંવત્ એવો નિપાતન શબ્દ વાપર્યો હોવાથી વતિ પ્રત્યય નદ્ અને નગ ને બાધ કરશે. Page #716 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ માંડ तमुत्क्रामतो नूनं वत्यर्थ नञ्स्नज्ञाविति । तयोः प्रवृत्तावुत्सर्गे बाधनान्नोपपद्यते ॥ ५८९ ॥ આ પ્રમાણે વાસ્તવમાં નમ્ અને નળ્ (પ્રત્યયે) વૃત્તિના અને (અસર કર્યા વિના) પ્રવૃત્ત બને છે. જો તેમની પ્રવૃત્તિ થતી હાત તે। વૃત્તિનું વિધાન કરતા ઉત્સ’(રૂપ સૂત્ર)ને આધ થતાં તે કાર્યશીલ બનશે નહિ. (૫૮૯) नत्र विहितौ येन स योगो नावगाहते । वतिप्रकरणं तद्धि लिङ्गमेव समर्थ्यते ॥ ५९०॥ જેના વડે નક્ અને નઝ્નુ વિધાન થયું છે તે સૂત્ર, ત્તિ (પ્રત્યયનું વિધાન કરનારાં ત્રણ સૂત્રેના વિભાગ)ના ખાધ કરતું નથી. (સ્ત્રિયા: કુંવત્ ૦। સૂત્રમાં પ્રાપ્ત થતું) જ્ઞાપક (પુત્) એવી રીતે સમજવામાં આવ્યુ છે. (૫૯૦) 538 ત્રિયા: હુંવત્॰ । સૂત્રમાંના પુંવત્ શબ્દને કારણે પ.૧.૧૧૫,૧૧ અને ૧૧૭ સૂત્રેામાંના વૃત્તિ પ્રત્યયના વિધાનના મેધ થતા નથી. તેથી પુતની જેમ સ્ત્રીવત પ્રયાગ પશુ યેાગ્ય બનશે. अभेदेनोपमानस्य भिन्नार्थो पनिपातिता । ऊहस्तथोपमानानामङ्गवन्नोपलभ्यते ॥ ५९१॥ એકવ રૂપે રહેલ' ઉપમાન, ઉપમેયરૂપ જુદા જુદા અર્થી ઉપર ઉપકાર કરે છે. તેથી (વિકૃતિયાગમાં) અગેાના નામેાના વિપરિણામ જેમ પ્રાપ્ત થતા નથી, તેમ ઉપમાનાને પણ (ફેરફાર) થતા નથી. (૫૯૧) અહીં મીમાંસાના ઊહ અર્થાત્ વિપરિણામના વિચારના ઉલ્લેખ કરવામાં આા છે. એકત્વરૂપ અર્થવાળું ઉપમાન અનેક ઉપમેયાને મદદ કરે છે. હવે મીમાંસામાં પશુયાગમાં 'પ્રકૃતિની જેમ વિકૃતિ કવી’ એવેશ ન્યાય લાગુ પડે છે. જુદી જુદી વૈદ્દિક સંહિતાઓ અને જુદા જુદા બ્રાહ્મણુત્ર થામાં ઊંહ અંગે જુદી જુદી પરપરાઓ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં લિંગ, વચન અને વિભક્તિના સમ્યગ્ વિનિયેગ અંગે વ્યાકરણના કેટલાક નિયમા પ્રાપ્ત થાય છે, જેમકે, શરીરનાં અંગાનાં નામેા, માતા, પિતા, ભાઈ વગેરે જ્ઞાતિનામા, ઉપમાનવિષયક શબ્દો, ઈન્દ્રિયાનાં નામેા, આટલાના ઊદ્ઘ થતા નથી; પરંતુ અત્રિગુ મન્ત્રસમૂહમાં થાય છે. સરખાવા તન્ત્રવાર્ત્તિ (વ્યાકરણાયનપ્રયાજનખ ડન) : अङ्गानि ज्ञातिनामानि उपमा इन्द्रियाणि च । एतानि नोह गच्छन्ति अभियौ विषमं हि तत् ॥ ઊહની વિશેષ ચર્ચા ભતૃ કૃિત મહાભાષ્યદીપિકા (પૂના, ૧૯૭૦) પૃ. પી૮ ઉપર પ્રાપ્ત થાય છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ « गावेधुके चरौ दृष्टा गोविकर्ताक्षवापयोः । पशू रुद्र इव तावित्येकवचनश्रुतिः ॥५९२॥ ગાવે, ચરુ અગે, અને ગેાવિકર્તા અને અક્ષવાપ માટે, ‘આ બે પશુએ રુદ્ર જેવા છે' એમ એકવચનના ઉલ્લેખ થાય છે. (પર) વેલુના (ગવેધુ નામના શ્વાસ વડે) સાત: નહ: વેત્રુજ્। એમ પહેલાં સંભ્રંત મક્ષી: I (૪.૪.૩) સૂત્રથી વેધુ તે ૩ પ્રત્યય લાગે છે. અને ૪ નન્નુસૂńાન્તા ઃ । (૩.૫.૫૧) સૂત્રથી, જ થઈ તિ ૨ (૭,૨,૧૧૮) થી આદિ સ્તરની વૃદ્ધિ થઈ નાવેલુ થયું. ગેવિકર્તા અને અક્ષવાપ એ એ પશુએ છે (જેમને ઉપમેય ગણ્યા છે), તે ઃ જેવાં છે તેથી અહી ઉપમાન : ના એકવચનમાં પ્રયાગ કરવામાં આવ્યા છે. વાદીય उपमानस्य भेदाच्च बहुषु स्यादन्यो विधिः । कश्यपा इति लोपः स्यात् तथा प्रतिकृतिष्वपि ॥ ५९३ ॥ ઉપમાને જુદાં જુદાં હોવાથી મહુવચનના અંમાં ત્રનુ વિધાન કરવામાં આવ્યું છે, અને તે પછી ની પ્રતિકૃતિએ’ (એવા અ”)માં પણ જાવઃ માંના ૪ પ્રત્યયના લેાપ થઈને રયા: એવા પ્રયાગ થશે. (૫૯૩) રાચવ:ની પ્રતિકૃતિએ એવા અથમાં હ્રાચવા: એવુ રૂપ દ્યે પ્રતિતૌ । (૫.૩.૯૬, ના જેવી પ્રતિકૃતિ, એવા અર્થાંમાંનું પ્રત્યય થાય છે) સૂત્ર પ્રમાણે થશે. હવે અહીં અનેક ઉપમેયાને કારણે અતેક ઉપમાના સમજીએ તેા ચાનોથ ! (૨.૪.૬૪, જ્યારે યર્ અને ઋક્ એવા ગેાત્રપ્રત્યયાવાળા શબ્દે સમાસનાં પદે નહિ પરંતુ સ્વત ંત્ર શબ્દો હાય, ત્યારે યૂઝ્ અને મન્ ના લેાપ થાય છે) સૂત્રો લગ્ ના લેાપ થતાં ચા: એવા પ્રયાગ થશે, પરંતુ આવુ અનિષ્ટ રૂપ ગ્રાહ્ય નથી. તેથી ઉપમેયા અને હેાવા છતાં ઉપમાન જુદું જુદું હેાતું નથી એમ માનવુ જોઈએ. एवं तु युक्तवद्भावादत्रैकवचनं भवेत् । लुम्मनुष्ये तथोक्तं स्याल्लिङ्गस्यैकस्य सिद्धये ॥ ५९४ ॥ આ પ્રમાણે યુક્તભાવ(ના નિયમ)ને કારણે એકવચન પ્રાપ્ત થશે, મનુષ્ય એવુ નામ પ્રાપ્ત થતુ હાય ત્યારે જીમ્ મનુલ્યે । (૫.૩.૯૮) સૂત્રથી જ્ પ્રત્યયના લુખ્ખું તેવું વિધાન માત્ર લિંગને સિદ્ધ કરવા માટે જ સમજવામાં આવશે. (૫૯૪) તે પ્રતિતી t (૫.૩૯૬) સૂત્રથી થયેલા ને જીમ્ મનુષ્યે ! (૫.૩,૯૮, મનુષ્યનુ નામ જણાવતા શબ્દને પૂ`સૂત્રથી પ્રાપ્ત થયેલા જૂના લુપ્ત થાય છે)થો લુપ્ થતા હાય તા રુષિ યુવર્ વિચTM । (૧.૨.૫૧, સુપને કારણે તહિત પ્રત્યયના લેપ થાય ત્યારે, નવા રૂપનાં લિંગ અને વચન, પ્રાતિપાદિકનાં લિંગ અને વચન પ્રમાણે થાય છે) સૂત્ર Page #718 -------------------------------------------------------------------------- ________________ * કાંડ નિયમને કારણે અનેક પ્રતિકૃતિ હોવા છતાં એકવચનાત 08: શબ્દ પ્રાપ્ત થવો જોઈએ. પરંતુ અહીં વાર્તિકકાર જણાવે છે કે તળી વગેરે શબ્દમાં હિંગનો યુક્ત - વભાવ કરવો, વચનનો નહિ, જેમકે વન્નેવે મનુથો વચ્ચે . તેથી વાગ્યવાદ પ્રયોગ બરાબર થશે. उपमेयेषु भिन्नेषु किञ्चिदेक प्रवर्तते । प्रत्ययस्य विधौ तत्र नित्यं युक्तवदिष्यते ॥५९५॥ ઉપમેય જુદાં જુદાં હોય ત્યારે કોઈ એક ઉપમાનની પ્રવૃત્તિ થાય છે. (સદશ્ય જણાવનારા 7) પ્રત્યયન લુપની બાબતમાં હમેશાં યુક્તવલ્ભાવ પ્રવર્તે છે. (૫૯૫) यदा प्रत्युपमेयं तु तदेकैकमवस्थितम् । तदा बाह्यार्थभेदेन तद्धितान्त प्रचीयते ॥५९६॥ જ્યારે દરેક ઉપમેય માટે એકેક ઉપમાન (નિશ્ચિત) હોય ત્યારે વાદ્ય પદાને અનેકવને કારણે અનેક તદ્ધિતાન્ત રૂપે એકત્ર થાય છે. (૫૬) એકેક ઉપમેય માટે જુદું જુદું ઉપમાન હોય છે ત્યારે દરેક પ્રતિકૃતિ માટે જુદો શબ્દ વપરાય છે, જેમકે વાગ્યાની પ્રતિકૃતિ તે શાશ્યપ: એ પ્રમાણે બીજે 18: અને ત્રીજો અag: એમ પ્રતિકૃતિના – પ્રત્યાયના લેપવાળાં તદ્ધિતાન્ત રૂપે પ્રાપ્ત થશે અને તેમને યુક્તવભાવના નિયમ પ્રમાણે પુલિગ એક્વચન થશે. આવા અનેક જગ્યા: એકઠા થતાં સાળા. (૧.૨.૬૪) મૂત્રનિયમ પ્રમાણે જાપા: એ પ્રયોગ પ્રાપ્ત થશે. તે વખતે યુક્તવદભાવના નિયમની અસરકારકતા પૂરી થઈ હોવાથી, તે નિયમ પ્રવૃત્ત થશે નહિ. यथा समूहप्रचये द्विगूनां भिन्नसंख्यता । पञ्चपूल्यादिषु तथा लुबन्तप्रचयो भवेत् ॥५९७॥ જેમ (TERપૂરી એવા અનેક) સમો એક થતાં દ્વિગુ સમાની જુદી જુદી સંખ્યા સમજાય છે, તેમ ઉન્નપૂછી વગેરે પ્રગમાં લુબન (શબ્દો)નું અનેકત્વ પ્રાપ્ત થશે (૫૯૭) સહવાળાં . (૧.૨ ૬૪) સત્રથી એકશેષ થતાં, મને લુપ થયેલા પ્રયોગોનું જ્યાં અનેકવ હોય ત્યાં યુક્તવદભાવ થવો જોઈએ, એવી શકાના ઉત્તર રૂપે આ કારિકા છે. વશ્વપૂઢાઃ સમાæતા: પવછૂટી એમ એકવચનાત દિ સમાસ થયા પછી જે અનેકત્વની અપેક્ષા હોય તે વખ્યપૂરી વ વચ્ચqી વ વવપૂછી ૨ વવપૂજ્ય ! એમ એકશેષ થશે અને એકશેષ થવાથી તેનું બહુવચન નિયત રહેશે. વિરામ ! (૨.૪૧) સત્રની પ્રવૃત્તિ અહીં થશે નહિ તેથી અહીં યુક્તવભાવ પ્રાપ્ત થશે નહિ. Page #719 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રીય प्रचये भिद्यमाने तु संख्या पूलेषु भिद्यते । अर्थभेदो लुबन्तेषु नैव कश्चन दृश्यते ॥५९८॥ જ્યારે સમૂહો અનેક હોય ત્યારે પૂળાઓની સંખ્યા પણ જુદી જુદી હોય છે. લુબખ્ત શબ્દો (એક ઉપમાન દર્શાવતા હોય કે અનેક દર્શાવતા હોય પરંતુ) તેમના અર્થમાં કશે ફેરફાર પ્રાપ્ત થતું નથી. (૫૯) ઉપરની બાબત અંગે આ કારિકામાં શંકા ઉઠાવવામાં આવી છે. શ્વપૂરી જેવા દ્વિગુ સમાસમાંથી પાંચ પૂળા એ અર્થ પ્રાપ્ત થાય છે. વિશ્વશૂન્યમાંથી આવો અર્થ પ્રાપ્ત થતો નથી. શ્વપૂલ્ય: એકશેષ છે, ક્વપૂત્રી હિંગુ છે. પ્રસ્તુત વિચારના ઉદાહરણ તરીકે જેને ઉલ્લેખ છે તે જગ્યા ને આ સ્થિતિ લાગુ પડશે નહિ. વરવાની પ્રતિકૃતિ અંગે એક ઉપમાન માને કે અનેક માનો, અર્થમાં કશે ફેરફાર જણાતા નથી. તેથી દાવાદમાં યુક્તવભાવ થઈને જાણ્ય: એવું એકવચન થશે. આનો જવાબ નીચે પ્રમાણે આપી શકાય. જે દરેક પ્રતિકૃતિને ઉપમાન માનીએ અને એકશેષ દારા શ્યા: ' એવું બહુવચન પ્રાપ્ત થતાં હોય તે દરેક પ્રતિક કહેવું પડશે. પરંતુ જે અનેક પ્રતિકૃતિઓ માટે એક જ ઉપમાન સમજવાનું હોય તે એક જ જાગ્યાઃ બધાને માટે ઉપમાન થશે. અહીં લુબખ્ત શબ્દ જ બહુવચન પ્રાપ્ત કરે છે. તેથી યુક્તવદૂભાવ પ્રાપ્ત થઈ શકે અને સાચ: એવું એકવચન પ્રાપ્ત થાય. પરિણામે થવા: પ્રવેગને એકશેષ તરીકે સિદ્ધ કરવાને બદલે કોઈ બીજી રીતે સિદ્ધ કરવો પડશે. येषूपमेयवचनः शब्दोऽन्यो न प्रयुज्यते । उपमानस्य तत्रान्यः संख्याया भेद इष्यते ॥५९९॥ જ્યાં ઉપમેયવાચક બીજા શબ્દને પ્રવેશ થતો નથી. ત્યાં બીજા વૈયાકરણોના મતમાં, જુદાં જુદાં ઉપમાને સમજવામાં આવે છે. (૫૯૯) यथा गुडतिलादीनां प्रयोगादेकसंख्यता । पाकादेरप्रयोगे तु भिन्ना संख्याभिधीयते ॥६००। જેમ (પાકમાં ઉપયેગી) ગોળ, તલ વગેરે દર્શાવતા (જુદા) શબ્દોના વપરાશથી પાકનું એકત્વ સમજવામાં આવે છે, પરંતુ પાક વગેરે શબ્દ ન વાપર્યા હોય તે જુદી જુદી સંખ્યાઓ સમજવામાં આવે છે. (૬૦૦). ગુરતિષ્ઠતાનાં વા ! (ગાળ, તલ અને ચેખાનો પાક), તાત્ર: વારેવુ રમૂવ રામ: | (પલાશમાં લાલ રંગ થયે) વગેરે પ્રયોગોમાં પાકની સામગ્રીરૂપ પદાર્થો અને લાલ રંગના આશ્રયો અનેક હોવા છતાં, પાક અને રાગ અંગે એકવ સંખ્યાનો ખ્યાલ આવે છે. સામગ્રીરૂપ ગોળ, તલ વગેરે પદાર્થોને અને પલાશાનો પ્રયાગ થયો ન હોય અને માત્ર પાક કે રાગ એવા શબ્દો જ વપરાયા હોય ત્યારે પાકકાર્ય કે લાલ રંગનું પ્રસારણ એક દ્રવ્ય સાથે સંબંધમાં છે કે અનેકમાં એવી શંકા થાય છે. આવી શંકા દૂર કરવા પા; પાછી: વાઃ એવા પ્રાગે કરવા પડશે. Page #720 -------------------------------------------------------------------------- ________________ ક૭૧ શ્રી કાંડ यः संबन्धिगतो भेदः स प्रयोगे प्रतीयते । संबन्धिनामतो भेद उपमेये न गम्यते ।।६०१॥ સંબંધી (શબ્દ)માં રહેલું અને ત્વ, સંબંધી (શબ્દ)ના વપરાશથી દયાનમાં આવે છે. તેથી ઉપમેયમાં જુદા જુદા સંબંધીઓ સમજવામાં આવતા નથી. (૬૧) પાક જેવો પદાર્થ પોતે અનેકત્વ દર્શાવતો નથી, પરંતુ તેના જુદા જુદા સામગ્રીપદાર્થો ગોળ, તલ વગેરે સાથેના સંબંધથી અનેક દર્શાવે છે. સંબંધી શબ્દો ન વાપર્યા હેય તે વાવા વગેરેની વિશેષતા દર્શાવાતી નથી. એ પ્રમાણે વાવ: એવા પ્રતિકૃતિ શબ્દનો પ્રયોગ થયો ન હોય તે તેમાં વિશેષતા દર્શાવાતી નથી. તેથી # Tગ્યા: એવા અનેક ઉપમાનશબ્દ વાપરવામાં આવે છે. तस्मात्सामान्यशब्दत्वप्रसङ्गविनिवृत्तये । उपमेयगतो भेद उपमानेषु दृश्यते ॥६०२॥ તેથી (ાર ને) સામાન્ય શબ્દ બનતે અટકાવવા માટે ઉપમેયનું અનેકત્વ ઉપમાનમાં સમજવામાં આવે છે. (૬૦૨) उपमान' समस्तानामभिन्नं श्रूयते क्वचित् । भिन्नानामुपमेयानामैकैकं वोपमीयते ॥६०३॥ કેઈવાર એકસાથે રહેલાં (અનેક) ઉપમેચો માટે એક ઉપમાન સમજવામાં આવે છે અને કેઈવાર જુદાં જુદાં ઉપમેયો (માંના દરેકને માટે એકેક જુદું ઉપમાન સમજવામાં આવે છે. (૬૦૩) यथा गरुड इत्येतद् व्यूहापेक्ष प्रयुज्यते । एकेन यत्र सादृश्यं वैनतेयेन हस्तिनाम् ॥६०४॥ एकस्यापि प्रतीयेत भिन्ना प्रतिकृतिः सह । काश्यपस्येति तेनाय प्रत्येकमवतिष्ठते ॥६०५।। જેમ (અનેક) હાથીઓનું એક ગરુડ (બૃહ) સાથે સાદગ્ય સમજવામાં આવે છે અને તેમના બૃહના સંબંધમાં “આ ગરુડ છે એમ સમજવામાં આવે છે, તેમ જુદી જુદી પ્રતિકૃતિઓનું એક વાર સાથે સદશ્ય સમજવામાં આવે છે. તેથી આ (ઉપમાન)ને દરેક (ઉપમેય)ની સાથે સંબંધ જવામાં આવે છે. (૬૦૪-૬૦૫) હાથીઓની એક નિશ્ચિત બેઠવણીને ગરુડબૃહ કહે છે; એ પ્રમાણે ઘોડાઓના વ્યુહને મકર કહે છે; ઈટોની ગોઠવણીને યેન કહે છે. અહીં હાથીઓ, અશ્વો અને ઈટ અનેક છે, પરંતુ તેમના બ્હે એકવચનમાં છે. પરંતુ જ્યારે વ મે હસ્તિનઃ એ બહુવચનને પ્રણ થાય છે, ત્યારે દરેક હાથીને ઉપમેય તરીકે સમજવામાં આવે છે. Page #721 -------------------------------------------------------------------------- ________________ વાકયોય જાણ્ય ફુવ ના: પ્રતિઋતઃ તિ શ્યા: ! પ્રાગમાં ઉપમાનને એકવચનમાં યોજવામાં આવ્યું છે. અહીં જાણ્યા ની પ્રતિકૃતિઓને શ્યવઃ જેવી સમજવામાં આવી છે. તેથી જે દરેકે ઉપમેય માટે જુદે શબદ વાપરવામાં આવે તો તે દરેકના ઉપમાન માટે પણ જુદા શબ્દ વાપરવો જોઈએ. मेघाः शैल इत्युक्ते समस्तानां प्रतीयते । सादृश्य गिरिणैकेन प्रत्येकं तेन भिद्यते ॥६०६॥ વાદળો પર્વત જેવાં છે એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે (વાદળોના) સમૂહનું એક પર્વત સાથે સારશ્ય સમજવામાં આવે છે. તેથી (જુદા ઉપમાનને ખ્યાલ આવતું ન હોવાથી દરેક ઉપમેયરૂપ પ્રતિકૃતિ સાથે તે (ઉપમાનશબ્દ શરૂચ ) જુદે જુદે સમજવામાં આવે છે. (૬૬) એક પર્વતરૂપ ઉપમાનનું વાદળે રૂપ અનેક ઉપમે સાથે સાદગ્ય સમજવામાં આવે છે. દરેક વાદળ પર્વત જેવું સમજવામાં આવતું નથી, પરંતુ વાદળના સમૂહને પર્વત જેવો સમજવામાં આવ્યો છે. કારણ કે, વાદળમાં પર્વતનાં જુદાં જુદાં શિખરો, અનેક સ્થળેએ વિસ્તાર, એમ ઘણું સાધારણ ધર્મોની એકેક વાદળમાં હાજરી ક૯પી શકાતી નથી. આમ એકવચનરૂ૫ ઉપમાન અનેક ઉપમેય સાથે સદશ્ય દર્શાવે છે, પરંતુ જ્યારે અનેક ઉપમેયશબ્દોને પ્રયોગ થયો હોય ત્યારે એક ઉપમાનશબ્દને બદલે અનેક ઉપમાનશબ્દો વાપરવા પડશે. તેથી શ્યા: શબ્દનું બહુવચન યોગ્ય બનશે छापेक्षा तद्विषयता विधेयत्वान्न गम्यते । રાત્રી માત્ર પ્રસિદ્ધ સુપચ્ચક્ષણમ્ II૬૦ળી તમારા વિચાતી (૫.૩.૧૦૧ સૂત્ર વડે) છ નું વિધાન થયું હોવાથી, સૂત્રમાંને તત્ શબ્દ જી વિષય બનતું નથી. વાઢીયમ્ (પ્રવેગ)માં જે બરાબર જાણીતું છે તે બીજાને જાણવાનું કારણ બને છે. (૦૭) ઉપમાનના સંદર્ભમાં સમાવાવ તષિયાત ! (૫ ૩.૧૦૬) સૂત્ર અંગે હવે વિચાર કરવામાં આવે છે. આ સૂત્ર જણાવે છે કે ફુવના અર્થમાં થનારા સમાસને સ્વાર્થે છે પ્રત્યય લાગે છે. સૂત્રમાંનો તત્ શબ્દ છેને વિષય બનતો નથી. ભાષ્યકાર જણાવે છે કે તદિષયાત્ સમાસ છે અને સમાસ છે પ્રત્યયનો વિષય કેવી રીતે બની શકે? શંકાકારને ઉત્તર આપવામાં આવે છે કે તત્ શબ્દ નો અર્થ દર્શાવશે. હવે જે સમાસ પણ વના અર્થ માં હોય અને છ પ્રત્યય પણ પુત્રના અર્થમાં હોય તો, છ પ્રત્યય પ્રાપ્ત થશે નહિ, તત્ થી છે પ્રાપ્ત થતો હોય તે સમાસ છે વિષયક છે એમ સમજવામાં આવે છે. પરંતુ અહી તે સૂત્રમાં જ ઈનું વિધાન થયું છે. ભાષ્યકારના મુદ્દાને હેલારાજે સ્પષ્ટ સમજાવ્યો છે. તે જણાવે છે કે, સર્વનામ વડે મુખ્ય ઉલ્લેખ થાય તે યોગ્ય છે. આ સૂત્રના સંદર્ભમાં સમાસ અપ્રધાન છે. રૂને Page #722 -------------------------------------------------------------------------- ________________ ૬૭૩ ત્રીજુ કાંઠ અર્થ પણ છના વિધાનના સંદર્ભમાં ગૌણ હોવાથી અપ્રધાન છે. તે પછી પરામર્શ શેને કરવો? આ પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે છે પ્રત્યય પરામશને વિષય બનશે. છાતારીમૂ ને સમાસ અને વિધિ એમ બે રીતે સમજાવી શકાશે. જેમકે, જામનં ૩ તાવતાં ય જાતા સ્ત્રમ્ ! આ સામાસાર્થ થયો. જાતા એવી સમાસવૃત્તિ પછી સ્વાર્થી છે પ્રત્યય લાગીને તદ્ધિતવૃત્તિ બને છે. તેથી તાઝીયE શબ્દ સિદ્ધ થશે. નાથાદિઠ વિષયઃ ચારો વેચનિશ્ચિત્તમૂ | तेन च्छस्य विधानात् प्राग् व्यपदेशो न विद्यते ॥६०८॥ નજાતિ સમાસ કે બીજે કઈ (શબ્દપ્રયેગ) નો વિષય બને છે તે નિશ્ચિત નથી. તેથી જ ના વિધાનની પહેલાં તેને વિશિષ્ટ ઉલ્લેખ મળતો નથી. (૬૦૮) द्वयोरिवार्थयोरत्र निमित्तत्व प्रतीयते । एकेनावयवो युक्तः प्रत्ययोऽन्येन युज्यते ॥६०९।। gવના બને અર્થોનું (સમાસ અને આ વિધિમાં) નિમિત્તપણું સમજવામાં આવે છે. તેમાંના એક સાથે સમાસનું એક પદ જોડાયેલું છે અને બીજા સાથે પ્રત્યય જોડાયેલ છે. (૬૦૯) चैत्रस्य तत्रागमन काकस्यागमनं यथा । दस्योरभिनिपातस्तु तालस्य पतन यथा ॥६१०॥ ત્યાં ચૈત્રનું આગમન કાગડાના આગમન જેવું છે; અને ચોરનું ધસી આવવું તાલના પડવા જેવું છે. (૧૦) संनिपाते तयोर्यान्या क्रिया तत्रोपजायते । वधादिरुपमेयेऽर्थे तया छविधिरिष्यते ।।६११॥ તે (કાગડા અને તાલ)ને સંબંધ થતાં, જે બીજી (વધરૂપ) ક્રિયા ઉત્પન્ન થાય છે, તેના વડે ઉપમેય એવા વધના અર્થમાં જીનું વિધાન કરવામાં આવે છે (૧૧) क्रियायां समवेतायां द्रव्यशब्दोऽवतिष्ठते । पातागमनयोः काकतालशब्दौ तथा स्थितौ ॥६१२॥ દ્રવ્ય શબ્દ તેની સાથે સમત ક્રિયાને વાચક બને છે. તે પ્રમાણે કાગડો અને તાલ શબ્દ આગમન અને પતન (ક્રિયાઓ) સાથે જોડાયેલા) છે. (૧૨) જાતાશીયમ્' માં વા અને તાર એવા દ્રવ્યશબ્દો કાગડાનું આગમન અને તાલનું પતન એવી ક્રિયાઓ દર્શાવે છે. આ ક્રિયાઓ તે તે શબ્દ સાથે સંમત છે. ક્રિયા સાથે જોડાયેલા આ શબ્દ પરસ્પર સંબંધમાં આવતાં પરસ્પર ઉપમાને બને છે. તેમનો પરસ્પર સંબંધ પ્રાપ્ત થતાં તે છ વિધિના વિષય બનશે. વા-૮૫ Page #723 -------------------------------------------------------------------------- ________________ ક૭૪ વાકય૫રીય यदन्वाख्यायक वाक्यं तदेव परिकल्प्यते । प्रयोगवाक्यं यल्लोके तदेव न प्रयुज्यते ॥६१३॥ (પ્રકૃતિપ્રત્યયવિભાગ દ્વારા) સ્પષ્ટતા કરનારા વાકયને આવી રીતે (પ્રક્રિયા દ્વારા) સમજવામાં આવે છે. વ્યવહારમાં ઉપયોગમાં આવતું વાક્ય આવી રીતે પ્રજાતું નથી. (૬૧૩) વાગમનમિવ સાચવતનમ્ ! તારુષતનમિવ વામન ! એમ એકબીજા સાથે ઉપમાન બનેલાં વાક શાસ્ત્રીય વ્યાખ્યાનમાં વપરાય છે; વ્યવહારમણમાં તો પ્રત્યયવાળા વાઢીયમ્ પ્રણ વપરાય છે. ययोरतर्किता प्राप्तिई श्यते काकतालवत् । तयोः समासप्रकृतेर्वृत्तिरभ्युपगम्यते ॥६१४॥ વાવ અને તાઢ ની જેમ જે એકાએક (વાવતારું એવા સમાસ રૂપે) સંબંધમાં આવે છે, તેમના (આ) સમાસરૂપ પ્રકૃતિ શબ્દને(છ પ્રત્યય લાગવા રૂપી તદ્ધિત) વૃત્તિ પ્રાપ્ત થાય છે (૧૪) काकस्य तालेन यथा वधो यस्य तु दस्युना । तत्र चित्रीकृतेऽन्यस्मिन्नुपमेये छ इष्यते ॥६१५।। તાડપતન વડે જેમ કાગડાને વધ અને જેમ ૨ વડે જે (દેવદત્ત)નો વધ એમ (ઉપમાન રૂ૫) આશ્ચર્યકારક અવસ્થાને પ્રાપ્ત થયેલા ઉપમેયરૂપ બીજા (પ્રસંગના) અર્થ માં પણ છનું (વિધાન) ઈષ્ટ છે. (૧૫) चञ्चत्प्रकारश्चञ्चत्को बृहत्क इति चापरे । मणिमण्डूकखद्योतान् सादृश्येन प्रचक्षते ॥६१६॥ બીજા વૈયાકરણ જણાવે છે કે વિશ્વ અને વૃર પ્રગે, સદશ્યને કારણે રત્ન, દેડકું અને આગિયાને નિર્દેશ કરે છે. (૧૬) કારિકા ૬૧૫ સુધીમાં છ પ્રત્યાયના વિધાનને લગતી ચર્ચા પૂરી થઈ. હવે પ્રકાર અર્થમાં જ પ્રત્યયના વિધાનની, ભાષ્યાનુસારી ચર્ચા કરવામાં આવે છે. ધૂારિક પ્રશ્નારતને ન ! (૫.૪.૩) સૂત્રો જણાવે છે કે પૂરું વગેરે શબ્દોને તેના પ્રકારને” એવા અર્થમાં ન પ્રત્યય લાગે છે. અહીં પ્રકારનો અર્થ સદશ્ય છે. આ સૂત્ર ઉપરના વાર્તિક વવદ્યુતસંહિયાનમ્ | જણાવે છે કે સદશ્ય અર્થમાં વન્ જેને લાગે છે તેવા શબ્દો સાથે જન્નત અને વૃતને પણ ગણવા જોઈએ. તેથી વશ્વ: અને વૃદ: શબ્દરૂપ બને છે. વિશ્વનું એટલે હાલતું. વવર એટલે હાલતાના જેવું અર્થાત જે હાલતું નથી પરંતુ હાલતું હોય તેવું દેખાય છે : એટલે જે મોટું નથી પરંતુ મોટું હોય તેવું દેખાય છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ ઉ૭૫ ત્રીજુ કાંડ तत्रोन्मेषनिमेषाभ्यां खद्योत उपमीयते । श्वासप्रबन्धुर्मण्डूकः स्पन्दमानप्रभो मणिः ॥६१७॥ ઉન્સીલન અને નિમીલન (ક્રિયાઓ) વડે આગિયાનું, સતત શ્વાસ લેવાથી દેડકાનું અને ચમકવા(ની ક્રિયાથી રત્નનું (વા સાથે) સદશ્ય સમજવામાં આવે છે. (૧૭) प्रविकासिप्रभोऽल्पोऽपि महान् य उपलभ्यते । बृहत्क इति तत्रैष मणौ शब्दः प्रयुज्यते ॥६१८॥ નાનો હોવા છતાં ચોતરફ ફેલાતા તેજને કારણે, જે મહાન તરીકે સમજાય છે તે મણિ માટે વૃક્ષ: એ શબ્દ વપરાય છે. (૧૮) सादृश्यमेव सर्वत्र प्रकार: कैश्चिदिष्यते । भेदेऽपि तु प्रकाराख्या कैश्चिदभ्युपगम्यते ॥६९९॥ કેટલાકના મતમાં પ્રકારને અર્થ સર્વ સ્થળે સદશ્ય છે. બીજા કેટલાકના મતમાં, પ્રકારને ભિન્નતાના અર્થમાં પણ સમજી શકાય છે. (૧૯) કેટલાકના મતમાં પ્રકારનો અથ બધે સ્થળે સદશ્ય છે. કારવાને પાત્T (૪.૩.૨૩), gઝારે ગુવાનWI (૮.૧.૧૨), યૂહારિસ્થ: ઘારવને વન્- (૫૪.૩) વગેરે સૂત્રોમાં પ્રકારને અર્થ સાદસ્ય સમજવામાં આવ્યા છે. ચર્થી તથ, વહુનાતી, પટ્ટપટું:, યૂ: વગેરે પ્રગોમાં પણ પ્રકારનો અર્થ સદશ્ય છે. જે વયાકરણે પ્રકારને ભિન્નતાના અર્થમાં સમજે છે તેમના મતમાં પણ પ્રકારનો અર્થ સાદૃશ્ય સમજવામાં આવે છે. આ બાબત સ્વીકારીએ તો ભિન્નતાને વાચ્યાર્થ માન પડે અને સારશ્યને સામર્થ્ય માનવું પડે. प्रकारवचनः कश्चित् प्रकारवति संस्थितः । प्रकारमात्रे वर्तित्वा कश्चित् तद्वति वर्तते ॥६२०।। પ્રકારને વાચક કોઈક પ્રત્યય પ્રકારવાનને વાચક બને છે. થાર્ જે (પ્રત્યય) માત્ર પ્રકારને જણાવીને (કારિયન્ જેવા પ્રત્યય સાથે રહીને) પ્રકારવાનને જણાવે છે. (૬૨૦) સર્વનામના પ્રયોગો અને વદુ પછી પ્રકારના અર્થમાં પ્રાપ્ત થતો થાત્ પ્રત્યય, કોઈપણ પ્રાતિ પદિક પછી આવતા ગાતીર્ ને બાધક બનશે કે કેમ એ વિચારવું જોઈએ. જે બાધક બનતો હોય તે જ ગાતીયઃ એવો પ્રયોગ થશે નહિ. તે પછી તથા ગાતીયઃ ની સિદ્ધિ પણ કેવી રીતે થશે? આ મુદ્દાની ચર્ચા અહીં કરવામાં આવી છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ ૧૭* વાકય ૫ થી ય પ્રકારના અર્થમાં પ્રાપ્ત થતા પ્રત્યય ગાતીયર, ન્ અને દ્વિવચન મુખ્યપણે પ્રકાર વાનને અર્થ દર્શાવે છે અને ગૌણ પણે પ્રકારનો અર્થ દર્શાવે છે. થા પ્રત્યય એકલે હાય ત્યારે પ્રકારને જ જણાવે છે, પ્રકારવાનને જણવતો નથી. આ થાત્ પ્રત્યય પ્રકારનો અથ દર્શાવીને જે ગાય સાથે સંબંધમાં આવે તે પ્રકારવાનો અર્થ દર્શાવે છે, આમ શાસ્ત્ર અને ગાતીય પ્રયો એક બીજાના વિરોધી ન હોઈ તથા ગાતીયઃ પ્રગ સિદ્ધ થશે. सादृश्यग्रहणं सूत्रे सदृशस्योपलक्षणम् । तुल्ययोरव्ययीभावे सहशब्दोऽभिधायकः ॥६२१॥ वीप्सासादृश्ययोवृत्तिर्या यथार्थाभिधायिनः । स चायमव्ययीभावे भेदो भेदेन दर्शितः ॥६२२॥ ચડ્યું મિત્તિ ! (૨૧-૬) સૂત્રમાં પ્રાપ્ત થતે સાદશ્ય શબ્દ સદશને વાચક છે. સદશ અર્થને જણાવનારા બે શબ્દોને અવ્યયીભાવ સમાસ કરવામાં આવતાં સહુ શબ્દ સાદયને વાચક બને છે. વથા નો અર્થ દર્શાવનાર જે (અવ્યય) સમાસ થાય છે તેને, પુનઃ કથન અને સાદશ્ય(રૂપ ધર્મ) સાથે જ સંબંધ છે. આવી વિશિષ્ટતા અવ્યયીભાવ સમાસમાં, ભિનપણે દર્શાવવામાં આવી છે. (૨૧-૬૨૨) સાચું વિમfmo ! (૨.૧-૬) સૂત્રમાં સાદશ્ય શબ્દના ઉલ્લેખથી માત્ર સારશ્યરૂપ ધર્મ જ નહિ પરંતુ સદશ: અર્થાત્ સાદયવાન ધમીને અર્થ પણ પ્રાપ્ત થાય છે. તેથી રહ્યા સદાઃ સરવી એવા અવ્યવીભાવ સમાસની પ્રાપ્તિ થશે. આ સમાસમાં જ પદ રદ્દ અવ્યયનું વાચક છે અને સદ્ પદ ધમનું પણ વાચક છે. ધમનું વાચક પદ દ્રવ્ય હેય તેથી આ પદ અવ્યય બનવું જોઈએ નહિ. પરંતુ જેમ દારાવિનિપાતમધ્યયના સૂત્રથી સમાસસંશા કરવામાં આવી છે, તેમ પગથીયાવચ્ચ I (૧.૧.૪૧) મૂત્રનિયમથી સદ્ વાળું પદ અવ્યયીભાવ સમાસ કહેવાય છે सादृश्य योग्यता कैश्चिदनावभ्युपगम्यते । यत् तु मूर्तिगत साम्य तत् सहेनाभिधीयते ।।६२३॥ મનુ વડે જણવા ગ્યતા અર્થ સાદેશ્ય જ છે, એમ કેટલાક સ્વીકારે છે, પરંતુ દ્રવ્યવિષયક જે સામ્ય છે તે તે સહુ વડે જણાવવામાં આવે છે. (૧૨) થવાનો સાદશ્ય અર્થ, જેને યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે અનુ વડે જણાવાય છે; તેથી મનુષ' જેવો સમાસ થશે, જેનો પ્રયોગ મનુ કુવો વતિ જેવા વાકયમાં થઈ શકે. આમ અનુદાં એ સાદશ્યને અર્થ દર્શાવતે અવ્યયી ભાવ સમાસ થયો. વસ્તુનિષ્ઠ અર્થાત દ્રવ્યગત સાદને સાલિ જેવા સહ અવ્યયવાળા સમાસથી દર્શાવવામાં આવે છે. Page #726 -------------------------------------------------------------------------- ________________ ૬૭૭ બીજુ કાંઠ इत्थंभावेऽपि सादृश्य बुद्धयवस्थानिवन्धनम् । ग्रहणे भेदमात्रास्य तत्रान्यैवाभिधीयते ॥६२४॥ આવા પ્રકારનું વિશિષ્ટ) લક્ષણ, એવા અર્થને દર્શાવવા માટે પણ બુદ્ધિ વડે કલ્પેલી અવસ્થા ઉપર આધાર રાખતુ સદશ્ય પ્રાપ્ત થાય છે. તેની ખાવી ઓળખાણમાં ભેદનો માત્ર જુદે અંશ જ જણાવવામાં આવે છે. (૬૨૪) પ્રકારને સવ સ્થળે સારરથના અર્થમાં લેવા સામે શંકા ઉઠાવવામાં આવે છે, મરુના છાત્રમ્ ! પ્રયોગમાં મનુષ્યત્વ એ સામાન્ય છે અને છાત્રપણું વિશેષ છે. તેથી અહીં પ્રકાર ભેદ દર્શાવે છે, સદશ્ય નહિ. આ શંકાને ઉત્તર અહીં આપવામાં આવ્યો છે. પ્રકારને અર્થ સર્વત્ર સાદગ્ય જ છે. દુર્ઘતક્ષળે છે (૨.૩.૨૧, કઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિના દ્યોતક પદાર્થ માટે તૃતીયા વિભક્તિ થાય છે) સૂત્રમાં પ્રાપ્ત થતે પ્રકાર સાદગ્ય જ છે. શમણુના છાત્રમ્ પ્રયાગમાં બાહ્ય પદાર્થ અને માનસિક અવસ્થા વચ્ચે પ્રકાર અર્થાત્ સદશ્ય છે. એ જ પ્રમાણે વધા, વગેરે પ્રાગોમાં પણ વિશિષ્ટ પ્રકારના સાદને જ જણાવવામાં આવે છે. गौर्वाहीक इति द्वित्वे सादृश्य प्रत्युदाहृतम् । शुक्लादौ सति निष्पन्ने वाहीको न द्विरुच्यते ॥६२५।। પ્રારે ગુણવત્તાચા સૂત્ર પ્રમાણે પ્રાપ્ત થતા દ્વિવચન અંગે સાદશ્ય દર્શાવતે શિૌર્વાહીવા (વાહીક ગાય છે) પ્રયોગ પ્રભુદાહરણ રૂપે રજૂ કરવામાં આવ્યા છે, પ્રસિદ્ધ અર્થવાળા રુઢ વગેરે (ગુણવચન) શબ્દો પ્રાપ્ત થતી હોય ત્યારે વાહવા. ને અર્થ દર્શાવતે શબ્દ ફરીવાર ઉલ્લેખાતું નથી. (૬૨૫) પ્રકારનો અર્થ બધે સદશ્ય થાય છે એવા પક્ષ અંગે મહાભાષ્યમાંથી સમર્થન રજૂ કરવામાં આવે છે. પ્રારે કુળવવાચ . (૮–૧-૧૨, સદશ્ય દર્શાવવાનું હોય ત્યારે ગુણવચન શબ્દનું ધિત્વ થાય છે) સત્ર પ્રમાણે નિ: માળવા ની વાતા.. વગેરે પ્રત્યુદાહરણે આપવામાં આવ્યાં છે. વાહીને જો ને કે માનવને અગ્નિને વિશેષ સમજી શકાય તેમ નથી. તેના ઉપરથી એમ સૂચવાય છે કે સર્વત્ર પ્રકારને સદશ્ય રૂપે જ સમજવાનું છે. : વાવઃ | માં નો શબ્દ ગોત્વસામાન્ય દર્શાવે છે. વાવા સાથે જોડાતાં તે ગુણ કે વર્કની જેમ ગુણવચન શબ્દ બનતો નથી. વારે ગુણવવાહ્ય | સૂત્ર દ્રવ્યનો પ્રધાનપણે બેધ કરાવે છે અને દ્વિત્વ પામતા ગુણને ગૌણ રૂપે બંધ કરાવે છે. તેથી શુઝ શબ્દ ને વાચક બનતો નથી. આ બાબતની સ્પષ્ટતા કરતાં હેલારાજ જણાવે છે કે શુક્રઢ વગેરે શબ્દો જે ગુણ વચન શો તરીકે પ્રસિદ્ધ છે તે વપરાયા હોય ત્યારે વાનો અથ દર્શાવતો શો શબ્દ બીજીવાર પ્રયોજાતો નથી. ગુણને જણાવતે શબ્દ તે ગુણવચન શબ્દ એમ માનીએ તો Page #727 -------------------------------------------------------------------------- ________________ વાકય૫થ વાદી: ના અર્થમાં વપરાતો શબ્દ ગુણ દર્શાવતા નથી. તેથી જો શબ્દ ફરીવાર વપરાતો નથી. આ પ્રમાણે વ્યાકરણશાસ્ત્રમાં હમેશાં રુચિ ધરાવતા અને જ્ઞાનવૃદ્ધોના મતના મહત્ત્વને દર્શાવતા ભતૃહરિએ વ્યાકરણશાસ્ત્રમાં બધે પ્રકારને અર્થ સદશ્ય છે એવા અને ભાષ્યકારને સંમત મતને વિસ્તારથી રજૂ કર્યો છે. | | કૃતિ વૃત્તિસમુદરાઃ | ॥ इति पदकाण्ड समाप्तम् ।। ॥ इति भर्तृहरिकृत वाक्यपदीय समाप्तम् ।। વૃત્તિસમુદેશ પર થયે પદકાણ પૂરું થયું ભર્તુહરિકૃત વાક્યપદીય પૂરું થયું. Page #728 -------------------------------------------------------------------------- ________________ કારિકામૂચિ પ્રથમ પાદ પ્રમાણે નેધ–આ સૂચિમાં પહેલો અકડા કાંડનો ક્રમ જણાવે છે અને બીજો આંકડે કારિયાને ક્રમ જણાવે છે. ત્રીજા કાંડમાં બીજો અંક સમુદેશ અને ત્રીજો અંક કારિકાને કમ शीव. ત્રીજ કાંડના સમુહેશે નીચે પ્રમાણે છે १. जाति ८. क्रिया २. द्रव्य ९. काल ३. संबन्ध १०. पुरुष १. भूयोद्रव्य ११. संख्या ५. गुण १२. उपग्रह ६. दिकू ७. साधन १५. वृत्ति अकर्मकत्वे सत्येवम् ३.१५.६७ अकृत्स्नविषयाभासम् ३.३.५४ अक्रियाणां निवृत्यर्था ३.१४.१९८ अक्षाणां तन्त्रिणां तन्त्रम् २.१६६ अक्षादिषु यथा भिन्ना: २.४६५ अगृहीतविशेषेण ३१४.१०३ अगोरचित्रगो चैव ३.१४.२१५ अग्निदत्तस्तु योऽग्निः स्यात् २.२८२ अग्निशब्दस्तथैवायम् १.६१ अग्निसोमादयः शब्दाः १.२८१ अङ्गत्वेन प्रतीतानाम् ३.१.५९ अङ्गदी कुण्डली चेति ३.१४.५६९ अङ्गीकृते तु केषां चित् २.४१६ अचेतनेषु चैतन्यम् ३.११.३२६ अजन्मनि तथा नित्ये ३.२.१८ अजस्रवृत्तियः शब्दः १.१२० अडादीनां व्यवस्थार्थम् २.१८० अणवः सर्वशक्तिस्वात् १.११३ अतस्तः कर्मभिर्धातुः ३७.६९ अतः संयोगिदेशानाम् ३.१.१८ अतिइ-ग्रहणमेव तु ३१४.४५७ अतीन्द्रियानसंवेद्यान् १.३८ अतो द्रव्याधितां संख्याम् ३.११.१२ अतोऽनितिरूपत्वात् १.५८ अतो भाषितपुंस्कत्वात् ३.६.१० अत्यभूता त्विय वृत्तिः ३.३.८१ अत्यन्त विषये भिन्ने ३.१४.५७३ अत्यन्त भिन्नयोरेव ३.१४.३५८ अत्यन्त भिन्नयोर्वा स्यात् २.१७४ अत्यन्तमतधाभूते १.१४२ अत्यन्तमत्र विषये ३.१४.५५१ अत्यन्त विपरीतोऽपि २.२८५ अत्यन्तानुगमात्तत्र ३.१४.४६७ अत्र तूपपदेनायम् ३.१२.२७ अत्रातीतविपर्यासः १.१७ Page #729 -------------------------------------------------------------------------- ________________ વાકયષીય अत्व संपद्यते यस्त्वम् ३.७.११७ अथ तेरेव जनित: २.३९६ । अथ स्वेकविभक्तित्वा ३१५.४११ अथ प्रति विधाता यः ३.१२.२४ अथ यज्ज्ञानमुत्पन्नम् २.२४३ अथर्वणामङ्गिरसाम् १.२१ अथ श्यामेव शस्त्रीयम् ३.१४.४२३ अथ स्वभावो वचनातू ३.१४.२७६ अथाप्यषाच्यमित्येवम् ३.३.२१ अथायमान्तरो ज्ञाता १.११५ अथासंसृष्ट एवार्थः २.२४८ अथास्मिन्नियमादूर्ध्वम् ३.९.१९ अथोपचारसत्तेवम् ३.३.४६ अदृष्यस्वात्प्रतिनिधे: ३.७.१०२ अदृष्टवृत्तिलाभेन ३ ३.१८ अदेशानां घटादीनाम् ३.१.१६ भदेशाचाप्यभागाश्च ३.६.१४ अद्वये चैत्र सर्वस्मिन् ३.३.६५ अधीते तुल्य इत्येवम् ३.१४.५०६ अधीयते ब्राह्मणवत् ३,१४.३८५ अध्याहितकलां यस्य १.३ । अध्येतरि यदा वृत्तिः ३.१४.४९२ अधवेण निमित्तेन ३.२३ अध्बनो वर्तमानस्य ३.९.१०२ अनहीकृतसत्त्व तु३.१४.५८६ अनन्तर फल' यस्याः ३.८.१५ अनर्थकानां संघात: २.२८५ अनर्थकान्यपायत्वात् २.५५ अनबस्थितकम्पेऽपि १.१०९ अनागता जन्मशक्तः ३.९.५१ अनागमश्च सोऽभ्यासः २.११८ अनादिनिधन ब्रह्म १.१ अनादिमव्यवच्छिन्नाम् १.१७२ अनाश्रितक्रियस्तस्मात् ३.१४.५१७ अनाधिते तु व्यापारे ३.७.२४ अनित्यस्य यथोत्पादे ३.९.२२ अनित्येष्वपि नित्यत्वम् ३.३.३५ अनिबद्ध निमित्तेषु २.२३. अनिराकरणात् कर्तुः ३.७.१२९ अनितं प्रसिद्धेन ३.११.३६१ अनिर्मातस्य निर्धानम् ३.१४,३६० अनिधारितधर्मत्वात् ३.१४.१४५ अनुग्रहार्था भोक्तृणाम् २ ३८८ अनुच्छेदाश्रयामेके ३.१.४२ अनुनिष्पादिकल्पेन ३.९.६७ अनुप्रयोगसिध्यर्थम् ३.११.२३२ अनुप्रवत्तिधमों' वा ३.१.१४ अनुप्रवत्तिरूपा या ३.१ १९ अनुप्रवृति यथा ३.१.१०१ अनुबन्धश्च सिद्वेऽथे ३.१२.१२ अनुस्यूतेव भेदाभ्याम् ३.११.२९ अनुस्यूतेव संसृष्ट: ३.१४.९३ अनेकधर्मवचना: ३.११.२६५ अनेकव्यक्तयभिव्यङ्गया १.९६ अनेकशक्तेरेकस्य २.१४४ अनेकस्मादस इति ३.१४.२८२ अनेकाख्यातयोगेऽपि २.३५. अनेकार्थत्वमेकस्य २.२६३ अनेका शक्तिरेकस्य २.४७७ अन्त:करणतस्वस्य १.११७.३, अन्त:करणधों वा ३.६.२३ अन्त:करणवृत्तौ च ३.१४.९२ अन्तरेण च शब्दस्य ३.१४.१९७ अन्तर्भवेच्च संबन्धः ३.१४.२२२ अन्तर्भूतणिजानाम् ३.७.७३ अन्तभूतं निमित्तं च ३.१४.५०९ अन्तर्भूतविभक्तयथे ३.१४.२२८ अन्तर्भूते तु करणे ३.१४.४५७ अन्ते या वा क्रियाभागे ३.८.२२ अन्त्ये वात्मनि या सत्ता ३.८.२. Page #730 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચિ अन्नादानादिरूपां च ३.१४.४०५ अन्यत्र वर्तमान सत् ३.१४.४०५ अन्यत्र श्रूयमाणैश्च २.३४७ अन्यत्राविहितस्यैव ३ १.५७ अन्यथा च समाख्यानम् २.१७३ अन्यथा प्रतिपद्यर्थम् २. २३९ अन्यथैवाग्निसंबन्धात् २.४२२ अन्या त्वप्रेर्यमाणैव १.१६२ अन्या संस्कारसावित्री २.२६१ अन्येन व्यपदिष्टस्य ३.७१६१ अन्यस्तु भावेरन्येषाम् ३.९.३५ अन्यैस्तु मान जात्यादि ३.१४.३७५ अन्वयव्यतिरेकाभ्याम् ३ १.६७, ३.१४.१९ अन्वयव्यतिरेकौ च ३.११.३० अन्वयाद् गम्यते सोऽर्थः ३.१४.९६ अन्वाख्यानस्मृतेर्ये च २.२३१ अन्वाख्यानानि भिद्यन्ते २.१७० अन्वाख्यानाय यो भेदः २.४४३ अपदेऽर्थे पदन्यासः ३.३.७८ अपरे तु पदस्यैव २.३२९ अपरे ब्राह्मणादीनाम् ३.१४.३०३ अपि प्रयोक्तुरात्मानम् १.१४३ अपूर्वं कालशक्ति वा ३.७.३४ अपूर्वस्य विधेयत्वात् ३१.६९ अपृथक्शब्दवाच्यस्य ३.१४.३५५ अथशब्दवाच्यापि ३.१४.३५७ अपेक्षमाणः संबन्धम् ३.१४.२४० अपोद्धारपदार्था ये १.२४ अपोद्धारश्च सामान्यम् ३.१४.१४४ अच्छा लिबीजसंयोगे ३.९१०६ अयोगोऽधिपर्योश्च २.१९० वा-८१ te अप्रसिद्ध तु यं भागम् २.९१ अनाप्तो यश्च शुक्लादि : २.७४ अबहि: साधनाधीना ३.९.११० अबुधान्प्रति दृति च ३.१४.९५ अयुधान्प्रत्युगयाश्च ३.१४.५० अभाव इति भावस्य ३.१४.२६४ अमावस्यानुपाख्यत्वात् ३.३.६७ अभावात् केवलायास्तु ३.१४.४५२ अभावे त्रिषु कालेषु ३.३.६९ अभावो यदि वस्तु स्यात् ३.३.७६ अभावो वा लुको यत्र ३.१४.१३२ अभिधानक्रियाभेदात् २.१०६ अभिधानक्रियायोगात् २.४०८ अभिधानेऽपि संख्यायाः ३.१४.१३१ अभिधेयः पदस्यार्थः २.११३ अभिन्न कालामर्थेषु ३३.५० अभिन्नमेव वाक्य तु २.७५ अभिन्ना रूपभेदेन २.४७० अभिव्यक्ततरो योऽर्थः २.२१२ अभिव्यक्तिनिमित्तस्य ३.९.६५ अभेदपूर्वका भेदाः २.५७ अभेदरूप] सादृश्यम् ३,१.९२ अभेदस्य विवक्षायाम् ३.१४.३९४ अभेदादभिधेयस्य २.२२७ अभेदे त्वेकशव्दत्वात् ३.१४.३३३ अभेदेन क्रियेा तु ३.७.१४२ अभेदेनोपमानरूप ३.१४.५६९ अभेदे यदि कालस्य ३, ९.६३ अभेदे लिङ्गसंख्याभ्याम् ३.१४.१३५ अभेदेकत्वसंख्या वा ३.१४.१०० अभ्यासात्प्रतिभाद्देतुः २.११७ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ વાકયપદીય अमुख्यसंभवे तत्र ३.१४.२६८ अंबंब्बिति यथा बालः १.१७९ अयनप्रविभागश्च ३.९.४३ अयमेव तु सूत्रेण ३.१४.५७४ अय पदार्थ एतस्मिन् ३.१४.२७९ अयोगपये ज्ञानानाम् ३.१.१०८ अरणिस्थं यथा ज्योति: १.४७ अराज्ञि येषां धर्माणाम् ३.१४.५५९ अरूपं पररूपेण ३.५.९ अर्थकियासु वाक् सर्वान् १.१३५ अर्थ कथं चित् पुरुष: २.३९ अर्थजात्यभिधानेऽपि ३.१.११ अर्थप्रकरणापेक्ष: २.२६४ अर्थप्रवृत्तितत्त्वानाम् १.१३ अर्थभागैस्तथा तेषाम् २.३१ अर्थवद्भ्यो विशिष्टोर्थ: २.२८ . अर्थस्य विनिवृत्तत्वात् ३.१४.४५ अर्थ स्यानुगमं के चित् ३.१४.७६ अर्थ स्वरूपे शब्दानाम् २.२६२ अर्थात्प्रकरणाद्वापि ३.१४.४४५ अर्थात्प्रतीतमन्योन्यम् ३.१२.२३ अर्थानां सन्निधानेऽपि २.३०३ अर्थान्तराभिधानाच्च ३.१४८१ अर्थान्तराभिधायित्वम् ३.१४.३३ अर्थान्तरे च यदू वृत्तम् २.१२७ अर्थित्वमत्र सामर्थ्यम् २.७९ अपसर्जनीभूतान् १.५५ अर्धर्चादिषु शब्देषु २.१०३ अहंतेश्च क्रिया कधी ३.१४.५६० अलब्धगाधे गाम्भीर्यात् २.४८३ अलुक चैकवद्भाव: ३.१४.१०७ अल्पे महति वा छिद्रे ३.९.७१ अल्पे महति वा शब्दे १.१०६ अवच्छिनत्ति संबन्ध: २.४५ अवधित्वेन चापेक्षा ३.६.२१। अवश्य ब्राह्मणे कश्चित् ३.१४.२७० अवस्तु स्यादतीत यत् ३.३.७७ अवस्था तादृशी नास्ति ३.१४.३२७ अवस्थादेशकालानाम् १.३२ अवस्था पञ्चमीमाहुः ३.७६० अवाच्यमिति यद्वाच्यम् ३.३.२० अविकल्पितवाक्यार्थे २.११६ अविकार्यस्य शब्दस्य १.९३ अविग्रहा गतादिस्था ३.१४.६८ अविद्यमानब्राह्मण्यः ३.१४.३०१ अविनाशो गुरुत्वस्य ३.७ १५० अविप्रयोग: साधुत्वे ३.१४.७७ अविभक्तेऽपि वाक्यार्थे २.८८ अविभक्तो विभक्तेभ्यः १.४५ अविभाग तु शब्दस्य २.४१९ अविभागा तु पश्यन्ती १.१६७ अविभागाद्विवृत्तानाम् १.१७३ अविभागे तथा सेव १.१३९ अविरोधी विरोधी वा ३.३.६७; ३.३.६८ अविशिष्टस्य पर्याय: ३.१४.२७॥ अवृष्टयो यथा वर्षा: ३.१४.३०२ अव्ययानां च यो धर्मः ३.११.१०६ अव्ययेषु वतेः पाठः ३.१४.५२२ अशक्तेः सर्वशक्तेर्वा २.१३१ अशब्दमपरेऽर्थस्य २.३२१ अशब्दवाच्यो यो भेदः ३.१४.३७० अशब्दो यदि वाक्यार्थ: २.१६ अशुक्ल इति कुष्णादिः ३.१५.२८९ अश्रुताश्च प्रतीयन्ते ३.११.५१६ अश्वमेधेन यक्ष्यन्ते २,४५५ असंख्यासमुदायत्वात् ३.११.२१ असतश्च क्रमो नास्ति ३.९.३६ असतश्चान्तराले यान् १.८७ असत्त्वभूतो व्यापार: ३.१४.५१९ असत्यां प्रतिपतो वा २.३३५ असत्योपाधि यत्सत्यम् २.१२७ असत्सामान्यवृत्तिर्वा ३.१४३११ Page #732 -------------------------------------------------------------------------- ________________ ६८३ કારિકાસૂચિ असंनिधौ प्रतिनिधिः २७० असन्निवर्तते तस्मात् ३.८.२० असमाख्येयतत्वानाम् २.१४२ असमासे समासे च ३.१४.५१ असंभवाच संबन्धे ३.१४.२२३ असंभवेऽपि वा वृत्तेः ३.१४.४३३ असम्यगुपदेशाद्वा ३.१४.२८१ असाधिका प्रतिक्षेति ३.३.२७ असाधुरनुमानेन ३.३.३० असास्नो गौरिति यथा ३.१४.२९९ अस्त यातेषु वादेषु १.१४९ अस्तित्व वस्तुमात्रस्य ३.९.११३ अस्तित्वच प्रतिज्ञाय ३.१३.११ अस्तित्वेनानुषक्तो वा २.४२७ अस्त्यर्थ: सर्वशब्दानाम् २.११९ अस्त्रीपूर्वपदत्वात् तु ३.१४.४१९ अस्य वाक्यान्तरे दृष्टात् २.८६ अस्यादीनां तु कर्तत्वे ३.७.९६ अस्याय वाचको वाच्यः ३.३.३ अस्येदमिति वा यत्र ३.१४.३५० अस्वगोण्यादयः शब्दाः १.१७६ अस्वतन्त्रे स्वतन्त्रत्वम् ३.११.५ अस्वशब्दामिवानास्तु ३.१.४८ अस्वातन्त्र्यफलो बन्धिः ३.१.४ अहितेषु यथा लोल्यात् ३.७.८० आख्यात' शब्दसंघात: २.१ आख्यात तद्धितार्थस्य २.३०६ आख्यातपदवाच्येऽर्थे २.४३०; ३..९९ आरूयातशब्दे नियतम् २.३२७ आख्यातशब्दे भागाभ्याम् ३.८.४७ आख्यातशब्दरऽसौ ३.८.३० आख्यायते च शालेण ३.१४.१५५ आचार्या मातुल चेति ३.८.६४ आण्डभावमिवापन्नः १.५२ आत्मतत्वपरित्यागः ३.३.७० आत्मभूत: क्रमोऽप्यस्या: ३.१.३७ आत्मभेदं तयोः केचित् १.४६ आत्मभेदेऽपि सत्येवम् ३७.९७ आत्मभेदो न चेत् कश्चित् २.२१३ आत्मरूप यथा ज्ञाने १.५१ आत्मलाभस्य जन्माख्या ३.३.४३ आत्मानमात्मना बिभ्रत् ३.३.४७ आत्मान्तरस्य येनात्मा ३३.९ आत्मान्त राणां येनात्मा ३.११.१३ आत्मा पर: प्रियो द्वेष्यः ३.२.१७ आत्मा बुद्धथा समर्थ्यार्थान् १.११९ आत्मा वस्तु स्वभावश्च ३.२.१ आदित्यग्रहनक्षत्र ३.९.७६ आद्यः करणवित्यासः १.१३० आधार' कल्पयन् बुद्धया ३.३.८६ आधारत्वमिव प्राप्ता: ३.७.६८ आधारभेदाभिन्नायाम् ३.१४.४४४ आधारभेदाभेदो य: ३.१४.३६३ आधारे नियमाभावात् २.४१७ आधारेषु पदन्यासम् ३.१४.४०६ आधिक्यं तुल्यशब्देन ३.१४.५४२ आपि के चापरार्थत्वात् ३.१४.११९ आभासोपगमो व्यक्तिः ३.७.५३ आमिश्र एव प्रक्रान्तः ३.९.९७ आम्नायशब्दानभ्यासे २.४०७ आरम्भश्च क्रिया चैव ३.९.३३ आरम्भस्याक्रियार्थत्वे ३.१४.५३९ आ आकारवन्तः संवेद्या; २.१३३ आकारवर्णावयवैः २.१५४ आकारश्च व्यवच्छेदात् ३.२.. आकाशमेव केषां चित् २.७.१५१ आकाशस्य प्रदेशेन ३ ६.५ आकाशस्य यथा भेद : ३.७.१११ आकृतिः सर्वशब्दानाम् ३.१४.३१७ आकृतौ वापि सामान्ये ३.१४.४०० आक्रीड इव कालस्य ३.७.७२ आक्षेपाच्च प्रयोगेण ३.१४.७३ Page #733 -------------------------------------------------------------------------- ________________ 1८४ વાકયપદીય आराच्छन्दवदेकस्य ३.१४.२७५ आरावृत्तिषु सबन्धः २.४३५ आविर्भावतिरोभावौ ३.८.२६ आविर्भावस्तिरोभावः ३.१३.१३ आविर्भूतप्रकाशानाम् १.३७ आविश्येवानुसंधत्ते. ३.९.४२ आविष्टलिङ्गता तस्याम् ३.११.३१८ आविष्टसंख्यो वाक्येऽसौ ३.१४.२८७ आवृत्तपरिपाकायाम् १.८६ आवृत्तिरनुवादो वा २.११५ आवृत्तिशक्तिभिन्नाथे २.४७८ आवृत्तोरनुमान वा २.३७२ आवेशो लिङ्गसंख्याभ्याम् ३.१४.१५९ आशंसा वर्तमानापि ३.९.१०३ आशास्यमानतन्त्रत्वात् ३.९.१०५ आश्रयस्यानुपादाने ३.१४.३४५ आश्रयः समवायी च ३.१४.१६७ आश्रयः स्वात्ममात्रा वा ३.१.४० जाश्रयाणां च नित्यत्वम् ३.९.२१ आश्रयाणां हि लिड्गैः सा ३.१४.३१९ आश्रयादू मेश्वत्तायाः ३.१४.१०१ आश्रयाद् यो गुणे भेद: ३.११.३६७ आश्रये लिङ्गसख्याभ्याम् ३.१४.१५३ आश्रिते त्वाश्रयकृतम् ३.१४.३५९ आसन्न ब्रह्मणस्तस्य १.११ आहारप्रीत्यपद्वेष २.१५० आहितोत्तरशक्तित्वात ३.८.१४ इदमत्रोति भावानाम् ३.७.१५२ इदमाद्य पदस्थान १.१६ इद पराझैः संबन्धम् २.८१ इदं पुण्यमिद पापम् १.४० इद प्रधान शेषोऽयम् २.८२ इन्द्रियस्येव सस्कार: १.८०१.८१ इन्द्रियाणां स्वविषयेषु ३.३.२९६ इन्द्रियादिविकारेण २.१०५ इन्द्रियादिमनःकर्तृ ३,७,१२ इन्द्रियेरन्यथाप्राप्तौ ३.८.८ इयं श्रुत्या क्रममाप्तिः २.८० इवशब्दप्रयोगे तु ३.१४.५४३ इवशब्देन संबन्धे ३.१४.५४७ इवाथे यच्च वचनम् ३.१४.५३६ इवे द्रव्यादिविषयः ३.१४.५३७ इवे यो व्यतिरेकोऽत्र ३.१४.५१४ इषेश्च गमिसंस्पर्शात् ३.७.८४ उच्चरन् परतन्त्रत्वात् 1.६३ उच्चारणे तु वाक्यानाम् २.४५८ उत्पत्तिः प्रसवोऽन्येपाम् ३.१३ २७ उत्पत्तेः प्रागसद्भावः ३.७.१०५ उत्पत्तौ च स्थितौ चैव ३.९.३ उत्प्रेक्षते सावयवम् २.२३६ उत्सर्गवाक्ये यत् त्यक्तम् २.३४८ उदयास्तमया वृत्त्या ३...७५ उपकारात्स यत्रास्ति ३.३.५ उपकारि च संस्त्यानम् ३.१४.१७७ उपचर्य तु कर्तारम् ३.३.१५ उपल्लवो हि ज्ञानस्य ३.३.५७ उपमान समस्तानाम् ३.१४.६०३ उपमान' प्रसिद्धत्वात् ३.१४.३७४ उपमानविवक्षायाम् ३.१४.४४९ उपमानस्य भेदाच्च ३.१४.५९३ उपमानाविवक्षायाम् ३.१४.५५७ इच्छा चिकीर्षतीत्यत्र ३.९.१०१ इतरेतरयोगस्तु ३.१४.३० इतिकर्तव्यातार्थस्य २.४५० इतिकर्तव्यता लोके १.१२९ इति वाक्येषु ये धर्मा: २.८७ इत्थ भावेऽपिसादृश्यम् ३.१४.६२४ इद वेयमयं वेति ३.१३.३० इद तदिति सान्येषाम् ..१४४ Page #734 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચિ उपमाने क्रियावृत्तिम् ३.१४.५०३ उपमानोपमेयत्वे ३.१४.४४॥ उपमेयं तु यद्वाच्यम् ३.११.४२५ उपमेयात्मनि श्यामः ३.१४.४१५ उपमेयेन सबन्धात ३.१४.५६० उपमेयेषु भिन्नेषु ३.१४.५९५ उपमेये स्थितो धम: ३.१४.३८४ उपयुकते निमित्तानाम् ३.९.१०८ उपरिष्टात् पुरस्ताद्वा २.१९३ उपलक्षणमात्रार्था ३.१४.४२४ उपलेषमिवार्थानाम् २.१४५ उपलेषस्य चाभेदः ३.७.१४९ उपात्त च प्रकृत्यथे ३.१४.१६४ उपात्ता बहवोऽप्यर्थाः २.२४० उपादानविकल्पाश्च ३.१३.३ उपादायापि ये हेया: २.३८ आधिभूता या संख्या ३.१४.१२५ . आधिभेदादर्थेषु ३.१३.२४ आधेः कस्यचिद्वाक्ये ४.१४.४६५ उपायमात्र नानात्वम् ३.१४.९७ आयाच्छतिसंभारे २.१०८ उपाया: शिक्षमाणानाम् २.२३८ उभयस्तत्र तुल्या: ३.१४.११८ उभयेषामविच्छेदात् १.१८३ उभावप्यध्रुवौ मेषौ ३.७.१४० उम्भ्यर्थे वर्तमानस्य ३.१२.१४ उष्ट्रावयवतुल्येषु ३.१४.५३१ एक ग्रहणवाक्य' च २.४५९ एकजातिव्यपेक्षायाम् ३.१४.३९. एकतिड्: यस्य वाक्य तु २.४४८ एकत्वं वा बहुत्व वा ३.१.५२ एकत्व तु स्वरूपत्वात् २.२५७ एकत्वमनतिक्रान्त: १.१३७ एकत्वमासा शक्तीनाम् ३.६.२४ एकत्वमेक इत्यत्र ३.११ ३१ एकत्वयोगमासाद्य ३.१४.२८६ एकत्वसमुदायो वा ३.११.१७ एकत्वावृत्तिभावाभ्याम् ३.८.४२ एकत्वे तुल्यरूपत्वात् ३.४.३४ । एकत्वेऽपि क्रियाख्याते ३.१२.१६ एकत्वे बुद्धिसहिते ३.११.१६ एकदेशसरूपास्तु २.३६१ एकदेशात्त संघाते २.३५९ एकदेशात्स्मृतिमिन्ने २.३६० एकदेशे समूहे च ३ ७.५८ एकद्वयोर्यादीनाम् ३.१५.१२३ एकमाहुरनेकार्थम् २.२५० एकमेव यदाम्नातम् १.२ एकरूपमने काथम् २.४६१ एकविंशतिसंख्यायाम् ३.११.२० एकश्च द्वयात्मकोऽर्थोऽसौ ३.१४.२१० एकश्च सोऽर्थ': सत्तारूयः २.८.६३ एकसंख्येष भेदेषु २ ४६४ एकस्मिन्नपि दृश्येऽर्थे २.१३६ एकस्य कार्यनिानात् ३.१४.५६३ एकस्य च प्रधानत्वात् ३.१४.२८३ एकस्य प्रचयो द्रष्ट. ३११.२८ एक्स्य बुद्धयवस्थाभिः ३.७ १०४ एकस्य भागे सादृश्यम् २.९३ एकस्य शक्तयस्तिस्त्रः ३.९.४९ एकस्य सर्वबीजस्य १४ एकस्यानेकरूपत्वम् २.१११ • इत्यभेदमाश्रित्य २.९९ ऊ इत्येतदभिन्न च २.१०१ अहोऽस्मिन्विषये न्याय्यः २.७८ ऋचो वा गीतिमात्र वा २.१०७ ऋषीणां दर्शन यच्च २.१३९ ऋष्यादौ प्राप्त संस्कारः ६.२८४ Page #735 -------------------------------------------------------------------------- ________________ १८ વાય૫દીય एकप्यारि च शब्दस्य २.१३७ एकस्यापि तीयेत ३१४.६०५ एकस्यापि विवक्षायाम् २.४७६ एक: समानो धर्म चेत् ३ १४.५१४ एकः साधारणो वाच्यः २.३९८ एकादिशब्दवाच्यायो ३.१.५४ एकाभिधान एकोऽर्थ: ३.८.४५ एकार्थविषयौ शब्दौ ३.१४.३१४ एकार्थे वर्तमानाभ्याम् ३.१४.२९७ एकेन च प्रसिद्वायाम् ३.१.६३ एके नैव प्रदीपेन २.४०१ एकैव बा सती शक्ति: ३७.१४६ एकोऽपि गुणभेदेन ३ ११.१८ एको मन्स्तथाध्यात्मम् २.२५४ एतमुत्क्रामतो नूनम् ३ १४.५८१ एतयोरन्तरं पश्य १.१६१ एतां सत्तां पदार्थो हि ३३.५१ एतावत्साधन साध्यम् ३.८.४६ एतौः शन्दैर्यथाभूतः ३.१४.५७० एवं साधौ प्रयोक्तव्ये १.१८० एवं' च प्रतिषेध्ये ३.३.४२ एवं च वालवायादि २.१७९ एव जातिमति द्रव्ये ३.१४.२५ एवं तु युक्तवदूभावात् ३.१४.५९४ एवमर्थस्य शब्दस्य ३.९.५९ एवं भूता च सावस्था ३.१४.१८९ एवं मात्रातुरीयस्य ३.९.६ औ औदासीन्येन यत्त्राप्तम् ३.७.४६ कर्तृ भेदात् तदर्थेषु ३.९.३१ कत्रभिप्रायता सूत्रो ३.१२.९ कर्मणस्त्वाप्तुमिष्टत्वे ३.७.७५ कर्मणो जातिभेदानाम् ३.६ ३ कर्मत्व करणत्व' च ३.१४.३९१ कर्माप्रवचनीयत्व २.२०२ कलाभिः पृथगामिः ३.९.५७ कश्च साधनमात्रार्थान् २.२१९ कश्चिदेव गुणो द्रव्ये ३.१७३ काकस्य तालेन यथा ३.१४.६१५ काकेभ्यो रक्ष्यतां सर्पिः २३१२ काचिदेव हि सावस्था ३३७ का तस्य प्रागवस्थेति ३.३.७९ कामचारे च सत्येवम् ३.१४.२५९ कायवाम्बुद्धिविषया: १.१७४ कारण कार्यभावेन ३.७.१०६ कारेणानुविधायित्वात् ३.९.२० कारणेष पदं कृत्वा ३.१.२६ कार्य सत्ताश्रये शास्त्रात् ३.१४.१३० कार्यकारणभावेन १.२५, ३.८.२ कार्यत्वे नित्यतायां वा १.७१ कार्याणामन्तरगत्वम् १.१८२ कार्यानुमेयः संबन्धः २.१६ कार्योत्पत्ती समर्था वा ३.९.८९ कालभावाध्वदेशानाम् ३.७.६७ कालभिन्नाश्च ये भेदाः २.४६३. कालविच्छेदरूपेण ३.७.४१ कालस्याप्यपर' कालम ३.३.८५ कालात् क्रिया विभज्यन्ते ३.७१५३ कालानुपाति यद् रूपम् ०.८.१२ काले निधाय स्व रूपम् ३.९.३.३९ काल्यां कालाद् द्वितीयान्ताद् ३.१४.१६१ कि चिद्यत्रास्ति सामान्यम् ३.१४.३९७ कि तत् ऋतुगत' नयेत् १.१५४ किमर्थमतथाभूते ३.१४.२७८ कुड्यस्यावरणे शक्तिः ३.७.२९ कुतश्चिदाहृत्य पदम् ३.७.६५ क कथ वयवोऽन्यस्य ३.१४.२९३. करणत्वादिभिति: ३.९.२१ करणस्प स्वकक्ष्यायाम् ३.७.७४ करणेष तु संस्कारम् ३.७.९१ कर्तृकर्मव्यवहिताम् ३.७.१४८ Page #736 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચિ कुत्स प्रशंसातिशयैः ३.१४.१ कुत्सितत्वेन कुत्स्यो वा ३.१४.४ कृतकत्वादनित्यत्वम् १.३.६७ कृतणश्वाश्च ये शब्दाः २.३६४ कृत हस्तवदित्येतत् ३.१४.५५८ कृतेऽथ पतञ्जलिना २.४८२ कृत्तद्धितानामर्थश्व २२११ कृतद्विताभिधेयानाम् ३.१४.३२८ कृत्वसुविषया यापि ३१४.४३९ कृष्णा दिव्यपदेशश्च ३.१४,४८७ कलपि संपद्यमाने या ३.७ ११५ केचित्पुमांसो भाषन्ते ३.१४.५७६ केचित्संयेागिनो दण्डात् ३.१४.२३४ केचित्स्वाश्रयसंयुक्ता: ३.३.१५ केचिद्धि युतसिद्धार्थाः २.२०९ केचिद् भेदाः प्रकाश्यन्ते २.१२१ केवलानां तु भावानाम् ३ १४.४७५ केवलेन पदेनार्थ : २.४१ केषां चिज्जातिगुणयोः ३.१४.२२ केषां चित् कर्त्रभिप्राये ३.१२.६ केषां चित् त्यक्तभेदेषु ३.१४.१८४ केषां चित् साहचर्येण ३.१.३ केषां चिद्देवदत्तादेः ३७.६२ कैञ्चिद् गुणप्रधानत्वम् ३.१४.३३८ केचिन्निर्वचन भिन्नम् २.१७४ क्त्वान्ते च तुमुनन्ते च ३.१४.२५५ क्रम तु यदि बाधित्वा ३.१४.५१० क्रमात् सदसतां तेषाम् ३.८.६ क्रमान्न यौगपद्यस्य ३३ ८४ क्रमे विभज्यते रूपम् २.४६८ कमोल्लेखानुरङ्गेण २.२६ क्रियाया योऽभिसंबन्धः ३.१७५ क्रिययेति तृतीया च ३.१४,४६३ क्रिययोरपवगिण्योः ३ ९.२७ क्रियाकृता विशेषणाम् ३.७.५१ किया क्रियान्तरादभिन्ना २.४१८ ૧૮૫ क्रियाणां समुदाये तु ३.७.१३२ क्रियाणां जातिभिन्नानाम् ३.८.५८ क्रियातिपत्तिरत्यन्तम् ३.९.९१ क्रिया त्वाश्रीयते यस्मिन् ३.१४.५०२ क्रियानुषङ्गेण विना २.४२८ क्रियान्तरपरिच्छेद ३.९.७७ क्रियान्तरे न चैतेषाम् २.२७६ क्रियान्तरेषु सापेक्षा : ३.१४.४५३. किया प्रधानमाख्यातम् २.३४३ क्रियाप्रबन्धरूप यत् ३.९.९० क्रियाप्रवृनावाख्याता ३.१२.५ क्रियाप्रवृत्तौ यो हेतुः ३.८.१६ क्रियाप्रसङ्गात्सर्वेषु ३.१४.२९० क्रियाभेदाद्यथैकस्मिन् ३.९.३२ क्रियाभेदेन दृष्टानाम् ३.१२.१७ कियामन्ये तु मन्यन्ते ३.८.३७ क्रियामात्राभिधायित्वात् ३.१४.४९५ क्रियाया: परिनिष्पत्तिः ३.७.९० क्रियायाः प्रेरक कर्म ३.७.१२८ क्रियायां समवेतायाम् ३१४.६१२ क्रियायां साधने द्रव्ये ३.१४.५८४ क्रियाया द्योतको नायम् २ २०४ क्रियाया: साधनाधार ३.१४.२५६ क्रियायै करणं तस्य ३७.२६ क्रियार्थोपपदेष्वेवम् २.३३१ क्रियावतस्तु ग्रहणात् ३.१४.५२० क्रियावतोऽपि सादृश्ये ३.१४.५०५ क्रियोवतोश्च सादृश्ये ३.१४.५२४ क्रिया विना प्रयोगेण २.१२४ क्रियाविशेषवचने ३.१२.११ क्रियाविषयभेदेन ३. १२.३ क्रियावृत्तेस्तृतीयान्त ३.१४.४५६ क्रियाव्यवेत. संबन्धः २.४०५ क्रियाश्रुतिश्च प्रक्रान्ते ३.१४.४४३ क्रियासिद्धौ प्रकर्षो ऽयम् ३.७.९५ क्रियेत्युपाधिः प्रामाण्यात् ३.१४.४३५ Page #737 -------------------------------------------------------------------------- ________________ વાકશ્યપદીય क्रीयोपाधिश्च सम्भूत ३.९.३७ क्रीडाया जीविका याश्च ३.१४.४१ क्रिणीष्व वश्ते धत्ते ३.१२.७ क्वचित्क्रियाव्यक्तिभाग: २.४६२ क्वचित् तत्त्वसमाख्यानम् २.३२४ क्वचित्संभविनो भोदा: २.१८७ क्वचित्साघनमेवासौ ३.१२.२ क्वचिद् गुणप्रधानत्वम् २.३०४ क्वचि विषयभोदेन २.३७३ क्वथितोदकबच्चेषाम् ३.१३.१६ क्षत्रियादी पदं कृत्वा ३.१४.२६३ गोत्यानुषङ्गे वाहीके २.५५ गोयुष्मम्महतां च्व्यथे २.२७९ गौरित्येव स्वरूपाद्वा २.७५ गौरिच प्रक्षरत्येका १.१६० गौर्वाहिक इति द्वित्वे ३.१४.६२५ ग्रहणग्राह्यया: सिद्धा १.१०० ग्रहास्तवन्यत्र विहिता: ३.१.५८ ग्रा त्वं ग्राहकत्वं च १.५६ घटज्ञानमिति ज्ञानम् ३.१.१०९ वटस्य दृर्शिकर्मत्वे ३७.१० घाटदिदर्शनाल्लोकः २.२ २७ घटादिषु यथा दीप: २.२९८ घटादीनां न चाकारान् २.१२३ घविधौ यच्च संज्ञायाम् ३.१४.४६९ घोषिणी जातनिर्योषा १.१६४ गतिविना त्ववधिना ३.७.१४३ गन्तव्यं दृश्यना सूर्यः २.३० गर्गा इत्येक एवायम् २.२२१ गवये नरसिंहे च २.९० गवयेन समोऽनड्वान् ३.१४.५४५ गवां विशेषणत्वेन ३.१४.२३८ गावेधुके चरौ दृष्टा ३.१४.५९२ गुण; प्रकर्षहेतुर्गः १.६५ गुणक्रियायां कारः ३.७.२० गुणक्रियायां स्वातन्त्र्यात् ३.७.१२७ गुणप्रधानताभेद: ३.१०.७ गुणभावेन साकाइ-क्षम् २.४८ गुणभावोऽभिधेयत्वम् ३.१४.३३६ गुणभूतस्य नानात्वात् ३.१४ ३३९ गुणभूतैरवयवैः ३.८.४ गुणमात्राभिधायित्वम् ३.१४.२६.१७५ गुणयोर्नियतो भेद: ३.१४.३६४ गुणस्य भेदकाले तु ३.११.३५२ गुणा इत्येव बुद्धेर्वा ३.१ ३.१८ गुणानामाश्रयाद् भेदः ३.१४.३७३ गुणे न चोपमानस्थे ३.१४.४१३ गुणेऽपि वाङ्गिक्रियते ३.१.८८ गुरुशिष्यपितापुत्र ३.१४.४०८ गोत्राण्येव तु तान्याहुः २.३६५ चक्षुषः प्राप्यकारित्वे १.८२ चइ.क्रम्यमाणोऽधीवात्र २.४५२ चञ्चत्प्रकारश्चञ्चत्क: ३.१४.६१६ चतस्रो हि यथावस्था: ३३.६६ चस्य चासत्वभूतोऽर्थः ३.१४.१९१ चादयो न प्रयुज्यन्ते २१९४ चार्थ : शब्दे क्वचिद् भेदात् ३.१४.१९५ चित्रस्यैकस्य रूपस्य २०८ चित्रादिष्वप्यभिव्यक्ति: ३ १०.४५ चिरं क्षिप्रं इति ज्ञाने २.२३ चैतन्यमिव यश्चायम् १४१ चैतन्यवस्थिता लोके ३.६.१८ चत्रस्य तत्रागमनम् ३.१४.६१० छापेक्षा तद्विषयता ३१४.६०७ छायाभाभ्यां नगादीनाम् ३.६.१२ जनयित्वा क्रिया काचित् २.१९७ जन्माभिव्यक्तिनियमाः ३.९.१० Page #738 -------------------------------------------------------------------------- ________________ ૬૮૯ टाबन्त एव चैत्रादौ ३.१४.४१० णिजन्ते च यथा कर्ता ३.७.७६ કારિકાસૂચિ जराख्या कालशक्तिर्या ३,९.२४ जलयन्त्रभ्रमावेश ३.९.१४ जहत्स्वार्थविकल्पे च २.२२८ जहाति जाति द्रव्य वा ३.११.४९६ जहाति सहवृत्ताश्च ३.९.२९ जातिप्रयुक्ता तस्यां तु ३.९.१७ जातिप्रयोगे जात्या चेत् ३.१४.१५७ जातिभागाश्रया प्रख्या ३.१४.४०४ जातिमन्ये क्रियामाहुः ३.८.२१ जातिमात्रव्यपेक्षायाम् ३.१४.३६५ जातिशब्दकशेषे सा ३.१.९ जातिशब्दोऽन्तरेणापि २.२७३ जातिश्चेत् स्त्रीत्वमेगासौ ३१४.१७९ जातिसंख्यासमाहारैः ३.१४.१८१ जातीनां च गुणानां च ३.१.७८ जातेः प्रत्यायके शब्दे २.१२२ जातेर भेदे भेदे वा ३.१४.४०१ जातेराश्रितसंख्याया: ३.१.८१ जातेश्च भेदहेतुत्वात् ३.१४.१२४ जातौ द्विवचनाभावात् ३.१४.१०८ जातौ पदाणे जातिर्वा ३.१.१२ जाती पूर्व प्रवृत्तानाम् ३.१४.३४६ जातौ वृत्तो यदा द्रव्ये ३.१४.३५३ जात्यवस्थापरिच्छेदे ३.१०.४९ जात्युत्पलादिगन्धादौ ३.१.४७ जायमानान्न जन्मान्यत् ३८.२८ ज्ञान स्वस्मविशिष्टानाम् ३.१.४६ ज्ञान प्रयोक्तु ह्योऽर्थ: ३.३.१ ज्ञानशब्दार्थविषयाः ३ १.१०३ ज्ञानानुगतशक्ति वा ३.९.५८ ज्ञाने रूपस्य संक्रान्तिः ३.९.५८ ज्ञानेष्वपि यथार्थेषु ३.१.१०४ ज्ञाने स्वाभाविके नार्थ: १.१५० ज्ञेयस्थमेव सामान्यम् ३.१.१०५ ज्ञेयेन न विना ज्ञानम् १.८९ ज्योतिरान्तरमासाद्य १.१४७ वा-८७ ततस्तु समवायाख्या ३९.१८ तत्तदुत्प्रेक्षमाणानाम् २.४९० तत्वान्वाख्यानमात्रं तु २.४५१ तत्वासङ्गविवक्षायाम् ३.१४.३८१ तत्वे वा व्यतिरेके वा ३.७.३८ तत्वे विरोधो नानात्वे ३.३.७१ तत्र कारकयोगाया: ३.८.४४ तत्र क्रियापदान्येव २.११४ तत्र द्रव्यगुणाभावे ३.१.७६ तत्र प्रयोगोऽनियत: ३.११.१४७ तत्र य' प्रति साध्यत्वम् ३.८.५० तत्र षष्ठी प्रतिपदम् २.१९८ तत्र साधनवृत्तियः २ ३३६ तत्र स्वाभाविक लिङ्गम् ३.११.१९७ तत्राभिन्नव्यपेक्षायाम् ३.१४.९५ तत्रावित्वात्प्रथमा १.६८ तत्रासति नमो वृत्तः ३ १४.२५८ तत्रैकवचनाम्तो वा २.४७२ तत्रोन्मेषनिमेषाभ्याम् ३.२४.६१७ तथा कर्ता नियुक्तेषु ३.७.२३ तथा जात्युत्पलादीनाम् २.१५७ तथात्मरूपग्रहणात् ३.१.३१ तथा द्विवचनेऽचीति १.४८० तथान्यथा सर्वथा च ३.३.२२ तथा पदानां सर्जेषाम् २.५२४ तथा पिकादियोमेन २.९२ तथाभिनिविशो कर्म ३.७.८६ तथापिप्पलीत्यत्र ३.१४ ४७९ तथा विकाररूपाणाम् ३.२.१० तथाविधेऽपि बाह्येऽथे ३.१४.५७२ तथा विनेषिपुत्राभ्याम् ३.१४.७२ Page #739 -------------------------------------------------------------------------- ________________ વાકય ૫દીય तथा शब्दार्शसंबन्धात् ३१.८ तथा शब्दोऽपि कस्मिंश्चित् २.३०१ तथा स्वरूप शब्दानाम् २.२५६ तथा हि संग्रामयते: २.१८१ तथा हि सति सौरभ्ये ३.१४.३७२ तया ह्यनुप्रयोगस्य ३ १२.१५ तथैव भागे सादृश्यम् २.९४ तथैव रूपशक्तिभ्याम् २.२७७ तथीव स्वार्थिका के चित् २.१९१ तीवाव्यपदेश्येभ्यः ३.१३.९ तौवकस्य वाक्यस्य २.९ तदन्तरालदृष्टा वा ३ ९.८५ । तदर्श चेदवयव. ३.९.९५ तदर्थामिति नारब्धम् ३.१५.५६२ तदात्मन्यविभक्ते च ३.१४.९४ तदेकमपि चैकत्वम् ३.११.१९ तद् द्वारमपवर्गस्य 1.1४ तद्धर्मणोस्तु ताच्छब्द्यम् ३३.६ तद्धितो योगभेदेन ३.१४.८६ तद्वच्छब्दोऽपि सत्तायाम् ३३ ४१ तद्वन्तो हि प्रधानत्वात् ३.१४.१७४ तद्विभागाविभागाभ्याम् १.१७१ तद् व्यापार विवेकेऽपि ३.७.५५ तन्नास्ति विद्यते तच्च ३.०.१३ तमः प्रकाशवत्वेते ३.९.५२ तमस्य लोकयन्त्रस्य ३.९.४ तयोरपृथगात्मत्वे २.१२९ तयोस्तु पृथगर्थित्वे ३.१.७४ तलवद् दृश्यते व्योम २.१४० तस्माच् छक्तिविभागेन ३.३.८७ तस्मात्प्रत्यक्षमप्यर्थम् २.१४१ तस्मात्सति गुणत्वेऽपि ३.१४.११४ तस्मात्सभविनोऽर्थास्य २१६३ तस्मात्सर्वमभावो वा ३३.६३ तस्मात्सामान्यशब्दत्व ३१४.६०२ तस्मादकृतक शास्त्रम् १.४३ तस्माददृष्टतत्वानाम् २.१३८ तस्मादभिन्नकालेषु १.१०४ तस्मादवधिभेदेन ३ ९.१११ तस्मादवस्थितेऽप्यर्थे ३.१२.१७ तस्माद् द्रव्यादयः सर्वा: ३.१.२३ तस्माद् द्विवचनाट्टापः ३.१४.१२१ तस्माद् भिन्नेषु धर्मेषु ३३.४९ तस्माद्यत्करण द्रव्यम् ३.७.१६७ तस्मादू वीहित्वमधिकम् २.६६ तस्मान्नाभावमिच्छन्ति ३३.६४ तस्मिन्नभेदे भेदानाम् २.९७ तस्य कारणसामर्थ्यात् १.११२ तस्य प्राणे च या शक्ति: १२१ तस्य शब्दार्थसबन्ध ३ २.१४ तस्यात्मा बहुधा भिन्न: ३.९.६ तस्याभिधेयभावेन १.६६ तस्याभिन्नस्य कालस्य ३.९.४८ तस्यार्थवादरूपाणि १.८ तस्यास्तु शकते: पूर्वादि ३.६.२० तस्यैवास्तित्वनास्तित्वे २.३३ तां शक्ति समवायाख्याम् ३.३१० तानि धात्वन्तराण्येव ३.७.५७ तानि शब्दान्तराण्येव २.३३२ तान्याम्नायान्तराण्येव २.२५९ ताभ्यां सर्वप्रवृत्तीनाम् ३.८.२७ ताभ्यो या जायते बुद्धिः २.२५ तां प्रातिपदिकार्थ च ३.१.३४ तावतार्थस्य सिद्धत्वात् ३.1.६५ तावेव संनिपतितौ ३.१४ ११ तिङन्तान्तरयुक्तेषु २.४४९ तिरोभावाभ्युपगमे ३.१३८ तिले पूर्वमुपात्ते वा ३.१४.२७ तिष्ठतेर प्रयोगश्च २.२०१ तिस्रो जातय एवैता: ३.१ ३.४ तिस्रो भावस्य भावस्य ३.९.५९ तुल्य मधुरयाधीये ३.१४.५२९ Page #740 -------------------------------------------------------------------------- ________________ કારિકા સૂચિ तुल्यरूप यथाख्यातम् ३.१४.३०० तुल्यश्रुतित्वात्तत्वेऽपि ३.४.४७ तुल्यायामनुनिष्पत्ती २.३६३ तुल्याथै रिति या तस्याः ३.१४.५२५ तृगपर्णलतादीनि ३.९.४३ तृतीयान्त क्रियेत्येतत् ३.१४.४६८ तृतीयोऽप्याश्रितो भेदः ३.१४.४५० ते क्षत्रियादिभिर्वाच्या ३.१४.३२५ तेन चापि व्यवच्छिन्ने २.६७ तेन तुल्यमिति प्राप्ते ३.१४.५५३ तेनास्य चितिरूप च ३ १४.३२५ ते लिङ्गश्च स्वशब्दश्च १.२६ तेषामत्यन्तनानात्वम् २.४०९ तेष्वाकारेषु यः शब्दः ३.२.६ ते साधुष्वनुमानेन १.१७७ तैक्ष्ण्यगौरवकाठिन्य ३.७ ३१ तेलपांकेन तुल्ये च ३.१४.४ ४६ तेस्तु नामसरूपत्वम् २ ३४० त्यागरूप प्रहातव्ये ३७१३५ स्वचिसारस्य वा वृद्धिम् ३.३.७ त्वमन्यो भवसीत्येषा ३.७.१२१ दुरात्प्रमेव दीपस्य १.१०७ दूरान्तिकव्यवस्थानम् ३.९.४७ दृशीक्ष्योः सदृशेऽप्यर्थे ३.१२.१३ दृश्यादिस्तु क्रियैकापि २३७९ दृष्ट' निमित्त केषां चित् ३ १३.२८ दृष्टो गाय॑तरे भेदः ३.१४.१२४ दृष्टो ह्यन्यतिरेकेऽपि ३.७.४३ देवदत्तादिकुत्सायाम् ३.१४.२ देवदत्तादिषु भुजिः २.४५७ देशकालेन्द्रियगतः २.२९६ देशव्यवस्था नियमः ३.६.५. देशादिभिश्च संबन्धः 1.९९ देवी वाग्व्यवकीर्णेयम् १.१८२ द्यौः क्षमा वायुरादित्यः ३.७,४१ द्रव्यत्वसत्तासंयोगा: ३३.१४ द्रव्यधर्मानतिक्रान्त: ३.१२ २४८ द्रव्यधर्मा पदार्थे तु ३.१.१३ द्रव्य तु यद् यथाभूतम् ३.७.१६६ द्रव्यमात्रस्य तु नैषे ३.७.१२६ द्रव्यमानस्य निदेशे ३.१४.२४५ द्रव्यमात्रोऽपि निर्दिष्टे ३.१४.४१६ द्रव्यस्य ग्रहणं चात्र ३.१४.२५६ द्रव्यस्यय सति संस्पशे ३.१४.३५६ द्रव्यस्याव्यपदेश्यस्य ३.५.२ द्रव्यस्वभावो न धौव्यम् ३.७.१ ३८ द्रव्याकारादिभेदेन ३.७.३६ द्रव्यात्मा गुणसंसर्ग ३.१४.१२ द्रव्यात्मानस्त्रयस्तस्मात् ३.११.२० द्रव्या दिवषयो हेतु: ३.७.२५ द्रव्याभिघातात् प्रचितौ १.१०८ द्रव्याभिधायी कृष्णादिः ३.१४.२४ द्रव्यावस्था तृतीया तु ३.१४.१५ द्रव्ये न गुणभावोऽस्ति ३.१४.३३७ द्रव्येऽनितिजातीये ३.१४.९ द्रव्ये वापि क्रियायां वा ३.१४.४५१ द्वन्दैकदेशिनोरुक्ता ३.१४.३०५ द्वय विशेष्यते तेन ३.१४.५१३ दण्डोपादित्सया दण्डम् ३.१.९३ दर्शनं सलिले तुल्यम् २.२८७ दर्शनस्यापि यत्सत्यम् २.४ २६ दर्शनादर्शने नकम् ३.९.६१ दस्युहेन्द्र इवेत्येतत् ३.११.५६५ दास्याः पतिरिति व्यक्त: ३.१४.११५ दिकुशक्तेरभिधाने तु ३.६.११ दिक् साधन क्रिया काल: ३.६.१ दिशो व्यवस्था देशानाम् ३.६३ दिष्टिप्रस्थसुवर्णादि ३.९.२ दीर्घप्लुताभ्यां तस्य स्यात २.३०. दुःखा दुरुपादा च ३१४.३९ दुर्लभं कस्यचिल्लो के २.१५६ दुह्यादिवन्नयत्यादौ ३७७२ Page #741 -------------------------------------------------------------------------- ________________ १८२ વાકયપદય द्वयोः प्रतिविधानाच्च ३.१४.५१८ द्वयोरिवार्थयोरत्र ३.१४.६०९ द्वयोः समानयोधर्मः ३.१४.३६२ द्वाभ्यां स किल शकितभ्याम् ३.९.५० द्वावप्युपायौँ शब्दानाम् २.२६७ द्वाबुपादानशब्देषु १.४४ द्वितीयादि तु यलिङ्गम् ३.१.६६ द्वित्वादियोनिरेकत्वम् ३.११.१५ द्वित्वोपसर्जने सङ्गे ३.१४.११७ द्विधा कैश्चिद् पद भिन्नम् ३.१.१ द्विष्ठानि यानि वाक्यानि २.४७३ द्विष्ठोप्यमौ परार्थत्वात् ३.७.१५७ द्वे एव कालस्य विभोः ३.९.५६ द्वौ तु तत्र तमोरूपौ ३.९.५३ द्वयादीनां च द्विपुत्रादौ ३.१४.११६ द्वयकयोरिति निर्देशात् ३.११.३२ धनुषा विध्यतीत्यत्र ३.७.१४५ धर्म सर्वपदार्थानाम् ३.३.११ धर्मस्य चाव्यवच्छिन्नाः १.३३ धर्मः समान: श्यामादिः ३.१४.३७८ धर्माणां तद्वता भेदात् ३.७१०० धमै रभ्युदितः शब्दे ३.७.१०३ धातोरान्तरे वृत्तो ३.७ ८८ धातोः साधनयोगस्य २.१८५ धात्वर्थः कर्मविषयः ३.९४.१९२ धात्वर्थस्तविशेषश्च ३.१२.४ धात्वर्थेनोपजनितम् ३.१४.५८२ न च सामान्यवत्सवे २.६८ न च सांप्रतिकी कुत्सा ३.१४.५ न चागमादृते धर्म: । ३० न चात्मसमवेतस्य ३.१.१०७ न चानित्येष्वभिव्यक्ति: १.९८ न चापि रूपात्संदेहे २.३४१ न चालमनुमानाय ३.१३.१२ न चेवंविषयः कश्चित् ३.१४.३०४ न चोर्धमस्ति नास्तीति ३.३.८० न जातिगुणशब्देषु ३.१४.४८६ न जात्वकर्तृक कश्चित् १.१४८ नबसमासबहुव्रीहि ३.१४.१५९ नमस्नलौ विहितौ येन ३.१४.५९० . न तत्वातत्त्रयोभेद: ३.२.७।। न तदस्ति न तन्नास्ति ३.२.१२ न तदुत्पद्यते किं चित् ३.१.२५ न नित्यः क्रममात्राभिः २.२४ ननु चानभिधेयत्वे ३.१४.३३४ न लोके प्रतिपतृणाम् २.२४६ न वर्णव्यतिरेकेण १.७३ न वाक्यस्याभिधेयानि २.३९४ न विना संख्यया कश्चित् ३.१.५१ न शक्तीनां तथा भेद: ३.६.२७ न शाबलेयस्यास्तित्वम् ३.३.७५ न शिष्टैरनुगम्यन्ते १.१७८ नष्टरूपमिवाख्यातम् २.३३९ न संविधान कृत्वापि २.३२२ न संख्यायां न संख्येये ३.११.२३ न सोऽस्ति प्रत्ययो लोके १.१३१ । न हि ब्राह्मण इत्यत्र ३.११.५०१ न हि संशयरूपेऽथे ३.३..३ न ह्यभावस्य सद्भावे ३.३.७४ नात्यन्ताय मिमीते यत् ३.१४.३८८ नादेराहितबीजायाम् १.८६ नानर्थकामिमां कश्चित् १.२९ नाना चित्रा इति यथा ३.१४.२४१ न काचिदिवयोगे तु ३.१४.५४१ न कूपसूपयूपानाम् २.१.६९ न केवलौ द्रव्यगुणौ ३.१४.४४० न गोत्वं शाबलेयस्य ३.१४.१४८ न च वाचकरूपेण ३३२६ न च विच्छिन्नरूपोऽपि ३.९.८३ Page #742 -------------------------------------------------------------------------- ________________ કારિકસૂચિ ६८3 नानात्वस्यैव संज्ञानम् २.४११ नान्यत्र विधिरस्तीति ३.१.६० नापेक्षते निमित्त च ३.५.७ नाभावो जायते भावः ३३.६॥ नाभिधान स्वधर्मेण ३३.५ नाभेदेन न भेदेन ३.१४.३८७ नामास्यातसरूपा ये २.३१८ नार्थवत्ता पदे वर्णे २.४०२ नावश्य' विषयत्वेन ३.१३.३१ नावश्यमभिधेयेषु ३.३ ३६ निधातादिव्यवस्थार्थम् २.३ नित्यत्वे कृतकत्वे वा १.२८ नित्यत्वे समुदायानाम् २.५६ नित्याः शब्दार्थसंबन्धा: १.२३ नित्याः षद शक्तयोऽन्येषाम् ३.७.३.. नित्येऽनित्येऽपि वाप्यर्थे ३.३.२८ नित्येषु च कुत: पूर्वम् २.२२ निपाता द्योतका केचित् २.१९२ निमित्तनियमः शब्दात् ३७.१५८ निमित्तभावो भावानाम् ३.७.१४ निमित्तभूताः साधुत्वे ३.४.२ निमित्तभेदात्यकान्ते ०.२८३ निमित्तभेदादेकैव ३.७.३७ निमित्तमाश्रयत्वेन ३.१४.१९८ निमित्तमेकमित्यत्र ३.११.२७ निमित्तानुविधाने च ३ १४.३१०३.१४.२०५ निमित्तानुविधायित्वात् ३.१४.१५४ निमित्त प्रत्ययः पूर्वः ३.१४.९० निमित्तभ्यः प्रवर्तन्ते ३.७.१२४ निमिरैरभिसंबन्धात ३.१२ १३ नियत' साधने साध्यम् २.४७ नियतास्तु प्रयोगा ये २.१२५ नियताः साधनत्वेन २.२७५ नियमः प्रतिषेधश्च २.३५१ नियमद्योतनार्था वा २.२४५ निराका इक्षानि निवृत्ती २.३५६ निरात्मकानामुत्पत्तौ ३.३... निराधार प्रवृत्तौ च २.२४॥ नितिद्रव्यसंबन्धे ३.१.७२ नितिशक्तेर्द्रव्यस्य १.३३ नितिसाधनाधारे ३.१४.२९३ निर्मानार्थ पद यच्च १.७२ निर्दिष्टविषय' किंचित् ३.७.१३६ निदेशे चरितार्थत्वात् ३.८.६१ निदेशे लिङ्गसंख्यानाम् २.३०७ निर्धारणादिविषये ३.१५.४२ निर्धारणे विभक्ते यः ३.७.१४७ निर्भागात्मकता तुल्या ३.६.१५ निर्भासोपगमो योऽयम ३.९.४६ निर्मन्थन यथारण्योः १.३०० निर्वयं च विकार्य के ३.७.४५ निर्वर्त्यमान यत् कर्म ३.१.२७ निर्वादिषु तत् पूर्वम् ३.७५४ निर्वयों वा विकार्यो वा ३.७७९ निवृत्तिरूपमेकस्य ३.९.८६ निवृत्तप्रेषणं कर्म ३.७.६३, ३.७५६ निवृत्तभेदा सर्वैव २ ४५४ निवृत्तेऽवयवस्तस्मिन् ३.२४.२७४ निवृत्या श्रुतियेषाम् ३.४८९ ।। निष्कृष्टेष्वपि भेदेषु ३.१४.१९. निष्ठायां कर्मविषया ३.१.१६० निरूपत्ताववधिः कश्चित् २.९.१०९ निष्पत्तिमात्रो कर्तुत्वम् ३७.१८ नीलमुत्पलमित्यत्र ३.११.४६६ नेच्छानिमितादिच्छावान् ३.१.९४ नैकत्व व्यवतिष्ठेत ३.६.२८ नैकत्वमपि नानात्वम् ३१.२१ नैकत्वमस्त्यनानात्वम् १.६.२६ नैको न चाप्यनेकोऽस्ति ३.९७ नेवाधिकत्व धर्माणाम् २.७२ मेवास्ति व नास्तीति ३.८.३२ न्यकर्तृषु च गगेषु ५.३४.१६२ Page #743 -------------------------------------------------------------------------- ________________ ६२४ વાકયદીય न्यग्भावना न्यग्भवनम् ३.७.५९ न्यायप्रस्थानमार्गास्तान् २.४८७ न्यूनेषु च समाप्तार्थम् ३.८.५६ पक्त्वा भुज्यत इत्यत्र ३.७.८५ . पचा वनुक्त यत्कर्म ३.७.८३ पचिक्रियां करोतीति २.४३३ पञ्चालानां प्रदेशोऽपि ३.१४.४८० पटावयववृत्तास्तु ३.१४.४८८ पदवीमृत्योः समासे तु ३.१४.२८ पदं यथैव वृक्षादि ३.१४ ५४ पदप्रकृतिभावश्च २.८ पदभेदेऽपि वर्णानाम् १.७२ पदमाद्य पृथक्सर्वम् २७२ पदरूप च यद् वाक्यम २.४१२ पदवाच्यो यथा नार्थ: २.२१६ पदस्योच्चारणादर्थ: २.६३ पदानामर्थयुक्तानाम् २.२०६ पदानि वाक्ये तान्येव २.२८ पदान्तरस्थस्यार्थस्य ३.१ ४.२०४ पदाम्ना यश्च यद्यन्य: २.५९ । पदार्थानामपोद्धारे ३.१.२ पदार्थानुपघातेन ३.१ ४.२६९३ १४.२७२ पदार्थीकृत एवान्यौः ३.३.१२ पदाथे समुदाये वा २.५४२ पदे न वर्णा विद्यन्ते १.७४ परतन्त्रस्य यल्लिङ्गम् ३.१३.६ परतो भिद्यते सर्वम् ३.९.८० परत्वे चापरत्वे च ३.११.४ परमाणोरभागस्य २६.१३ परमार्थे तु नैकत्वम् ३.७ ३९ पराङ्गभूत सामान्यम् ३.१.८२ परापरत्वे मूर्तिनाम् ३.६.४ परापेक्षे यथा भावे ३.१४.४८७ परार्थ' शेषभाव यः ३.१४.१३६ - ररिगृह्य श्रुति चकम् २.१०९ परेषामसमाख्येयम् १.३५ परोपकारतत्वानाम् ३.११.७ पर्वतादागम लब्ध्वा २.४८६ पाकादयस्तृतीयान्ता ३.१४.४३७ पाको पाका इति यथा ३.१४.३४४ पाचकादि पदस्था चेत् ३.१४.२५३ पाठाचैरविभक्तित्वम् ३.१४.५८७ पात्रादिभेदान्नानात्वम् २.३७८ पारम्पर्णदपभ्रंशाः १.१८१ पारार्थ्यस्याविशिष्टत्वात् २.३३८ पीयूषापूर्यमाणापि १.१६८ पुंवर्भावस्व सिद्धयर्थम् ३ १४.४२१ पुवस्य जन्मनि यथा ३.७.१९ पुत्रीयतो न पुत्रोऽस्ति ३.१४.७० पुरारादिति भिन्नेऽथे २.२६८ पुरोडाशाभिधान च ३.१२.२२ पूजोपाधिश्च यो दृष्टः ३.१४.४३२ पूर्वभागस्तु यजू जातात् ३ ८.२९ पूर्व' पदेष्वसंसृष्टः २.२४९ पूर्वशब्दप्रयोगाच्च ३.१४.४७६ पूर्वस्मात्प्रच्युता धर्मात् ३.१.३९ पूर्वस्मिन्या क्रिया सैव ३.७१७ पूर्वादीनां विपर्यासः ३.६.२२ पूर्वाभ्यामेव योगाभ्याम् ३.१४,५५२ पूर्वामवस्थामाश्रित्य ३.१४.५६६ पूर्वामवस्थामविजहत् ३.७.११८ पूर्वरथरनुगत: २.४१५ पृथनिविष्टतत्त्वानाम् २.१२३ पृथिव्यादिवभिव्यकौ ३.१.४१ प्रकारवचनः कश्चित् ३.१४.६२० प्रकाराधारभेदेन ३.१४.४२६ प्रकाशकप्रकाश्यत्वम् २.३२ प्रकाशकानां भेदांश्च १.१०२ प्रकृतिप्रत्ययावह्यौ ३.१४.७९ प्रकृति चेत्ततीयान्ता ३ १४.४ ६२ प्रकृतिः साधनानां सा ३.८.३९ प्रकृतेरविशिष्टत्वात् ३.१४.५५१ Page #744 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચિ प्रकृतेस्तु विवक्षायाम् ३.७.४८ प्रकृतौ प्रविलीनेषु ३.१.४३ प्रकृत्यर्थे विशिष्टेऽपि ३१४.५०७ प्रकृत्युच्छेदसंभूतम् ३.७.५० प्रकृष्ट इति शुक्ला दि ३.१४.३ प्रक्षालने शराबाणाम् २.३३ प्रचये भिद्यमाने तु ३.९४ ५९८ प्रज्ञा विवेक लभते २.४८९ प्रजुसवाद्यवयवैः २.२२० प्रतिक्रिय समाप्तत्वात् ३१.९९ प्रतिपत्तुर्भवत्यर्थे ३.३.२ प्रतिपादयता वृत्तिम् २.२२६ प्रतिबद्धाश्च यास्तेन ३.९.१५ प्रतिबन्धाभ्यनुज्ञाभ्याम् ३.९.३०; ३.९.७ प्रतिबिम्ब यथान्यत्र १.५० प्रतिबोधाभ्युपायास्तु .३३३ प्रतिवर्णमसंवेद्यः २.६० प्रतिषेध्यो यथाभूतः ३.१४.२८८ प्रतीतत्वात्तदर्थस्य ३.१२.२५ प्रत्यक्ता परभावश्चा ३.१०.१ प्रत्यक्षमनुमान' च १.३६ प्रत्ययस्य प्रधानस्य ३.१.९१ प्रत्ययार्थात्मनियता: २.४४६ प्रत्ययेन विना प्रादिः ३.१४.५८५ प्रत्ययैरनुपाख्येोः १.८५ प्रत्यवस्थं तु कालस्य ३.९ १२ प्रत्यस्तमितभेदायाः १.१८ प्रत्यस्तरूपा भावेषु ३.६.७ प्रत्याश्रयं समाप्तायाम् ३.१.६२ प्रत्येक व्यञ्जका भिन्ना: १.९१ प्रदेशस्यैकदेश वा ३.३.५२ प्रधानकर्मकथितम् ३७.७१ प्रधानकल्पनाभावे ३ १४.५८० प्रधानमत्र भेद्यत्वात् ३.१३.२८४ प्रधानमन्यार्थतया ३.१४.२३६ प्रधानविषया शक्ति: २.७.८२ प्रधानेतरयोर्यत्र ३.७.८१ प्रमाणत्वेन तां लोक: २.१४७ युक्तानां हि शब्दानाम् ३.१४.५६१ प्रयुकतेन च संबन्धात् ३.१४.२३० प्रयोक्तैवाभिसंधत्त २.४३३२ प्रयोगदर्शनाभ्यासात् २.१२० । प्रयोगभेदाद् धातूनाम् ३.१२.१८ प्रयोगमात्रो न्यग्भावम् ३.७.१२३ प्रयोगादभिसंधानम् २.४१० प्रयोगार्थेषु सिद्धः सन् २.१८३ प्रयोगो विप्रयोगश्च ३.११.२३ प्रयोजकास्तु ये भावाः ३.९.२५ प्रविकासित्रभोऽल्पोऽपि ३.१४.६१८ प्रविभज्यात्मनात्मानम् १.४० प्रविभागे यथा कर्ता १.१३९ प्रवृत्तानां पुनर्वत्तिः ३.१४.३५४ प्रवृत्तिमन्तः सर्वेऽर्थाः ३.१४.३२३ प्रवृत्तिरिति सामान्यम् ३.१४.३२२ प्रवृत्तिरेव प्रथमम् ३७.३३ . प्रवृतेरेकरूपत्वम् ३.१३.१७ प्रसक्तानुप्रसक्तस्तु ३.१४.५७९ प्रसज्यप्रतिषेधोऽयम् २.८४ प्रसिद्धभेद' यत्रान्यन ३ १४.५६७ प्रसिद्धभेदा व्यापारा: ३.९.८१ प्रसिद्धार्थ विपर्यास २.२८९. प्रसिद्धास्तु विशेषेण ३.१४.१८१ प्रसिद्वेन हृतः शब्दः ३.१४.७४ प्रसिद्धरुस्वमिकरी २.२३२ प्राक् च जात्यभिसंबन्धात् ३.१४.३४३ प्राकू च सत्ताभिसंबन्धात् ३.३.४८ प्राक् संज्ञिनाभिसंबन्धात १.६७ प्राक् समासात् पदार्थानाम् ३.१४.२५१ प्रागन्यतः शक्तिलाभात् ३.७.101 प्रागसत्त्वाभिधायित्वम् ३.११.३०९ प्रागाश्रयो हि भेदाय ३.१४ ३१२ प्राविरुद्धक्रियोत्पादान् ३.९.९२ Page #745 -------------------------------------------------------------------------- ________________ વાકય૫રીય प्राग्वृत्त र्युक्तवभावे ३.१४.११२ प्रानिमित्तान्तरोद्भूतम् ३.७३२ प्राजापत्य महत्तेजः १.१२७ प्राणवृत्तिमतिक्रान्ते १.१४५ प्राणेनाप्यायिता सैवम् १.१६३ प्राणेविना यक्ष धारिः ३.१४.७१ प्रातिलोम्यानुलोम्याभ्याम् ३.७.२७ प्राधान्य स्वगुणे लब्ध्वा ३.९.१६२ प्राधान्यात् तु क्रिया पुर्वम् २.४३१ प्राधान्येनाश्रित: पूर्वम् ३.१४.२६० प्राप्तकमा विशेषेषु ३.१.३५ प्राप्तरूपविभागाया: १.१२ प्राप्तस्य यस्य सामथ्र्यात् २.६४ प्राप्ति: प्रगृह्यसंज्ञाया: ३.१४.१२२ प्राप्ति तु समबायाख्याम् ३.३.१९ प्राप्तोपरागरूपा सा १.१७० प्राप्त्युपायोऽनुकारश्च १.५ प्रायेण संक्षेपरुचीन् २.४८१ प्रासङ्गिकमिद कार्यम् २.७७ प्रेषणाध्येषणे कुर्वन् ३.७.१२५ . प्लुतस्याङ्गविवृद्धि च २.१०२ बुद्धिशब्दो प्रवतेते ३७१० बुद्धिस्थादभिसंबन्धात् २.१८६ बुद्धेविषयतां प्राप्ते ३१४ २८० बुद्धौ स्थितेषु तेष्वेवम् ३.११.११ बुद्धयवग्रह भेदाच्य ३.९.६९ बुद्धयवस्थाविभागेन ३.१४.५७१ बुद्धया कल्पितरूपेषु ३.१३.७ बुद्धया समीहितैकत्वान् ३ ७.४ बुद्वयक भिद्यते भिन्नम् ३.१२.१५ बुद्धिजानानिचितिभिः ३.१०.३ ब्रवीति पचतेरीम् ३७.६१ ब्राह्मणत्वादयो भावा: ३.१४४ ब्राह्मणत्वेन चासत्त्वात् ३.१४ ३०७ ब्राह्मणादित्र वैश्यात् त्वम् ३१४.५२८ ब्राह्मणादिस्थया वाक्येषु ३ १४.२५२ ब्राह्मणाध्ययने तत्र ३.१४.४९ण ब्राह्मणाध्ययने वृत्तिः ३.१४.४९१ ब्राह्मणानां श्रुतिर्दनि २.३४९ ब्राह्मणायेव दातव्यम् ३.१४.४९४ ब्राह्मणार्थो यथा नास्ति २.१४ ब्राह्मणेनेव विज्ञातम् ३१४.५२७ ब्राह्मणोऽब्राह्मणस्तस्मात् ३.१४.२६७ भ फलप्रसवरूपे तु ३.९.१०७ फल' फलापदेशो व। ३.८.३३ फलवन्तः क्रियाभेदाः २.४५३ बन्धुताभेदरूपेण ३.८.४९ वहुवरि तिम्तेषु २.४४७ बहुष्वेकाभिधानेषु २.४०६ बहनां संभवेऽर्थानाम् ३.४० बहूनां चानवस्थानात् ३९.८७ बाह्यो नास्त्याश्रयो द्वन्द्वे ३.११.२०८ बीजकालेषु संबन्धात् २.१८५ बुद्धि तज्जातिमन्ये तु ३.८:२५ बुद्धिप्रकृत्तिरूप' च ३.७.६ भवतौ यत् पचादीनाम् ३.८.६२ भागवतम्वपि तेष्वेव १.९५ भागानामनुपश्लेषात् २.२९ भागरनर्थ कयुक्ताः २.१२ भावतत्वदृशः शिष्टाः ३ १३.२१ भावनानुगतादतत् २१५१ भावनासमये स्वेतत् १.२७ भावशक्तिमतचनाम् ३.३.८३ भावाभावी घटादीनाम् ३८.३३ भाविनां चव रूपम् ३.९.४० भाविनो बहिरङ्गस्य ३.१४.१५० भावेष्वेव पदन्यासः ३.७.१०९ Page #746 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચિ भेदोद्ग्राहविवर्तेन १.१३६ भोजन फलरूपाभ्याम् २.३७६ भोजनाद्यपि मन्यन्ते ३.३.३३ भोज्यते ब्राह्मण इव ३.९४.५२६ भिन्न संबन्धिभेदेन ३.१४.२३५ भिन्नदर्शनमाश्रित्य १.७५ भिन्नरूपेषु यल् लिङ्गम् ३.१४.१६६ भिन्नवस्त्वाश्रया बुद्धिः ३.१.१७ भिन्नव्यापाररूपाणाम् २.३८० भिन्नस्याभेदवचनात् ३.१४.१२८ भिन्ना इति परोपाधिः ३.१.२० भिन्नाविजियजी धातू २.१७८ भुजिद्वन्द्वकशेषाभ्याम् २.३९२ भूतः पञ्चविधस्तत्र ३.९.३८ भूत भविष्यदित्येतो ३.९.१०१. भूतादयः षडाख्याश्च ३.१४.१७३ भूतो घट इतीय च ३.९.७९ भेदनिर्वचने त्वस्य २.१७१ भेदपक्षेऽपि सारूप्यात २.३१७ भेदभावनयेतच्च ३.१४.४१७ भेदरूपसमावेशे ३.१४.१०१ भेदरूपैरनुस्यूतम् ३.१.९७ भेदवाक्य तु यन् ण्यन्ते ३.७.७७ भेदसंसर्गशक्ती द्वे २.४६९ भेदस्य च विवक्षायाम् ३.७.१३१ भेदः संख्याविशेषो वा ३,१५.१७३ भेदानां वा परित्यागात् ३.१४.१०२ भेदानां बहुमार्गत्वम् १.६ भेदानुकारो ज्ञानस्य १.८८ भेदाभेदविवक्षा च ३.७.१३३ . भेदाभेदौ पृथग्भाव: ३.७.१४४ भेदा य एते चत्वारः ३.७.८९ भेदेन तु विवक्षायाम् ३.१४.२२१ भेदेन तु समाख्यातम् ३.11.९ भेदेनाङ्गाभिभावोऽस्य २.८५ भेदेनाधिगती पूर्वम् २.४७५ भेदेनावगृहोतो द्वौ १.५९ भेदेऽपि तुल्यरूपत्वात् ३.१४.३९२ भेदे सति निरादीनाम् ३.१४.४० वा-८८ मञ्चशब्दो यथाधेयम् ३.१४.३४८ मधुरायामिव गृहा: ३.१४.५३८ मधुरावयवे वृत्तिः ३.१४.५२० मधुराविषयः पाठः ३.१४.५३० मरणादिनिमित्तं च २.२९५ महत्त्वं शुक्लभाष च २.२८० महाकष्टश्रितेत्येवम् ३.१४.६१ महानावियते देशः २.२९४ महारण्यमतीते तु ३.१४.६२ मात्राणां हि तिरोभावे ३.१४.१८० मात्राणां परिणामा ये ३.९.४४ मानमेयाभिसंबन्ध ३.१४.८५ मानं प्रति समीप वा ३.१४.३८९ मितस्तु स्वेन मानेन ३.१४.३७६ मुण्डिसूत्र्यादयोऽसद्ःि ३.१४.६९ म्र्तिभ्यो मूर्तिधर्माणाम् ३.१४.२६१ मूति'नां तेन भिन्नानाम् ३.९.१३ मृगपश्वादिभिर्यावान् २.२९३ मृगो धावति पश्येति ३.८.५२ मेघाः शैल इवेत्युक्ते ३.१४.६०६ मेषान्तरक्रिया पेक्षम् ३.७.१४१ य य आत्मनेपदाभेद: ३.१२.१ यः पतन्जलिशिष्येभ्यः २.४८५ यच्च कोऽयमिति प्रश्ने २.२७१ यच्च द्वन्द्वपदार्थस्य २.२२३ यच्च निम्नान्नत चित्रे २.२९० यच्चानुपात्त शब्देन २.३०५ यच्चाप्येक' पदं दृष्टम् २.२७० यच्चोपधातजं ज्ञानम् २.२९७ Page #747 -------------------------------------------------------------------------- ________________ १९८ વાકથપદીય यजेत पशुनेत्यत्र ३.१.५५, ३.१.८३ यजेतेति ततो द्रव्यम् २.६५ यत: प्रकल्पते भेद: ३.६.१६ यतश्चाविषयः सेोऽस्या: ३.११.६० यतो विषयरूपेण ३.१.११० यत्नेनानुमितोऽप्यर्थ: १.३४ यत्पृथक्त्वमसंदिग्धम् ३७.४० यत्प्रधान न तस्यास्ति ३.१४.३५७ यत्र द्रष्टा च दृश्य' च ३.३.७२ यत्र प्रतिविधानार्थः ३.१२.२० यत्रार्थे प्रत्ययाभेदः ३१४,४०२ यत्रोभौ स्वामिदासौ तु ३.१२.१९ यत् सेोऽयमितिस बन्धात् ३.१४.१५० यथा गरुड इत्येतन् ३.१४.३०२ यथा गुडतिलादीनाम् ३.१४.५०० यथा गौरादिभिस्तेषाम् ३.१४.२६१ यथा गौरिति शुक्लादेः ३.११.२१२ यथा गौरिति सघात: ३.८.७ यथा च खदिरच्छेदे २.२२४ यथा च ज्ञानमालेखात् ३.३.५८ यथा च स निधानेन ३७.०८ यथा चित्रगुरित्येतत् ६.१४.२१६ यथा जलादिभिर्व्यक्तम् ३.१.२९ यथा ज्योति: प्रकाशेन ३.१.१०६ यथा तदथर्व्यापारः ३.७.१३ यथा तुलायां हस्ते वा ३.९.२८ यथाद्यसंख्याग्रहणम् १.९० यथा द्रव्यविशेषाणाम् २.१४८ यथाध्ययनयोः साम्यम् ३.१४.५३२ यथानिर्देशमर्थाः स्युः ३.१०.८ यथानुपूर्वी नियमः १.९४ यथानुवाक: *लोको वा १०८४ यथानेकमपि क्त्वान्तम् २.६ यथा पथः समास्यानम् २.१७२ यथा पदसरूपाणाम् २.११२ यथा पदे विभज्यन्ते २.१० यथाप्रकरण द्वारम् २.३३५ यथा प्रकर्षः सर्वत्र ३.१४.४५४ यथा प्रणिहितं चक्षुः २.४०४ यथा प्रयोक्तुः प्राग्बुद्धि. १.५४ यथा प्रसिद्धऽप्येकत्वे ३.१३,२९ यथा भावभुपाश्रित्य ३.३३० यथाभ्यास हि वागर्थे यथा रक्ते गुणे तत्वम् ३.१.७ यथा राज्ञा नियुक्तेषु ३ ७.२२ यथा रोमशफादीनाम् १.१६२ यथार्थजातयः सर्वाः १.१५ यथा विषयधर्माणाम् ३.२.९ यथा व्युत्परयः पुच्छौ ३.१४ ५३५ यथाश्वकर्ण' इत्युक्ते १.३६ यथा संयोगिभिव्यैः २.१५३ यथा सत्ताभिधानाय ३.११.२६२ यथा समूहचये ३.१४.५६७ यथा सलिलनिर्भासा ३.१३.८ प्रथा साधारणे स्वत्वम् २.३९९ यथा सावयवाः वर्णाः २.५४ यथा सास्नादिमापिण्डः २.२५२ यथा स्वशब्दाभिहिते ३.१४.२११ यथा हि पांसुलेखानाम् २.३.६८ यथाहे: कुण्डलीभावः ३.७.१०७ यथेन्द्रिय संनिपतत् २.१३४ यथेन्द्रियगतो भेदः ३.१.३० यथेन्द्रियस्य वैगुण्यात् ३.३.५३ यथैक एव सर्वा २.७ यथकदेशकरणात् ३.१४.२६६ यथैकबुद्धिविषया १.५३ यथैकशेषे भुज्यादिः २.२१२ यथैव चेन्द्रियादीनाम् ३.१.२४ यथैव डित्थे डयति: ३ १४.७८ यथैव दर्शनैः पूर्वं': १.९२ यथैवाकाशनास्तित्वम् ३.७.११२ यथैवात्यन्तसंसृष्टः २.३०२ Page #748 -------------------------------------------------------------------------- ________________ કારિકાસુચિ यथैवाद्भुतया वृत्त्या ३ ९.२६ यथैवानर्थकैवणे : २.४१३ यौवाविषयं ज्ञानम् ३.11.८ यौवाहितगर्भायाम् ३.१.६४ यौवकमपादानम् ३.७७८ योगेकस्य गन्धस्य २.८९ ययैषां तत्र सामर्थ्यम् १.१५६ यथोत्क्षेपविशेषेऽपि २.२० यथोपलक्ष्यते काल: ३.१२.१० यथौषधिरसाः सर्वे ३.१४.१०१ यदन्तराले ज्ञानं तु २.४१४ यदन्तःशब्दतत्व तु २.३० यदन्वाख्यायक वाक्यम् ३.१४.६१३ यदसज्जायते सद् वा ३.७.४९ यदसाधारणं कार्यम् २.२८८ यदा क्रियानिमित्तं तु ३.१४.५२१ यदा च निर्णयज्ञाने ३.३.२४ यदा तु जाति: शक्तिर्वा ३.१.७७ यदा तु व्यपदिश्येते ३.१४.१४६ यदा त्वाश्रयभेदेन ३.१४.३३२ यदा निमितस्तद्वन्त: ३.१४.३८० यदा प्रत्यवमर्शस्तु ३.१४.२३९ यदा प्रत्युपमेयं तु ३.१४.५९६ यदा भेदान्परित्यज्य ३.१.९६ यदा सहविवक्षायाम् ३.१.९८ यदा तु व्यतिरेकेण ३.१४.५४९ यदि न प्रतिबध्नीयात् ३.९.५ यदि भिन्नाधिकरण: ३.१४.४१८ यदि पष्ठीद्वितीयान्तात् ३.१४.१६० यदुदुम्बरवर्णानाम् 1.१५४ यदुपव्यञ्जनं जाते: ३.१४.४८२ यदेक प्रक्रियाभेदैः १.२२ यदेतन्मण्डल भास्वत् १.१२८ यद्यदाश्रीयते तत् ततू ३.१४.१४३ यद्यपि प्रत्ययाधीनम् २.२८६ यद्यप्युपवसिदेश ३.७ १५४ यद्यप्युपाधिरन्यत्र ३.१४.५३४ यद्यप्युभयवृत्तित्वम् ३.१४.२७७ यद्याकाङ्क्षा निवर्तेत २.४६० यद्येतो व्याधितौ स्याताम् २.१.५६ यन्निवृत्ताश्रयं कर्म ३.७८७ यन्नेत्र:प्रतिभात्मायम् १.१२२ यमर्थमाहतुभिन्नौ २.२३० ययोरतर्किता प्राप्तिः ३.१४.६१४ यच्च तुल्यश्रुतिहष्टः ३. १४.४८४ यश्चापकर्षपर्यन्तम् ३.८.१० यश्चाप्रवृत्तिधर्मार्थः ३.१४.३२४ य: शब्दरचरितार्थत्वात् ३.१५.५८३ यस्त्वन्यस्य प्रयोगेण २.२६६ यस्मिन्नुच्चरिते शब्दे २.६३० यस्य नास्ति क्रियायोगः ३.९४.२०६ यस्यां दृष्टस्वरूपायाम् १.९६९ यस्यान्यस्य प्रसक्तस्य ३.९.८९ यस्यार्थस्य प्रसिद्धयर्थम् ३ १२.१८ यस्येत्येतदणो रूपम् २.१०० यः संयोगविभागाभ्याम् ९.१०५ यः संबन्धिगतो भेदः ३.१४.६०१ या:पुत्रेरुढसंबन्धाः ३.९४.५०८ यांस्तु संभविनो धर्मान् २.९६१ या प्रवृत्तिनिवृत्यर्था २.३१९ यावच्चाव्यभिचारेण २.९६७ यावतां संभवो यस्य ३.१.८४ यावत्सिद्धमसिद्ध वा ३.८१ यावांश्च द्वथणुकादीनाम् ३.९.३४ या शब्दजातिशब्देषु ३.१.१० या सामान्याश्रया संज्ञा ३.१४.५७ युक्तमोपयिकं राज्ञः ३.१४.५७८ युगपद् वर्तमानत्वम् ३.९.५४ युष्मदर्थस्य सिद्धत्वात् ३.९०६ ये च भविनो भेदा: २५१ ये चाव्ययकृतः केचित् ३.१४.४३८ Page #749 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય येन क्रियापदाक्षेपः २.२०० येनार्थेनाभिसंबद्धम् २.१६० येनैव हेतुना श्यामा ३.१४.३६६ येनव हेतुना हंस: ३.८.१७ . ये शब्दा नित्यसंबन्धाः २.१६६ येषां समस्तो वाक्यार्थ: २.३९५ येषामपूज्यमानत्वम् ३.१४.१४ येषूपमेयवचनः ३.१४.५९९ यैरप्रयुक्तः संस्कारः ६.११.४७० योऽशो येनोपकारेण २.४३४ योगाद्वा स्त्रीत्वपु स्वाभ्याम् ३.९.९६४ योऽपि स्वाभाविको भोद: ४.१४.५६८ यो य उच्चायते शब्द: ९.६२;३.१४.४५५ यो यस्य स्वमिव ज्ञानम् १.३९ योऽर्थ आश्रितनानात्वः ३.१४.४८३ यो वार्थी बुद्धिविषयः ०.१३२ यो वावयवभेदाभ्याम् ३.१४.२०९ योऽश्वे यः पीठ इत्यत्र ३.१०.९ योगपद्यमतिक्रम्य २.२५७ लकृत्यक्तखलानाम् ३.८.५३ लक्षणाद् व्यवतिष्ठन्ते २४४० लक्षणार्था श्रतियेषाम् २.३०४ । लक्षणा शब्दसंस्कारे ३.१.५० लक्ष्यस्य लोकसिद्धत्वात् २.३८१. लब्धक्रियः प्रयत्नेन १.१११ लिङ्ग लिङ्गपरित्यागे ३.११.१५२ लिङ्ग प्रति न भेदोऽस्ति ३.१४.३२९ लिङ्गात् तु स्याद् द्वितीयादेः ३.१.४६ लुबन्ते संनिपतितम् ३.१४.१५८ लोकेऽर्शरूपतां शब्द: २.१३० व वकतान्यशैव प्रक्रान्त: २.१३५ वचने नियमः शास्त्रात् ३१५.३३० वत्यान्तावयवे वाक्ये ३.१४.४३४ वत्यर्थ' नावगाहेते ३.१४.५८८ वन वृक्षा इति यथा ३.८.५९ वप्रप्राकारकल्पेश्च २.२९२ वयस्विनि परिच्छेद: ३.१४.१२७ वर्णवाक्यपदेष्वेवम् २.२१ । वर्णानां च पदानां च २.५२ वर्णानामर्शवत्तायाम् २.४०० वर्णानामर्शवत्व तु २.३५७ वर्णान्तरसरूपत्वम् २.११ वर्णेन केनचिन्न्यूनः २.२१४ वर्तते यो बहुवर्थ: ३.१४.३३९ वर्मनामत्र केषांचित् २४८८ वसतावप्रयुक्त्तेऽपि ३.७.१५५ वस्तुतस्तदनिदेश्यम् ३.७.९१ वस्तूपलक्षणं यत्र ३.४.३ वस्तूपलक्षणः शब्दः २.४३८ वस्तूपलक्षणे तत्र ३.५.५ वाक्यं तदपि मन्यन्ते २.३२६ वाक्यस्य बुद्धौ नित्यत्वम् २.३४४ वाक्यस्यार्थात पदार्थानाम् २.२६९ राजत्वेन प्रसिद्धा ये ३.१४.५५४ राजवद् रूपमस्येति ३.१४.५५६ राजशब्देन राजार्थः २ ३५ । राजाभ्वादिश्च विषय: ३.९५.६०८ राज्ञः पुत्रस्य नप्तेति ३.८.४१ रुतैर्मृगशकुम्तानाम् ३ रूप सर्वपदार्थानाम् २.३२५ रूपणव्यपदेशाभ्याम् ३.३.५५ रूपनाशे पदानां स्यात् २.९५ रूपस्य चात्ममात्राणाम् ३.१३.१५ रूपाच्च शब्दसंस्कार: १४.१३८ रूपादयो यथा दृष्टाः १.१५५ रूपान्तरेण संम्पश: ३.१४.३३७ रूपभेदाच्च तद् द्रव्यम् ३.१४.१६५ Page #750 -------------------------------------------------------------------------- ________________ ७०१ કારિકાસૂચિ वाक्यात्प्रकरणादर्थात् २.३१४ वाक्यानां समुदायश्च २.७६ वाक्यान्तराणां प्रत्येकम् २.३९३ वाक्या: सनिविशते २.१.६९ वाक्यार्थो योऽभिसंबन्धः २.४४१ वाक्येऽपि नियता धर्माः ३.१४.३७ वाक्येष्वन्तरगत: २.३७ वाक्ये स'पद्यते: कर्ता ३.७.११६ वापता चेदुत्का मेत् १.१३२ वाच: सस्कारमाधाय १.१४६ वाचिका द्योतिका वापि ३.१५.९९ वाचिका द्योतिका वा स्युः २.१६४ वाच्या सा सर्वशब्दानाम् ३.२.१६ वायोरणूनां ज्ञानस्य १.१10 विकल्परूप भजते ३.२.८ विकल्पवति वा वृत्तिः ३.१४.१९२ विकल्पातीततत्त्वेषु ३.६.२ . विकल्पाद्यभिधेयस्य ३.१४.१९६ विकल्पेनैव सत्र ३.७.१३४ विकल्पोत्थापितेने व ३.३.१२ विकारापगमे सत्यम् ३.२.१५ विकागे जन्मनः कर्ता ३.७.१४ विच्छेदग्रहणेऽर्थानाम् २.१४३ विच्छेदप्रतिपत्तौ च २.२४२ वितर्कितः पुरा बुद्धया १.४८ विद्यमाना: प्रधानेषु ३.५.४ विद्यमानासु संख्यासु ३.१४.११३ विधातुस्तस्य लोकानाम् १.१० विधिभिः प्रतिषेधेच ३.१४.४३ विधिवाक्यान्तरेसंख्या ३.१.७) विधीयमान' यत्कम २.३२० विधौ वा प्रतिषेधे वा ३.१.२८ विध्यत्यधनुषेत्यत्र २.३११ विना संज्याभिधानाद वा २.१६५ विनियोगादृते शब्दः २.४०३ विनैव प्रत्यक्त्तौ ३.१४.८२ विपरीतार्थवृत्तित्वम् ६.७.१२. विपर्यासादिवार्थस्य २.२७४ विभक्तयोनि यत्कार्यम् ३.७.१०८ विभक्तिभेदो नियमात् ३.१४.८ विभकत्यन्तरयोगो हि ३.१४.४६० . विभकर्थ प्रधानत्वात् ३.१४.२२१ विभक्त्यर्थाभिधानादू वा ३.१४.२१८ विभक्त्यर्थेन चाविष्टम् ३.१४.२४४ ।। विभकत्थे ऽव्ययीभाव ३.७.१६५ विभजनस्वात्मनो ग्रन्थीन् १.११८ विभज्य बहुधात्मानम् १.१२५ , विरुद्ध चाभिसंबन्धम् २.२४६ विरुद्धपरिमाणेषु १.१०३ विविभक्तिः प्रेकृत्यर्थम् ३.१४.४५९ विशिष्टकालता पूर्वम् ३.९.९६ . विशष्टिकालसंबन्धात् ३९.१६.९ विशिष्टमवधिं त' तम् ३.९.६८ विशिष्टव क्रिया येन २.७१ विशेष एवं सामान्यम् ३.१४.१४२ विशेषकर्मसंबन्धे ३.१४.१६ विशेषण ब्राह्मणादि ३.१४.३०६ विशेषणविशेध्यत्वम् ३.१४.६, ५३ विशेषणाद् विशेष्येऽथे ३.१४.८९ विशेष्यदर्शन यत्र ३७.६६ विशेषलाभः सर्वत्र ३.७५२ विशेषवृत्तेरपि च ३.१४.१४१ विशेषशब्दाः. केषांचित् २.१७ विशेषः श्रयमाणोऽपि ३.१४.६५ विशेषस्याप्रयोगे तु ३.१४.३१६ बिशेष्य स्यादनितिम् ३.१४.७ विशेष्येषु यथाभूतः ३1४.२७३ विषयं कृत्रिमस्यापि २.३७४ विषयत्वमनापन्नः १.५७ । वीप्साया विषयाभावात् २.३९१ वीप्सासादृश्ययोवृत्तिः ३.१४.६२२ वृक्षो नास्तीति वाक्य च २.२४१ वृत्तिं वर्तयतामेवम् ३.१४.९८ वृत्तिरन्यपदार्थ या ३.१ ४.३९ Page #751 -------------------------------------------------------------------------- ________________ વાકચરીય व्यापारसमुदायस्य ३.१४.३९ व्यापारस्यापरो यस्मात् ३.३.२८ व्यापारेणैव सादृश्ये ३.१४.५०४ व्यापारो जातिभागस्य३ १४.४२८ व्यापि सौम्य क्वचिद्याति ३.८.३४ व्याप्तिमांश्च लघु चौव २.३४५ व्यावृत्तामा विशेषाणाम् ६.१४.३९६ वृत्तौ यथा गताद्यर्थम् ३.१४.२५७ वृत्तौ यो युक्तवभावः ३.१४.९१९ वृत्तो विशिष्टरूपत्वात् ३.१४.१९३ वृत्ती विशेषवृत्तित्वात् ३.१४.३८ वृद्धयादये। यथा शब्दाः १.६० वृद्धाीदनां च शास्त्रोऽस्मिन् २.३६९ वृषले प्रवेष्टव्यम् २.३८५ वेदशास्त्राविरोधी च १.१५१ वैकृत समतिक्रान्ता १.१९ वैखर्या मध्यमायान्च १.१५९ वैजीसौभवहर्यौः २ ४८४ वैयाकरणवते ३.१४.५७५ वरवासिष्ठगिरीशा: २.१७१ व्यक्तिशक्तेः समासन्नाः ३.१.७९ व्यक्तेषु व्यक्तरूपाणाम् ३.१३.१० व्यक्ती पदार्थ शब्दादेः ३.७.७ व्यज्यमाने तथा वाक्ये १.९३ व्यतिक्रमेऽपि मात्राणाम् ३.९.७४ व्यतिरिक्तस्य साधुत्वे ३.१४.८७ व्यतिरेकस्य यो हेतु: ३.६.२ व्यतिरेके च सत्येवम् ३.१४.१४९ व्यपदेशिवदेकस्मिन् ३.१२.१६ व्यपदेशे पदार्थानाम् ३.३.३९ व्यपदेशोऽभिधेयेन ३.१४:३३५ व्यभिचारे तथा सिद्वे ३.१४.५५० व्यभिचारे निमित्तस्य ३.९.९३ व्यवधानमिवोति ३.९.८२ व्यवस्थितविभाषा च ३.१४.४६ व्यवहारच लोकस्य ३.३.८८ व्यवहारस्य सिद्धत्वात् ३.८.१३ व्यवहाराय नियमः २.३६३ व्यवायलक्षणार्थत्वात् २.३८७ व्याघ्रशब्दा यदा शौर्यात् ३.१४.४६९ व्याघ्रादिव्यपदेशेन २.३२१ व्यापारं याति भेदारूयः ३.१४.११४ व्यापारव्यतिरेकेण ३.९.१ शक्तयः शक्तिमन्त च ३.७.३ शक्तिमात्रासमूहस्य ३.७२ शक्तिव्यापारभेदोऽस्मिन् २.८३ शक्त्यात्मदेवतापौः ३.९ ६२ शतादानप्रधानत्वात् २.३८२ शब्द: कारणमर्थस्य ३.३.३२ शब्दव्यहिता बुद्धिः २.३१८ शब्दस्य परिणामोऽयम् १.१२४ शब्दस्योर्ध्वमभिव्यकतेः १.७९ शब्दस्वरूपमस्तु २.२६० शब्दः संस्कारहीने। यः १.१७५ शब्दादर्थाः प्रतायन्ते ३.१४.१९८ शब्दादिभेदः शब्देन १.१२३ शब्दानां क्रममात्रे च २.५० शब्दानामेव सा शक्ति: १.१५३ शब्दान्तरत्वाद्युक्तादि: ३.१ ४.५२ शब्दान्तरत्वाद्वाक्येषु ३.१४.१३७ ; ३.१४.२१४ शब्दान्तराणां भिन्नेऽर्थे ३.१३.२३ शब्दान्तरेऽपि शैकत्वम् ३.१४.२५० शब्दा यथा विभज्यन्ते ३.१४.७५ शब्देनार्थस्य संस्कार: ३.३.६५ शब्देष्वेवाश्रिता शक्ति: १.१२२ शब्दोपजनितेाऽर्थात्मा ३.१३.२ शब्दोपहितरूपा च ३.७.५ शस्त्री स्वेन गुणेनातः ३.१४.३८३ शस्त्रीकुमार्याः सदृशः ३.१४.३७९ Page #752 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચ शस्त्रीय शस्त्रीश्यामेति ३.१४.४२० शस्त्र्यां प्रसिद्ध श्यामत्वम् ३.१४ ३८२ शास्त्रप्रवृत्तिभेदेऽपि ३.१४.२४९ शास्त्राभ्यासाच्च भेदोऽयम् ३.१४.४५८ शास्त्रार्थ एव वर्णानाम् २.६१० शास्त्रो क्वचित्प्रकृत्यर्थ: २.२२९ शास्त्रो निमित्तभावेन ३.१४.१६९ शास्त्रोऽपि महती संज्ञा २.३७१ शास्त्रो प्रत्यायकस्यापि ९.९८ शास्त्रोषु प्रक्रियाभेदः २.२३३ शिष्टेभ्य आगमात्सिद्धाः १.२७ शिष्यमाणपरे वाक्ये ३.१०.८६ शुक्लादयो गुणाः सन्तः २.६९ शुक्लादिषु मतुब्लीपः ३.१४.८८ शुक्लादिष्वाश्रयद्रव्यम् ३.१४.१८६ शुद्धस्योच्चारणे स्वार्थ: २.६५ शुद्धे च काले व्याख्यातम् ३.९.९८ शुद्धे तु संविधानार्थे ३.१२.२६ श्रशब्दप्रयोगे तु ३१४.४३० शौण्डार्धचंपुरोडाश ३.१४.३२ शौपिके मासजाते च ३.१४.१२६ श्यामत्वमुपमाने चेत् ३.१४.४० श्यामत्वमेव सामान्यम् ३.१४.३९९ श्यामा शस्त्री यथा श्यामा ३.१४.४२२ श्यामेत्येवाभिधीयेत ३.१४.३६९ श्यामेव शस्त्री कन्येति ३१४.२९८ श्यामेषु केषुचित्किचित् ३.१४.३७१ श्रतिमात्रेण यत्रास्य २.२७८ श्रयते वचन यत्र ३.१४ १२९ श्रोत्रियक्षेत्रियादीनाम् ३.१४.५५ *वेते भवेतत इत्येतत् ३.८.३ संयोगभेदाभिन्नात्मा ३.७.१३७ संयोगिधर्मभेदेन ३.७.१५ संविधातुश्च सांनिध्यात् ३.१२.२१ संविधान पचादीनाम् ३१२.८ संश्लेषमात्र' बध्नाति: ३.१०५ संमर्ग इव रूपाणाम् २.९६ संसर्गरूप संसृष्टे २.४२५ संसर्गरूपासंभूता: ३.४०१ संसर्गिणां तु ये भेदा: ३.९.८ संसर्गि भेदक यद्यत् ३.५.१ संसर्गिषु तथार्थेषु २.२९९ संसर्गों विप्रयोगश्च २.३१५ संसृष्टाः प्रत्ययेष्वर्थाः ३११.४७५ संसृष्टानां विभक्तत्वम् २.४३६ संसृष्टेष्वपि निर्मागे ३.११.१४ संस्कारसहिताज्ज्ञानात् ३.१४.९१ संस्कारादिपरिच्छिन्ने २.१५९ संस्कारादुपघाताद् वा ३.१४.४८५ संस्तु रूपरसादीनाम् ३.११.२३ संस्त्याने प्रत्ययस्यार्थ: ३.९४.१७८ सस्त्याने केवले वृत्तिः ३.११.१७६ संस्त्यानेन क्वचिद् द्रव्यम् ३.११.७२ संस्थानवर्णावयवैः २.१५५ स हत्यापि च कुर्वाणा: २.३९० संहिताविषये वर्णा: २.१०४ सकृच्छ्रुता सप्तदशसु २.४५६ सकृत्प्रवृत्तावेकत्वम् ३.१.१०० सकरो व्यवहाराणाम् ३.६.१९ सख्यानजातियोगातु ३.११.२६ सख्या नाम न संख्या स्ति ३.११.२५ संख्याप्रमाणसंस्थान २.१५८ संख्यायेते दशवगो ३.११.२४ सख्यावालिङ्गवांश्चार्थ: ३.१४.२४३ संख्यावान् सत्वभूतोऽथ: ३.११.१ संख्यासामान्यरूपेण ३.१४.१०५ ष षइद्वारा षडधिष्ठानाम् १.१३८ षष्ठ्यन्तादधिके तस्मात् ३.१४.१६३ Page #753 -------------------------------------------------------------------------- ________________ ७०४ संख्येयसङ्घसख्यान ३.११.१९ ३.११.२२ संख्येयान्तरतन्त्रा सख्यैव प्रतिशोधन ३.१४.२९५ सङ्घस्यैव विधेयत्वात् २.३८३ सडू-चैकदेशे प्रकान्तान् २.२२५ सङ्घकदेशद्वन्द्वेषु २.३७५ स चापूर्वापरीभूतः ३.८.१९ स चोपजातः संबन्धः २.१९९ संज्ञान्तराच्च दत्तादेः २.३५५ सज्ञा विषयभेदार्थम् ३.१४.१३१ संज्ञाशब्देकदेशो यः २.३५४ स' ज्ञास्वरूपमाश्रित्य २.३७० संज्ञिनीं व्यक्तिमिच्छन्ति १.७० स तस्मिन्वाचके शब्दे २.२१५ सतामिन्द्रियसंबन्धात् ३.९.११२ सति प्रत्यय हेतुत्वम् ३.३.३७ सति शिष्टबलीयस्त्वात् ३. १४.४१२ सती वाविद्यमाना वा ३.७.४७ स तेभ्यो व्यतिरिक्तो वा ३.७.१५ सतोऽविवक्षा पारार्थ्यम् १. १५२ सतो हि गन्तुर्गमनम् ३३.४४ सत्तयैवाभिसंबन्धः ३.१४.२५४ सत्ता स्वशक्तियोगेन ३.८.३६ सत्रवृत्तस्य शेषे वा ३. १४.४३६ सत्रादव्यतिरेकेण ३.९.६० सत्य वस्तु तदाकारे: ३.२.२ सत्यम कृतिसद्दारैः ३.२.११ सत्या विशुद्धस्तत्रोक्ता १.९ सत्यासत्यौ तु यौ भागौ ३. १.३२ सत्वनेकपदस्थोऽपि २.४३ सत्सु प्रत्ययरूपोऽसौ ३८.९७ सदसद्रूपमेक' स्यात् ३.९.८८ सदसद्वापि चैतन्यम् ३.१०.२ सदसद् वापि वस्तु स्यात् ३.९.८५ सदित्येतत्तु यद् वाक्यम् २.४२९ सदृशग्रहणानां च १.१०१ વાકયપદીય सदृशस्त्व' तवैवेति ३.१४.५७७ सदृशादिषु यत्कर्म ३.७.६४ स धर्मों व्यतिरिक्तो वा ३.११.२ सन्त एव विशेषा ये २४९ सदर्शन प्रार्थनायाम् ३.७.१६ संनिधाने निमित्तानाम् ३.१३.२० संनिपाते तयोर्यान्या ३.१४.६११ सप्तपर्णादिवद् भेदः ३.१४.५६ सप्तम्यापि न तत्रास्ति ३.१४.५४८ स मनोभावमापद्य १.१६ समन्वित इवार्थात्मा २.२१७ समवायात् स आधार: ३.३.१३ समवेता परिच्छेये ३.११.३ समानेऽपि तु शब्दत्वे २.५३ समासप्रत्ययविधौ ३.१.८७ समासे श्रूयते स्वार्थ' : ३.१४.३१३ समुच्चयवतोऽर्थस्य ३.१४.२०१,२०७ समुच्चयस्तु क्रियते ३.१४.४७२ समुच्चया निमित्त चेत् ३.१४.२०२ समुच्चयो विकल्पो वा ३.१४.५०० समुच्चितनिमित्तत्वे ३.१४.२०३ समुच्चितस्य प्राधान्ये ३.१४.२०० समुच्चितः स्याद् द्वन्द्वार्थ: ३.१४.११९ समुच्चिताभिधाने तु २.१९५ समुच्चिताभिधानेऽपि २.१९६ समुदाय: प्रदेशो वे ३.१४,४८३ समुदायमुपक्रम्य ३ १४.३६ समुदायस्य वृत्तौ च ३.१४.५९ समुदायान्तरत्वाच्च ३.१४.३४ समुदायाभिधायि च ३.१४.४७७ समुदायावयत्रयाः २.२१८ समुदायेन संबन्ध: ३.१४.४९ समुदायेषु वर्तते ३.१४.४७१ समुदायोऽभिधेयेा वा २.१२६ समूहः स तथाभूतः ३.८.२ समूहेच प्रदेशे न ३. १४.४७८ Page #754 -------------------------------------------------------------------------- ________________ કારિકાસૂચિ । । संप्रत्ययप्रमाणत्वात् २.३४ संप्रत्यया नुकारो वा ३.९.१०० संप्रत्ययार्थाद बाह्योऽर्थः २.४४५ संप्रसारणसंज्ञायाम् २.४७२ संवन्धः कारकेभ्योऽन्यः ३.७.१५ संबन्धशब्दे संबन्धः ३.३ ३१ संबन्धस्य च संबन्धी ३.१४.२२० संबन्धस्याविशिष्टत्वात् ३.३.१७ रंबन्धिधर्मा संयोगः २.४३९ संबन्धिनि निमिते तु ३.१४.२४२ संबन्धिभिन्नसंबन्ध ३.१४.२४७ संबन्धिभिविशिष्टानाम् ३.१४ २३३ संबन्धिभेदात् सव ३१.३३ संबन्धिशब्द: सापेक्ष: ३.१४.४८ संबन्धी नियतो रूढः ३.१४.२१३ संबन्धे सति यत् त्वन्यत् २ ४२ संबोधन न लोकेऽस्ति ३.१०.५ संबोधन न वाक्यार्थः ३७१६४ संबोधनपदं यच्च २.५ संबोधनार्थः सर्वत्र ३.१०.४ संभवे नाभिधानस्य २.१६८ संभावनात् क्रियासिद्धौ ३.७.१२२ संभूय स्वर्थलिप्सादि २३८६ संमार्गस्य विधेयत्वात् ३.१.७० संमार्जने विशेषश्च ३.१.६१ संमृज्यमानतन्त्रो तु ३.१.८५ सरणे देवदत्तस्य ३.७.१३९ सरूपतमुदायात्तु ३.१.९० सरूपाणां च वाक्यानाम् २.११. सरूपाणां च सर्वेषाम् ३.१.१०२ सवेषु संविधायापि २.३२३ सर्व वाप्येकदेशो वा ३.१४.४९९ सर्व सत्त्वपद शुद्धम् २.३४२ सर्व च सर्वतोऽवश्यम् ३.५.६ सर्व चाकथित कर्म ३.७.७० सर्वत्र तस्य कार्यस्य ३.६.१७ सर्वत्र सहजा शक्तिः ३.७.२८ सर्वत्राविशिष्टलिङ्गत्वम् ३.१५.३२० सर्वद्रव्यगति चैवम् ३.१४.१ १० सर्वभेदानुगुण्य तु २.४४ सर्वमूात्मभूतानाम् ३.११.१४ सर्व मिथ्या ब्रवीमीति ३.३.२५ सर्वरूपस्य तत्त्वस्य ३.८.३५ सर्वशक्तेस्तु तस्यौव २.९५३ : सर्वशक्त्यात्मभूतत्वम् ३.१.२२ सर्वस्य परिहारार्थम् ३.१४.४४८ सर्वस्व प्रधानस्य ३.५३ " सर्वस्वरूपर्युगपत् ३.२ ३५८ सर्वात्मकवादर्थस्य २.४३७ सर्वादयो विशेषास्तु ३.४.२१७ सर्वार्थरूपता शुद्धिः ३.३. ५६ सधैरवयीस्तुल्यम् २.३५६ । सविशिष्टास्तैरथै: ३.१४.४७३ सर्वाऽदृष्टफलानर्थान् १.१५७ सलिङ्गं च ससंख्यं च ३.१५,१३९ स वाचको विशेषाणाम् २.१८८ स व्यक्तः क्रमवाम् छन्दः २.१९ सव्यापारतरः कश्चित् ३.७.११९ सव्यापारो गुणस्तस्मात् ३.५.८ सहस्थितौ विरोधित्वम् २.३९७ साकाइ.क्षत्वाद् गुणत्वेन ३.१४.१८८ साकाइ-क्षावयवं भेदे २.४ साक्षाच्छब्देन जनिताम् २.१४६ सादृश्यं योग्यता कैश्चित् ३.११.६२३ सादृश्यग्रहणं सूत्रो ३.१२ ६२ सादृश्यमात्र सामान्यम् ३.११.४२७ सादृश्यमेव सर्वत्र ३.१४.६१९ साधन गुणभावेन ३.१९.३४० साधनत्व प्रसिद्ध च ३.८.५५ साधनत्वे पदार्थस्य ३.१६८ साधनव्यवहारश्च ३ ७.३ वा-८८ Page #755 -------------------------------------------------------------------------- ________________ વાકયપદય साधनेर्यपदिष्टे च ३.७.१५.. साधर्म्यमव्ययेन स्यात् ३.१४.२२९ साधारणत्वात्सदिग्धाः २.३६२ साधारण ब्रुवन्धर्म ३.११.३८६ साधुत्वज्ञानविषया १.१५८ साधुत्व न विभक्तयर्थ ३.१४.२२६ साध्यत्वात् तत्र चास्यातैः ३.८.४१ साध्यत्वात् तत्र सिद्धन ३.१४.२९४ साध्यत्वेन क्रिया तत्र ३.८.४८ साध्यस्यापरिनिष्पत्तेः ३.८.५४ साध्वी वाग भूयमी येषु १.१२६ सामर्शप्रापित यच्च २.७३ सामर्थ्यमविविशेषोक्तम् ३.११.११ सामथ्य मौचिती देश: २.३१६ सामानाधिकरण्यं च ३.११.२१:३.१४.५२३ सामानाधिकरण्यं चेत् ३.१४.२१९ सामानाधिकरण्ये तु ३.१४.१८३ सामानाधिकरण्येऽपि ३.१४.४३१ . सामान्य वा विशेष वा ३.३.७३ सामान्य श्यामतान्यैव ३.१५.३९८ सामान्य कारक तस्य ३.७.४४ सामान्यद्रव्यवृत्तित्वात् ३.१४.३०८ सामान्यभूता सा पूर्वम् ३ ८.३८ सामाभ्यभूतो द्रव्यात्मा ३.१५.१८५ सामान्यमाकृतिर्भावः ३.१४.३२१ सामान्य आधित यद् यत् १.६४ सामान्यानामसंबन्धात् ३.११.१० सामान्यायस्तिरोभूत: २.१५ सामान्येनोपदेशश्च २.१७६ सामान्ये भाव इत्यत्र ३८.६० . सामान्येष्वपि सामान्यम् ३.११.११ सामिधेन्यन्तर चैवम् २.२५८ सान्येनान्यतराभावे ३.१.८० सारूप्यात् तु तदेवेदम् ३.१४.१६१ सार्थकानर्थको भेदे २.२०७ सा सर्वविद्याशिल्पानाम् १.१३३ सिंहशब्देन संबन्धे ३.१५.१९३ सिद्धस्याभिमुखीभाव ३.७.१६३ सिद्धस्यार्थस्य पाकादेः ३.८.५३. सिद्धे तु साधनाकाङ्क्षा ३.८.१८ सिद्धयसिद्धिकृतो भेद: ३.१४.५८५ सुवर्णादि यथा युक्तम् ३.२.४ . सुसूक्ष्मजटकेशादौ ३.११.५८ सूक्ष्म ग्राह्य यथान्येन २ ६२ मुत्रारम्भान्न चैतस्मात् ३.१४.५६४ सूत्रो श्रुतश्च द्विष्ठोऽसौ ३.११.५१५ सैव भावविकारेषु ३.१.३६ सैषा संसारिणां संज्ञा १.१३४ सोपस्कारेषु सूत्रेषु ३.१४.४६५ सोऽयमित्यभिसबन्धः २.४० सोऽयमित्यभिसंबन्धात ...मभिजल्पं प्रचक्षते २.१२८ ...नापत्ये नियमो भवेत्। ३.१४.८३ ...गुणभावविपर्ययः । ३.१४.१८७ ...शास्त्रारम्भादू भविष्यत: । ३.१४.२२४ ...साधुत्वमुच्यते । ३.१४.२२७ ...लिङ्गसंख्ये प्रसिध्यतः । ३.१९.३४२ ...जातेश्चाभ्युपगम्यते । ३.११.३४७ सोऽयमित्यभिसंबन्धे ३.१४.८४ सोऽयमेकत्वनानात्वे ३.१४.३६८ स्तनकेशादिसंबन्धः ३.१३.. स्तुतिनिन्दाप्रधानेषु २२४७ स्तोकस्य वाभिनिवृत्तः ३.७.९९ स्त्रीत्वाभिधानपक्षेऽपि ३.१४.१२० स्त्रोशब्दो गुणशब्दत्वात् ३.१४.१७० स्त्रयर्थः संस्थानवद् द्रव्यम् ३ १४.१७१ स्थादिभिः केवलर्यच्च १.१८९ स्थानेषु विवृते वायौ १.१६५ स्थितस्यानुग्रहस्तैस्तैः ३.९.११ स्थितः संसर्गिभिर्भा: ३.९.२३ स्थितेषु सर्वलिङ्गेषु ३३.१३.१९ स्थूलेन तुल्यो यातीति ३.११.५१२ Page #756 -------------------------------------------------------------------------- ________________ અરિકાસૂચિ ७०७ स्वशब्दरभिधाने तु ३.७.१३ स्वाङ्गसंयोगिनः पाशा: ३.७.३० स्वाजादू व्यवस्था या लोके ३.६.८ स्वातन्येऽपि प्रयोक्तारः ३७.९४ स्वामिनि व्यतिरेकश्च ६.१४.३७ स्वार्थमात्रं प्रकाश्यासौ २.३३७ स्वार्थे प्रवर्तमानोऽपि २.२६७ स्वाश्रयेण तु संयुक्तैः ३.३.१६ स्वाश्रये समवेतानाम् ३.७.१ स्वः सामान्यविशेषैश्च ३७.११ स्नेहान्तरादवच्छेदः ३.१४.२९६ स्पर्शप्रबन्धो हस्तेन २.२९१ स्फटिकादि यथा द्रव्यम् ३ ३.४० स्फोटरूपाविभागेन १.८३ स्फोटस्या भिन्नकालख्य १.७६ . स्मृतयो बहुरूपाश्च १.७ स्वरूपमिति कैश्चित्तु १.६९ स्व. रूपमिति चैतस्मिन् ३.१४.५८ स्वकक्ष्यासु प्रकर्षश्च ३.७.९३ स्वकाल एव साधुत्वे ३.९.९४ स्वजाति: प्रथम शब्दैः ३,१.६ स्वतन्त्रपरतन्त्रत्वे ३.७.८ स्वबुध्या तमपोधृत्य ३.११.६ स्वभावभेदान्नित्यत्वे १.७७ स्वभावचरणा(वर्णा-Rau)भ्यास २.१५२ स्वभावो व्यपदेश्यो वा ३.१.९५ स्वमात्रा परमात्रा वा १.१४१ स्वरभेदादू यथा शब्दाः ३.१३.२२ स्वरवृत्ति विकुरुते २.१४९ स्वरूप विद्यते यस्य २.४२० स्वव्यागारविशिष्टानाम् ३.८.२३ स्वशक्ती व्यज्यमानायाम् १.११४ हरितक्यादिषु व्यक्तिः ३.४.१५६ हस्तस्पादिवान्धेन १.४२ हस्तिन्यां वडवायां च ३.१३.५ हिमारण्ये महत्त्वेन ३.१३.२५ हेतुत्वे कर्मसंज्ञायाम् ३.७.१३० हेतुहेतुमतोर्योग २.२०३ हेतुप्रकारादाक्षिप्तः ३.९.५५ होतव्यसदृशो होते ३.१४.४४२ होतव्यादिषु यस्माच्च ३.१४.४९८ हस्वदीर्धप्लुतावृत्त्या ३ ९.६४ हस्वस्या च यद् दृष्टम् २.३०८ Page #757 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીય (Beans) શબ્દોની સૂચિ अपोद्धारः २.१० अकथितम् ३.७७1 अपोद्धारपदार्थाः १.२४ अकर्मिका क्रिया ३.७.८८ अपोहः (२४सा भेदापोहः) ३.१.१०. अकृत्रिम: २.३६९ अप्रयोजकम् २.८१ अक्षरस्मृते: १.२० अभिजल्पम् . २.१२८ अजस्रवृत्ति: १.१२० अभिव्यक्तिवादिनाम् १.८० अभिसंबन्धः २.४० अतदात्मकम् ३.२.९.१० अतिदेश: २.७८ अभेदैकत्वसंख्या ३.१४.१०० अतीताख्या शक्ति: ३.९.५१ अभ्यनुज्ञा ३.९.४ अतुल्यविभक्तित्वम् ३.१४.४७७ अभ्यासः १.३५ अर्थक्रिया 1.1३५ अधिकरणम् ३.७.१४८ अध्यारोपः ३.१०.१० अर्थप्रवृत्तितत्त्वानां १.१३ अध्याहितकलाम २.३ अर्थवत्ता २.२१२ अनवस्थितः १.१०९ अर्थित्वम् २.७९ अनागमः २.११८ अर्थोपसर्जनीभूतान् १.५५ अनिबन्धनः १.५३ अर्थेि ३.१५.५५२ अनुकारः १.५ अवग्रह १.९३: अनुच्छिन्नाश्रयात् ३.१.४१ अवच्छेदः ३.१४.११ अनुतन्त्रम् १.२३ अविकल्पितम् ३.२८ अनुनिष्पत्तो २.३६३ अविवक्षा १.१५२ अनुनिष्पादी २.१२४ अश्वकर्णः २.३६ अनुप्रयोगः ३.१४.२३२ असंविद २.९१ अनुप्रवृत्तिः ३.१.१९ आ अनुषङ्गिणी २.१२२ आकारावग्रहः २१२० अनुसंहतिः २.१ आख्यातम् २१ अन्तःकरण्यतत्वम्।.११७; ३७.४१ आजसः १.१२ अन्त:शब्दतत्त्वम् २३० आण्डभावम् १.५२ अन्त्येन ध्वनिना १.८६ आत्मभेदम् १.४६ अन्वाहयेया: १.२४ आधारनियमः २.४१६ अपभ्रंश: 1.१७५ आपेक्षिकी २.१६८ अपायः ३.७.१३६ आराद् विशेषकम् १.८२ Page #758 -------------------------------------------------------------------------- ________________ શચિ आविर्भावः ३.१३ १३ आविष्टलिङ्गता ३.१४.३१८ आवृत्तिभेदाभ्याम् २.७७ आशंसा ३.९.१०५ आसन्नम् १.११ आसत्ति २.१५१ कभिप्रायता ३.१२.९ कम ३.७.४५ कर्मस्थभावकत्वम् ३७ ६५ कर्मप्रवचनीयत्वम् २.२०२ कारक - सप्ताथा: ३.७.४४ कारणज्योतिषा १.१४७ कालशक्तिम् १.३ कुत्सा ३.१४.१ कुत्सितश्रुतिः ३.१४.२ क्रतुः १.५१ क्रमः २.८० क्रममात्राभिः २.२४ क्रिया ३.८.१४ क्रियाप्रधानम् २.३४३ उत्कृष्टे ३.१४.१६० उपकारः ३.७.१३ उपग्रहम् ३.१२.१ उपग्राहि ३.१४.११३ उपधातः ३.१.७४ उपप्लव: १.८८:३.३.५७ उरमानम् ३.१४३६१ उपमानस्वरः ३.१४.४१२ उपलक्षणम् ३.१४.४२४ उपन्यजना २.१८ उपलेषम् २.१४५ उपादानशब्देषु १.४४ उपायान् २.३८ उभशब्दे ३.१४.११८ गुणत्वम् ३.५.१ गुणप्रधानत्वम् ३.१४.३३८ गुरुलाघवम् २.८४ गौणम् २.८४ ग्राहकत्वम् १.५६ ग्राह्यत्वम् १.५६ उहः २.७८,३.१४.५९१ चन्द्राचार्यादिभिः २.४८६ चस्य ३.१४.१९४ चितिरूपेण ३.१४.३२४ । छिन्नग्रथितकल्पत्वात् २.२४९ एकजातिसमन्वयः २.४०९ एकबुद्धिविषया १.५३ एका प्रख्या ३.१४.९९ औ औचित्यात २.३१४ औदुम्बरायणः २.३४४ औपचारिकी ३.३.३९ औपम्यम् ३.१४.४३४ ज जहत्स्वार्थविकल्पे च २.२२८ ज्ये २.३६३ ज्ञेयरूपम् १.५१ क करणविन्यास: १.१३० कर्तृस्थभावकः ३.१४.१६७ तन्त्रोण २.७७ - तिरोभावः ३.९.११ तुल्योपव्यजना २.२१ Page #759 -------------------------------------------------------------------------- ________________ ७१. વાકયપદીય त्रय्या वाचः १.१५९ त्रिधापादानम् ३.७.१३६ द देशकालत: २.११४ द्योतकाः २.१९२ द्रव्यम् ३.४.३ द्रा २.३६३ द्वन्द्वकवद्भावे ३.१४.४३ द्विष्ठानि वाक्यानि २.४७२ ध्वनय: १.१०५ ध्वनित्वेन १.९६ ध्वनिना १.४८ ध्वनि प्रकाशिते १.८५ ध्वनिमात्रम् १.१०७ ध्वनिरसंवेद्यः १.८३ . ध्वनिशब्दयोः १.९९ ध्वनेः क्रमात् १.९५ न्यग्भावना ३.७.५९ न्यायबीजानाम् २.४८२ प पदप्रकृतिभावः ६.५८ पदाम्नायः २.५९ परतन्त्रत्वात् १.६३ परमात्रा १.१४१ परिकल्पेषु ३.३.६५ परिणामः १.१२४ परिप्लवमानता २.४५ पर्युदासः २.८४: पश्यन्त्याः १.१६९ पर्वताद २.४८६ पाराच॑म् १.१५२ पुरुषः ३.१०.२ पृथक्सर्व पदम् २.२ प्रकरणात २.३१४ प्रकर्ष : ३.५.३ प्रक्रमः २.५१४,४६३ प्रख्या ३.१४.२९ प्रतिपादका: १.२४ प्रतिबन्धः ३.९.११ प्रतिभा २.१५३ प्रतिभा षडविधाम् २.१५२ प्रतिभाहेतु: २.११७ प्रतिसंहारे ३.१४.८९ प्रतीयमानधर्मान् ३.१४.४६५ प्रत्यक्ता ३.१०.१ प्रत्याय्येऽर्थे २.३९१ प्रधान २.८२ प्रविभागे १.१३१ प्रसज्यप्रतिषेधः २.८४ प्रसवः ३.१३.२७ प्रहाणम् ३.९.११ प्राकृतः ध्वनिः १.७८ प्राकृतस्य ध्वनेः १.७७ नब्समासे त्रयः पक्षाः३.११.२९४ नादस्य १.४९ नादा: १.१०८ नादः १.८६ नान्तरीयका २.१२३ नास्तरीयकम् २.८१ निधात: २.३ निपाता: द्योतका: २.१९२ निबन्धनम् १.२२ निमित्तानुविधाने ३.१४.२०५ निमित्तिना ३.२४.९. निमिरे ३.११.९० नियम्यते २.८५ निरुपास्यम् २.२३४ निर्मोग्रः ३७.८४ निर्वय॑मानम् ३.१ २७ न्यग्भावः ३.७.९५ Page #760 -------------------------------------------------------------------------- ________________ શથિ ७११ प्राप्तिम् ३.३.१९ प्राप्य (कम) ३.७.५१ फलमत्र तु भिद्यते २.८३ बाधसमुच्चयो २.७७ बुद्धयनुसंहतिः २.१ बुद्धयवस्थानिबन्धनः ३.७ ३ भागावग्रहः १.१३ भावः ३.८.१२ भावना १.१३० भेदक: २.२०१ भेदानुकार: १.८८ भेदेनाङ्गाङ्गिभावः २.८५ भेदोदग्राहविवर्तेन २.१३६ भेद: अविवक्षितः २.८३ . वाक्यात २.३१४ वाक्येषु धर्माः २.८७ विकृतः ध्वनिः १.९७ विप्रकर्षेऽपि ३.१.४९ विप्रयोग: २.३१५ विप्लाविते २.४८४ विवर्तते १.१ विविभक्तिः ३.११.४५९ विवृतेन १.४८ विशेषः ३.१४.१४२ विशेषवृत्तिम् ३.१४.४९९ विशेषस्मृतिहेतवः २.३१६ वैकृत: (ध्वनि:) १.७८ खर्याः १.१५९ वेजि २.४८४ वृत्तिकाल: १.१०४ वृत्तिभेदम् १.७९ वृत्तिलाभः ३.९.९ वृषभम्.१.११३ व्यतिहार: ३.१२.४ व्यवस्थितविभाषा ३.१४.४६ व्यस्थानित्यता १.२८ व्युदासः अस्य क्रियान्तरे २.७९ व्याकरणान्तरे ३.१४.५६२ व्यापारलक्षणा ३.१.११ व्यापी २.८४ म मध्यमा १.१५९ मात्रा २.२५ मुख्यम् २.८४ मुख्या सत्ता ३.३ ४८ मूर्तिव्यापारदर्शनम् १.१९ यतशकित्वम् १०६ युक्तवभाव: ३.१४,११२ युगपवाचिता ३.१४.३५ योग्यता ३.३.२९ योग्यत्वम् २.८५ योग्यभावेन १.२५ लक्षणत्वम् २.१६८ लक्षणा ३.२.५० लिङ्गम २.३१५ लिङ्गानां विकल्पाः(सप्त) ३.१३. लैङ्गिकी व्यक्ति: १.१५२ शब्दसंघात: २.१ शब्दमात्रासु १.१२३ शब्दसंस्कार: 1.१४४ शब्दानुगमात् ६.१३१ शेषः २.८२ श्रुतिधर्मविलक्षणः २.७४ श्रुतिसंहारे २.१०८ श्रत्या क्रमप्राप्तिः २.८० Page #761 -------------------------------------------------------------------------- ________________ ૧૨ षडधिष्ठानाम् १.१३८ षडवस्था: ३.१.३६ षडव्ययाम् १.१३८ बद्वाराम् १.१३८ सतोऽविवक्षा १.१५२ समुच्चयः २.७७ समुदाय: अभिधेय: २.१२६ संसर्ग: २.३१५ संस्त्यानम् ३ १३.२७ संहिता २.५८ संख्यानिबन्धन: ३.११.१ संग्रहप्रतिकाचुके २.४८४ संग्रहे २.४८१ संदर्शनम् ३.७.१६ संझिनीम् व्यक्किम् १.७० संप्रत्ययप्रमाणत्वात् २.३४ संबन्धः २.८८ संबन्धाज्ज्ञानभेदः २.८३. संबन्धिसंबन्धसंसर्ग ३.१.२४ सांबोधनपदम् २.५ संबोधनम् ३.७.१६३ साकाक्षावयवम् २.३ વાકયપદીય साक्षादस्योपकारी २८२ सादृश्यग्रहणम् ३.१४.६२१ साधनम् ३.७.१ . सामर्थम् २.७९ सामान्यम् १.६४ सामान्यातिदेशः २.७८ सामान्ये ३.१४.१४३ सामिधेन्यन्तरम् २.२५८ साहचर्यम् २.३१. सोढत्वम् १.८४ स्थित लक्षणा: १.२४ स्थितिः ३.१३.१७ स्फोट: १.१०५ स्फोट इति १.९६ स्फोटकाल: १.१०६ स्फोटनादयोः १.५०, १०. स्फोटरूपाविभागेन १.८३ स्फोटस्य १.७६ स्फोटात् १.१०९ स्फोटात्मा १.७९ स्वमात्रा १.१४१ हर्यक्षः २.४८४ हायनाख्याम् ३.९.२९ हेतुवादः १.१ Page #762 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીનાં પ્રકાશિત સંપાદન મૂલકારિકા અને વૃત્તિસહ કારિકા 1 Vākyapadiya : A treatise on the philosophy of Sanskrit grammar by Bhartsbari with a commentary on the 1st and 2nd kändas and Helāraja's commentary on the 3rd kānda. Edited by Rāmakļşıā śāstri alias Tā tyāśāstri Pațavardhana, Gargădharaśāstri Mānavallī, Rāmacandraśāstri Kotibhāskara and Damodara śāstri. Bepares. 1184-1937. 2 sithic fatigatiFitgina 5103: 1 Atsa sz agoltagstrefa F A IETTI 541EXTìa: 1 qera 1926/7 3 भगवद्भर्तृहरिविरचित' वाक्यपदीयम् । तत्र हर्युपज्ञवृत्तिसनाथ वृषभदेवटीकास hya 54#' $105# gitaaf 2152: Et, Lahore 1934 वाक्यपदीय भर्तृहयुपज्ञवृत्तिसनाथ पुण्यराजटीकासंयुतं द्वितीय काण्ड (द्वितीय HITT TAQız:) Labore 1939-40 4 The Vākyapadiya (3rd kānda) with the commentary Pra kīrṇaprakāśa of Helārāja, son of Bhūtirāja. Part 1, Edited by K. Sāmbasivaśāstrī, Trivandrum 1935 (From Sādhanasamuddeśe sesādhikārah till the end of lirigasamuddeśah) Part II, Edited by L. A. Ravi Varmā, Trivandram, 1942. (Vịttisamuddeśaḥ complete). 5 The Vākyapadiya-Brahmakāndam of Bhartrbari, with the Prakasa Commentary of Pt. Nārain Datt Tripāthi, Edited by Pt. Avadh Bihari Mishra. Benares 1937. 6 The Väkyapadiya. A treatise on the philosophy of Sanskrit grammar by Bhartshari (Brabmakānda) Edited with the Bhāvapradīpa commentary and notes by Sūryauārāyana Shukla. Benares. 1937 41-eo Page #763 -------------------------------------------------------------------------- ________________ 18 વાકયપદોય The Vākyapadiya, A treatise on the Philosophy of Sanskrit grammar by Bhartshari (Brahmakānda). With the Bhāvapradīpa Sanskrit commentary and notes by Sūıyanārāyana Shukla. Edited with Hindi commentary etc. by Rāmagovinda Shukla. Varanasi 1961 7 Vākyapadiyam Part 1 (Brahmakāndam) with the comm. entary Svopajñavịtti by Harivrişabba and Ambākartrī by Pi. Raghupātha Sarmā (second edition) Vārāṇasī 1976 Vākyapadiyam Part II (Vākyakāndam) with the Commentary Ambākartri by Raghunāth Sharmā Vārānasi 1964 (It contains a complete commentary of Punyarāja and in. complete extracts from Svopa jña commentary of Bhartphari). Vakyapadiyam Pt. III (Padakāņda) (Jāti, Dravya and Sambandhasamuddesas) with the commentary Prakāśa by Helārāja, and Ambākartrí by Pandit Raghunātha Sarmā, Vārānasi 1974. Vākyapadiyam (Part III, Vol. II] [Bhūyodravya-Guņa-DikSadhana-Kriyā-Kāla-Puruşa-Samkhyā-Upagraba and Lirig: sāmuddeśas) With the commentary Prakāśa by Helārā ja and Ambakartrī by Raghunāth Śarmā. Vārāṇasī, 1979. Vākyapadiyam (Part III) (Padakāņda) (Vịttisammuddeśa). With the commentary Prakāśa by Helārāja, and Ambākartri by Pt. Raghunath Śarmā. Vārāṇasī, 1977. 8 Vākyapadiya of Bhartsbari with the commentarry of Helārāja Kānda III, Part 1. Edited by K. A. Subramania Iyer. Poona 1963, Vākyapadiya of Bhartsbari with the Vștti and the Paddhati of Vịşabhadeva Critically edited by K. A. Subramania Iyer, Poona 1966 Väkyapadiya of Bharthari with the Prakiiņaprakāśa of Helārāja, Kānda III, Part II, critically edited by K. A. Subramania Iyer, Poona 1973 Vākyapadiya of Bhartphari with the Svopajñavịtti of Bhartshari and the commentary of Punyarāja, kānda II, critically edited by K, A, Subramania Iyer, Vārāṇasi 1981 Page #764 -------------------------------------------------------------------------- ________________ વાકયપદીનાં પ્રકાશિત સંપાદન 9 Bhartrhari. Vākyapadiya Brahmakānda. Avec la Vștti de Harivșsabha. Texte reproduit de l'edition de Lahore. Traduction, introduction et notes par Madeleine Biardeau. Paris 1964 10 Vākyapadiya of Bhartshari. Edited by K. V. Abhyankar (and) V. P. Limaye, Poona 1965. 11 Shrimadbhartrhari viracitam svopa jñatikāsaman vitam vākyapadiyam (brahmakāndam) Ed. Pandit Vāmana Bālakrishna Bhāgavata. Poona 1965 (Text and Marathi translation) 12 Vākyapadiyam (Brahmakānda) of Shri Bhanphari, the great linguist and grammarian, with trilingual commentary by Dr. Satyakām Varma, New Delhi 1970 13 The Vākyapadiya, Critical Text of cantos I and II (with English Translation, Summary of Ideas and notes) by K. Raghavan Pillai Delhi-Patna-Varanasi 1971. 14 Bhartrbaris Vāk yapadiya Die Mülakārikās von Wilhelm Rau Wiesbaden 1977. Page #765 -------------------------------------------------------------------------- ________________ સુધારા-વધારા નોંધઃ પહેલો અંક પાનાને ક્રમ અને બીજો અંક કારિકાનો ક્રમ દર્શાવે છે. ૨૩.૫૩ ચક્રવૃદ્ઘિવિષયા પાને બદલે દૈવૃત્રિવિષયો પાઠ વધારે ગ્ય છે. પ્રવુદ્ધિ વિષય: ચર્ચા: (કૂત્તે ) સી પદ્ધિવિષયા એમ બહુત્રીહિ સમજવામાં આવતાં વૃદ્ધિ: શબ્દ મૂર્તિ ને વિષય બનશે. પરંતુ આ બરાબર નથી, કારણ કે, બુદ્ધિનો વિષય બનનાર મૂર્તિ છે. બુદ્ધિને વિષયિણ માનવી જોઈએ, વિષય નહિ. તેથી પ્રવુત્રિવિષય: એવો પાઠ લઈને વૃદ્ધિવિષય: ને તપુરુષ સમાસ સમજીને વૃદ્ધિવિષય: મૂર્તિ: એમ યોજના કરવી જોઈએ. આ કારિકા ઉપરની સૂર્યનારાયણ શુકલની ટીકાના ટિપ્પણમાં સૂચવેલા આ મુદ્દાની નિર્ણાયક સપષ્ટતા કરવા માટે ભાંડારકર ઈન્સ્ટિટયૂટ, પૂનાના અધ્યક્ષ હૈ. જી. બી. પલસુલેને હું આભારી છું. ૩૮.૯૦ કરકા ૯૦નું ટિપ્પણુ કારિકા ૯૧નું સમજવું. ૪૩૧૬ કારિકા ૧ ૦૬ના ટિપ્પણમાં અવતારેલ સ્વપજ્ઞ નાં વચનોને કારિકા ૧૦૭ના ટિપણમાં મૂકે. ૧૬૪.૬૨ કારિકા ૩૬રના ટિપણને કારિકા ૩૬ષ્ના ટિપ્પણ તરીકે મૂકો. ૨૬૫.૧ “વાકષાર્થમાંથી છૂટા પાડેલા” ને બદલે વાંચો “વાગ્યાથમાંથી ઉત્પન્ન થયેલા, નિરંશ જ્ઞાન રૂપી વાકાર્યમાંથી છૂટા પાડેલ. ૫૧૮.૧૫૬ અનુવાદમાં “વાર્ પ્રત્યયના વિશેષણનાં'ને બદલે “નૂ પ્રત્યયના લુવાળા શબ્દનાં વિશેષણનાં” એમ વાંચવું જોઈએ. ૫૪૫૨૧૭ “અહીં' પ્રદેશને અર્થ વિશેષ છે' એવા શબ્દો અનુવાદમાંથી કાઢી નાંખવા જોઈએ Page #766 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક નોંધ : (૧) પહેલો અંક પાનાને ક્રમ અને બીજો અંક કારિકાને કમ દર્શાવે છે. (૨) a ને બદલે , તૂટેલા ટાઈપ, અને સવધ એ અશુદ્ધિઓ નોંધવામાં આવી નથી. (૩) સંક્ષેપ : (ટિ) = ટિપ્પણ (ક) = કારિકા (અનુ) = અનુવાદ કાંડ ૧ મ અશુદ્ધ ક્રિયા (ટિ) ક્રિયા ૮.૧૧ શ્રીહ્માસ્તસ્થ (કા) ब्रह्मणस्तस्य ૯.૨૧ અથર્વવેદ, દ (અનુ) અથર્વવેદ, સામવેદ, શ્વેદ ૧૨.૧૭ ૪૨ ૨ (ટિ) ૪.૨.૪૨ ૧૫.૨૭ શબ્દા (અનુ) શબ્દો ૧૮.૩૪ બતાવવામાં (અનુ) બનાવવામાં ૨૭.૬૧ મનિશુતિ (કા) अग्निश्रुत्यति ૩૧.૭૩ ૧૨મરન (કા) पदमन्यच्च ૩૨,૭૪ રવિવો (કા) प्रविभागा ૩૩ ૭૬ અનુસરિતા (અનુ) અનુસરતા ૪૩.૧૦૬ સંવ (ટિ) संबद्ध ૪૬.૧૧૫ સૂ વાનામનિ (કા) सूक्ष्म बागात्मनि ૪૮,૧૨૨ વાગેવાળે () वागेवार्थ ૪૯.૧૨૫ તામ્ (કા) तम् ૪૯,૧૨૭ મુવાતિ (કા) मुपधावति ૫૩.૧ ૩૮ લક્ષકત્વ (ટિ) લક્ષ્યક ૫૬.૧૪૯ (કા) ૫૬.૧૪૯ કાર્યનું (અનું) ધર્મનું ૫૬.૧૫૧ વચના (અનુ) વેદવચનના ૬૦,૧૬૧ નિત્ય (કા) नित्य ૬૧.૧૬૪ ધોથો (કા) घोषिण्या ૬૧.૧૬૪ એ બેમાં (અનુ) એ બેમાં ધોષવતી કરતાં ૬૧,૧૬૯ પુકવે (કા) पुरुषे ૬૪.૧૮૧ વત્તા (અનુ) વકતા धर्म Page #767 -------------------------------------------------------------------------- ________________ }પર R ૬૬.૨ ૬૯.૭ ૬૯.૭ ૬૯.૮ ૭૦.૧૧ ૭૦.૧૧ ૭૦.૧૩ ૭૧.૧૪ ૭૧.૧૫ ૭૨.૧૯ ૭૨.૧૯ ૧૩૭,૨૪૫ ૧૪૦,૨૫૮ ૧૪૧.૨૫૮ ૧૪૧,૨૫૯ ૧૪૧.૨૬૩ શુદ્ધ સાકક્ષ (કા) તા (બીજો *કરા, ત્રીજી લીટી) તપેલી થાળી ઉપર ઢાંક (ટિ) સર્વાર્થપ્રચય: (કા) જેમના (ટિ) નિર્શન: (કા) સહવ (૪) સ્થિતા: (કા) ુદ્દેશા (ટિ) નાસ્તિ યથા (કા) નિવૃત્ત: (2) અવ્યક્ત (અનુ) ૭ર.૧૯ ૭૩.૨૨ ૭૪.૨૬ ૭૭,૩૫ ૭૯.૪૩ ૮૧.૫૫ ૮૪.૬૪ ૮૬.૭૩ ૯૬.૮૫ ૯૮.૯ ૯૯.૯૪ ૧૧૧,૧૪૧ ૧૨૧,૧૮૧ ૧૨૮,૨૦૮ ૧૩૬,૨૩૮ ૧૩૭,૨૪૫ ડથવા (કા) SA: (ટિ) કમસ હારવાળેા (ટિ) એના (અનુ) કાલ વ્યવહાર (ટિ) વમન્યત્ર મુખ્યતે (કા) ૧૨: (કા) યુવાચવાત (કા) ચત: (કા) જોડવામાં ત્યારે રસમરાયમિન્ના (ટિ) વિષીયસે (કા) ચિત્તમાં (ટિ) પ્રચક્ષ (કા) સવાđ: (કા) અર્થાનન (અનુ) વારુાનામવ«ારુના;(ક) કાડ ૧ અથવા (અનુ) સ્થત્તર શૌ વિષમ (ટિ) વાટો (કા) मुख्यत्वकल्पना (31) અશુદ્ધ सापेक्ष તે અખંડ પક્ષમાં તપેલી ઉપર થાળી ઢાંક सर्वार्थप्रकाशः તેમના निदर्शनैः सरूपत्व इव स्थिताः दुर्दर्श नास्ति कश्चित् (નિવૃત્ત.) વ્યક્ત વાંચઃ ક્રમસ હારવાળા એવા ક્રમવ્યવહાર पदमन्यत्प्रयुज्यते st: न्यपायत्वात् પુન: જોડવામાં આવે ત્યારે रसभरोदुभिन्ना ऽभिधीयते ચિત્રમાં प्रत्यक्ष संघाते अर्थवान् बालानामुपलालन!: यथा જેમ न्यन्तर अधिगौ विषम पाठे મુચay થાયપદીય Page #768 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्र ७१ અશુદ્ધ १४३.२७२ न्यूततां (1) न्यूनतां क्रियान्तरेण...(४१) क्रियान्तरे न चैतेषां विभवन्ति न शकयः १४५.२७८ मुख्य समर्थ (1) त मुख्यमर्थ १४५.२७८ यत्रो (1) यन्नो १४६.२८३ हरिश्चन्द्रासु (31) हरिश्चन्द्रादि १४६.२८१ म्नसिद्ध (31) प्रसिद्धषु ૧૪૭.૨૯૨ तल्पश्च (1) कर पंच 1४८.३०३ व्यानां (1) अर्थानां १४६.३०३ अनुपयोगी (अयानु)(मनु) भानु १५०.३०७ प्रमाणमेव हस्वादा (1) प्रमाणमर्धहस्वादा १५०.३०७ हस्व (भनु) અર્ધસ્વ १५५.३२० कर्तृ रेव कर्तुरेव १५७.३३० यस्मिस्तूच्चरिते (1) यस्मिन्नुच्चरिते १५८.४१ पशोरिवि (1) पशोरिति ૧૭૭.૪૩૧ प्रधान्य (12) પ્રાધાન્ય १६१.३५० न्याय्य (2) न्याय १७९.४३ समवायश्च (1) समवायस्तु १८२.४५० Aliad (मनु) આકાંક્ષા १९०.४८७ तस्मिन्नकूत (1) तस्मिन्नकृत ૧૯૧.૪૮૫ गन्थमात्र (1) ग्रन्थमात्रो २१६.८० २२३.१०५ २२३.१०६ २२३.१.६ २३३.२ २३३.२ २३६.८ २३७.१४ २४२.२५ २४८.४० २८.१४ કાંડ ૩ वित (मनु) વિભક્તિ ज्ञेयवज्शान (1) ज्ञेयवज्ज्ञान तस्थान्येन (31) स्तथान्येन ज्ञानेना (8) ज्ञानेनो 4 (2) મકારત્વ प्रतिपत्ति (1) प्रतिपत्त वताना (मनु) ચિતાના अविनामा (अनु) અવિણ गुणः (st) गुणा: ऽर्थोडनुगम्यते (31) ऽथों न गम्यते तादृप्येणोप (1) तादृप्येणेव વાકશક્તિને લીધે(અનું) કિક શક્તિને લીધે Page #769 -------------------------------------------------------------------------- ________________ ७२० વાય૫રીય અશુ દ્ધ प्रकृतेः અને તે પ્રમાણે चोपजायते પ્રાપ્ત કરનાર ह्यत्र शकुन्तिकाः तावान गृह्येत मवगम्यते बुद्धी બુદ્ધિમાં नानास्त्र मतुबिध्यते वनम् २८१.१८ २८५.१ ३२२.१०४ ૩૨૭.૧૧૮ ३२८.१२० ૩૭૫.૧૫ ३७९.३४ 36 ४०८.२ ४१.१० ४१.१० ૪૫૯.૧૬ ४६१.२१ ४६४.२७ ४१ ५.२८ ४७२.४२ ४७२.४२ ४८३.६६ ४८५.७४ ૪૯૨.૯૧ ५०५.१२३ ૫૧૦.૧૩૪ ५१२.१४० ૫૨૩.૧૫ ૫૩૧.૧૮૨ ५३८.२.० ५९०.२५० ૫૬૨.૨૫૪ ૫૬૨.૨૫૫ १०४.38 प्रकृतिः (1) अथवा (अनु) चोपपद्यते (81) प्राप्त ४ (मनु) तत्र (81) शकुन्तिन: (1) तवान् (1) गृह्यते (2) मेव गभ्यते (1) बुद्धया (1) भुपि हे (मनु) नानाथ वा (1) मतुबियप्ते (31) भवन (2) दूर (12) तेनु (12) निमुक्तेऽपि वृत: (1) स्मृतिरपि (1) विभावा (1) विशिष्यते (1) प्रतिपद्यते (31) अकाङ्क्षवत् गोह्यः दुताम् सभुच्चित्त्य (31) भत्राह्मणादिषु (81) सत्तास्या (1) स्मान्ते (1) शस्त्रादीना (31) त निर्भक्तेऽपि हृतः स्मृतेरपि विभाषा विशेष्यते प्रतिपादिते आकाङ्क्षावत गौः दुह्यताम् समुच्चितस्य अब्राह्मणादिषु सत्तान्या क्वान्दो शस्त्र्यादीना Page #770 -------------------------------------------------------------------------- ________________ wain Education international For Pulvale & Personal use only