________________
૪૪
શબ્દા અંગેની દાનિક ભૂમિકાની સાથે સાથે વ્યાકરણુમૂત્રક ભૂમિકા પણ યાકની પહેલાંના સમયથી શરૂ થઈ. શબ્દાર્થ સબ,નિત્યત્વ અને અખંડ વાકયા ા વિચાર નિરુક્ત (૧ ૨)માં તૈાંધેલા ‘ફન્દ્રિયનિય' વચનમ્' (શ્રેાતાની સ’ગ્રાહક બુદ્ધિમાં વાકય નિત્ય છે) એવા ઔદુમ્બરાયણુના કથનમાંથી પ્રાપ્ત થાય છે. ભતૃહરિના અખંડ વાકયા પ્રથમ સેાાન છે.
એ
.
ભતૃ હિરનું દર્શીન-વ્યાડિ અને પતંજલિના દર્શનને વિસ્તાર છે એટલુ જ નહિ પરંતુ વૈશેષિકા અને સાંખ્યાના રાખ્વાસ બંધ, પદસ ધાતરૂપ વાકય, દ્રવ્ય, ક્રિયા, સાધન, સંબંધ, કાલ વગેરેના વિચારાના વિરાધ રૂપે છે. સમવાય અને સ યેાગ સબ ધને નકારીને શબ્દા વચ્ચે તે વાચ્યવાયકભાવ અને નિત્ય યેાગ્યતારૂપ સંબંધની સ્થાપના કરે છે. જુદી જુદી વ્યક્તિએામાં, પ્રકૃત્યમાં, પ્રત્યયામાં અને ગૌમુખ્યામાં પણ તેમને સામાન્ય અથવા જાતિને મેધ થાય છે.
શબ્દ, ધ્વનિ, વાકય અને સ્ફેટ અંગેની ભર્તૃહરિની સિદ્ધાન્તસ્થાપના પતંજલિના વિચારાના સંદર્ભોમાં જ છે. પદ્મકાંડનેા આધાર તે તે વિષયેા અંગેની મહાભાષ્યમાં પ્રાપ્ત થતી ચર્ચા છે. વસુરાત ગુરુના વ્યાકરણાગમ કેવા હતા અને ભતૃ રિએ તેમાં ફેરફાર કર્યો કે કેમ તે જાણવાનું કશું સાધન નથી. ક્રેવિત્, અરે, કાર્ચે વગેરે શબ્દોથી પ્રાપ્ત થયેલાં અથ દર્શીતાના કેાઈક ચેસ સ્થાપકા હતા કે તે ભર્તૃહરિની પ્રજ્ઞાથી પ્રાપ્ત થયેલાં માત્ર વિકલ્પ અદના છે તેના નિય મુશ્કેલ છે. સર્વાસિદ્ધાન્તના સંદેહના આદશ રાખનારા ભતૃહરિની મૌલિક કૃતિને સારસ ગ્રહ કહી શકશે નહિ. · અમારા ગુરુએ આ આગમસંગ્રહ રચ્યા ' એવા શબ્દે તે એક સુશિષ્યની ગુરુઋણ અદા કરવાની નમ્ર પતિ જ છે.
પ્રમાણવિનિશ્ચય અંગે ભર્તૃહરિના વિચારે મધ્યમમાં ગ્રહણ કરે છે. વેદને તે અપૌસ્ત્રેય, પ્રમાણભૂત અને બધાં શાસ્ત્રો, દના અને વિદ્યાએના આધારરૂપ સમજે છે. અનુમાનનું પ્રમાણ સ્વીકારવા છતાં આગમવિરુદ્ધ તર્કને તે નકારે છે. અભ્યાસ પ્રત્યક્ષ અને યેાગજ પ્રત્યક્ષને તે આવકારે છે છતાં પ્રત્યક્ષને પણ યુક્તિથી નીરખવુ જોઈએ એમ તે (વા. ૫.૨.૧૪૧) માને છે. પ્રતિભાના ઉન્મેષને અને શિષ્યના શબ્દબ્યવહારને તે પ્રમાણુભૂત મનાવે છે. શિષ્ટા વડે અપુરસ્કૃત અને ધમ સાધનમાં વિક્ષેપરૂપ શબ્દોને તે અપભ્રંશ અથવા અશુદ્ધ ગણે છે. તેમને મતે અપભ્રંશ શબ્દેનુ વાયકવ સાક્ષાત્ નહિ પરંતુ શુદ્ધ શબ્દોના અનુમાન દ્વારા સિદ્ધ થાય છે
શબ્દ, ધ્વનિ, નાદ અને સ્ફોટ અ ંગે ભર્તૃહરિએ બ્રહ્મકાંડમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમના મતે અક્ષર શબ્દતત્ત્વ અનાદિ અને અનંત છે અને સ લેકવ્યવહારના મૂળમાં છે. બધા વેદા, સ્મૃતિએ, દના, વિદ્યાએ, કલાઓ અને વ્યાકરણુસ્મૃતિના આધાર રૂપે તે શબ્દતત્ત્વ છે. આવા અદ્વૈત દનની પૂર્વભૂમિકારૂપે સમગ્ર શબ્દવ્યવહાર અર્થાત્ ઉચ્ચરિત અને સુશ્રુત શબ્દો, અને તેમના સમૂહુરૂપ અખંડ વાકય છે
શબ્દને અંગે વિચારતાં ભર્તૃહરિ જણાવે છે કે ઉપાદાન અથવા વાચક શબ્દ છે પ્રકારના છે. એક, શબ્દનું નિમિત્ત છે અને બીજો અર્થ માટે પ્રયેાજાય છે. મહાભાષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org