________________
ત્રીજુ કાંડ
शुक्लादिषु मतुब्लोपो व्यतिरेकस्य दर्शनात् ।
असाधुत्वनिवृत्त्यर्थं साधवस्ते बिदादिवत् ॥८८॥ બે જુદા પ્રયોગો મળતા હોવાથી ગુજરાત વગેરેમાં પ્રતુન્ પ્રત્યયનો લોપ, તેના અસાધુવની નિવૃત્તિ માટે છે. વિદ્યા જેવા શબ્દોની જેમ (જીવર વગેરે શબ્દો પણ) શુદ્ધ શબ્દ છે. (૮૮)
શુક્ર: વટ અને પટ ગુજર: a: I એવા બે જુદા વાકયપ્રયોગે વપરાશમાં છે. શુગર વટ માં ગુરુ ગુણ અને : વચ્ચે ગુણગુણભાવરૂપ સંબંધ છે. આવા સંબંધની સ્થિતિમાં તાસિsમિનિતિ મનુન્ ! (૫. ૨. ૯૪ તે છે જેનું, અથવા તે છે જેનામાં એવા અર્થમાં પ્રતિપાદિકને પ્રત્યય લાગે છે) પ્રમાણે મલુન્ પ્રત્યય લાગવો જોઈએ. નહિ તો સુન: શબ્દ અશુદ્ધ શબ્દ બનશે. આવું ન થાય એટલા માટે મતુર લગાડીને આ સૂત્રના વાર્તિક ૩, Tળવવખ્યો મgવો હુI (ગુણવાચક શબ્દની આગળ લાગતા મત૬ પ્રત્યયને લેપ કરવો) થી મલુન્ ના લેપનું વિધાન કરવામાં આવ્યું છે. મg૨ ના લેપનું કારણ આપતાં વાર્તિકકાર જણાવે છે કે દદો તિરેક (વાર્તાક ૪) અર્થાત્ વટહ્ય જીવ એવો જુદો પ્રયોગ નજરે ચઢે છે. વાર્તિક અને ભાષ્યના વિચારોને આ કારિકામાં રજૂ કરવામાં આવ્યા છે.
विशेषणाद् विशेष्येऽर्थे तद्भावाभ्युच्चये सति ।
पुनश्च प्रतिसंहारे वृत्तिमेके प्रचक्षते ॥८९॥ વિશેષણના બેધ પછી, તેનાં અથનો વિશેષ્યના અર્થ સાથે સમુચ્ચય થયા પછી ફરીવાર જયારે તેની નિવૃત્તિ થાય છે. ત્યારે (એકાથભાવરૂ૫) વૃત્તિ પ્રાપ્ત થાય છે એમ કેટલાક (આચાર્યો) જણાવે છે. (૮૯)
સમાનાધિકરણની ચર્ચાના અનુસંધાનમાં વિશેષણવિશેષ્યભાવના સમર્થન અંગે વિચાર કરવામાં આવ્યો. હવે વૃત્તિમાં વિશેષણવિશેષ્યભાવની ચર્ચા કરવામાં આવશે
વૃત્તિમાં વિરોષણવિશેષ્યભાવવાળાં પદ પ્રાપ્ત થાય છે. વૃત્તિમાં એકાથીભાવની કલ્પના હોય તો પછી ભિન્નતા દર્શાવતે વિશેષણવિશેષ્યભાવ વૃત્તિમાં કેવી રીતે હોઈ શકે? કેટલાક આચયો આનો જવાબ આ પ્રમાણે આપે છે. જે વિશેષણ અને વિશેષ્યને બોધ એક સાથે થાય તો તેમને એકબીજા ઉપરનો ઉપકાર સંભવે નહિ, તેથી વિશેષણવિશેષ્યભાવ રહે જ નહિ. પરંતુ આમ બનતું નથી. અને એક સાથે બેધ શક્ય નથી. અભિધાનના ક્રમ પ્રમાણે અભિધેયનો ક્રમ પ્રાપ્ત થાય છે એ સામાન્ય નિયમ હેઈને પહેલાં વિશેષણનો બંધ થાય છે. વિશેષણના બેધ પહેલાં વિશેષ્યનો બંધ થતો નથી (નાવડ્યોતવિશેના વિશે શુદ્ધિ:). ત્યાર પછી તે વિશેષણના અર્થને વિશેષ્યના અર્થ સાથે સમુચ્ચય થાય છે અને છેલ્લે વિશેષણને અર્થની નિવૃત્તિ થાય છે. આવી નિવૃત્તિ થતાં એકાથી ભાવરૂપ વૃત્તિમાં માત્ર વિશેષ્ય જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org