________________
१२
उपग्रहसमुद्देशः
૧૨
ઉપગ્રહસમુદ્દેશ
કૈાઈકવાર (દશ) લકારના આદેશ રૂપ આત્મનેપદ દ્વારા અથવા ( કાઈકવાર ) બીજા (પરસ્મપદ) દ્વારા પ્રાપ્ત થતા (ક્રિયાના) અર્થનીભિન્નતાને દર્શાવનારને ઉપગ્રહ માનવામાં આવે છે. (૧)
य आत्मनेपदाभेदः क्वचिदर्थस्य गम्यते । अन्यतश्चापि लादेशान्मन्यन्ते तमुपग्रहम् ॥१॥
ઉપગ્રહ શબ્દ વૈયાકરણ પરંપરામાં પારિભાષિક શબ્દ છે. નિરુક્ત અને પ્રાતિશાખ્યામાં આ શબ્દ પ્રાપ્ત થતા નથી. પ્રાચીન વૈયાકરણામાં પાણિનિ આ શબ્દના પ્રયોગ કરતા નથી. તેમ છતાં અષ્ટાધ્યાયી ઉપરની કાશિકાત્તિમાં મળતા એક સૂત્રપાઠાન્તરમાં ઉપગ્રહ શબ્દ પ્રત્યેાજાયા છે. ચૂર્નાવીન્યનિષ્ઠયા:। (પા.સુ. ૬.૨.૧૩૪)ને બદલે કાશિકાકાર ચૂર્ણાનીયાન્યુપદ્મટ્ઠાત્ । એવું પાઠાતર નોંધે છે. આવા પાઠાન્તરને ઉલેખ પછીના સમયમાં મળતા નથી. કાશિકાકારના વ્યાખ્યાન પ્રમાણે ઉપગ્રહ એટલે ફ્યન્ત પ૬ અને ઉપગ્રહ શબ્દ પૂર્યો. ચાર્યોની પારિભાષિક સત્તા છે (તોષપ્રદ કૃતિ ષષ્ટથતમેય પૂર્વાચાર્યાન્નુરોધેન ઇત્તે !). જિતેન્દ્રબુદ્ધિ પણ આ જ વાત રજૂ કરે છે (પૂર્વાચાર્યા દ્વિષષ્ઠદ્દન્તમુવમઃ ચેયમુવરન્તિ।),
71-45
પાણિનિસૂત્રના આ પાટ્ટાન્તરના ઉલ્લેખ અને તેના ઉપરનાં વ્યાખ્યાતાથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન વૈયાકરણ પરંપરામાં ઉપગ્રહ શબ્દ જાણીતા હતા. ઉપગ્રહ શબ્દને ષયન્ત પ૬ સમજવાની પર પરા કાલક્રમે લુપ્ત થઈ અને ઉપગ્રહ એટલે આખ્યાતગમ્ય અર્થાંમાંનેા એક અથ એવા ઉપગ્રહ શબ્દને અં જાણીતા થયેા.
Jain Education International
૧. પા.સુ. ૩.૧ ૪૦ (શ્વાનુન્નુષ્યતે બ્રિટિ। ર્િ પ્રત્યય લાગેલા , મૂ અને અર્ પૈકી કાઈપણ ધાતુનેા પ્રયાગ જ્ઞાન્ પ્રત્યયાન્ત પછી કરવેા) ઉપરના વાત્તિક fટિવાર્થ ના (સૂત્રમાં ર્િ શબ્દ મૂકવાનુ કારણ એ છે કે ર્ પ્રત્યય અને નિષ્ઠા પ્રત્યયવાળાં ક્રિયારૂપાના ામન્ત પ્રકૃતિ પછી પ્રયાગ ન કરવા)ની ચર્ચા કરતાં પતંજલિ જણાવે છે કે નિષ્ઠા પ્રત્યયવાળાં રૂપાતા અનુપ્રયેણ થશે નહિ, કારણ કે, પુરુષ અને ઉપગ્રહ વુદ્દોપદ્મદ્દો) અંગેની વિશિષ્ટતાએ એવા પ્રયાગે વડે દર્શાવી શકાશે નહિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org