________________
૪૨૪
વાકયપતીય
द्वकयोरिति निर्देशात् संख्यामात्रेऽपि संभवः ।
एकादीनां प्रसिद्धथा तु संख्येयार्थत्वमुच्यते ॥३२॥ (પા.સૂ. ૧૪.૨૨માંના) દૂરો નિર્દેશને કારણે, પુત્ર શબ્દ માત્ર સંખ્યાને અર્થ પણ દર્શાવી શકે. ઇ વગેરે (સંખ્યાશ)ની વ્યવહારમાં પ્રસિદ્ધિને કારણે તે સંખ્યયન અર્થ દર્શાવે છે એમ કહેવામાં આવે છે. (૩૨)
સંખેય હંમેશા પ્રાતિ પદિક અને પ્રત્યય એમ બે અર્થ દર્શાવતી સંખ્યાનું વાચ બને છે. એકલું સંખ્યાપ્રાતિપદિક સંખ્યાને અર્થબંધ કરાવવા સમય નથી. તે પછી gm એ એકલો શબ્દ સંખ્યારૂ ૫ અર્થને બંધ કેવી રીતે કરાવશે? પાણિનિએ સૂત્ર ૧–૪–૨૨ દ્રવવિૌવવાને ! માં દ્ધિ અને પ્રશ્નનો ઉલ્લેખ કર્યો હોવાથી આ વાત શકય બનશે. ઉપરાંત સામાન્ય લેકવ્યવહારમાં એકથી દસ સુધીની સંખ્યા તેમનાં સંખેય પણ દર્શાવે છે, કારણ કે સંખ્યા શબ્દ એકલા નહિ પરંતુ પ્રત્યયો સાથે વાપરવામાં भाव. सख्यानमात्रे लौकिके प्रयोगे नेषा वृत्तिः । तत्र हि पदं प्रयुज्यते। विभकूत्यन्त च पदम् । विभकिश्च सख्यां प्रातिपदिकार्थसमवेतामाहेति नियत तत्र संख्यावधारणम् ।
–હેલારાજ
LI gત્તિ સંસ્થાના આ પ્રમાણે સંખ્યામુદ્દેશ પૂરે થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org