________________
ત્રીજ' કાંડ
अन्वयव्यतिरेकौ च यदि स्याद् वचनान्तरम् ।।
स्यातामसति तम्मिश्च प्रकृत्यर्थो न कल्प्यते ॥३०॥ બીજી સંખ્યાને વાચક પ્રત્યય પછી આવતા હોય તો (પ્રકૃતિ અને પ્રત્યયના) અન્વય અને વ્યતિરેક, (અથના નિર્ણાયક) બને છે. તે ન હોય તે પ્રકૃતિના અર્થ અંગે કલ્પના થઈ શકતી નથી. (૩૦)
સંગાથા નારાધિસંજયા રહે ઉપરના ભાગ્યમાં ભાષ્યકારે જણાવ્યું છે કે
संख्या नाम इय परप्रधाना। सख्येयमनया बिशेष्यम् । यदि चात्र प्रथमा न स्यात् સિંહથેવમવિશેષિતં દાતા આ કથનને અહી વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
વૃક્ષ, વૃક્ષ, વૃક્ષા માં વૃક્ષ પ્રકૃત્યર્થ છે અને પ્રત્યયનો અર્થ એકત્વ છે, બંને અર્થે જદા છે. તેથી અન્વય અને વ્યતિરેક વડે બંનેને અર્થ સમજાવી શકાય. પરંતુ દુ:, ટી, વંધ્રુવઃ માં g ઉપરથી એકવચન, દ્રિ ઉપરથી દ્વિવચન અને વત્ ઉપરથી બહુવચન પ્રાપ્ત થાય છે. બીજુ કઈ વચન પ્રાપ્ત થયું નથી. અહીં વ્યતિરેક ન હોવાથી અન્વય અંગે પણ નિશ્ચય થતો નથી, તેથી પ્રકૃત્યર્થને સ્પષ્ટપણે સમજી શકાતો નથી. તેથી ga: માં પ્રકૃતિ અને પ્રત્યયના અર્થોના સમુદાય વડે જ એકવસંખ્યારૂપ અર્થ સંયેય, સમજાય છે. જીવરાગ: સમાસમાં પુત્ર શબ્દ પ્રકૃતિ અને ઉપસર્જન છે. ૨ાગા પ્રધાન પદ છે. ઇ: એવો સંખ્યાશબ્દ વિશેષણ તરીકે ગૌણ રૂપે આવતા હોવાથી રાગ શબ્દના અર્થથી જો અર્થ સમજાવે છે. (વનો તુ Uહ્યા ઇવ પ્રસેવા નારાયુવતર્ગનાથsaખ્યત્તે aધાનાર્થમેટમાપન કૃતિ વિમથિરિતારવાન્નિવસે ––હેલારાજ)
કારિકા ૨૭માં દર્શાવ્યા પ્રમાણે પ્રત્યયાથ પ્રકૃત્યને અનુસરે છે. આ કારિકાના વ્યાખ્યાન પ્રમાણે પ્રત્યય અને પ્રત્યયાથના સમુદાયથી સંખ્યારૂ૫ વાચ્ય બને છે. ઉદ तु साधारणार्थमभिमत प्रकृतिप्रत्ययसमुदायबाच्येनार्थेन संख्येयविशेषणस्योकत्वादिति परिहारयो મચારેથર્વિશેષઃ
एकत्वमेक इत्यत्र शुद्धद्रब्यविशेषणम् । सगुणस्तु प्रकृत्य विभक्त्यर्थेन भिद्यते ॥३१॥
માંનું એકત્વ શુદ્ધ દ્રવ્યનું વિશેષણ છે. પ્રકૃતિને ગુણવિશિષ્ટ (દ્રવ્યરૂ૫) અથ વિભક્તિના અથથી જુદો સમજવામાં આવે છે. (૧)
એકત્વરૂપી વિશેષણ પ્રાપ્ત થયા પહેલાં પ્રશ્ન: શબ્દ કેવળ માનસિક બુદ્ધિથી શુદ્ધ પદાર્થરૂપે સમજાય છે. ઉર્વશતામાં જેમ કેવળ સંખ્યાને બંધ થાય છે તેમ g&માં કેવળ સંખ્યાને બદલે સંખ્યા રૂપી ગુણવિશિષ્ટ દ્રવ્યનો બોધ થાય છે. આવો સગુણ પ્રકૃત્યર્થ પ્રત્યાર્થથી જો સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org