SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ વાદીય ; માં (તેના વપરાશનું) નિમિત્ત (એવું પ્રાતિપકિરૂપ એકવ) વિભક્તિ વડૅ વાચ્ય બનતું નથી, પરંતુ પ્રવૃત્તિનિમિત્તરૂપ એકત્વવાળુ જે એકત્વ ત્યાં વિભક્તિ વપરાય છે. (૨૭) રા સંખ્યા અંગે એક બીજા મુદ્દાની વિચારણા કરવામાં આવે છે. ચતુષુ ચદુવનમ્ | (પા. સૂ. ૧. ૪. ૨૧, એથી વધારે વસ્તુએ માટે બહુવચન વપરાય છે) સૂત્રમાં સંખ્યા વિભક્તિ વડે વાચ્ય બને છે. આ સખ્યા , દ્વિ, ત્રિ વગેરે પ્રાતિદિકા વડે વાચ્ય બને છે ત્યારે પ્રાતિપક્રિકના અર્થાંમાં પ્રથમા એવા નિયમ પ્રમાણે શબ્દ વડે વચન અર્થાત્ સંખ્યાનું પણ અભિધાન થાય છે. તેા પછી :, દ્દો જૂનિ ૫ । એવા ઉદાહરણમાં દ્વિતીયા વિભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તેના જવાબમાં કહી શકાય કે ઃ એવા સ ખ્યા શબ્દમાં બે એકત્વ છે, એક પ્રાતિપદિક રૂપે અને બીજુ વિભક્તિવાચ્ય એકત્વ રૂપે. સરખાવે। હેલારાજ : પ્રશ્નમાયાં વિદ્યમાનયામેાશિક-હ્ય પ્રવૃત્તિનિમિત્તમેાત્િન તચામિથીયતે प्रातिपदिकेनैव तस्याभिधानात् । एकस्य प्रचयो दृष्टः समूहश्च द्वयोस्तथा । निमित्तव्यतिरेकेण संख्यान्या भेदिका ततः ॥ २८ ॥ એકના (મીજી સાથે) સમુચ્ચય અને મેનેા સમૂહ જોવા મળે છે, તેથી પ્રાતિપર્દિકા સિવાયની અને તેનાથી ભિન્ન એવી (પ્રત્યયવાચ્ય) બીજી સંખ્યા પ્રાપ્ત થાય છે. (૨૮) કારિકા ૨૭માં; એવા સ`ખ્યાશબ્દમાં પ્રકૃતિવાસ્થ્ય અને પ્રત્યયવાચ્ય એવી એ સખ્યાએ છે, એમ જે કર્યું તે આ પ્રમાણે સમજવાનુ છે. એક વસ્તુ સાથે બીજીનેા સહભાવ સમજવામાં આવે તેા પ્રચય અથવા સમુચ્ચયને ખ્યાલ આવે છે. આવેા પ્રચય અપેક્ષા બુદ્ધિને લીધે સમજાય છે, તેથી પ્રતિપાદિકથી પ્રાપ્ત થતી સંખ્યા ઉપરાંત ખીજી તેનાથી જુદી સમજાતી પ્રત્યયવાસ્થ્ય સંખ્યા છે, એમ સમજવુ આ બંનેનેા સમુચ્ચય પ્રાપ્ત થાય છે. એક બે વગેરેમાં પ્રત્યયવાચ્ય અને પ્રકૃતિવાચ્ય સંખ્યાના સમૂહ સમજવાના છે. i तदेकमपि चैतन्य विभक्तिश्रवणाद्यते । नोच्यते तेन शब्देन विभक्त्या तु सहोच्यते ॥ २९ ॥ તે એકત્વ એક હાવાં છતાં, વિભક્તિના શ્રવણ વિના તે (પ્રાતિપત્તિક) શબ્દ વડે વાચ્ય બનતુ નથી; પરંતુ વિભક્તિ (પ્રત્યય) સાથે તે વાચ્ય બને છે. (૨૯) પ્રત્યય સાથેની પ્રકૃતિ વડે અનુ. અભિધાન સ્વાભાવિકપણે થાય છે, સમાસમાં વિક્તિપ્રત્યયને લેાપ થાય છે. આ લેપ, જેને લેાપ થાય છે તે પ્રત્યયા તું અભિધાન કરે છે જ. સમાસમાં જ્યારે એ શબ્દો જોડાય ત્યારે તેમનામાં અના અભિધાન માટેની વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy