________________
રજુ કટ
૪૨૧ શા માટે બને છે? દિશા: એવા સમાસમાં દ્ધિ અને વૈશ એવા બે સંખ્યાવાચક શબ્દો નથી. દ્રિ શબ્દ કા એવી સંખ્યાના સંખ્યય દ્રા સાથે ગૌણ ભાવે છે અને તે દ્ધિ શબ્દ ક્રિયાની અભ્યાવૃત્તિ-દિઃ દ્રશ, બે વાર દસનો અર્થ દર્શાવે છે.
न संख्यायां न संख्येये द्वौ दशेत्यस्ति संभवः ।
भेदाभावान्न संख्यायां विरोधान्नं तदाश्रये ॥२३॥ સંખ્યારૂપે કે સંખ્યયરૂપે બે દશ (એ વિગ્રહ) સંભવી શકે નહિ. (દસ) સંખ્યામાં ભેદને અભાવ હોવાથી અને દસના આશ્રય સાથે (બે) વિરોધ હોવાથી બે એવી સંખ્યા હોઈ શકે નહિ. (૨૩)
संख्यायेते दशद्वगौं द्विदशा इति संख्यया ।
तद्रूपे वापि संख्येये आवृत्तिः परिगण्यते ॥२४॥ તેથી દ્વિદશા એવી સંખ્યાથી બે દસકા એવી ગણતરી અથવા જે ગણાય છે એવા દસકાની આવૃત્તિ સમજાય છે. (૨૪)
संख्या नाम न संख्यास्ति संझैषेति यथोच्यते ।
रूपं न रूपमप्येव संज्ञा सा हि सितादिषु ।।२५।। જેમ સંખ્યા શબ્દ કોઈ સંખ્યા દર્શાવતું નથી. પરંતુ માત્ર (સામાન્ય) નામ છે, તેમ ૩૫ શબ્દ કેઈ રૂપ દર્શાવતું નથી, પરંતુ સફેદ વગેરે માટેનું તે નામ છે.(૨૫)
सख्यानजातियोगात् तु संख्या संख्येति कथ्यते ।
रूपत्वजातियोगाच्च रूप रूपमिति स्मृतम् ॥२६॥ સંખ્યાત્વરૂપી જાતિ સાથે સંબંધને કારણે સંખ્યાને સંખ્યા કહેવાય છે. છે. રૂપજાતિ સાથેના સંબંધને કારણે રૂપમાં રૂપ છે એમ કહેવાય છે. (૨૬)
ક્યાય અવયવે તY I (પા. સુ. ૫-૨-૪૨, સંખ્યાવાચક શબ્દને “તેટલા અવયવ છે જેના ' એવા અર્થમાં તલ્ પ્રત્યય લાગે છે.) ઉપરના ભાષ્યમાંના વિચારો આ કારિકાદર્શાવવામાં આવ્યા છે. અવયવમાં રહેલી સંખ્યાને પ્રત્યય લાગે છે, પરંતુ અવયવી એવી સંખ્યામાં કોઈ અવયવરૂપ શબ્દ હેતો નથી. સંખ્યા અનેક અવયવોવાળી કહેવાય છે તે બરાબર નથી, કારણ કે આવી કઈ સંખ્યા નથી. સંખ્યા શબ્દ સંજ્ઞા શબ્દ છે.
निमित्तमेक इत्यत्र विभक्त्या नाभिधीयते । तद्वतस्तु यदेकत्व विभक्तिस्तत्र वर्तते ॥२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org