SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૦ વાકયપુરીય gવંશતિ : માં એક અને વીસ એવી ભાગકપના નથી. ભાગ પાડવા માટે એકવીસમાં કેઈ નવ અને બાર સમજે, બીજે કઈ દસ અને અગિયાર સમજે અને ત્રીજે એક અને વીસ સમજે. આ બધું માત્ર કલ્પનાદષ્ટિએ જુદું સમજવામાં આવે છે. વાસ્તવમાં નરસિંહમાં અખંડ બુદ્ધિ નરસિંહત્વની છે. असंख्यासमुदायत्वात् संख्याकार्य विधीयते । समूहत्वे तु तन्न स्यातू स्वोङ्गादिसमुदायवत् ॥२१॥ (એકર્વિશતિ જેવી સંખ્યાઓ) સંખ્યાઓનો સમુદાય ન હોવાથી સંખ્યાનાં (વ્યાકરણ)કાર્યો અંગે નિયમે કરવામાં આવે છે. જેમ સ્વાંગને અર્થ દર્શાવનારા શબ્દના માત્ર સમુદાય માટે સ્વાંગ અંગેનાં (વ્યાકરણ) કાર્યો થતાં નથી તેમ આવા (સંખ્યા)સમુદાય અંગે તે કાર્યો થતાં નથી. (૨૧) gવંશતઃ માં અવયવવિભાગ સમજાતું નથી, પરંતુ આ સાબ્દને અખંડ સમજ. વાનો છે. તેથી અખંડ સંખ્યા અંગે જે વ્યાકરણુકા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યાં હેય તે થઈ શકે છે. આમાંનાં કેટલાંક નીચે પ્રમાણે છે. (૧) શાશિતે ! (પૂ. સૂ. ૫. ૨. ૪૬) પ્રમાણે શત શબ્દ જેને અંતે, હોય એવા સંખ્યાવાચક શબ્દ અને વિશતિઃ શબ્દને, જેમાં તેટલું વથારે છે તે, એ અર્થ માં પ્રત્યય લાગે છે જેમકે. વંશ માધા મિત્ શતે ત્રિામ. એ પ્રમાણે વિશે શત્તમ) એવા પ્રયોગો થશે. નાઝુિં શત. નોવિજ્ઞતિઃ એવા પ્રયોગ થશે નહિ. (૨) વંશસ્થારિયતમ રાતરયામ્ ! (પા.સૂ. ૫-૨-૫૬) પ્રમાણે વિંશતિ, ત્રિશંતુ વગેરે શબ્દોને અને તે જેમને અંતે છે તે શબ્દો પછી પૂરણ એવા અર્થમાં આવનારા ૪ પ્રત્યયને સમર્ એવો આગમ વિકલ્પ થાય છે, જેમકે વિંશતઃ પૂરા: ર્વિવાતિતમ: વિંશ, एकविंशतितम एकविंशः । (૩) પા.સ. ૫–૪–૧૭ સંહયાયા: વિયાગવૃત્તિને વાર્ા પ્રમાણે વારંવાર કરવામાં આવતી કિયાને દર્શાવતા સંખ્યાબ્દને વર પ્રત્યય લાગે છે, વøરવા gifશનિઝરવા | संख्येयान्तरतन्त्रासु या संख्यासु प्रवर्तते । आवृत्तिवर्गसंख्येया तां संख्यां तादृशीं विदुः ॥२२॥ (દસ વગેરે) બીજા સંખ્યાને દર્શાવતી સંખ્યા સાથે ગૌણભાવે (સમાસમાં) પ્રવૃત્ત થતી (દ્ધિ વગેરે) સંખ્યાના સંખેય તરીકે તે બીજી (દસ વગેરે) સંખ્યા પુનરાવૃત્ત બને છે (એમ વયાકરણે) સમજે છે. (૨૨) જે gવવિંશતિઃા, દિશા અને બીજા સંખ્યાશ અખંડ હેય અને બીજા સંખ્યા શબ્દો એક અને વીસ અને બે અને દસના સમુદાય ન હોય તે દિશાઃ ત્રિશા: એવા બહુવતિ સમાસે પા.સુ. સંડ્યુયાયયાકરનQરાસિયા: સં 1 ( ૨.૨.૨૫) ગણતરી કરતા પદાર્થો માટેના સંખ્યાવાચક શબ્દ સાથે અવ્યય, આસન, અધિક, અદૂર એવા શબ્દોનો અને સંખ્યાવાચક શબ્દોનો બહુત્રીહિ સમાસ થાય છે.) પ્રમાણે સમાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy