________________
૪૨૬
વાકયપુરીય
૨. સાધાતુવે ચડ્યું! (૩.૧.૬૭ ભાવે પ્રયોગ અને મણિ પ્રગમાં સાવધાતુક પ્રત્યય લાગતા પહેલાં વિકરણ પ્રત્યય ચ લગાડવો) ઉપરના ભાગ્યમાં પતંજલિ જણાવે છે કે તિઃ પ્રત્યયથી અભિહિત થતી ક્રિયા વડે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ અને પ્રથમ, મધ્યમ વગેરે પુરુષ તથા ઉપગ્રહ વ્યક્ત થાય છે. (તિરુમિતેિન માન ઝાઢgઠવવાદાઃ કચય)
. દયયય થાસ્ત્રમ્ . (૩.૧.૮૫) મૂત્ર જણાવે છે કે વૈદિક શબ્દપ્રયોગોમાં વિભક્તિના, વચનના, લિંગના, કાલના, પુરુષના, ઉપગ્રહના, એમ અનેક ફેરફારો થાય છે. અહીં ઉપગ્રહ માટે પતંજલિએ આત્મપદ અને પરમેપદ શબ્દો વાપર્યા છે. ઉપગ્રહ શબ્દને સમાવતાં કૈયટ જણાવે છે કે ઉપગ્રહ શબ્દથી આત્મને પદ અને પરમેષદના પ્રત્યયો) સમજાય છે.
૪ પા.સુ. તૌ વત્ ! (૩.૨.૧૨૭, શ4 અને શાનચૂ પ્રત્યયોની સત એવી સંજ્ઞા થાય છે) ઉપરના વાર્તિક ૩૫પ્રવ્રતિવેવથ | ને સમજાવતાં પતંજલિ જણાવે છે કે શતુ અને શાનચ પ્રત્યેની ઉપગ્રહ સંજ્ઞા (પરસ્મપદ અને આત્મને પદ) થતી નથી એવો નિષેધ કરવો પડશે, નહિ તો, સીદ્દ નાના: આ પ્રયોગમાં તરાનાવામામ્ ! સૂત્ર (પા. ૧.૪.૧૦)થી આત્મપદ સંજ્ઞા થશે.
આ બધા ઉલ્લેખે ઉપરથી સમજાય છે કે પાણિનીય પરંપરામાં ઉપગ્રહને મુખ્ય ક્રિયાવિશેષ અથવા મુખ્ય આખ્યાતોથ સમજવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ જિનેન્દ્રબુદ્ધિ પણ કરે છે: ઢાશષ્યયઃ વિવાવિવો મુહચ ૩૫ઘટ્ટઃ | સુદ તું તથmનિમિત્તાવાત વરપારમને થઇપગ્રહૃાો વર્તતે I (ચયયો વદુકામૂ ) ૩.૧.૮૫ ઉપરની કાશિકા ઉપર ન્યાસ).
ઉપગ્રહના અર્થ અંગે વક્ષઃ પદ અને આખ્યાતાર્થ એવી પરંપરાઓમાંથી ઘથન્તની પરંપરા લુપ્ત થઈને આખ્યાતાર્થની પરંપરા કેવી રીતે વિકસી તે અંગે ક૯૫ના કરતાં અત્યંકર અને શુક્લ (ડીફશનરી ઑવ્ સંસ્કૃત ગ્રામર પૃ. ૮૩) જણાવે છે કે વિષ્ફથન્તનો પ્રાપ્તિ એવા અર્થ ફળની પ્રાપિત થયો. ત્યાર પછી કર્તાને અથવા અન્યને થનારી પ્રાપ્તિ અર્થાત ક્રિયાફળની પ્રાપ્તિ એવો અર્થ રૂઢ બન્યો. કર્તા અથવા અન્યને પ્રાપ્ત થનારા કિયાળાને દર્શાવવા માટે આમને પદ અથવા પરૌપદના પ્રત્યય ઈષ્ટ છે તેથી ઉપગ્રહને અર્થ “આત્મને પદ અને પરૌપદના પ્રત્યયો' દઢ થયો. આમ ઉપગ્રહ એટલે વિશેષ પ્રકારનો આખ્યાતાર્થ એવું અર્થઘટન અસ્તિત્વમાં આવ્યું.
क्वचित्साधनमेवासौ क्वचित्तस्य विशेषणम् ।
साधनं तत्र कर्मादि व्यक्तवाचो विशेषणम् ॥२॥ કઈવાર તે સાધન રૂપે હોય છે. કોઈવાર તે (સાધન)ના વિશેષણ રૂપે હોય છે. સાધન કમ, (કર્તા વગેરે રૂપે છે અને સ્પષ્ટવાણીવાળા” (એવું પદ કર્તા રૂપી સાધનના) વિશેષણ રૂપે છે. (૨)
વાસે | જગ્યા વગેરે ક્રિયારૂપમાં આત્મપદના પ્રત્યયથી વ્યક્ત થનારા કર્મકારક સાધન - રૂપે છે. ક્રાંતિમાંના આરિ સબ્દથી કર્તાને અને ક્રિયાને બોધ થાય છે, કર્તાને બંધ આત્મને પદ અને પર પદના પ્રત્યયો દ્વારા થાય છે, જેમકે પુણે, ચાત, માસે, રાતે વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org