SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ક્રિયારૂપમાં આત્મને પદ દ્વારા ભાવની અર્થાત ક્રિયાની અભિવ્યક્તિ થાય છે. આ ક્રિયારૂપમાં પ્રત્યયો બાહ્ય ક્રિયાનો બંધ કરાવે છે. ધાત્વર્થરૂપ આંતર ક્રિયા બીજા કોઈ સાધન સાથે સંબંધમાં ન હોવાથી તે વ્યક્ત થતી નથી. સંઘવજો ગ્રાહ્મણ (બ્રાહ્મણો એક સાથે ઉચ્ચારે છે) પ્રયોગમાં પ્રત્ ને આત્મને પદને પ્રત્યય લાગ્યો છે, કારણ કે, એક સાથે ઉચ્ચારણ, સ્પષ્ટવાણીવાળા બ્રાહ્મણોનું છે, અસ્પષ્ટ અવાજવાળા હાથીઓ કે કાયલેનું નથી, તેથી સંત્રવત્ ક્રિયાના કર્તા “બ્રાહ્મણનું વિશેષણ સ્પષ્ટ વાણી વાળા પદ છે. તે પદ સાધનના વિશેષણ રૂપે છે. આ વિશેષણ પદને ઉપગ્રહ સમજી શકાય. क्रिया विषयभेदेन जीविकादिषु भिद्यते । लादेशैः स क्रियाभेदो वाक्येष्वपि नियम्यते ॥३॥ આજીવિકા વગેરે પ્રજનને કારણે પ્રાપ્ત થતા જુદા જુદા વિષયોને લીધે ક્રિયા, આત્મને પદના અને પરસ્મ પદના પ્રત્યય વડે જુદી જુદી સમજાય છે. આ ક્રિયાભેદ વાકયમાં પણ (એકકસ શબ્દ વડે) વ્યક્ત થાય છે. (૩) આજીવિકા વગેરે પ્રયોજનો પ્રમાણે જુદા જુદા વિષયોમાં વ્યક્ત થતી ક્રિયા જુદી જુદી સમજાય છે આવા ક્રિયાભેદ આત્મને પદ અને પરમૈ પદના પ્રત્યય વડે વ્યક્ત થાય છે. મૃથા: વનિત | (નોકર રાંધે છે), વિજ્ઞ: ચન્નતિ | (બ્રાહ્મણો યજ્ઞ કરે છે માં આ જીવિકા નિમિત્ત રૂપે હેવાથી અર્થાત્ રાઈ અને દક્ષિણ નિમિત્ત હોવાથી વજનક્રિયા પરમૈપદના પ્રત્યયોવડે વ્યક્ત થાય છે. અહીં રસોઈ અને વજન એવાં ક્રિયાફળ કગમી નથી. પરંતુ રાના યતે I અને વ: વસે 1 માં યાગ અને પાક પ્રધાનફળ તરીકે પ્રયોજનો રૂપે રહે છે; તેથી તે આત્મને પદ દ્વારા વ્યક્ત થાય છે. પ્રયજનના સંદર્ભમાં જુદા જુદા વિષયવાળી જુદી જુદી ક્રિયાઓ વાકય દ્વારા દર્શાવાયા છે, જેમકે હવે યજ્ઞ ગતિ | રવં યજ્ઞ યતે | અહીં હવે એ ચોક્કસ શબ્દ ક્રિયાવિશેષ અથ દર્શાવે છે. અહી ૫. સૂ. ૧,૩,૭૭, વિમાોપવન પ્રતીમાને | પ્રમાણે બનેઆત્મને પદ અને પરૌપદ-નો વિકલ્પ સમજાય છે. धात्वर्थस्तद्विशेषश्चाप्युक्तः क्वचिदुपग्रहः । धात्वर्थो गन्धनादिः स्याद् व्यतिहारो विशेषणम् ॥४॥ (વિષયભેદ વિના પણ) ધાતુ દ્વારા વ્યક્ત થયેલાં, ચક્કસ) ક્રિયા અને તે (ક્રિયા)ની વિશિષ્ટતાને કઈકવાર ઉપગ્રહ તરીકે જણાવાયાં છે સૂચન વગેરે ધાત્વથરૂપ (ક્રિયાઓ) છે અને ક્રિયા)વિનિમય વિશેષણ છે. (૪) પા. સુ. ૧ ૩.૩રમાં નિદેશેલી ક્રિયાઓ ધાતુવડે દર્શાવાતી વિશિષ્ટ ક્રિયાઓ છે. તે કિયાએ આત્મપદના પ્રત્યય વડે યકત થાય છે તેથી તેમને ઉપગ્રહ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy