________________
૪૮
વાકયપતીય વ્યતિહાર એટલે ફેરફાર અર્થત કર્તાને ફેરફાર. તિસૂરીતે ગ્રાહાળ; (બ્રાહ્મણ શકે કાપવાનાં ઘાસ વગેરે કાપે છે.), ગતિવઠન્તિ ! (બીજાએ વાંચવાનું તેઓ વાંચે છે,)માં પરમૈષદ દ્વારા પણ ઉપગ્રહનો બંધ થાય છે કર્મવ્યતિહાર ક્રિયાને જ એક ભાગ છે. કર્મયતિહારમાં કાર્યવિનિમયનો પણ સમાવેશ થાય છે, જેમકે, સવરને ગ્રાહ્મળા: ! પરંતુ (વરતવુ) સંઘવનિત કરા: માં કુકડાઓના પરસ્પર અવાજ સ્પષ્ટ વાણી ન હોવાથી પર પદને પ્રયોગ થયો છે. સંવાન્તિ રાજાન: I (રાજાઓ એક બીજા ઉપર પ્રહાર કરે છે)માં કિયાવિનિમય સમજાય છે.
क्रियाप्रवृत्तावाख्याता कैश्चित्स्वार्थपरार्थता ।
असती वा सती वापि विवक्षितनिबन्धना ॥५।। કેટલાક આચાર્યોએ ક્રિયાની પ્રવૃત્તિમાં, પિતાને માટે અને બીજાને માટે એ ભેદ કહે છે. તે વાસ્તવિક છે કે અવાસ્તવિક છે, તેનો આધાર વિવક્ષા ઉપર છે. (૫)
પ્રાણીમાત્રની પ્રવૃત્તિ પિતાને અર્થે અથવા બીજાને અર્થે હોય છે જયારે ક્રિયાનું હળ કર્તાને પ્રાપ્ત થવાનું હોય ત્યારે આત્મને પદનો પ્રયોગ થાય છે, જેમકે ચનતે . કિયાનું ફળ જ્યારે અન્યને પ્રાપ્ત થવાનું હોય ત્યારે પરમૈપદ વપરાય છે, જેમકે રિયન: ચગતિ ! બ્રાહ્મણો યજ્ઞ કરે છે.
केषाञ्चित् कत्रभिप्राये णिचा सह विकल्पते ।
आत्मनेपदमन्येषां तदर्था प्रकृतिर्यथा ॥६॥ કેટલાકના મતમાં ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થવાનું હોય ત્યારે આત્મને પદ (ને પ્રગ) પ્રેરક(પ્રોગ)વિકલ્પ બને છે. બીજાઓના મતમાં, પ્રેરક પ્રયોગ માટે ધાતુ પ્રેરક પ્રયોગને વિકલ્પ બનતું નથી (તેમ આત્મને પદ પ્રેરક વિકલ્પ નથી) (૬)
કર્તાને ક્રિયાનું ફળ પ્રાપ્ત થવાનું હોય ત્યારે ક્રિયારૂ૫ માટે આત્મપદને પ્રાગ થાય છે. કેટલાકના મતમાં આત્મને પદ દ્વારા પ્રાપ્ત થતી ક્રિયાનો અર્થ અને પ્રેરક પ્રયોગ દ્વારા પ્રાપ્ત થતી ક્રિયાને અર્થે સરખા છે પરંતુ આ વાત બરાબર નથી એમ બીજી પંક્તિમાં જણાવવામાં આવ્યું છે.
વસે (તે યજ્ઞ કરે છે) એટલે યજ્ઞ માટેની બધી તૈયારીઓ કરે છે. આ તૈયારીઓ અથત સંવિધાનનો અર્થ આત્મને પદમાંથી પ્રાપ્ત થાય છે. સંવિધાનમાં વેદી બનાવવી, સમિધ મેળવવા વગેરેનો સમાવેશ થાય છે ચાનયતિ એવા બિન પ્રયોગમાંથી અથત પ્રેરક રૂપમાંથી બીજાને યજ્ઞ કરાવવાને સ્પષ્ટ અર્થ મળે છે. આમ આત્મપદના પ્રત્યેનો અર્થ અર્થાત ઉપગ્રહ અને ણિર્થ એક નથી બન્નેને એક બીજાના અર્થમાં વાપરી શકાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org