________________
વાકયપકીય विकल्पवति वा वृत्तिर्निवत्येऽय समुच्चिते ।
तेषामज्ञातशक्तीनां द्योतकेन नियम्यते ॥१९२।। અજાણી (અર્થ) શક્તિઓવાળા તે શબ્દોનાં વિકપ, નિષેધ અથવા સમુચ્ચય જણાવવાની શક્તિનું (૪ જેવા) ઘાતક શબ્દ વડે નિયમન થાય છે. (૧૨)
જ પદનો પ્રયોગ જો વાકયમાં કરવામાં ન આવે તો સમાસમાં જોડાનારાં પદે કયા અર્થનાં વાચક છે તે, તેમની વાયાવસ્થામાં જાણી શકાતું નથી. વા, ૧ અને ૨ જેવાં અર્થઘાતક પદો વડે વિક૯પ, નિષેધ અને સમુચ્ચયનો અર્થ દર્શાવવામાં આવે છે, તેથી વાક્યમાં આવાં પદો આવશ્યક છે.
वृत्तौ विशिष्टरूपत्वाच्चशब्दो विनिवर्तते ।
अर्थभेदेऽपि सारूप्यात् तच्चार्थेनापदिश्यते ॥१९३॥ (વિગ્રહ વાકય કરતાં) સમાસનું સ્વરૂપ વિશિષ્ટ હેવાથી (ગદ્ધ સમાસ)માં જ અને) અદષ્ટ બને છે. સમાસ અને વિરહનો અર્થ જુદે હોવા છતાં સમાન રૂપને કારણે ર (અને) ના અર્થ વડે તે દ્વન્દનો અર્થ ઓળખાય છે. (૧૯૩)
વિગ્રહવાકયમાં ૨ (અ) શબ્દનો વપરાશ આવશ્યક છે. % સમાસમાં ૨ (અ)નો પ્રયાગ થતો નથી. તેથી તેમાંથી અભેદપ્રાપ્ત સમુચ્ચયનું સ્વાભાવિક અભિધાન થાય છે. વાક્યમાં ૧ (અને)નો પ્રયોગ થતો હોવાથી ભેદાધિષ્ઠત સમુગ્યનો નિર્દેશ થાય છે. આવો અર્થભેદ હોવા છતાં સમુશ્ચિત બનતાં પદોને કોઈક ક્રિયા માટે એકબીજાની અપેક્ષા રહે છે. એકબીજાની આવી અપેક્ષાપ સામ્ય ૨ (અને) વડે જણાવાય છે અને તેના વડે દ્વન્દના અર્થને બેધ થાય છે. સરખાવો હેલારાજ : તવમાતાર્યમેવૈsfપ વાર્થ ન ઢાથ નિર્વેિશ્યતે क्रियायामितरेतरापेक्षासान्यमात्रात् ।
चस्य चासत्त्वभूतोऽर्थः स एवाश्रीयते यदि । तद्भर्मत्वं ततो द्वन्द्वे चादिष्वर्थकृतं हि तत् ॥१९४।।
(અ)નો અથ અદ્રવ્ય છે; અને આ અર્થને જ સ્વીકારવામાં આવે તે દ્વન્દ (સમાસ)માં તે (૪)નો જ (અવ્યયરૂ૫) સ્વભાવ પ્રાપ્ત થશે, કારણ કે ૨ (અ) વગેરેમાં તે (અવ્યય રૂપ સ્વભાવ) અથને કારણે પ્રાપ્ત થાય છે. (૧૯૪)
અવ્યયને અલિંગ અને અસંખ્ય કહ્યું છે. હવે વાર્થે ઢ: એવું વિધાન સ્વીકારીએ. તે ૨ નો અર્થ અર્થાત અવ્યયને અર્થ, અલિંગતા અને અસંખ્યત્વ, તે ધન્ડને પણ અર્થ થશે. પરંતુ % કાંઈ અવ્યય નથી, કારણકે વાયકા માં એનું પરિગણન નથી. આ પરિગણનની વાત બરાબર નથી, કારણકે, પાઠ વિધાયક નથી. તે માત્ર ઉદાહરણ રૂપે જ છે. તેમ છતાં જો દ%નો અર્થ એ ને અર્થ ગણાય. આજે ૨ જો અસત્વ અર્થાત અદ્રવરૂપ હોય તે ને અને તેથી ધન્ડને પણ લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org