________________
બીજુ કાંઠ
૫૩૭. શબ્દોના વિશિષ્ટ અર્થોનું અભિધાન સ્વાભાવિક છે; શાસ્ત્ર નિયમ દ્વારા શબ્દોના અર્થો નક્કી કરવામાં આવતા નથી. વ્યાકરણશાસ્ત્રને આ મહત્ત્વનો સિદ્ધાન્ત છે. | શબ્દોના અર્થોનો નિર્દેશ જે શાસ્ત્રનિયમો પ્રમાણે થતો હોય તે ધન્દ્રમાં પ્રાપ્ત થતા શબ્દોની કેવી સ્થિતિ થાય તેનો ઉલ્લેખ આ કારિકામાં કરવામાં આવ્યો છે. વાઢયો સરવે સૂત્રનિયમ જણાવે છે કે ૧ (અને) વગેરેને અર્થ અદ્રવ્ય છે. હવે અવ્યયશબ્દોને લિંગ વિનાના અને સંખ્યા વિનાના સમજવામાં આવે અને ૨ (અ)ના અર્થમાં દ્વન્દ સમાસ થાય છે એવા સૂત્રનિયમને સ્વીકારવામાં આવે તો દ્વન્દમાં પણ અલિંગતા અને અસંખ્યતા પ્રાપ્ત થશે. પરંતુ આમ બનતું નથી. કારણકે ૧ (અ)ને અદ્રવ્ય રૂ૫ અર્થ અને તેને કારણે પ્રાપ્ત થતાં અલિંગતા અને અસંખ્યતા તેમના લેકવ્યવહારમાં પ્રાપ્ત થતા સ્વાભાવિક અર્થાભિધાનને કારણે છે. આવા સ્વાભાવિક અભિધાનને માત્ર ઉલેખ વાઢયોs I સૂત્રનયમથી કરવામાં આવે છે : સરખાવો હેલારાજ-મસિં વાઢીનામયä સ્વભાવ. આ सिद्ध पाठेनानद्यते, न तु पाठ एव विधायकः उदाहरणत्वात् तस्य ।
चार्थः शब्दे क्वचिद् भेदात्कथञ्चित् समवस्थितः ।
द्योतकाश्चादयस्तस्य वक्ता द्वन्द्वस्तु तद्वताम् ।।१९५॥ જુદી જુદી શબ્દશક્તિઓને કારણે જ (અને) નો અર્થ કેઈક (જુદી જુદી) રીતે નિશ્ચિત બને છે. ૪ (અ) વગેરે (તેમના સમુદાયરૂપ અર્થના ધોતક છે, અને તેવા અથવાળા શબ્દને દ્વન્દ સમાસ તેના અર્થને વાચક છે. (૧૯૫)
विक्ल्पायभिधेयस्य चार्थस्यान्यपदार्थता ।
द्योतकत्वान्न कल्पेत तस्मान्सदुपलक्ष्यते ॥१९६।। | વિકલ્પ (સમુચ્ચય) વગેરે શબ્દો વડે જણાવાતો અર્થ, ૪ (વા) વગેરે ઘાતક હોવાને કારણે, બીજી રીતે જણાવાતા નથી. તેથી (વા શબ્દ વડે) સવરૂપ અર્થ દર્શાવવામાં આવે છે. (૧૯૬) અન્વય : (વાહીનાં) શોતwવાઢ વિશ્વામિ શ્વાસ અન્યવાર્થતા ન જતા તમા–
(વાર્થે દૃત્યન) ટૂ (વસ્તુ) ૩પઢતે ! ૧, વા વગેરે શબ્દ વિકલ્પ, સમુચ્ચય, પ્રતિષેધ વગેરે અર્થો દર્શાવે છે. આવા અર્થો સરવરૂપ દ્રવ્યના હોઈ શકે.
લિંગ અને સંખ્યા સાથે તેમનો સંબંધ હોય છે. વાર્થે (૨.૨.૨૯) સૂત્રમાં વાર્થો ને આવો જ અર્થ છે.
વા-૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org