________________
પt૮
વાકયપદય तत्र स्वाभाविक लिङ्ग शब्दधमे व्यपेक्षिते ।
शब्दः कश्चित्तमेवार्थ कथञ्चित् प्रतिपद्यते ॥१९७|| શબદના સ્વભાવને ધ્યાનમાં રાખીને, ત્યાં (ભાષ્યમ), લિંગને સ્વાભાવિક જાહેર કરવામાં આવ્યું છે. શ કઈક જુદી રીતે તે અર્થને જ પ્રાપ્ત કરે છે. (૧૭)
વાર્થે (૨.૨.૨૯) સૂત્ર ઉપરના ભાગમાં જણાવવામાં આવ્યું છે કે શબ્દોમાં લિંગ અને સંખ્યાનો અભાવ સ્વાભાવિકપગે હોય છે. તે વ્યાકરણશાસ્ત્રમાં નિયમવચનેને અધીન નથી. તેને વાવનિર્જ અતિ સંરક્યતા વા | દ ત વામાવતિ ). જો %ામા, કૃશતા આ ત્રણ શબ્દોમાં પ્રકૃતિ શબ્દ એ કસરખે છે, પરંતુ જુદા જુદા પ્રયાને કારણે જુદા જુદા અર્થાત્ નપુંસક, પુલિંગ, અને સ્ત્રીલિંગ એવા લિંગભેદો તેમાં પ્રાપ્ત થાય છે. અને મા : તથા સારા અને માઘ માં લિંગ અને વચન જુદાં જુદાં છે. ટૂધમ્ શબ્દ લિંગ અને સંખ્યા વિનાના છે, પરંતુ ઘમુગતાત્ વા ડર્શન (પા. સુ. ૫.૩.૪૫ દ્વિોત્ર ધન્ય (૫.૩,૪૫) ઉપરના વાર્તિક) પ્રમાણે દ્વિ, ત્રિ ને ધાં ને બદલે ધમક આદેશ થાય છે અને તેથી વષિ વૈધાનિ એવા પ્રગમાં સ્વાઈન એવો લિંગ અને સંખ્યાવાળો શબ્દ પ્રાપ્ત થાય છે.
शब्दादर्थाः प्रतायन्ते स भेदानां विधायकः ।
अनुमान विवक्षायाः शब्दादन्यन्न विद्यते ॥१९८॥ શબ્દમાંથી અર્થોનો વિસ્તાર થાય છે. તે (જ) જુદા જુદા (અર્થોનું નિર્માણ કરે છે. વક્તાની ઈચ્છાનું અનુમાન કરવા માટે શબ્દ સિવાય બીજું કશું પ્રાપ્ત થતું નથી. (૧૯૮)
પોતાને અભિપ્રેત અર્થ જણાવવા માટે વક્તા, યોગ્ય શબ્દનો પ્રયોગ કરે છે. તેથી વક્તાની ઈરછા માટે શબ્દો જ અનુમાપક છે. વક્તા પિતાની ઈચ્છા પ્રમાણે જ માય કે ૨૨; અથવા ૩ કે મા૫; નો પ્રયોગ કરે છે.
समुच्चितः स्याद् द्वन्द्वार्थो गुणभूतसमुच्चयः । समुच्चयो वापि भवेद् गुणभूतसमुच्चितः ।।१९९।। समुच्चितत्य प्राधान्ये लिङ्गसंख्ये स्वभावतः ।
समुच्चयस्य प्राधान्ये शास्त्र स्यात् प्रतिपादकम् ॥२०॥ જેમાં સમુચ્ચય ગૌણ રૂપે છે એ પદાર્થોને સમુચ્ચય દ્વન્દ સમાસને અર્થ હોઈ શકે અથવા જેમાં સમુચ્ચય પામેલા પદાર્થો ગૌણ છે એ સમુચ્ચય દ્વન્દના અર્થરૂપે હોઈ શકે. (૧૯૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org