SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંઠ ૧૩૫ અન્વય : (અઢાર) pધ્યા (ત્રકૃતિવ્રય) માામેટવરિત્ર તે, વિન્ટેaઈ મેવુ મેઢાનાં आश्रयत्वे अक्कल्पिते, लिङ्गप्रत्यवमर्शन, एवंभूता सा (सामान्यविशेषाभ्यां शबला) अवस्था, व्यक्ति. रूपाश्रये लिङ्गसंख्ये प्रपद्यते । શબ્દમાંથી પૃથક્કરણ બુદ્ધિ વડે પ્રકૃતિ અને પ્રત્યયને જુદા પાડતાં પ્રત્યયાથ દ્રવ્યસામાન્ય દર્શાવે છે. આવું દ્રવ્યસામાન્ય પ્રકૃત્ય એવા દ્રવ્યવિશેષની અપેક્ષા રાખતું હોવાથી તે ગુણરૂપ બનશે પરંતુ સ્ત્રીત્વવિશિષ્ટ દ્રવ્ય એક જ હોવાથી દ્રથવિશેષને આશ્રય અને દ્રવ્યસામાન્યને અાશ્રયી કેવી રીતે કહેવાશે ? એમ ન થાય તે બન્ને વચ્ચે આશ્રયાશ્રવિભાવ કેવી રીતે પ્રાપ્ત થાય એવી શકાને અહીં જવાબ આપવામાં આવ્યું છે. પ્રકૃતિ અને પ્રત્યયના વિશેષ અને સામાન્યરૂ૫ અર્થોના મિશ્રણરૂપ અવસ્થા એક જ છે. આ અવસ્થામાંથી પ્રત્યર્થ અને પ્રત્યયાય એવા ભેદ ક૯૫વામાં આવે છે. આવી કહપનાને કારણે પ્રકૃતિવડે વાચ કાવ્યવિશેષો પ્રત્યયવડે વાગ્ય સંસ્થાન અર્થાત્ સ્ત્રીત્વના શ્રિય તરીકે સમજવામાં આવે છે. આવા આવ્યા પ્રમાણે લિંગ અને સંખ્યા સમજવામાં આવે છે. અગાઉ જણાવ્યું હતું કે પ્રકૃતિ વડે વાટ્યુને સ્ત્રીત્વવાચક બે પ્રત્યય લાગે છે. તેને માટે કારણ એમ આપી શકાય કે સ્ત્રીવવાચક પ્રત્યયો ઘોતક હોય તો તેવા બે પ્રત્યયો પણ એક જ શબ્દને લાગશે, જેમકે પાર્ષાળી એવા શબ્દરૂપમાં ઇષ અને ૪૬ પ્રત્યય લાગે છે (જુઓ કારિકા ૧૭૮ ઉપરનું ટિપ્પણ). अन्तरेण चशब्दस्य प्रयोगं द्वन्द्वभाविनाम् । अविशिष्टार्थवृत्तित्व रूपाभेदात् प्रतीयते ॥१९१॥ દ્વ સમાસમાં પ્રાપ્ત થનારાં પદો તેમના સ્વરૂપમાં ભેદ ન હોવાથી, જ (અ) શબ્દના પ્રયોગ વિના, અભિન્ન અર્થ દર્શાવે છે. (૧૯૧) પાણિનિસૂત્ર વાળું દુ: (૨.૨.૨૯, “અને'ના અર્થમાં ધ% સમાસ થાય છે) ઉપરની ભાષ્યચર્ચામાં જણાવવામાં આવ્યું છે કે ૧ (અ) અવ્યય છે. તેથી જ ના અર્થમાં પ્રાપ્ત થનાર ઇન્દ સમાસ પણ અવ્યય હોવો જોઈએ. આ બરાબર નથી. કારણકે અમે ચોક્કસ ઉલ્લેખ જેવા છે. સ્વરાલિનિપાતમ થયY [ ૧.૧.૩૭ જાઢયોcસ ૧,૪.૫૭ વગેરે સત્ર) વડે જણાવવામાં આવ્યા છે. આ ઉલ્લેખમાં દ્વન્દ નથી. આ સિદ્ધાન્ત સ્વીકારીએ તે ૫ શબ્દથી દર્શાવાતા અથ સાથે લિંગ અને સંખ્યાના સંબંધ થશે નહિ. પરિણામે ઇન્દ્ર સમાસને ગિ અને સંખ્યા પ્રાપ્ત થશે. આ બરાબર નથી. ભાષાના વપરાશ મુજબ ૧ જે નિપાત છે તેને લિંગ અને વચન થતાં નથી. સમાસમાં જોડાતાં પદાને વિગ્રહવાકય તરીકે સમજવામાં આવે ત્યારે ૨ શબ્દના પ્રયોગ વિના ચાલતું નથી, કારણકે આવા પ્રયોગ વિના આ પદે સમુચ્ચય દર્શાવતાં નથી. વિપ્રહ વાક્યમાં ૨ શબ્દ વડે જણાવાતા અને લિંગ અને સંખ્યા સાથે સંબંધ થતા નથી. આ અને હવે પછીની પરિક્ષાઓમાં અને અંગે ચર્ચા કરવામાં આવી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy