________________
પ
વાંકયપીય
બન્નેમન્યવયાથે | (૨.૨.૨૪) ઉપરના ભાષ્યવચન “યદ્દિ તદ્દિ` ન: વાથેડિમિલીયતે, હૈત્ર સાંઠ્યાર્થી વિષયોન સિધ્યન્તિ ને અહીં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ વચન પ્રમાણે જે બહુત્રીહિ, સલિંગ અને સસંખ્ય એવા સ`પૂર્ણ પદા'નુ' પ્રધાનપણે અભિધાન કસ્સા હાય તા ગૌણ એવા વિભકત્યરૂપ સબંધ સમાસમાં અન્તભૂત હ।ઈ, પછી વિભક્તિના પ્રયોગ થતા નથી. તે પ્રમાણે ટાવ્ વગેરે લ...ગદર્શક પ્રત્યયા અને મુ વગેરે સંખ્યા પ્રત્યયેાનો પ્રયાગ થશે નહિ.
साधर्म्यमव्ययेन स्याद् बहुव्रीहेस्तथा सति । लिङ्गसंख्यानिमित्तस्य संस्कारस्यापवर्तनात् ॥२२९॥ प्रयुक्तेन च संबन्धाच्चैत्रादिश्रवणं भवेत् ।
विना विभक्त्या संबन्धो विभक्त्या विद्यते विना ॥ २३०॥
આમ થતાં લિંગ અને સંખ્યાને જણાવનારા પ્રત્યયાને કારણે પ્રાપ્ત થનારા સંસ્કારના અભાવને લીધે બહુવ્રીહિ અન્યયના જેવા થશે. (૨૨૯)
અને વળી વિભકિત વિના પ્રત્યેાજાયેલાં (પા સાથે) સબંધને કારણે, વિભક્તિ વિનાનાં ચૈત્ર વગેરે પદોનુ (જ) શ્રવણુ થશે. વિભકિત વિનાનાં પદોના વિભકિત વિનાનાં પદો સાથે સબંધ થાય છે. (૨૩૦)
ચિત્રનુ એવા દ્રવ્યસાહાન્યના વાચક અને વિભક્તિ પ્રત્યય વિના ઉચ્ચારાયેલા અહુવ્રીહિ સમાસના ક્ષેત્ર એવા સમાન અભિધેયવાળા અને તેવા જ વિભક્તિ વિનાના શબ્દ સાથે પ્રત્યેાગ ચશે, કારણ કે વિક્તિક પદાના સંબધ બીજા' વિભકત્યન્ત પદો સાથે થાય છે અને વિભક્તિ વિનાનાં પદાના સંબંધ ખીજા વિભક્તિ વિનાનાં પદે સાથે થાય છે એવા સામાન્ય નિયમ છે.
આ પ્રમાણે બહુવ્રીહિમાં પદાર્થોભિધાન પક્ષમાં ચૈન્ના: સાંચાથ વિષયો ન સિધ્યન્તિ 1 એવા પૂર્વ પક્ષ દર્શાવતા ભાષ્યવચનને સ્પષ્ટ કરવામાં આવ્યું.
अभिधानेऽपि संख्यायाः संख्यात्व न निवर्तते । षष्ठ्यर्थस्याभिधाने तु स्यात् प्रातिपदिकार्थता || २३१||
બહુત્રીહિ વડે સખ્યાનું અભિધાન થયું હાવા છતાં, તે (સ`ખ્યા)નું સંખ્યાપશુ નિવ્રુત્ત થતું નથી. ડીના અર્થનુ અભિધાન થયુ' હેાય તે તે (અ) બહુવ્રીહિ રૂપ પ્રાતિપદ્મિકાર્ય અનરશે. (૨૩૧)
Jain Education International
બહુવ્રીહિ અંગેની ચર્ચામાં લિંગ અને સ ંખ્યા અંગેની મુશ્કેલી દર્શાવતા આક્ષેપરૂપ ભાષ્યવચન ઐશાસ્ત્ર સાંયાય વિષયો ન લિધ્યન્તિ । ને સમજાવવામાં આવ્યુ'. તેના સમાધાનમાં જણાવવામાં અાવ્યું કે સ્ત્રીત્વના અર્થ દર્શાવતા પ્રાતિક્રિકને ટાપુ વગેરે સ્ત્રીલિગના
For Private & Personal Use Only
www.jainelibrary.org