________________
ત્રીજુ કાંઠ
પપ૧ પ્રત્યય લાગે છે. બહુવીહિ સમાસમાં સ્ત્રીત્વનું અભિધાન થયું હોવા છતાં ટામ્ વગેરે પ્રય સ્ત્રીત્વના ઘાતક બને છે. સંખ્યા અંગે કહી શકાય કે વિત્રગુ: સમાસમાં પ્રાતિપદિકના અર્થનું જ અભિધાન થતું હોવાથી કર્મ વગેરે અથ દર્શાવવાની શક્તિ તેનામાં નથી. તેથી કર્મ વગેરેમાં રહેલ એકત્વ સંખ્યા દર્શાવવા માટે સંખ્યાને લગતા પ્રત્ય સમાસને લગાડવામાં આવે છે. તેથી ત્રિનું વથા વિત્રાના કૃતમ્ | એસ પ્રયોગ બનશે. ભાષ્યમાંની આ ચર્ચામાંની સંખ્યા અંગેની ચર્ચાનો આ કારિકામાં અવતાર કરવામાં આવ્યો છે.
બહુબહિ સમાસનાં પદ સંખ્યાનું અભિધાન કરતાં હોવા છતાં સંખ્યાના પ્રત્યો તેને લાગશે. જા, ઢીં, વૈધ્રુવઃ માં gવ, દ્રિ, ગંદુ શબ્દ પિતે સંખ્યાનું અભિધાન કરતા હેવા છતાં તેમને વચનના પ્રત્યય લાગે છે.
પ્રાતિક્રિાચિન્નપરિમાળવચનમાત્રે પ્રથમ (૨,૩.૪૬, માત્ર પ્રાતિપાદિકના, માત્ર લિંગના, માત્ર પરિમાણુના અને માત્ર વચનના અર્થમાં પ્રથમા થાય છે) સવમાં વચન શબ્દનો ઉલ્લેખ હેવાથી સમાસની પ્રાપ્તિ થશે. સંબંધરૂપ ષય, સંબંધી એવા દ્રવ્યના અનુલક્ષમાં ગૌણ હોવાથી બહુવ્રીહિ પ્રાતિપદિકા દર્શાવશે. અન્તભૂત પ્રાતિ પદિકના અર્થમાં પ્રથમા થાય છે એવા નિયમ પ્રમાણે પ્રથમા થશે, ષષ્ઠી નહિ થાય.
अनुप्रयोगसिद्धयर्थ न विभक्त्यर्थकल्पना ।
वस्त्ववन्तरमुपक्षिप्तमिति केचित्प्रचक्षते ॥२३२॥ કેટલાક આચાર્યો જાહેર કરે છે કે બહુવતિમાં (સંબંઘરૂ૫) વિભાર્થની કહપના અનુપ્રયોગની સિદ્ધિને માટે નહિં, પરંતુ બી (વિશે ) મત તરીકે રજૂ કરવામાં આવી છે. (૨૩૨)
અન્ય પદના અર્થમાં બહુવીહિ સમાસ પ્રાપ્ત થાય છે એવો એક પક્ષ ભાગમાં પ્રાપ્ત થાય છે. વિભક્તિના અર્થમાં બહુત્રીતિ પ્રાપ્ત થાય છે એ બીજો પક્ષ પણ ભાષ્યમાં ચર્ચવામાં આવ્યા છે. ભાગ્યની ચર્ચા ઉપરથી સૂચન થાય છે કે પ્રથમ પક્ષને સવીકારવામાં આવતાં ચિત્રપુ: રેવદ્રત્ત: પ્રાપ્ત થાય; પરંતુ આવા અનુપ્રયોગની કશી જરૂર નથી. ભાગ્યકારે બીજો મત વિભકત્યર્યાભિધાન પક્ષ તરીકે રજૂ કર્યો છે, આ બીજો મત અનુપ્રયોગની સિદ્ધિ અર્થ નથી અર્થાત્ પહેલા મતના સમાધાન તરીકે નથી, પરંતુ એક સ્વતંત્ર દર્શન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. (જિતુ ના તમેટું યુirmરિ ચતયોવજતમ્ ફુરચેલાં મત ! હેલારાજ). આ બાજ પક્ષમાં પણ વિભકર્થરૂપ સંબંધ અને દ્રવ્યરૂપ સંબંધ વચ્ચે અભેદ હોવાથી બહુત્રીહિ સમાસ દ્રયનું અભિધાન કરે છે. આમ થતાં અહીં પણ અનુપ્રયોગ ઉપયોગી બને છે. આ દેપનું નિવારણ પણ ન વાનમિતિયાત્ એવી દલીલથી થશે. ભાગ્યમાં પણ તપાત્ર યુન્ મત્ર ૬ સત્રા પ્રવર્તતે છે એવા શબ્દોથી આ બીજા પક્ષને સત્કારવામાં આવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org