________________
ત્રીજી કાંડ
सप्तपर्णादिवद्भेदो न वृत्तौ विद्यते क्व चित् । रूदद्यरूढि विभागोऽपि क्रियते प्रतिपत्तये ॥ ५६ ॥
સપ્તપર્ન જેવા (સમાસ)પદમાં, કેઈકવાર, (સમાસમાં અને વાકયમાં) ભેદ હાય છે તેવા ભેદ સમાસમાં કદાપિ હાતા નથી. રૂઢિશબ્દો અને અરૂઢિશબ્દો એવા વિભાગ અભેધ માટે કરવામાં આવે છે. (૫૬)
સપ્તવઃ । (દરેક સાંધામાં જેને સાત પાંદડાં છે તેવુ' વૃક્ષ) સમાસનું' વિગ્રહવાકય વળિ વર્ષનિ સન્ત વર્નાનિ અન્ય ! થશે. વિગ્રહવાકયમાં મળતા વર્ષે શબ્દ સમાસમાં મળતા નથી. આવા ભેદને કારણે મુલ્તવ` સમાસને રૂઢિશબ્દ કહ્યો છે. રાનપુર: વગેરે સમાસશબ્દો મઢ અર્થાત યૌરંગક ગ્રખ્યો છે. કારિકામાં પ્રતિવર્યને અય લૌકિન્યાયસિદ્ધ અ ભેદના જ્ઞાન માટે' એવા કરવા, અર્થાત્ ‘ જ્ઞાનપ્રાપ્તિના ઉપાયરૂપે ' એવા કરવા. પ્રતિપત્તયે જીન્દ ઉપરથી સૂચવાય છે કે સમાસદા નિરવયવ છે.
या सामान्याश्रया संज्ञा विशेषविषया च या । बहुलग्रहणान्नास्ति प्रवृत्तिरुभयोस्तयोः ||
Jain Education International
KR
.
सुसूक्ष्मजटकेशादौ समासोऽवयवे यदि ।
स्यात् स्यात् तत्रान्तरङ्गत्वाद् वाधकोऽवयवस्वरः ।।५७-५८ ।।
૭:
સુસૂક્ષ્મજ્ઞટજેરોન સમાસમાં (જો મુસૂક્ષ્મજ્ઞટા: એવા) અવયવના સમાસ પહેલાં કરવામાં આવે તે તે અવયવને સ્વર અન્તરંગ હાવાથી (પૂ સમાસના સ્વરને) બાધક બનશે;
For Private & Personal Use Only
અને તેથી (સમાસ)સ'જ્ઞા અંગેના સામાન્ય નિયમની અને વિશેષનિયમની અમ બન્નેની પ્રવૃત્તિ (વિશેષ શબ્દમાંના) વદુરુમ્ શબ્દને કારણે, થશે નહિ.(૫૭-૫૮) સમર્થ વિધિ: । સૂત્ર ઉપરના ભાષ્યમાંની સમાસને મેગ્ય પદ્માની સંખ્યાના નિ યુની ચર્ચાના સંદર્ભમાં અનેક પદાને જ્યારે સમાસ કરવાના હોય ત્યારે બમ્બે પદોના સમાસ કરવા કે ઘણાં પટ્ટાના એકસાથે સમાસ કરવા એવી ચર્ચોના અનુસધાનમાં બન્ને પદાના સમાસ કરવામાં આવતાં કેટલાક પ્રયેગા સિદ્ધ બનતા નથી એમ જણાવવામાં આવ્યુ છે. આના ઉદાહરણ તરીકે મહાભાષ્યમાં મુનક્રેશે (અત્યંત પાતળા અને ભરાવદાર વાળવાળા તેની સથે), મુનલાનિનવાલા (અત્યંત નીયા પહેરેલા મૃગચરૂપી વસ્રવાળા તેની સાથે) અને સમન્તાશિતિરન્થેન (આખા શરીરે સફેદ ટપકાંવાળા તેની સાથે) સમાસા રજૂ કરવામાં આવ્યા છે. પત`જલિના સમયમાં પ્રચલિત કાઈ એ સુભાષિતામાંથી ત્રણ સમાસશબ્દને તેમણે પસંદ કર્યો છે. આવું એક સુભાષિત કાશિકામાં મળે છે.
सुक्ष्मजटकेशेन सुनता जिनवाससा ।
पुत्री पर्वतराजस्य कथं हेतोर्विवाहित। ॥
www.jainelibrary.org