________________
જામ મા "
૪૮૦
વાકયપદીય ઉપરના ત્રણ સમાસોમાંથી મુમુક્ષમગટોન એ બહુત્રીહિ સમાસ તેમણે વિશેષ ચર્ચા માટે રજૂ કર્યો છે. આ સમાસને ત્રણ રીતે સમ 2 શકાય :
(૧) સૂા: ૧ મી ૨ યુટ્યૂશ્મનટા: . (કર્મધારય) (૨) દુહુ ઇફમગટાઃ યુયુગટા: (કર્મધારય) () સુમૂક્ષ્મગટા; શા: ગણ્ય સુરક્ષ્મિનટર: આ સેન (બહુવ્રીહિ)
રુમઝટ: શાક એવો દિપદ બહુવ્રીહિ કરવામાં આવતાં યુસમગટા: એવા પહેલા પદમાં નો અકાર ઉદાત્ત થશે. આ બરાબર નથી. જે ચાર પદેને બહુaોહિદુહુ દૂના: ઝટ: I: F-કરવામાં આવે તો સુ પૂર્વપદ થશે અને ૩ માંના ૩ ઉદાત્ત થશે. આ બરાબર છે.
ઉપર જણાવેલી ઈષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તે યુL (૨.૧.૪)થી પ્રાપ્ત થત એક વિભકયતને બીજા વિભકયત્ત સાથે સમાસ અને વિશેષ વિશેળે કુમ્ (૨.૧,૫૭)થી વિક પ્રાપ્ત થતો વિશેષણસમાસ (નોટાન્ !) આ દુર્દમ | પ્રયોગમાં પ્રવૃત્ત નથી એમ માનવું રહ્યું. આવું માનવા માટે વધુમ્ શબ્દ યોગ્ય છે. અને જનાવવા સૂત્ર (૨.૧.૨૪) થી આ પણ ઈટ-એવા બહુત્રીહિની અને તેથી પુર્વપદપ્રકૃતિસ્વરની પ્રાપ્તિ થશે.
समुदायस्य वृत्तौ च नैकदेशो विभाष्यते ।
भेद एव विभाषाया नियतो विषयो यतः ॥५९॥ (બધા અવયવોના) સમુદાયનો સમાસ કરવાનો હોય તો તેના એક અવયવ અંગે વિકલ્પ હોઈ શકે નહિ, કારણકે, વિકલ્પનો નિયત વિષય વાક્ય જ છે. (૫૯)
અગાઉની કારિકામાં જણાવવામાં આવ્યું કે સમાસસંજ્ઞા અંગેના સામાન્ય નિયમની અને તેને અંગેના વિશેષનિયમની નિવૃત્તિ વિશેષ વિશળ વહૂરFા સૂત્રમાંને વહુન્ શબ્દથી થશે. આ અગે શંકા કરવામાં આવે છે કે વિમાથાપરવરિશ્વતઃ વળ્યા એવા સૂત્રોમાંથી એક સૂત્ર વિમાઘા (૨.૧.૧૧) અને શgવરિવરિશ્વવ વવવ્યા ! એવું બીજું સૂત્ર (૨.૧.૧૨) યોગવિભાગ વડે પ્રાપ્ત થાય છે. તેમાંથી વિમાશા | સત્રનિયમ વડે સમાસસંજ્ઞા અંગેના સામાન્ય નિયમની અને વિશેષનિયમની નિવૃત્તિ પુરુમઝટવિશેન પ્રગમાં કેમ કરતા નથી ? આ કારિકામાં તેને ઉત્તર આપવામાં આવ્યો છે.
વિમાપા ! (૨.૧.૧૧) સૂત્રથી એનાથાભાવ હોય ત્યાં સમાસ કરવો અને પેલા હોય ત્યાં વાક્ય કરવું એ વિકલ્પ પ્રાપ્ત થાય છે. આ વિકટપ પ્રમાણે ગુસૂ૦ બહુવ્રીહિ સમાસમાં તેનાં બધાં પદો વચ્ચે એકાથી ભાવરૂપ સામ હાવાથી બહુત્રો હ થશે. એ પ્રમાણે તેના અવયવો વચ્ચે પણ સામર્થ થશે, અને તેથી અવયનો તપુરુષ સમાસ અને તે પ્રમાણે સ્વરપ્રાપ્તિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org