SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ ત્રીજું કાંડ यतश्चाविषयः सोऽस्यास्तस्मान्नास्त्यकृतार्थता । अभेदप्रक्रमेऽत्यन्त भेदानामपसारणात् ॥६०॥ (એકાથીભાવરૂપ) અભેદને સંદર્ભ હોય ત્યાં (પેક્ષારૂપ) ભેદે પૂરેપૂરા દૂર થતા હોઈ તે એકાથીભાવ), તે (વિભાષા) વિષય ન હોવાને કારણે (વિભાષા) અસફળ બનતી નથી. (૬૦) અન્વય: (gવાથી"માવવય) અમેચ ને (વ્યવેક્ષાવાળાં) મેવાનાં બચત અવતારગાત, જ (#ાથમા) ગા: (વિમાવાયા:) ચતઃ અવિષયઃ સમાત (તા. વિમાકાયા) અગ્રતાર્થતા નાહિતા સમર્થ: વવિધિઃ ૫ (૨. ૧. ૧) ઉપરના વાર્તિક ૨, વાવવાનર્થક રન્નમાવસાવાતા ને સમજાવતાં પતંજલિ જણાવે છે કે વિમાપા ! (૨-૧-૧૧)થી પ્રાપ્ત થતો વિકલ્પ જરૂરી નથી, કારણ કે સમાસ પક્ષ (વિક્ષ:) અને વાક્ય પક્ષ (મવિક્ષઃ) એવા બે સ્વાભાવિક પક્ષે છે. તેમને સ્વીકાર શબ્દોના વપરાશ ઉપર છે. તેથી વિમાષા સત્રની જરૂર નથી. આ વાતિકને પૂર્વપક્ષનો વિચાર સમજવાને છે. ભર્તુહરિ જણાવે છે કે વિમાવા સૂત્રને વિષય એકાથભાવ નથી, પરંતુ તેને સંદર્ભ એટલે જ છે કે જ્યાં એકાર્યોભાવ હોય ત્યાં સમાસ અને વ્યાપેક્ષા હોય ત્યાં વાક્ય સમજવું. આ સ્થિતિ સ્વાભાવિક છે, કારણ કે, જ્યાં એકાથીભાવરૂપ અભેદને સંબંધ હોય ત્યાં વ્યાપેક્ષારૂપ ભેદ દૂર થાય છે. ભતૃહરિ સૂચવે છે કે, આમ છતાં વિભાષા સૂત્ર અન્યત્ર ચરિતાર્થ છે. महाकष्टश्रितेत्येव न स्याद् भेदः पदत्रये । वृत्तावयवस्यात्त्व यस्मान्न प्रतिषिध्यते ॥६१॥ મદદશ્રિતઃ એવા ત્રણ પદેવાળા સમાસમાગમાં (સ્વરનો) ફેરફાર થતો નથી, કારણ કે સમાસના અવયવ (મા)માં આને પ્રતિષેધ થતું નથી. (૬૧) ત્રણ પદના કેટલાક સમાસમાં અવયવસ્વર અને સમુદાયસ્વરમાં ફેરફાર થતો નથી. મંદાતિ સમાસનું મત જ માઈ, મgબ્દ શ્રિતઃ મદાષ્ટબિત: એવું વિગ્રહવાક્ય થશે. અહીં પહેલાં બે પદોનો સમાસ ના દર્ટ માટમ થયો. સન્મારમોત્તમદા: પૂથમાનેઃ (૨૧.૬૧, લગ્ન, મદત, ઘરમ, કામ અને કષ્ટ શબ્દોને સમાનાધિકરણ એવા પૂજ્યમાન વાચક સુબત્ત સાથે વિક૯પે તપુરુષ સમાસ થશે) પ્રમાણે મત નું માં થયું અને મને દ્વિતીયા ! (૬.૨.૪૭, અહીનવાચક સમાસમાં, શ પ્રત્યયાત ઉત્તરપદ પછી આવતું હોય તો દિતીયાત પૂર્વપદને પ્રકૃતિસ્વર થાય છે. સૂત્રથી પૂર્વપદપ્રકૃતિસ્વર થયે. આ સ્વર પણ અવયવસમાસના અતદાત રૂપે છે, એટલે સ્વરમાં ફેરફાર નથી. આમ સ્વરમાં ફેરફાર ન થતાં આ પ્રયોગમાં અવયવોને સમાસ પણ થશે. વા-૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy