________________
વાકય૫હોય
महारण्यमतीते तु त्रिपदाद्भिद्यते स्वरः ।
यस्मात् तत्रान्तरङ्गत्वाद् बाधकोऽवयवस्वरः ॥६२।। ત્રણ પદથી બનેલા મgoણાતીતે સમાસમાં સ્વરમાં ફેરફાર થાય છે કારણ કે અવયવસ્વર અન્તરંગ હાઈ (અન્તદાત્ત સ્વરને) બાધક બને છે. (૧૨)
મદાવ્યાતીત: એવા ત્રણ પદના સમાસનો માવળે મારવું. મંદારવું અતીતઃ મદારચાતીતઃ એવો વિગ્રહ થશે. માથું માં અન્તાદાત્ત સમાચાં (પા.મુ. ૬.૧.૨૧૩) સુત્રનિયમથી થશે. મહારખ્યાતીત: માં સ્વરની પ્રાપ્તિ થાય. (૬. ૨, ૧૪૪, ગતિ, કારક અને ઉપપદ પછી આવતા ૧, ૩, ૫, રક્ત, મજૂ, કાન્ , ફત્ર, અને જે પ્રત્યયાન્ત ઉતરપદને અન્તદાન થાય છે) થી થશે, પરંતુ અવયવસ્વર અતરંગ હેવાથી પૂર્ણ સમાસના સ્વરને બાધ કરશે.
सतिशिष्टबलीयस्त्वात् थाथादिस्वर एव तु ।
द्विपदे तेन युगपद् त्रितय न समस्यते ॥६३।। બે પદેના સમાસમાં, “સતિશિષ્ટસ્વર વધારે બળવાન છે” એવા નિયમને અનુસરીને થાથાદિસ્વર પ્રાપ્ત થશે, તેથી ત્રણ પદેને એકસાથે સમાસ થશે નહિ. (૩)
મરજી મહારનું , એમ સમ્પન (૨. ૧, ૬) સૂત્ર પ્રમાણે સમાસ કરવામાં આવતાં અને પછી મારા સંતતઃ એમ મિતીયાસમાસ કરવામાં આવતાં થાય ૦ (૬, ૨. ૧૪૪) મૂત્રનિયમ પ્રમાણે થાયાદિસ્વર અર્થાત્ સતીતમાંના તને ન અનતેરાત થશે. આ થાથાદિસ્વર, સતિશિષ્ટબલીયત્વના નિયમને કારણે અવયવસ્વરનો બાધક બનશે. આમ બે પદોનો સમાસ કરવામાં આવતાં અતેદાર સ્વર પ્રાપ્ત થશે અને ત્રણ પદોને સમાસ કરવામાં આવતાં માદાર થશે. આથી સ્વરભેદ થતો હે ઈ ત્રણ પદને સમાસ થશે નહિ.
येषामपूज्यमानत्व' परार्थानुगमात्मके ।
विशेषणविशेष्यत्वमपि तेषां न कल्पते ॥६४॥ જેમના મતમાં બ્રિાં ના અર્થ સાથે જોડાતા જ પદના અર્થ સાથે કન્ નો સંબંધ થતું નથી, તેમના મતમાં (બે પદને) વિશેષણવિશેષ્યભાવ પણ કહપી શકાતું નથી. (૬૪).
મત દર્ટ બિત: | સમાસ કરતી વખતે જે ઋષ્ટ શબ્દ બિન સાથે જોડાયેલો હોય તો તે વર્ણનો મત સાથે સંબંધ થશે નહિ અને તેથી મારનો અર્થાત પૂજયમાનત્વને ભાવ દર્ટમાં પ્રાપ્ત થશે નહિ. આવું પૂજ્યમાનત્વ ન રહેતાં મત અને શ્રદ્ધ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ થશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org