________________
ત્રીજુ કાંડ
बिशेषः श्रूयमाणोऽपि प्रधानेषु गुणेषु वा ।
शब्दान्तरत्वाद् वाक्ये तु वृत्तौ नित्यं न विद्यते ॥६५।। વિગ્રહવાકામાં મુખ્ય પાનું કે ગૌણ પદોનું વિશેષણ પ્રાપ્ત થતું હેવા છતાં સમાસમાં તે મળતું નથી, કારણ કે બન્ને શબ્દ(ગે) જુદા છે. (૫)
બદ્રશ્ય રાજ્ઞ: પુરુષ: 1 (સમૃદ્ધ રાજાને નેકર) એવા વિગ્રહવાક્યમાં ગૌણુપદનું વિશેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. સમાસમાં જેમકે, રાનપુરુષ માં આવું ઢહ્ય વિશેષણ મળતું નથી, કારણ કે, પ્રધાનપદ પુષઃ સાથે જોડાયેલા રાજ્ઞ: પદને વિશેષણ પ્રાપ્ત થશે નહિ. સમાસ અને વિગ્રહવાકય જુદા શબ્દપ્રયોગો છે તેથી આવું બને છે.
विशेषकर्मसंबन्धे निर्मुक्तेऽपि कृतादिभिः ।
विशेषनिरपेक्षोऽन्यः कृतशब्दः प्रवर्तते ॥६६॥ (વાક્યમાં) શર વગેરે વડે કેઈક ચેકસ કર્મ સાથેના સંબંધનું અભિયાન કરાતાં છતાં, સમાસમાં આવા વિશેષશબ્દની અપેક્ષા વિનાને બીજે (કૃત) શબ્દ પ્રાપ્ત થાય છે. (૧૬)
aqવી કરન્ ! એવા પ્રયોગમાં તપૂર્વ એવા સમાસનું વિગ્રહવાકય કૃત: પૂર્વ ટ: મને એવું થશે. અહીં કૃત: શબ્દ વટી નું અભિધાન કરે છે, અર્થાત્ કર્મનું અભિધાન કરે છે, પરંતુ કૃતજૂથ એવા સમાસમાં છૂતનો સંબંધ પૂર્વ એવા પ્રધાનપદ સાથે છે, તેથી, શત: નો ' એવા કમ સાથે સંબંધ થતો નથી. સમાસમાં કૃત શબ્દ સ્વતંત્ર અર્થાત, વાકયના કૃતથી જુદો છે. નિર્મુત્તેવિ એટલે મિહિsfપ “અભિહિત થતું હોવા છતાં” એવો અર્થ થશે.
अकर्मकत्वे सत्येवं क्तान्त भावाभिधायि तत् ।
ततः क्रियावता का योगो भवति कर्मणाम् ।।६७।।
આ પ્રમાણે જેને અંતે છે એ (ત શબ્દ)પ્રવેગ અકર્મક હોઈ (માત્ર) ક્રિયાનું અભિધાન કરતે હોવાથી ક્રિયા સાથે સંબંધવાળા કર્તાને કર્મો સાથે સંબંધ થાય છે. (૬૭).
વૃત્તિ અને વાકય જુદાં હોય છે. કૃતઃ પૂર્વ વટ; નેતા એવા વાકામાં શત શબ્દ વિશિષ્ટ કર્મ કટ સાથે સંબંધને યોગ્ય હોવા છતાં, તેનો સમાસમાં સંબંધ થતું નથી તથી સમાસમાં #ને કોઈ ચોક્કસ કર્મ સાથે સંબંધ નથી. આમ શત શબ્દ અકર્મક બનતે હોઈ માત્ર સામાન્ય ક્રિયાનું અભિધાન કરે છે. સમાસમાં સામાન્ય ક્રિયાનું અભિયાન કરનારા ત શબ્દને સમાસની બહારના જ એવા કમ સાથે સંબંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org