________________
વાકય ૫દીય पदं यथैव वृक्षादि विशिष्टेऽथे व्यवस्थितम् ।
नीलोत्पलाद्यपि तथा भागाभ्यां वर्तते विना ॥५४॥ જેમ વૃક્ષ વગેરે પદ ચોક્કસ (અવિભક્ત) અર્થમાં પ્રત્યે જાય છે તેમ નીટોરપત્ર વગેરે (સમાસ) પણ તેના અવયના બેધ) વિના પ્રોજાય છે. (૫૪)
વૈયાકરણ મતમાં પદના સંદર્ભમાં વર્ષો અનર્થક છે અને વાક્યને સંદર્ભમાં પદો અનર્થક છે. તેથી વૃક્ષ શબ્દથી એક નિરંશ શબ્દનો બંધ થાય છે. એ પ્રમાણે નવમ્ જેવા સમાસમાં તેના અવયવો ૪ અને ૩રું પણ એક સળંગ નિરવયવ સમાસ પદનો બંધ કરાવે છે. આવા બેધમાં તે સમાસના ભાગે અર્થાત્ અવયનું કશું મહત્ત્વ નથી. વૃક્ષ: પદમાં પ્રકૃતિ વૃક્ષ અને પ્રત્યય , એવો ભેદ માત્ર શાસ્ત્રીય કાર્ય માટે સમજવામાં આવે છે. વાસ્તવમાં આ ભેદ છે જ નહિ. તેવી રીતે સમાસમાં પગ અવયવો અને તેમના અર્થો, તેમની વચ્ચે વિભક્તિ પ્રત્યાયની પ્રાપ્તિ, ચક્કસ સંખ્યાને બધ વગેરે બાબતે શાસ્ત્રકા માટે જ છે. વાસ્તવમાં સમસ એક અને નિરંશ શબ્દઘટક છે. તેથી તેમાં ઉપસર્જન પદ સાથે વિશેષણ જવામાં આવે એવો બઢા રામપુષઃ સમાસપ્રાગ સ્વીકાર્ય બનતો થથી,
श्रोत्रियक्षेत्रियादीनां न च वासिष्ठगाय॑वत् ।
भेदेन प्रत्ययो लोके तुल्यरूपासमन्वयात् ॥५५॥ શખવ્યવહારમાં એકસરખા (પ્રકૃતિ શબ્દો) પ્રાપ્ત થતા ન હોવાથી શ્રોત્રિય અને ક્ષેત્રિય પ્રગમાં વાસિષ્ઠ અને ગાગ્ય જેવા પ્રાગની જેમ (પ્રકૃતિપ્રત્યય) વિભાગ વડે અર્થધ થતું નથી. (૫૫)
જનવિ ન્ (૪.૧.૧૦૫. ગર્ગાદિગણમાંના જ વગેરે શબ્દને ગત્રાપત્ય અર્થમાં ય પ્રત્યય લાગે છે.) સૂર પ્રમાણે જ શબ્દને ય પ્રત્યય લાગીને જ થશે. તે પ્રમાણે REઇપ૧ વૃદિma | (૪.૧.૨૨૪. ઋષિવિશેષને વાચક શબ્દ અને અર્ધક, વૃષ્ણુિ, કર વંશેની વ્યક્તિઓના વાચક શબ્દોને અપત્ય અર્થમાં મન્ પ્રત્યય લાગે છે) પ્રમાણે વરિષ્ઠ. શાહને શr પ્રત્યય લાગીને વાણિss: પદ બનશે. શ્રોત્રિયં છSધીતે | (૫. ૨. ૮૪, વેદાધ્યયન કરનાર એવા અર્થ માં શ્રોત્રિયન એ ન જેમાં ઈત છે તેવો શબ્દ અનિયમિત ૩૫-નિપાતન તરીકે વપરાય છે) પ્રમાણે અહીં છે: અધાતે 1 એવા વ્યાખ્યાનવાયવાળા શ્રોત્રિય શબ્દ અભિપ્રેત છે; અથવા છાણ શબ્દને નું અધ્યયન કરનાર અર્થમાં ઘમ્ પ્રત્યય અને છત્ ને શ્રોત્ર નો આદેશ અનિયમિતપણે થાય છે એમ સમજવાનું છે. આ બે તદ્ધિતાન રૂપમાં તેમના પ્રકૃતિ શબ્દ જુદા છે, અર્થાત વાવ8: જામાં જેવા પ્રકૃતિ શબદો છે, તેવા નથી. ક્ષેત્રિય શબ્દ પણ ક્ષત્રિય% રક્ષેત્રે વિધિઃ (૫૨ ૯૨, અસાધ્ય રોગના અર્થમાં ક્ષત્રિય એવા ૬ ઈવાળે અને ઘ પ્રત્યયવાળે શબ્દ નિપાતન તરીકે વપરાય છે) પ્રમાણે જુદા પ્રકૃતિ શes ઉપરથી બન્યો છે. આવો બીજો શબ્દ વાપરશa: (લગ્નબાય સંબંધવાળી સ્ત્રી થી થયેલો પુત્ર)માં વરરત્રો પ્રકૃતિ શબ છે તેને શું એ આદેરા થઈને તેને અપત્ય અર્થમાં અન્ પ્રત્યય લાગ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org