SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ ત્રીજુ કાંડ ગુજ્ઞ: (જેડેલો) અને જિ: (છાંટેલો) એવા શબ્દોનો લોપ કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે સમાસમાં વિભક્તિને લોપ થાય છે એમ સૂત્રકારે સુવો ધાતુતિ વિષયો (૨. ૪. ૭૧)માં જણાવ્યું છે. વાક્યમાં વિભકત્યન્ત પ્રાતિપાદિક પ્રાપ્ત થાય છે, પરંતુ જે શબ્દો વાક્યમાં ન હોય તેમનો લેપ કેવી રીતે થાય? વિગ્રહમાં આવા શબ્દોનું અસ્તિત્વ નથી. આ ચર્ચાના મૂળમાં મળ મિસ્ત્રમ્ | (૨. ૧ ૩૫, મિશ્રણનું સાધન એવો અર્થ દર્શાવનાર તૃતીયાન્ત શબ્દનો ભઠ્યવાચક સુબત સાથે વિકલ્પ તપુરુષ સમાસ થાય છે) ઉપરનાં ત્રણ વાત્તિ છે અને તેમને ઉપરનું ભાષ્ય છે. વાર્તિક માં જણાવ્યું છે કે સમાનાધિકરણ પવાળા સમાસમાં તૃતીયાત પૂર્વપદ અને ર પ્રત્યય ઉત્તરપદ તરીકે રહેલા સુબતનો બીજા સુબત્ત સાથે સમાસ થાય છે અને જાત ઉત્તરપદને લોપ થાય છે એનું વિધાન કરવું જોઈએ, જેમ કે સદના ૩સિરા: (કોઢન) વઘુવતિ, રબ્યુલિi: મન: ધનાઢન: | ગુટેન સંgટા: ગુરૂદા:; ગુરુવૃદા: ધાન: મુકવાના: વાર્તિક ૫ (વકીલમાર્થ યુકૂળતઃ ) માં જણાવવામાં આવ્યું છે કે યુ અથવા પૂર્ણ શબ્દ સાથે ષડ્યન્તનો જે તપુરુષ સમાસ થાય તેનો બીજા સુબત સાથે સમાસ થાય છે અને ગુજ્જ અને પૂર્ણ નો લોપ થાય છે એવું વિધાન કરવું જોઈએ જેથી અવાજ, ધિઘટ: વગેરે સમાસો પ્રાપ્ત થાય. લોપનું વિધાન કરનારાં આ બે વાર્તિકોના વિચારનું ખંડન કરતાં, પછીનાં ત્રણ વાર્તાિ કે, ન વા સમાનાર્ ગુજાર્થસંપ્રત્યયાદવ સામK L અને સંગાથાદવ તથવતાના જણાવે છે કે વાક્યમાં ૩૫સિત વગેરે શબ્દો પ્રાપ્ત થતા નથી. ઉપરાંત રાસનઃ જેવા પ્રયોગોમાં ઢવિ શબ્દના ઉચ્ચારણ સાથે દહીં છાંટેલે (ભાત) એવો અર્થ સમજાય છે અને આવો અર્થ લોકવ્યવહારમાં મળે છે. હેલારાજ જણાવે છે કે (વાં રથ: ) નોરથ અને (ઢના ધા:) ધિઘટ: . એવા સમાસપ્રયોગોમાં વાદ્યવાહનસંબંધ અને ધારાધેય સંબંધ અને ધિ શબ્દો દ્વારા જણાવાય છે. शब्दान्तरत्वायुक्तादिः क्वचिद्वाक्ये प्रयुज्यते । प्रपर्णप्रपलाशादौ गतशब्दश्च वृत्तिषु ॥५२।। કેઈકવાર વાકયમાં શુ વગેરે શબ્દો અને પ્રવળ અને વસ્ત્રારા સમાસોની સાથે નત શબ્દ વપરાય છે, કારણ કે તે (જુકત અને જાત શબ્દો) જુદા છે. (૫૨) વ્યવહારમાં જોયુ: રથ: , ઘુપત્તિ: મો: ધિpળ ઘર: એવાં વાકોમાં ગુજ, afજત, પૂર્વ વગેરે શબ્દો મળે છે, તેમના લોપ વિશે વિધાન કરવું જોઈએ, એવી શું કાને અહીં ઉત્તર આપવામાં આવ્યું છે. વાકયો બે પ્રકારનાં છે, વ્યવહારમાં વપરાતું લૌકિક વાકય અને શાસ્ત્રમાં વપરાતું પ્રક્રિયાવાય, અર્થાત વિગ્રહવાક્ય. બન્ને વચ્ચે જીવંત પથ અને ચિત્રમાંના પશુ જે ભેદ છે. પ્રક્રિયાવાકયમાં યુ, ૩કિત કે જૂળ જેવા શબ્દો મળતા નથી. વ્યવહાર વાકોમાં આવા જુદા જુદા શબ્દો પ્રાપ્ત થાય છે. વ્યાકરણ શાસ્ત્ર અવા બધા શબ્દોના લેપનું વિધાન કરી શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy