SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ વાકય૫રીય નિમિત્તનિયમ: શા સંવધસ્થ ન ગૃuતે . कर्मप्रवचनीयैस्तु स विशेषोऽवरुध्यते ॥१५८॥ (શેષ) સંબંધના નિયત કારણરૂપ (ક્રિયાવિશેષ) ને શબ્દ(સામર્થ્ય)થી (કઈક વાર) જાણી શકાતો નથી. આ વિશેષ, કમપ્રવચન વડે સ્પષ્ટ થાય છે સંબંધને ક્રિયાકારકપૂર્વક કહ્યો છે. પરંતુ ક્રિયા કયી અને કારક કોને કહેવાશે તેને કેવી રીતે જાણી શકાય તે અંગે આ કારિકા સ્પષ્ટતા કરે છે. પિતુઃ પુત્ર ! (પિતાનો દીકરી પ્રયોગમાં બે સંબંધ સ્પષ્ટ થાય છે. પરંતુ રાજપુત પ્રયોગમાં સ્વસ્વામિભાવ સબંધ અગે, તે સંબંધ કયી ક્રિયા વડે પ્રાપ્ત થયો છે, એ સમજવું સહેલું નથી આવા પ્રયોગોમાં, સંબંધ માટે નિયત એવી ક્રિયા, કર્મપ્રવચનીય વડે સમજાય છે. શાસભ્યર્થ સરતાનનુગ્રાવત (શાકની સંહિતાના પાઠ પછી વૃષ્ટિ થઈ.) પ્રગમાં વૃદ્ધિ અને પાઠ વચ્ચે કાર્યકારભાવ સંબંધ છે. આવા સંબંધ માટેનું નિમિત્ત અર્થાત પાઠ સાંભળવાની ક્રિયા, કર્મ પ્રવચનીય બનુ દારા સમજાય છે, કારણ કે, અન્યત્ર અનુનિરાળ જેવા પ્રયોગો મળે છે. साधनैर्व्यपदिष्टे च श्रूयमाणक्रिये पुनः । प्रोक्ता प्रतिपदं षष्ठी समासस्य निवृत्तये ॥१५९।। (કર્મ વગેરે) કાર વડે ઓળખાતા અને ક્રિયાના ઉલેખ વાળા (શેષ રૂ૫) સંબંધ અંગે દરેક પદમાં ષષ્ઠી વિભક્તિનું વિધાન, સમાસની નિવૃત્તિ માટે છે.(૧૫૯) કર્મ, કરણ વગેરે કાર શેષ સંબંધની ઓળખ માટે છે. શેષ સંબંધ એટલે કર્મ વગેરે કાર સાથે સમાન અધિકરણમાં રહેલો અને તેમના ફળ રૂ૫ સંબંધ. આવા સબંધને દર્શાવવા માટે પછી રોજે સૂત્રથી પકડી વિભક્તિનું વિધાન થયું છે. વિધાર્થશાં જળ ! (પા.સૂ ૨.૩.૫૨, સ્મરણને અર્થ દર્શાવનાર ધાતુ અને હય અને ન્ ધાતુના કર્મને શેષના અર્થમાં પડી થાય છે) વગેરે સૂત્રથી સિદ્ધ થતા પ્રયોગ માટે આવાં જુદાં સૂત્ર કરવાની જરૂર નથી. પરંતુ આવાં જુદાં સૂત્રોનું પ્રયોજન એ છે કે આ સૂત્રેામાં દરેક પદ માટે જેનું વિધાન થયું છે, એવી વક્કીનો લેપ થાય, અથાત તે માટે ષષ્ઠી સમાસની નિવૃત્તિ માટે આવાં વધારાનાં સૂત્રોની રચના થઈ છે. વાર્તિકકારે પણ કહ્યું છે કે પ્રતિષવિધાના પૂછી ન સમ0 | તેથી માતુ: સ્મૃ૩૫ એવા પ્રયોગમાં માતૃઋત એ સમાસમણ થશે નહિ. निष्ठायां कर्मविषया षष्ठी च प्रतिषिध्यते । । शेषलक्षणया षष्ट्या समासस्तत्र नेष्यते ॥१६०॥ નિઠા (પ્રત્યયવાળા શબ્દરૂ૫) સાથે પ્રાપ્ત થતી કર્મવિષયક ષષ્ઠીને પ્રતિષેધ થાય છે, (પરંતુ) ષષ્ઠી, શેષરૂપ સંબંધને કારણે પ્રાપ્ત થતી હોવાથી, સમાસનો નિષેધ થાય છે. (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy