SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૪૨ માતુ: સ્મૃતમ્ । એવા પ્રયેાગમાં સ્મૃતમ્ પદ સાથે મામુ: એવો ષષ્ઠીને પ્રયાગ થયા છે. આ કવિષયક પછી કમેળો: શ્રુતિ । (પા. મૂ. ૨.૩.૬૫) સૂત્રથી પ્રાપ્ત થઈ છે. આ પછીના ન હોદ્દાયયનિષ્ઠાસર્થનામ્ । (પા. મૂ. ૨.૩,૬૯) સૂત્રથી પ્રતિષેધ થાય છે, પર ંતુ પછી શેષે સૂત્રથી શેષની વિવક્ષામાં ષષ્ઠી સિદ્ધ થાય છે, છતાં પીત્ત ચેશાં મેળિ । (પા. સુ. ૨.૩.૫૨) વગેરે સૂત્રો દ્વારા ષષ્ઠીનુ જે વિધાન થયું છે તે નિયમાય છે, અર્થાત બડી થવી જ જોઈએ, તેથી માતુ: સ્મરનમ્ । । સમાસ થશે નહિ. अन्येन व्यपदिष्टस्य यस्यान्यत्रोपजायते । व्यतिरेकः स धर्मों द्वौ लभते विषयान्तरे ॥ १६१ || ખીજા (અર્થાત્ ગૌણુ પદ) વડે આળખાતા જે (અર્થાત્ મુખ્ય પદ)ના બીજે વિશેષ (સંબંધ) ઉત્પન્ન થાય છે. તે (મુખ્ય પદ) બીજા વિષયમાં એ ધર્મને પ્રાપ્ત કરે છે. (૧૬૧) રાજ્ઞ: પુષલ્ય ગ્રō: । એવા પ્રયાગમાં રાજ્ઞ: એવા ગૌણ પદ વડે પુરુષસ્થ્ય ના વૃદમ્બસ: એવા બીજા પદ સાથે ગૌણભાવ પ્રાપ્ત થાય છે. આમ વુદ્દસ્ય એવું પદ મુખ્ય ભાવ અને ગૌણુભાવ એવા એ ધર્માં પ્રાપ્ત કરે છે. प्राधान्य स्वगुणे लब्ध्वा प्रधाने याति शेषताम् । सहयोगे स्वयोगेऽतः प्रधानत्वं न हीयते ॥ १६२॥ પેાતાની સાથેના ગૌણુપદના સંદર્ભમાં મુખ્યત્વને પ્રાપ્ત કર્યા પછી, સર્ (સાથે) પદ્મથી જોડાયેલુ (તે પદ્મ), બીજા (કાઈક) મુખ્ય પદ્યના સંદર્ભમાં શેષ રૂપ અને છે. તેથી (તેની સાથેના પદના સંબંધમાં) તેનુ (પહેલાંનુ) મુખ્યત્વ દૂર થતુ નથી. (૧૬૨) રાજ્ઞ: પુરાઃ । માં પુરુષ પ્રધાન છે અને રાજ્ઞ: ગૌણ છે, પરંતુ રાજ્ઞ: વુન્નસ્ય વહ માં વહઃ મુખ્ય પદ છે. અહીં ગૌણ બનેલ પુષહ્ય પદ, તેનું રાજ્ઞ: પદ સાથેનું મુખ્યત્વ છેાડી દેતુ નથી, કારણ કે તેના ધર્મો જુદા છે. નયુતેઽપ્રધાને ! (પા.મૂ. ૨.૩.૧૯, સTM સાથે જોડાયેલા ગૌણુ પદને તૃતીયા પ્રાપ્ત થાય છે) પ્રમાણે પુÀળ સજ્જ ઞાત: । એવા પ્રયાગમાં અપ્રધાન પદ પુત્ર જ્યારે સર્પદ સાથે હાય ત્યારે તૃતીયા પ્રાપ્ત કરે છે. તેવત્તસ્ય પુત્રઃ । માં પુત્ર પદ પ્રધાન છે. પહેલા પ્રયાગમાં આગમનકાના સ ંદર્ભીમાં પુત્ર પદ ગૌણ છે. सिद्धस्याभिमुखीभाव मात्र संबोधन' विदुः । प्राप्ताभिमुख्यो ह्यर्थात्मा क्रियासु विनियुज्यते ॥ १६३॥ સિદ્ધ થયેલા સાધનવાળા પદાર્થને પેાતાની સ`મુખ બનાવવાને સ ખાધન કહેવામાં આવ્યું છે. સ`મુખતા પ્રાપ્ત કરનારા કર્તા ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. (૧૬૩) વા-૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy