________________
ક૭૧
શ્રી કાંડ
यः संबन्धिगतो भेदः स प्रयोगे प्रतीयते ।
संबन्धिनामतो भेद उपमेये न गम्यते ।।६०१॥ સંબંધી (શબ્દ)માં રહેલું અને ત્વ, સંબંધી (શબ્દ)ના વપરાશથી દયાનમાં આવે છે. તેથી ઉપમેયમાં જુદા જુદા સંબંધીઓ સમજવામાં આવતા નથી. (૬૧)
પાક જેવો પદાર્થ પોતે અનેકત્વ દર્શાવતો નથી, પરંતુ તેના જુદા જુદા સામગ્રીપદાર્થો ગોળ, તલ વગેરે સાથેના સંબંધથી અનેક દર્શાવે છે. સંબંધી શબ્દો ન વાપર્યા હેય તે વાવા વગેરેની વિશેષતા દર્શાવાતી નથી. એ પ્રમાણે વાવ: એવા પ્રતિકૃતિ શબ્દનો પ્રયોગ થયો ન હોય તે તેમાં વિશેષતા દર્શાવાતી નથી. તેથી #
Tગ્યા: એવા અનેક ઉપમાનશબ્દ વાપરવામાં આવે છે.
तस्मात्सामान्यशब्दत्वप्रसङ्गविनिवृत्तये ।
उपमेयगतो भेद उपमानेषु दृश्यते ॥६०२॥ તેથી (ાર ને) સામાન્ય શબ્દ બનતે અટકાવવા માટે ઉપમેયનું અનેકત્વ ઉપમાનમાં સમજવામાં આવે છે. (૬૦૨)
उपमान' समस्तानामभिन्नं श्रूयते क्वचित् ।
भिन्नानामुपमेयानामैकैकं वोपमीयते ॥६०३॥ કેઈવાર એકસાથે રહેલાં (અનેક) ઉપમેચો માટે એક ઉપમાન સમજવામાં આવે છે અને કેઈવાર જુદાં જુદાં ઉપમેયો (માંના દરેકને માટે એકેક જુદું ઉપમાન સમજવામાં આવે છે. (૬૦૩)
यथा गरुड इत्येतद् व्यूहापेक्ष प्रयुज्यते । एकेन यत्र सादृश्यं वैनतेयेन हस्तिनाम् ॥६०४॥ एकस्यापि प्रतीयेत भिन्ना प्रतिकृतिः सह ।
काश्यपस्येति तेनाय प्रत्येकमवतिष्ठते ॥६०५।। જેમ (અનેક) હાથીઓનું એક ગરુડ (બૃહ) સાથે સાદગ્ય સમજવામાં આવે છે અને તેમના બૃહના સંબંધમાં “આ ગરુડ છે એમ સમજવામાં આવે છે,
તેમ જુદી જુદી પ્રતિકૃતિઓનું એક વાર સાથે સદશ્ય સમજવામાં આવે છે. તેથી આ (ઉપમાન)ને દરેક (ઉપમેય)ની સાથે સંબંધ જવામાં આવે છે.
(૬૦૪-૬૦૫) હાથીઓની એક નિશ્ચિત બેઠવણીને ગરુડબૃહ કહે છે; એ પ્રમાણે ઘોડાઓના વ્યુહને મકર કહે છે; ઈટોની ગોઠવણીને યેન કહે છે. અહીં હાથીઓ, અશ્વો અને ઈટ અનેક છે, પરંતુ તેમના બ્હે એકવચનમાં છે. પરંતુ જ્યારે વ મે હસ્તિનઃ એ બહુવચનને પ્રણ થાય છે, ત્યારે દરેક હાથીને ઉપમેય તરીકે સમજવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org