SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયોય જાણ્ય ફુવ ના: પ્રતિઋતઃ તિ શ્યા: ! પ્રાગમાં ઉપમાનને એકવચનમાં યોજવામાં આવ્યું છે. અહીં જાણ્યા ની પ્રતિકૃતિઓને શ્યવઃ જેવી સમજવામાં આવી છે. તેથી જે દરેકે ઉપમેય માટે જુદે શબદ વાપરવામાં આવે તો તે દરેકના ઉપમાન માટે પણ જુદા શબ્દ વાપરવો જોઈએ. मेघाः शैल इत्युक्ते समस्तानां प्रतीयते । सादृश्य गिरिणैकेन प्रत्येकं तेन भिद्यते ॥६०६॥ વાદળો પર્વત જેવાં છે એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે (વાદળોના) સમૂહનું એક પર્વત સાથે સારશ્ય સમજવામાં આવે છે. તેથી (જુદા ઉપમાનને ખ્યાલ આવતું ન હોવાથી દરેક ઉપમેયરૂપ પ્રતિકૃતિ સાથે તે (ઉપમાનશબ્દ શરૂચ ) જુદે જુદે સમજવામાં આવે છે. (૬૬) એક પર્વતરૂપ ઉપમાનનું વાદળે રૂપ અનેક ઉપમે સાથે સાદગ્ય સમજવામાં આવે છે. દરેક વાદળ પર્વત જેવું સમજવામાં આવતું નથી, પરંતુ વાદળના સમૂહને પર્વત જેવો સમજવામાં આવ્યો છે. કારણ કે, વાદળમાં પર્વતનાં જુદાં જુદાં શિખરો, અનેક સ્થળેએ વિસ્તાર, એમ ઘણું સાધારણ ધર્મોની એકેક વાદળમાં હાજરી ક૯પી શકાતી નથી. આમ એકવચનરૂ૫ ઉપમાન અનેક ઉપમેય સાથે સદશ્ય દર્શાવે છે, પરંતુ જ્યારે અનેક ઉપમેયશબ્દોને પ્રયોગ થયો હોય ત્યારે એક ઉપમાનશબ્દને બદલે અનેક ઉપમાનશબ્દો વાપરવા પડશે. તેથી શ્યા: શબ્દનું બહુવચન યોગ્ય બનશે छापेक्षा तद्विषयता विधेयत्वान्न गम्यते । રાત્રી માત્ર પ્રસિદ્ધ સુપચ્ચક્ષણમ્ II૬૦ળી તમારા વિચાતી (૫.૩.૧૦૧ સૂત્ર વડે) છ નું વિધાન થયું હોવાથી, સૂત્રમાંને તત્ શબ્દ જી વિષય બનતું નથી. વાઢીયમ્ (પ્રવેગ)માં જે બરાબર જાણીતું છે તે બીજાને જાણવાનું કારણ બને છે. (૦૭) ઉપમાનના સંદર્ભમાં સમાવાવ તષિયાત ! (૫ ૩.૧૦૬) સૂત્ર અંગે હવે વિચાર કરવામાં આવે છે. આ સૂત્ર જણાવે છે કે ફુવના અર્થમાં થનારા સમાસને સ્વાર્થે છે પ્રત્યય લાગે છે. સૂત્રમાંનો તત્ શબ્દ છેને વિષય બનતો નથી. ભાષ્યકાર જણાવે છે કે તદિષયાત્ સમાસ છે અને સમાસ છે પ્રત્યયનો વિષય કેવી રીતે બની શકે? શંકાકારને ઉત્તર આપવામાં આવે છે કે તત્ શબ્દ નો અર્થ દર્શાવશે. હવે જે સમાસ પણ વના અર્થ માં હોય અને છ પ્રત્યય પણ પુત્રના અર્થમાં હોય તો, છ પ્રત્યય પ્રાપ્ત થશે નહિ, તત્ થી છે પ્રાપ્ત થતો હોય તે સમાસ છે વિષયક છે એમ સમજવામાં આવે છે. પરંતુ અહી તે સૂત્રમાં જ ઈનું વિધાન થયું છે. ભાષ્યકારના મુદ્દાને હેલારાજે સ્પષ્ટ સમજાવ્યો છે. તે જણાવે છે કે, સર્વનામ વડે મુખ્ય ઉલ્લેખ થાય તે યોગ્ય છે. આ સૂત્રના સંદર્ભમાં સમાસ અપ્રધાન છે. રૂને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy