________________
૬૭૩
ત્રીજુ કાંઠ અર્થ પણ છના વિધાનના સંદર્ભમાં ગૌણ હોવાથી અપ્રધાન છે. તે પછી પરામર્શ શેને કરવો? આ પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે છે પ્રત્યય પરામશને વિષય બનશે.
છાતારીમૂ ને સમાસ અને વિધિ એમ બે રીતે સમજાવી શકાશે. જેમકે, જામનં ૩ તાવતાં ય જાતા સ્ત્રમ્ ! આ સામાસાર્થ થયો. જાતા એવી સમાસવૃત્તિ પછી સ્વાર્થી છે પ્રત્યય લાગીને તદ્ધિતવૃત્તિ બને છે. તેથી તાઝીયE શબ્દ સિદ્ધ થશે.
નાથાદિઠ વિષયઃ ચારો વેચનિશ્ચિત્તમૂ | तेन च्छस्य विधानात् प्राग् व्यपदेशो न विद्यते ॥६०८॥
નજાતિ સમાસ કે બીજે કઈ (શબ્દપ્રયેગ) નો વિષય બને છે તે નિશ્ચિત નથી. તેથી જ ના વિધાનની પહેલાં તેને વિશિષ્ટ ઉલ્લેખ મળતો નથી. (૬૦૮)
द्वयोरिवार्थयोरत्र निमित्तत्व प्रतीयते ।
एकेनावयवो युक्तः प्रत्ययोऽन्येन युज्यते ॥६०९।। gવના બને અર્થોનું (સમાસ અને આ વિધિમાં) નિમિત્તપણું સમજવામાં આવે છે. તેમાંના એક સાથે સમાસનું એક પદ જોડાયેલું છે અને બીજા સાથે પ્રત્યય જોડાયેલ છે. (૬૦૯)
चैत्रस्य तत्रागमन काकस्यागमनं यथा ।
दस्योरभिनिपातस्तु तालस्य पतन यथा ॥६१०॥ ત્યાં ચૈત્રનું આગમન કાગડાના આગમન જેવું છે; અને ચોરનું ધસી આવવું તાલના પડવા જેવું છે. (૧૦)
संनिपाते तयोर्यान्या क्रिया तत्रोपजायते ।
वधादिरुपमेयेऽर्थे तया छविधिरिष्यते ।।६११॥ તે (કાગડા અને તાલ)ને સંબંધ થતાં, જે બીજી (વધરૂપ) ક્રિયા ઉત્પન્ન થાય છે, તેના વડે ઉપમેય એવા વધના અર્થમાં જીનું વિધાન કરવામાં આવે છે (૧૧)
क्रियायां समवेतायां द्रव्यशब्दोऽवतिष्ठते ।
पातागमनयोः काकतालशब्दौ तथा स्थितौ ॥६१२॥ દ્રવ્ય શબ્દ તેની સાથે સમત ક્રિયાને વાચક બને છે. તે પ્રમાણે કાગડો અને તાલ શબ્દ આગમન અને પતન (ક્રિયાઓ) સાથે જોડાયેલા) છે. (૧૨)
જાતાશીયમ્' માં વા અને તાર એવા દ્રવ્યશબ્દો કાગડાનું આગમન અને તાલનું પતન એવી ક્રિયાઓ દર્શાવે છે. આ ક્રિયાઓ તે તે શબ્દ સાથે સંમત છે. ક્રિયા સાથે જોડાયેલા આ શબ્દ પરસ્પર સંબંધમાં આવતાં પરસ્પર ઉપમાને બને છે. તેમનો પરસ્પર સંબંધ પ્રાપ્ત થતાં તે છ વિધિના વિષય બનશે. વા-૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org