________________
ક૭૪
વાકય૫રીય
यदन्वाख्यायक वाक्यं तदेव परिकल्प्यते ।
प्रयोगवाक्यं यल्लोके तदेव न प्रयुज्यते ॥६१३॥ (પ્રકૃતિપ્રત્યયવિભાગ દ્વારા) સ્પષ્ટતા કરનારા વાકયને આવી રીતે (પ્રક્રિયા દ્વારા) સમજવામાં આવે છે. વ્યવહારમાં ઉપયોગમાં આવતું વાક્ય આવી રીતે પ્રજાતું નથી. (૬૧૩)
વાગમનમિવ સાચવતનમ્ ! તારુષતનમિવ વામન ! એમ એકબીજા સાથે ઉપમાન બનેલાં વાક શાસ્ત્રીય વ્યાખ્યાનમાં વપરાય છે; વ્યવહારમણમાં તો પ્રત્યયવાળા વાઢીયમ્ પ્રણ વપરાય છે.
ययोरतर्किता प्राप्तिई श्यते काकतालवत् ।
तयोः समासप्रकृतेर्वृत्तिरभ्युपगम्यते ॥६१४॥ વાવ અને તાઢ ની જેમ જે એકાએક (વાવતારું એવા સમાસ રૂપે) સંબંધમાં આવે છે, તેમના (આ) સમાસરૂપ પ્રકૃતિ શબ્દને(છ પ્રત્યય લાગવા રૂપી તદ્ધિત) વૃત્તિ પ્રાપ્ત થાય છે (૧૪)
काकस्य तालेन यथा वधो यस्य तु दस्युना ।
तत्र चित्रीकृतेऽन्यस्मिन्नुपमेये छ इष्यते ॥६१५।। તાડપતન વડે જેમ કાગડાને વધ અને જેમ ૨ વડે જે (દેવદત્ત)નો વધ એમ (ઉપમાન રૂ૫) આશ્ચર્યકારક અવસ્થાને પ્રાપ્ત થયેલા ઉપમેયરૂપ બીજા (પ્રસંગના) અર્થ માં પણ છનું (વિધાન) ઈષ્ટ છે. (૧૫)
चञ्चत्प्रकारश्चञ्चत्को बृहत्क इति चापरे ।
मणिमण्डूकखद्योतान् सादृश्येन प्रचक्षते ॥६१६॥ બીજા વૈયાકરણ જણાવે છે કે વિશ્વ અને વૃર પ્રગે, સદશ્યને કારણે રત્ન, દેડકું અને આગિયાને નિર્દેશ કરે છે. (૧૬)
કારિકા ૬૧૫ સુધીમાં છ પ્રત્યાયના વિધાનને લગતી ચર્ચા પૂરી થઈ. હવે પ્રકાર અર્થમાં જ પ્રત્યયના વિધાનની, ભાષ્યાનુસારી ચર્ચા કરવામાં આવે છે.
ધૂારિક પ્રશ્નારતને ન ! (૫.૪.૩) સૂત્રો જણાવે છે કે પૂરું વગેરે શબ્દોને તેના પ્રકારને” એવા અર્થમાં ન પ્રત્યય લાગે છે. અહીં પ્રકારનો અર્થ સદશ્ય છે. આ સૂત્ર ઉપરના વાર્તિક વવદ્યુતસંહિયાનમ્ | જણાવે છે કે સદશ્ય અર્થમાં વન્ જેને લાગે છે તેવા શબ્દો સાથે જન્નત અને વૃતને પણ ગણવા જોઈએ. તેથી વશ્વ: અને વૃદ: શબ્દરૂપ બને છે. વિશ્વનું એટલે હાલતું. વવર એટલે હાલતાના જેવું અર્થાત જે હાલતું નથી પરંતુ હાલતું હોય તેવું દેખાય છે : એટલે જે મોટું નથી પરંતુ મોટું હોય તેવું દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org