________________
ઉ૭૫
ત્રીજુ કાંડ
तत्रोन्मेषनिमेषाभ्यां खद्योत उपमीयते ।
श्वासप्रबन्धुर्मण्डूकः स्पन्दमानप्रभो मणिः ॥६१७॥ ઉન્સીલન અને નિમીલન (ક્રિયાઓ) વડે આગિયાનું, સતત શ્વાસ લેવાથી દેડકાનું અને ચમકવા(ની ક્રિયાથી રત્નનું (વા સાથે) સદશ્ય સમજવામાં આવે છે. (૧૭)
प्रविकासिप्रभोऽल्पोऽपि महान् य उपलभ्यते ।
बृहत्क इति तत्रैष मणौ शब्दः प्रयुज्यते ॥६१८॥ નાનો હોવા છતાં ચોતરફ ફેલાતા તેજને કારણે, જે મહાન તરીકે સમજાય છે તે મણિ માટે વૃક્ષ: એ શબ્દ વપરાય છે. (૧૮)
सादृश्यमेव सर्वत्र प्रकार: कैश्चिदिष्यते ।
भेदेऽपि तु प्रकाराख्या कैश्चिदभ्युपगम्यते ॥६९९॥ કેટલાકના મતમાં પ્રકારને અર્થ સર્વ સ્થળે સદશ્ય છે. બીજા કેટલાકના મતમાં, પ્રકારને ભિન્નતાના અર્થમાં પણ સમજી શકાય છે. (૧૯)
કેટલાકના મતમાં પ્રકારનો અથ બધે સ્થળે સદશ્ય છે. કારવાને પાત્T (૪.૩.૨૩), gઝારે ગુવાનWI (૮.૧.૧૨), યૂહારિસ્થ: ઘારવને વન્- (૫૪.૩) વગેરે સૂત્રોમાં પ્રકારને અર્થ સાદસ્ય સમજવામાં આવ્યા છે. ચર્થી તથ, વહુનાતી, પટ્ટપટું:, યૂ: વગેરે પ્રગોમાં પણ પ્રકારનો અર્થ સદશ્ય છે. જે વયાકરણે પ્રકારને ભિન્નતાના અર્થમાં સમજે છે તેમના મતમાં પણ પ્રકારનો અર્થ સાદૃશ્ય સમજવામાં આવે છે. આ બાબત સ્વીકારીએ તો ભિન્નતાને વાચ્યાર્થ માન પડે અને સારશ્યને સામર્થ્ય માનવું પડે.
प्रकारवचनः कश्चित् प्रकारवति संस्थितः ।
प्रकारमात्रे वर्तित्वा कश्चित् तद्वति वर्तते ॥६२०।। પ્રકારને વાચક કોઈક પ્રત્યય પ્રકારવાનને વાચક બને છે. થાર્ જે (પ્રત્યય) માત્ર પ્રકારને જણાવીને (કારિયન્ જેવા પ્રત્યય સાથે રહીને) પ્રકારવાનને જણાવે છે. (૬૨૦)
સર્વનામના પ્રયોગો અને વદુ પછી પ્રકારના અર્થમાં પ્રાપ્ત થતો થાત્ પ્રત્યય, કોઈપણ પ્રાતિ પદિક પછી આવતા ગાતીર્ ને બાધક બનશે કે કેમ એ વિચારવું જોઈએ. જે બાધક બનતો હોય તે જ ગાતીયઃ એવો પ્રયોગ થશે નહિ. તે પછી તથા ગાતીયઃ ની સિદ્ધિ પણ કેવી રીતે થશે? આ મુદ્દાની ચર્ચા અહીં કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org