SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭* વાકય ૫ થી ય પ્રકારના અર્થમાં પ્રાપ્ત થતા પ્રત્યય ગાતીયર, ન્ અને દ્વિવચન મુખ્યપણે પ્રકાર વાનને અર્થ દર્શાવે છે અને ગૌણ પણે પ્રકારનો અર્થ દર્શાવે છે. થા પ્રત્યય એકલે હાય ત્યારે પ્રકારને જ જણાવે છે, પ્રકારવાનને જણવતો નથી. આ થાત્ પ્રત્યય પ્રકારનો અથ દર્શાવીને જે ગાય સાથે સંબંધમાં આવે તે પ્રકારવાનો અર્થ દર્શાવે છે, આમ શાસ્ત્ર અને ગાતીય પ્રયો એક બીજાના વિરોધી ન હોઈ તથા ગાતીયઃ પ્રગ સિદ્ધ થશે. सादृश्यग्रहणं सूत्रे सदृशस्योपलक्षणम् । तुल्ययोरव्ययीभावे सहशब्दोऽभिधायकः ॥६२१॥ वीप्सासादृश्ययोवृत्तिर्या यथार्थाभिधायिनः । स चायमव्ययीभावे भेदो भेदेन दर्शितः ॥६२२॥ ચડ્યું મિત્તિ ! (૨૧-૬) સૂત્રમાં પ્રાપ્ત થતે સાદશ્ય શબ્દ સદશને વાચક છે. સદશ અર્થને જણાવનારા બે શબ્દોને અવ્યયીભાવ સમાસ કરવામાં આવતાં સહુ શબ્દ સાદયને વાચક બને છે. વથા નો અર્થ દર્શાવનાર જે (અવ્યય) સમાસ થાય છે તેને, પુનઃ કથન અને સાદશ્ય(રૂપ ધર્મ) સાથે જ સંબંધ છે. આવી વિશિષ્ટતા અવ્યયીભાવ સમાસમાં, ભિનપણે દર્શાવવામાં આવી છે. (૨૧-૬૨૨) સાચું વિમfmo ! (૨.૧-૬) સૂત્રમાં સાદશ્ય શબ્દના ઉલ્લેખથી માત્ર સારશ્યરૂપ ધર્મ જ નહિ પરંતુ સદશ: અર્થાત્ સાદયવાન ધમીને અર્થ પણ પ્રાપ્ત થાય છે. તેથી રહ્યા સદાઃ સરવી એવા અવ્યવીભાવ સમાસની પ્રાપ્તિ થશે. આ સમાસમાં જ પદ રદ્દ અવ્યયનું વાચક છે અને સદ્ પદ ધમનું પણ વાચક છે. ધમનું વાચક પદ દ્રવ્ય હેય તેથી આ પદ અવ્યય બનવું જોઈએ નહિ. પરંતુ જેમ દારાવિનિપાતમધ્યયના સૂત્રથી સમાસસંશા કરવામાં આવી છે, તેમ પગથીયાવચ્ચ I (૧.૧.૪૧) મૂત્રનિયમથી સદ્ વાળું પદ અવ્યયીભાવ સમાસ કહેવાય છે सादृश्य योग्यता कैश्चिदनावभ्युपगम्यते । यत् तु मूर्तिगत साम्य तत् सहेनाभिधीयते ।।६२३॥ મનુ વડે જણવા ગ્યતા અર્થ સાદેશ્ય જ છે, એમ કેટલાક સ્વીકારે છે, પરંતુ દ્રવ્યવિષયક જે સામ્ય છે તે તે સહુ વડે જણાવવામાં આવે છે. (૧૨) થવાનો સાદશ્ય અર્થ, જેને યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે અનુ વડે જણાવાય છે; તેથી મનુષ' જેવો સમાસ થશે, જેનો પ્રયોગ મનુ કુવો વતિ જેવા વાકયમાં થઈ શકે. આમ અનુદાં એ સાદશ્યને અર્થ દર્શાવતે અવ્યયી ભાવ સમાસ થયો. વસ્તુનિષ્ઠ અર્થાત દ્રવ્યગત સાદને સાલિ જેવા સહ અવ્યયવાળા સમાસથી દર્શાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy