________________
વાપીય
ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે નo, સમાસમાં પૂર્વ પતુ પ્રાધાન્ય હોય તેા સમાસની અવ્યય સંજ્ઞા થશે, કારણકે પહેલું પદ અવ્યય છે અને સમાસ અસરૂપ અ દર્શાવે છે. તેથી માતગૌ, ત્રાક્ષના: એવાં રૂપે થઈ શકશે નહિ. વાકયમાં આવી જ અલિંગતા અને અસંખ્યતાની સ્થિતિ પ્રાપ્ત થશે. અસવરૂપ અયાને બદલે સમાસ દ્રવ્યા દર્શાવે છે. એમ જો સ્વીકારીએ તો પણ તે દ્રવ્યસામાન્ય જ હાવાથી નપુસક એકવચન પ્રાપ્ત થાય.
૫૪
प्रागसत्त्वाभिधायित्वं समासे द्रव्यवाचिता ।
निमित्तानुविधानं च न सर्वत्र स्वभावतः || ३०९ ॥
સમાસમાં પ્રાપ્ત થતા પહેલાં નગ્ન અસત્ત્વનું અભિધાન કરે છે, પરંતુ સમાસમાં તે દ્રવ્યનેા વાચક બને છે. શબ્દના (પાતાના) સ્વભાવને કારણે સમાસ સર્વત્ર નિમિત્તના આશ્રય કરતા નથી, (૩૯)
કારિકા ૩૦૮માં, સમાસ અવ્યય સત્તા પ્રાપ્ત કરે છે, એવા ભાષ્યવયનની સ્પષ્ટતા કરવામાં આવી. આને અંગે આ કારિકામાં વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. ભાષ્યકાર જણાવે છે કે લિંગનેા અભાવ કે સખ્યાના અભાવ સૂત્ર પ્રમાણે અર્થાત્ વાનિક હેાતા નથી. સમાસમાં લિંગ અને વયત, શબ્દોની સ્વાભાવિક સ્થિતિ પ્રમાણે પ્રાપ્ત થાય છે. જેમકે વાકયમાં તને લિંગ અને સ ંખ્યા સાથે સબધ હાતે નવી પર`તુ સમાસમાં આવે
સબંધ પ્રાપ્ત થાય છે.
निमित्तानुविधाने च क्रियायोगो न कल्पते ।
तथा चाव्यपदेश्यत्वादुपादानमनर्थकम् ॥ ३१०॥
નન્ સમાસ પોતાની પ્રવૃત્તિના નિમિત્તને અનુસરતા હેય તે ક્રિયા સાથે તેનો સ'અ'ધ પ્રાપ્ત થશે નહિ. અને આમ તે વિશિષ્ટ ઉલ્લેખને પાત્ર બનતા ન હેઇ શબ્દબ્યવહારમાં તેનો સ્વીકાર નિરર્થક થશે. (૩૧૦)
નગ્ન સમાસમાં પ્રતિષધરૂપ અસાત્મક અર્થ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે. આવા પ્રવૃત્તિનિમિત્તને જો સમાસ અનુસરે તે ત્રાળમાનય એવા પ્રયાગમાં આનયનરૂપ ક્રિયા સાથે કારકરૂપ સંબધ પ્રાપ્ત થશે નહિ. ક્રિયા સાથે સંબધ પ્રાપ્ત ન થતા હાય તા તેનેા વિશિષ્ટ ઉલ્લેખ થઈ શકે નહિ. તેા પછી શબ્દવ્યવહારમાં તેને કશા ઉપયેગ નથી.
असत्सामान्यवृत्तिर्वा विशेषः क्षत्रियादिभिः ।
प्रयुक्तराश्रयैर्भिन्नो याति तल्लिङ्गसंख्यताम् ॥३११॥
અથવા અસસામાન્યને દર્શાવતા (ન-૫) સમાસ ઉલ્લેખ પામેલા ક્ષત્રિય વગેરે વિશેષોથી મર્યાદિત બની તેમનાં લિંગ અને સખ્યાને પ્રાપ્ત કરે છે. (૩૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org