________________
ત્રીજુ કાંડ
ન | સમાસમાં લિંગ અને સંખ્યા સ્વાભાવિકપણે પ્રાપ્ત થાય છે. ચેાક્કસ વિશેષ્યશબ્દનાં લિંગ અને સંખ્યા પ્રમાણે આ સમાસનાં લિંગ અને સ ંખ્યા પ્રાપ્ત થાય છે, એવા બીજો પક્ષ પણ છે.
નગ્નતા નિષેધ અર્થ અર્થાત્ અસામાન્યરૂપ અનન્ સમાસમાં મુખ્ય છે. આ નિષેધસામાન્યને દર્શાવવા માટે વિશેષ દર્શાવતા શબ્દો વપરાય છે. તેથી સમાસને આ વિશેષનાં લિ ંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. અગ્રાહ્યણ: સમાસમાં બ્રાહ્મણત્વના અભાવને આશ્રય ક્ષત્રિય છે. અને તેથી ક્ષત્રિયનાં લિંગ અને સંખ્યા સમાસને પ્રાપ્ત થશે. હેલારાજ જણાવે છે કે ક્ષત્રિય: અને ક્ષમ્ તે શબ્દો એક જ અર્થ દર્શાવે છે છતાં તેમનાં લિ’ગ જુદાં છે. એ પ્રમાણે માવળ: શબ્દથી ક્ષમ્ ના પણ મેધ ચરશે. વ્યવહારમાં શબ્દોની સ્વાભાવિક પ્રત્તિ લિંગ અને સ‘ખ્યા અંગે વ્યવસ્થા પ્રાપ્ત કરાવે છે.
प्रागाश्रयो हि भेदाय प्रधानेऽभ्यन्तरीकृतः ।
पुनः प्रत्यवमर्शेन विभक्त इव दृश्यते ॥३१२||
સમાસમાં મુખ્યપણે વાચ્ય બનતા (અસામાન્ય)માં પહેલેથી જ તેના આશ્રય તરીકે સમાયેલે અને જુદો સમજાતા વિશેષ, તેના ફરીવાર ઉલ્લેખને કારણે જાણે જુદા હાય તેવેા સમજાય છે. (૩૧૨)
૫૧
અન્વયઃ (સમાસવાચ્ચે) પ્રધાને (અસસામાન્યે) પ્રાદ્ અન્યન્તરીત્તુત: અધ: મેવાય (નૃહીતઃ सन् ) पुनः प्रत्थवमर्शेन विभक्त इव दृश्यते ।
નગ્ન સમાસ મુખ્યપણે અસસામાન્યતા વાચક ાય છે. આ અસસામાન્યમાં તેના આશ્રય રૂપે રહેલા વિશેષ તેનામાં સમાયેલા હોય છે જ, પરંતુ સામાન્ય ઉપરથી વિશેષને ખ્યાલ આવતા ન હેાવાથી ફરીવાર વિશેષના ચાક્કસ શબ્દ વડે ઉલ્લેખ કરવા જોઈએ, આમ સામાન્ય અને વિશેષ એવા બે વિભાગ પ્રાપ્ત થાય છે.
समासे श्रूयते स्वार्थो येन तद्वाँस्तदाश्रयः ।
द्रव्यं तु लिङ्गसंख्यावदसताभ्यन्तरीकृतम् ||३१३॥
સમાસમાં તેનો પેાતાનો (સત્ત્વપ્રધાન) અથ` સભળાય છે. તે (બ્રાહ્મણુત્વની નિવૃત્તિરૂપ) આશ્રયવાળા (ક્ષત્રિયાદિ) દ્રવ્ય રૂપે સમજાય છે; પરંતુ અસના વાચક (ન-૨) વડે જણાવાતા લિંગ અને સખ્યાવાળા કાઇક પદાર્થની પ્રતીતિ થાય છે. (૩૧૩)
Jain Education International
વાકયમાં અસત્ત્વરૂપ અર્થ પ્રાપ્ત થાય છે, પરંતુ સમાસમાં ન-ગ્ સમાસ ભાવરૂપ દ્રવ્યના વાચક અને છે તેથી તેને લિંગ અને સખ્યા પ્રાપ્ત થાય છે.
આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે ન સમાસ તેતેા પેાતાના ભાવરૂપ અથ દર્શાવે છે તેથી બ્રાહ્મણુત્વના અભાવવાળા ભાવરૂપ ક્ષત્રિય અર્થ પ્રાપ્ત થાય છે.
વા-૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org