________________
થ૮૬
વા૫રીય
एकार्थविषयौ शब्दौ तस्मिन्नन्यार्थवर्तिनौ । असतैव तु भेदानां सर्वेषामुपसंग्रहः ॥३१४॥
તો તે તેના સમાસ)માં જુદા જુદા અર્થમાં પ્રાપ્ત થનારાં (બે) પદે એક અથને દર્શાવે છે. અભાવ (રૂપ નથ) વડે બધા (ક્ષત્રિયાદિ) વિશેષોનો સંગ્રહ થાય છે. (૩૧૪)
સમાસમાં પ્રાપ્ત થયા પહેલાં નિષેધવાચક ન નિવૃત્તિનો ઘોતક છે. બ્રાહ્મણ શબ્દ નિવૃત્તિવિશિષ્ટ અથ દર્શાવે છે. આમ આ બે શબ્દ બે જુદા જુદા અર્થોમાં વપરાય છે. સમાસરૂપે પ્રાપ્ત થયા પછી ઉત્તર પદાર્થવિશિષ્ટનિષેધ એવો એક જ અર્થ સમાસાર્થ તરીકે મળે છે. સમાસમાં ત્રાહ્મ: શબ્દ વડે સમજાના બધા ક્ષત્રિય વગેરે વિશેષ ન...ાર્થ દ્વારા સમજાવવામાં આવે છે. ઉત્તર પદનું માત્ર ઘોતન જ થાય છે. તેથી ન. સમાસમાં પૂર્વપદના અર્થનું પ્રાધાન્ય સમજવું જોઈએ.
ते क्षत्रियादिभिर्वाच्या वाच्या वा सर्वनामभिः ।
यान्तीवान्यपदार्थत्वं नो रूपाविकल्पनात् ॥३१५॥ (નિષેધવાચાક) ન.ના અર્થની પૂરેપૂરી કલ્પના થતી ન હોવાથી ક્ષત્રિય વગેરે શબ્દ વડે અથવા સર્વનામ (શબ્દો) વડે જણાવતા તે વિશેષ અભ્યપદના અર્થો રૂપે સમજાય છે. (૧૫)
ન સમાસ અન્ય પદના અર્થનું પ્રાધાન્ય દર્શાવે છે એવો પક્ષ કેવી રીતે સમજવામાં આવે છે તે આ કારિકામાં દર્શાવવામાં આવ્યું છે.
મસન્ ગ્રાંજ: અalહ્ન: ક્ષત્રિયા છે એવા પ્રયેળમાં કાત્રોદ્ધાઃ શબ્દના અર્થને સ્પષ્ટ કરવા માટે ક્ષત્રિય વગેરે શબ્દ વાપરવામાં આવ્યા છે. આ શબ્દો અઢાદાળ: માંના વિશેજોને સ્પષ્ટ કરે છે. તે શબ્દ વાપરવામાં આવ્યા ન હોય તો તેમને બદલે વપરાયેલાં સર્વનામપદે આવી સ્પષ્ટતા કરે છે. આમ ન સમાસનાં પદોમાંથી પ્રાપ્ત થતો સમાસાથે વિશેષવાચક કોઈક અન્ય પદના પ્રયોગ વિના અષ્ટ થશે નહિ, એવી ખોટી માન્યતાને પરિણામે ક્ષત્રિય વગેરે શબ્દો અન્ય પદના અર્થને વાચક છે એવો વિચાર આવતાં અન્ય પદના અર્થને જ ન માસમાં પ્રાધાન્ય છે એમ ખોટી રીતે સમજવામાં આવે છે.
विशेषस्याप्रयोगे तु लिङ्गसंख्ये न सिध्यतः ।
अवर्षादिषु दोषश्च हेमन्तोऽन्याश्रयो यतः ॥३१६।। વિશેષના વાચક શબ્દનો પ્રોગ થ ન હોય તો લિંગ અને સંખ્યા સિદ્ધ થતાં નથી. મન (મત્ત) વગેરે પ્રયોગોમાં દોષ પ્રાપ્ત થશે, કારણ કે (વર્ષોથી) જુદાં લિંગસંખ્યાવાળે કન્નર (અહીં સમાસના અર્થને) આશ્રય છે. (૩૧ ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org