________________
વાકચીય
अराज्ञि येषां धर्माणां दृष्टोऽत्यन्तमसंभवः ।
ते राजनि नियम्यन्ते त्यज्यन्ते व्यभिचारिणः ॥५५९॥ જે રાજા નથી તેનામાં જે ગુણે અત્યંત અસંભવિત છે, તેમને રાજાનામાં જ નિશ્ચિત રૂપે સમજવામાં આવે છે (અને) રાજામાં જેમને અભાવ હોય છે તેમનો ત્યાગ કરવામાં આવે છે. (૫૫૯)
अर्हतेश्च क्रिया की या तस्यां वतिरिष्यते ।
राजानमर्हति च्छत्रमिति न त्वेवमादिषु ॥५६०॥ બત્તિના કર્તારૂપ જે ક્રિયા, તેના અર્થમાં વતિ (પ્રત્યયને ચેપગ્ય માનવામાં આવે છે. જ્યાં કર્તા, ક્રિયાથી જ હોય, જેમ કે, જ્ઞાનં અતિ જીત્રા (છત્ર રાજાને ગ્ય છે.) વગેરે પ્રયોગોમાં નહીં. (૫૬ )
प्रयुक्तानां हि · शब्दानां शास्त्रेणानुगमः सताम् ।
छत्राद्यर्थे तु वचने प्रत्याख्यान न संभवेत् ।।५६१॥ પ્રયાગમાં પ્રાપ્ત થનારા શબ્દોને જ શાસ્ત્ર(નિયમ) અનુસરે છે. શાકવચ્છત્ર વગેરેના અર્થમાં વતિનું વિધાન થયું હોય તે તર્દના સૂત્ર વડે) તેનું ખંડન સંભવશે નહિ. (૫૬૧)
तदर्ह मिति नारब्धं सूत्रं व्याकरणान्तरे ।
संभवत्युपमात्रापि भेदस्य परिकल्पनात् ॥५६२॥ બીજાં વ્યાકરણમાં તના સૂત્ર (જેવું સૂત્ર) મળતું નથી, કારણ કે, ઉપમાનથી (ઉપમેયને) ભેદ હોવાને કારણે પમ્યની પ્રાપ્તિને સંભવ છે. (૫૬૨)
પિતાની પહેલાંના વ્યાકરણ ગ્રંથમાં મળતા વિચારોને ભાષ્યકાર પોતાના શબ્દોમાં રજૂ કરે છે એમ માનીએ તે આ તન ! સૂત્ર જેવું સૂત્ર, બીજા વ્યાકર, જેવા કે આપિશાલિનું વ્યાકરણ, કોશકૃત સ્નનું વ્યાકરણ, વગેરેમાં પ્રાપ્ત થતું નથી. એનું કારણ એ છે કે રાત્રવત્ વૃત્ત ૨ | માં પણ ભેદની કલ્પના કરીને ઔપચ્ય સમજવામાં આવે તે તેન તુલ્યું | સૂત્રથી વતિ પ્રત્યય પ્રાપ્ત થશે. પરિણામે તરમ સૂત્રની પાણિનીય વ્યાકરણમાં પણ જરૂર નથી.
एकस्य कार्यनिर्ज्ञानात् सिद्धस्य विषयान्तरे ।
तद्धर्मत्वविवक्षायां वुद्धथा भेदः प्रकल्प्यते ।।५६३।। કઈ એક વિષયમાં સિદ્ધ બનેલી (ક્રિયાવાળા) પદાર્થના બીજા વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org