________________
જીજુ કાંઠ
सिद्धथसिद्धिकृतो भेद उपमानोपमेययोः ।
सर्वत्रैव यतोऽसिद्ध प्रसिद्धेनोपमीयते ।।५५५।। ગુણોની પરિપૂર્ણતા કે અપૂર્ણતાને કારણે ઉપમાન અને ઉપમેય વચ્ચે ભેદ સમજવામાં આવે છે, કારણ કે, સર્વત્ર અપૂર્ણને પરિપૂર્ણ સાથે સરખાવવામાં આવે છે. (૫૫૫)
राजवद् रूपमस्येति राजन्येव विवक्षिते ।
अक्रियार्थेन योगेन द्वितीयेन भविष्यति ॥५५६॥ અત્યારના રાજાને માટે, (તેના રૂ૫ અંગે) વિવેક્ષા હોય ત્યારે જ્ઞાનવત્ | કરચ (પ્રાચીન ભરત વગેરે) રાજાઓના જેવું આનું રૂપ છે એ પ્રવેગ થશે. ક્રિયાના અર્થનું વિધાન નહિ કરનારા બીજા (તત્ર તવ ) સૂત્ર વડે વત્તિ પ્રાપ્ત થશે. (૫૫૬).
उपमानाविवक्षायां नियमार्थाऽयमुच्यते ।
धर्मोऽर्हति क्रियाकर्ता तदर्थ वचन पुनः ।।५५७।। ઉપમાનની વિવેક્ષા ન હોય ત્યારે ગત (લાયક બનવું) ક્રિયાના કર્તારૂપ જે ધમ છે તે અન્યની નિવૃત્તિ રૂપી નિશ્ચય માટે કહેવામાં આવ્યું છે. અને તેને માટે તવના સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે. (૫૫૭)
कृतहस्तवदित्येतत् प्रसिद्धेष्वेव दृश्यते ।
राजत्वेन प्रसिद्धे च राज्ञि राजवदित्यपि ॥५५८॥ શ્રદત્તાતા (અનુભવી હાથવાળાની જેમ) એવો પ્રયોગ (અર્જુન જેવી) પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે વપરાય છે. એ પ્રમાણે રાજત્વ (રૂપી ઉત્તમ ગુણ) વડે જાણીતા રાજા માટે શાનવત્ત એવું વચન વાપરવામાં આવે છે (૫૫૮).
તદ્દન્તઃ એટલે ગેસ કાર્ય કરવા માટે અનુ મારી હાથવાળે. આ હાથ અજુનને હતા. તેથી તેને માટે વિછેર તરતવત એવો પ્રયોગ વપરાય છે. અહી બીજ અનુભવી હાથવાળા સાથે અર્જુનની સરખામણીની વિવેક્ષા નથી. અહીં એને હાથ પિતાનું કાય કરવા માટે પૂરતો શક્તિમાન હતો એવો અર્થ દર્શાવાયો છે. વાર્વિદુર સર્વાળિ છેતાર્યાન
રય | Rાગવત્ રાગસિંહબ્ધ... પ્રા ગમાં પાંડ માટેનાં શ્રાદ્ધ વગેરે મરણોત્તર કાર્યો અંગે તેની બીજા કોઈ સાથે સરખામણી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org