________________
વાકય૫રય
પરંતુ તત્ર તત્ર . (૫.૧.૧૧ ૬) સૂત્રમાં પદ્ધી તેમજ સપ્તમી એમ બન્નેનો ઉલ્લેખ થયો હોવાથી, સપ્તમીને શાપક તરીકે સમજવામાં આવશે. કારણ કે, શેષ અથવાળી ષષ્ઠી અધિકરણ અર્થવાળા સપ્તમીને બદલે વાપરી શકાશે નહિ. ષષ્ઠયતને પણું વતિ લાગતો હોવાથી ઉઠીની નિવૃત્તિ કરી શકાશે નહિ. હવે જે એમ પૂછવામાં આવે કે સપ્તમી અહીં ઝાપક છે અને તેથી તેને શેષના અર્થમાં વાપરી શકાશે, તો અધિકરણવાચક સપ્તશ્યન્ત શબ્દને વતિ લાગશે નહિ, જેમકે મથુરા રૂ4 વાટઢિપુત્રે પ્રાણાયા: | જે શેષ અર્થ દર્શાવતી ઠીને વસિ લગાડવામાં આવે તો ઉપમેય શબ્દ સપ્તયન્ત બની શકશે નહિ, તેથી વસ્ત્રિપુત્રય પ્રાણાા છે એમ કહેવું પડશે.
બીજા એક પક્ષ પ્રમાણે ષષ્ઠી પણ આધારાધેય ભાવ દર્શાવી શકશે, અને તેથી સસન્ત ઉપમેય સાથે ઘઠયન્ત શબ્દને વતિ પ્રત્યય લાગશે. આ સૂત્ર પ્રમાણે શેષના અર્થમાં પણ સપ્તમી વિભક્તિ રૂવ સાથે પ્રાપ્ત થશે.
पूर्वाभ्यामेव योगाभ्यां विग्रहान्तरकल्पनात् ।
अर्हार्थेऽपि वतिः सिद्धः स त्वेकेन निदर्यते ॥५५२।। જુદા વિગ્રહવાયની કલ્પના કરવામાં આવતાં અગાઉનાં બે સૂત્ર વડે, તેને માટે ચોગ્ય એવા અર્થમાં, વતિ પ્રત્યયનું વિધાન સિદ્ધ બને છે. આ ભાગ્ય અર્થમાં વતિને અંગે) એકજ સૂત્રને ઉદાહરણ રૂપે સમજવામાં આવ્યું છે. (૫૫૨).
તન ! (૫-૧-૧૧૭ તેને માટે યોગ્ય ક્રિયા એવા અર્થમાં દ્વિતીયાત પ્રાતિપાદિકને વતિ પ્રત્યય લાગે છે) સૂત્રનું ભાષ્યકારે આપેલું ઉદાહરણ રાનવ જૂન્ ! અર્થાત્ ગાન અતિ વૃત્તમ છે. અહીં તેને તુરચં૦ | સૂત્રમાંથી ક્રિયાશબ્દની અનુવૃત્તિ પ્રાપ્ત થાય છે.
તેથી દ્વિતીયાસમર્થ ધાતુના કર્તાને વત્ પ્રત્યય લાગશે. હવે રાગવત્ વૃત્તમ પ્રયોગને રાણા તુલ્યું વર્તતે વૃત્તમ્ ! એવા ફેરફારવાળા વિગ્રહવાકય તરીકે સમજવામાં આવે તો પણ આવો જ અર્થ સમજવામાં આવશે. તેથી તમ્ અર્થમાં વતિની પ્રાપ્તિ તેના તુક્યું છે. સૂત્રથી થશે. આ સૂત્ર આ અંગે ઉદાહરણરૂપે છે.
तेन तुल्यमिति प्राप्ते क्रियोपाधिः प्रसिध्यति ।
राजवद् वर्तते राजेत्यत्र भेदे विवक्षिते ॥५५३।। ક્રિયા રૂપી વિશેષણવાળ વતિ પ્રત્યય તેર તુવં સૂત્ર વડે પ્રાપ્ત થાય છે. રાનવ૬ વર્તતે ના (રાજાની જેમ રાજા વતન કરે છે) પ્રયોગમાં (પણ બનેના વર્તનમાં) ભિનપણું વિવક્ષિત હોય તે ગતિ પ્રાપ્ત થશે. (૫૫૩)
राजत्वेन प्रसिद्धा ये पृथुप्रभृतयो नृपाः ।
युधिष्ठिरान्तास्तेऽन्येषामुपमान महीक्षिताम् ॥५५४।। પૃથુ વગેરેથી શરૂ કરીને યુધિષ્ઠિર સુધીના જે રાજાઓ રાજત્વ ગુણ વડે જાણુતા છે તે બીજા રાજાઓ માટે ઉપમાનરૂપ બને છે. (૫૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org