________________
ત્રીજું કાંડ થનારા કાર્યનું જ્ઞાન થતાં, તેવા તે કાર્ય કરવાની શક્તિ રૂપી) ધર્મની વિરક્ષા હોય તે બુદ્ધિ વડે ભેદની કલ્પના કરવામાં આવે છે. (૫૬૩)
વિછેર શ્રતત્તવત્ (અનુભવી હાથવાળાની જેમ શત્રુના મસ્તકને છેદી નાંખ્યું) પ્રયોગમાં વતિ નો ઉપયોગ તેન તુલ્યું. થી થઈ શકશે. જે અનુભવથી તમે આ સંગ્રામમાં શશુઓનાં મસ્તક કાપ્યાં તેવા અનુભવથી બીજા સંગ્રામમાં પણ કાપશે. અહીં બે પ્રસંગમાં એક જ કાર્ય હોવા છતાં, બે જુદી વ્યક્તિઓની કલ્પના કરવાથી અગાઉની ક્રિયા કરનારી વ્યક્તિ ઉપમાન અને બીજી ક્રિયા કરનારી વ્યક્તિને ઉપમેય સમજવામાં આવશે. આ કાલ્પનિક ભેદ સમજવામાં આવતાં ઉપમાનેપમેયભવ થતાં તેન સુન્ધા સત્રથી વતિ પ્રત્યય લાગશે.
सूत्रारम्भान्न चैतस्मादिवशब्दस्य विद्यते ।
प्रयोगः सोऽपि चैतस्य विषये विद्यते वतेः ॥५६४।। (ત ) સૂત્ર રજૂ થયું હોવાથી તેના વિષયમાં ઘત્તિને પ્રગ પ્રાપ્ત થશે, પરંતુ તે સૂત્રને કારણે ભેદના આભાસને લીધે) રૂવ શબ્દનો પ્રયોગથશે નહિ. ૫૬૪)
दस्युहेन्द्र इवेत्येतदैन्द्रमन्त्रे प्रयुज्यते ।
अन्यत्र दृष्टकमन्द्रो यथेत्यस्मिन् विवक्षिते ॥५६५।। બીજા પ્રસંગે જેનું કાર્ય જાણીતું છે તેવા ઈન્દ્રની જેમ' એવા અર્થની વિવક્ષા હોવાથી પ્રસ્થાન સુન્ન રૂા. (શત્રુઓને હણનાર ઈન્દ્રની જેમ) એવાં વચને ઈન્દ્ર અંગેના મન્ચમાં વાપરવામાં આવ્યાં છે. (૫૬૫)
पूर्वामवस्थामाश्रित्य यावस्था व्यपदिश्यते ।
सहशस्त्व तवैवेति तत्रैवमभिधीयते ॥५६६॥ અગાઉની અવસ્થાને ધ્યાનમાં રાખીને પછીની અવસ્થા વિશે જ્યારે જણાવવામાં આવે છે ત્યારે સંદરા: ઢ તવ રૂવા (તું તારા જેવો જ છે) એમ કહેવામાં આવે છે. (૫૬૬)
प्रसिद्धभेद यत्रान्यदुपमान न विद्यते ।
उपमेयस्य तत्रात्मा स्वबुद्धथा प्रविभज्यते ॥५६७।।
જ્યાં વાસ્તવિક ભેદવાળું ઉપમાન પ્રાપ્ત થતું નથી ત્યાં ઉપમેયના સ્વરૂપને, પિતાની કલ્પના વડે, ઉપમેય અને ઉપમાન એમ વિભક્ત રીતે સમજવામાં આવે છે. (૫૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org