________________
વાકયપદીય
योऽपि स्वाभाविको भेदः सोऽपि बुद्धिनिबन्धनः ।
तेनास्मिन् विषये भिन्नमभिन्न वा न विद्यते ॥५६८॥ જે સ્વાભાવિક ભેદ છે તે પણ બુદ્ધિને આધારે છે, તેથી (શબ્દવ્યવહારના) વિષયમાં ભેદ કે એકત્વ (એ તફાવત હોતો નથી. (૫૬૮)
अङ्गदी कुण्डली चेति दर्शयन् भेदहेतुभिः ।
चैत्रमीदृश इत्याह बुद्धयवस्थापरिग्रहात् ॥५६९।। સનની અવસ્થા પ્રમાણે સમજતાં, જુદું જુદું (સ્વરૂપ જણાવતાં કારણેને લીધે, ચૈત્રને કડાંવાળો કે કુંડળવાળો એમ જુદો દર્શાવી, તે આવે છે, એમ કહેવામાં આવે છે. (૫૬૯).
एतैः शब्दैर्यथाभूतः प्रत्ययात्मोपजायते ।
तत्प्रत्ययानुकारेण विषयोऽप्युपपद्यते ॥५७०।। આવા (કુંડલી વગેરે) શબ્દ વડે ચોક્કસ (અર્થ)નું જે વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેના સ્વરૂપના સદશ્યથી (બાહ્ય) પદાર્થને પણ સમજવામાં આવે છે. (૫૭૦)
बुद्धयवस्थाविभागेन भेदकार्य प्रतीयते ।
जन्यन्त इव शब्दानामर्थाः सर्वे विवक्षया ॥५७१।। બુદ્ધિની જુદી જુદી અવસ્થાઓને લીધે, શાસ્ત્રનાં કાર્યોને જુદાં જુદાં સમજવામાં આવે છે. શબ્દના અર્થો (વકતાની) વિવક્ષાને કારણે જાણે કે ઉત્પન્ન થાય છે. (૫૭૧)
तथाविधेऽपि बाह्येऽर्थे भिद्यन्ते यत्र बुद्धयः ।
न तत्र कश्चित् सादृश्यं सदपि प्रतिपद्यते ॥५७२।। બાહ્ય પદાર્થ તેવો (બીજા પદાર્થો સાથે સાદશ્યવાળી હોવા છતાં, તેને વિષેનાં જ્ઞાને જે જુદાં જુદાં હોય તે તેમાં હાજર રહેલા સદશ્યને પણ સ્વીકારવામાં આવતું નથી. (૫૭૨)
अत्यन्त विषये भिन्ने यावत् प्रख्या न भिद्यते ।
न तावत् प्रत्यभिज्ञान कस्यचित् विनिवर्तते ॥५७३॥ જયારે પદાર્થ (બીજા કરતાં) અત્યંત જુદો હોય ત્યારે જ્યાં સુધી તેની ભિન્નતાનું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી કે બીજા સાથે તેના સાદગ્ધની) સમજણ નિવૃત્ત થતી નથી. (૫૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org