________________
ચીકુ કહી
अयमेव तु सूत्रेण भेदो भेदेन दर्शितः ।
प्रसिद्धमपि दुर्ज्ञानमबुधः प्रतिपद्यते ॥५७४॥ (બુદ્ધિની ભિન્ન અવસ્થારૂપ વિવક્ષાને કારણે પ્રાપ્ત થત) આ ભેદ(વ્યવહાર તવન ) વડે જુદે દર્શાવવામાં આવ્યો છે. તેને તુરં૦ | સૂત્રથી જાણીતા હોવા છતાં, મુશકેલીથી સમજાય તેવા તે ભેદીને અજ્ઞાની (
તમા સૂત્ર વડે) સમજે છે. (૫૭૪)
वैयाकरणवद् ब्रूते न वैयाकरणः सदा ।
वैयाकरणवद् ध्वेत्यतः सोऽप्यभिधीयते ॥५७५।। વૈયાકરણ હમેશાં વૈયાકરણની જેમ (શબ્દો બોલતો નથી, તેથી, તેને પણ વયાકરણની જેમ (શબ્દ) બેલ” એમ કહેવામાં આવે છે. (૫૭૫)
केचित्पुमांसो भाषन्ते स्त्रीवत् पुंवच्च योषितः ।
व्यभिचारे स्वधमोऽपि पुनस्तेनोपदिश्यते ॥५७६॥ કેટલાક પુરુષ સ્ત્રીઓની જેમ શબ્દો બોલે છે, અને સ્ત્રીઓ પુરુષોની જેમ બેલે છે. (આ પ્રમાણે) એગ્ય ઉચ્ચારણ ધર્મથી વિરુદ્ધ આચરણ થતાં, તે યોગ્ય ધર્મને જ ફરીવાર સમજવામાં આવે છે. (૫૭૬)
सदृशस्त्व तवैवेति लोके यदभिधीयते ।
उपमानान्तरं तत्र प्रसक्त विनिवर्तते ॥५७७॥ તમે તમારા જેવા જ છો' એમ જ્યારે વ્યવહારમાં કહેવામાં આવે છે, ત્યારે ત્યાં પ્રસ્તુત બીજા ઉપમાનની નિવૃત્તિ થાય છે. (૫૭૭)
युक्तमौपयिक राज्ञ इत्यर्थस्य निदर्शने ।
उपमानाविवक्षायां तदर्ह मिति पठयते ॥५७८।। રાજાનું આ (આચરણ) એગ્ય અને ઉપયોગી છે', એવા અર્થને જણાવવા માટે, જ્યારે ઉપમાનની વિવક્ષા ન હોય ત્યારે, તહેં ! (૫-૧-૧૧૭) સૂત્ર રજૂ કરવામાં આવે છે. (૫૭૮)
प्रसक्तानुप्रसक्तस्तु वतिशेषोऽभिधीयते ।
उपमानाभिसंबन्धादस्मिन् वतिरुदाहृतः॥५७९॥ ઉપમાન સાથેના (ગ્ય) સંબંધને કારણે, આ વિભાગમાં વર પ્રત્યય અંગે વિચાર કરવામાં આવ્યા. (વતિ પ્રત્યયના વિધાનરૂપી) પ્રસ્તુત (ચર્ચા) પછી ક્રમમાં પ્રાપ્ત થતા વાતે પ્રાથના વિધાન અંગેની બાકીની ચર્ચાને હવે જણાવવામાં આવશે. (૫૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org