SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય અગાઉનાં ત્રણ મૂત્રા પ.૧.૧૧૫,૧૧૬ અને ૧૧૭માં વૃત્તિ પ્રત્યયના વિધાનના ક્રમમાં પ્રાપ્ત થતી ચર્ચા પછી ૧૧૮મા સૂત્રમાં વૃત્તિના વિધાનની ચર્ચાને હવે રજૂ કરવામાં આવે છે. પાણિનિસૂત્ર ૩વસ્ર્થાઇસિધાર્થે । (પૃ.૧.૧૧૮) જણાવે છે કે ઉપસર્ગીના અ સાથે સધવાળી ક્રિયાના સાધન એવા અમાં, વેદમાં, ઉષસને વૃત્તિ પ્રત્યય લાગે છે. આ સૂત્રને સમજાવતાં ભાષ્યકારે નીચેના મુદ્દાઓ રજૂ કર્યો છે. ૧. સૂત્રમાં થે શબ્દ એટલા માટે મૂકયા છે કે ધાતુ એ શબ્દ છે અને વ્યાકરણુકા શબ્દના સંદર્ભમાં નહિ પણ અ`ના સંદર્ભમાં થાય છે. ૬૪ ર. સૂત્રમાં પ્રાપ્ત થતા ધાતુ શબ્દના અર્થ ક્રિયા સમજવા જોઈએ અને ધાતુત: મ: ધાવ: એવે વિગ્રહ સમજીએ તેા ઉત્તરપદન્તકના લેાપ માટે અર્થ ૫૬ મૂકયુ છે એ પણ પ્રયેાજન ગણાય. ૩. ધાતુના અથ ક્રિયા હાઈ અને ક્રિયાને સાધન સાથે સબંધ થતાં સાધનના અમાં ઉપસર્ગ પછી વૃત્તિ મૂકવામાં આવે છે. આમ થતાં વતિ પ્રત્યયાન્તને લિંગ અને સંખ્યા પ્રાપ્ત ચશે. ૪. સ્ત્રી અને પુર્ શબ્દોને વૃત્તિ લાગે છે એવું જુદું (વાર્ત્તિકરૂપ) વિધાન કરવાની જરૂર છે. પણ તેના તુક્ષ્મ અને તત્ર તત્યેવ । સૂત્રથી વૃત્તિ કૅમ પ્રાપ્ત નહિ થાય ? આતુ કારણ એ છે કે સ્ત્રી સ્મૃત પુતૂ તે નમ્ અને સ્નેક્ તું ભવન અ`માં વિધાન ૫-૨-૧ ની પહેલાંનાં સૂત્રાર્થી પ્રાપ્ત થતા બધા અર્થાંમાં થયું છે. તે વિશેષ વિધાના વતિના સામાન્ય વિધાનને બાધ કરશે. આ બરાબર નથી; કારણ કે, ત્રિયા: હુઁવત્ ।(૬.૩,૩૪) સૂત્રમાં જે અમાં તે સૂચવ્યા છે તેથી સુચવાય છે કે યતિના અંમાં નમ્ અને નમ્ લાગતા નથી. પશુ સ્ત્રીવત્ પ્રયાગ સિદ્ધ નહિ થાય તેનુ શું? એના જવાબ એ છે કે તુંવત્ એવા નિર્દેશ ઉપરથી સ્ત્રીપુ સાભ્યામ્ । સુત્ર વૃત્તિ ના અમાં પ્રવૃત્ત થતું નથી એવી યેાગાપેક્ષા નાપક થશે. प्रधान कल्पनाऽभावे गुणशब्दस्य दर्शनात् । उपसर्गात् वतौ सिद्धा धातौ धात्वर्थकल्पना || ५८०|| મુખ્ય અની કલ્પના કરી શકાતી ન હોય તે ગૌણ અથની પ્રાપ્તિ થતી હાવાથી ઉપસર્ગ પછી ત્તિ (ના વિધાન) અંગે ધાતુ શબ્દમાં ધાતુના અની કલ્પના સિદ્ધ થશે. (૫૮૦) Jain Education International स्वं रूपमिति चैतस्मिन्नर्थस्यापि परिग्रहः । रूपवज्ज्ञापितस्तस्मादासन्नोऽर्थो ग्रहीष्यते ॥ ५८१ ॥ ત્ર ૧૦ | ૧૧.૬૮, સંજ્ઞાશબ્દ સિવાય, શબ્દ પથી વ્યાકરણશાસ્ત્રમાં, . શબ્દના પેાતાના રૂપનુ ગ્રહણ થાય છે, સૂત્ર નિયમ પ્રમાણે) વ રૂપ' થી અનું પણ ગ્રહણ થાય છે. (સ્વ' રપ૦માંના) હવ' શબ્દ તેની પાસેના ધમ વાચ્ય અ’ દર્શાવે છે, તેમ આ ૩૧ઽત્॰ । સૂત્ર)માં (ધાતુ શબ્દથી તેનો) પાસેને (ધર્મ) ધાત્વ પણ લઈ શકાશે. (૫૮૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy