SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ વાકયપુરીય રાદદિરતુ શાસ્ત્ર પ્રાપ્તિમાંscથનિશ્ચિત युज्यते प्रत्यवायेन शास्त्रं चक्षुरपश्यताम् ॥८०॥ શાસ્ત્રના (સઘળા) જ્ઞાન અંગે અનિશ્ચિતતા પ્રવતતી હોય ત્યારે શાસ્ત્રને જ આધાર સમજનાર (વ્યક્તિ) અધમની સહભાગી બને છે. શાસ્ત્ર તો (શિષ્ટ પ્રયોગને) ન સમજનાર માટે નેત્ર સમાન છે. (૮૦) યાકરણશાસ્ત્રમાં અનેક વિકલ્પનિયમો હોય છે તેમને વિમાપા, કન્યતરામ, વા, gs, તાપ, એવા શબ્દો વડે જણાવવામાં આવે છે. નિયમો અંગે આવા વિકપ અને અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હોય ત્યારે શાસ્ત્ર ઉપર જ આધાર રાખનાર વ્યક્તિ અશુદ્ધ શબ્દ વાપરશે અને તેને અધર્મ પ્રાપ્ત થશે. શિષ્યના પ્રયોગને જ આવી બાબતમાં પ્રમાણ માનવા જોઈએ. વ્યાકરણશાસ્ત્રના અભ્યાસ વિના પણ શિષ્ટ શુદ્ધ શબ્દને જ પ્રયાગ કરે છે. अर्थान्तराभिधानाच्च पौर्वापर्यन भिद्यते । राजदन्ताहिताग्न्यादिराजाश्वादिषु सर्वथा ॥८१॥ રાજદન્ત, આહિતાગ્નિ, અને રાજા (વગેરે)માં બીજા અર્થના બધ(ની શક્યતા) હોવાથી તેમના ક્રમમાં કદાપિ ફેરફાર થતો નથી. (૮૧). શાક= વક્ષ: અવસ્થતામ્ એવા બેધવચનને જે સ્વીકારે અર્થાત શિષ્ટ પ્રયોગને નહિ જાણનારા માટે શાસ્ત્ર નેત્ર સમાન છે એમ માને તે શાસ્ત્રનિયમને કેટલીક વાર નિષ્ફળ શા માટે જાહેર કરવામાં આવે છે એવી શંકાના જવાબમાં આ કારિકા છે. રાગઢન્ત વગેરે સમાસનાં પદોમાં ક્રમને ફેરફાર થતાં બીજા અર્થવાળા સમાસે થરો, જેમકે દ્રત્તરા:, શાયાદ્દિતઃ અને ૩૫રાગ;. તેથી શાસ્ત્રનિયમની જરૂર નથી. બીજી રીતે વિચારીએ તે કેટલીક વાર શબ્દોના ક્રમમાં ફેરફાર થતો હોવા છતાં પણ અર્થને ફેરફાર થતો નથી, જેમકે, પાદિતાનિક અને અન્યાદિતઃ | આ બીજી બાબત અંગે પણ શાસ્ત્રનિયમની જરૂર નથી, કારણ કે અનિષ્ટ અથની પ્રાપ્તિ થતી નથી. (ન વા નિષ્ણાનાત ! તા. ૨, સૂત્ર. ૨. ૨. ૩૦) . विनैव प्रत्ययवृत्ती ये भिन्नार्थाभिधायिनः । गर्गादयो लुका तेषां साधुत्वमनुगम्यते ॥८२॥ : વગેરે જે શબ્દ (અપત્યવચાક) પ્રત્યા વિના પણ (તદ્ધિત)વૃત્તિમાં જુદો અર્થ દર્શાવનારા છે, તેમના પ્રત્યાયના) લેપ(ના વિધાન) વડે તેમના સાધુત્વને જણાવવામાં આવે છે. (૮૨). r: I (ગર્ગના પુરુષ વંશજ), વરસા: . (વત્સના પુરુષ વંશજો) વગેરે તદ્ધિતવૃત્તિવાળા શબ્દો અપત્યવાચક પ્રત્યે વિના પણ અપત્યને અર્થ દર્શાવે છે. તેથી ઊલટું પર્ય એવા પ્રગમાં પ્રત્યય સાથેનું અપત્ય એવા અર્થનું અભિધાન થાય છે. હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy