SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ प्रसिद्धभेदा व्यापारा विरूपाक्यवक्रियाः । __ साहचर्येण भिद्यन्ते सरूपाययवक्रियाः ॥८१॥ જુદી જુદી અવયવક્રિયાઓવાળાં કાર્યોની ભિન્નતાઓ જાણીતી છે. તેમની સાથેના સંપર્કથી સમાનરૂપવાળા અવયવાળાં કાર્યો ફેરફાર પામે છે.(૮૧) રાંધવું, કાપવું વગેરે કાર્યોની અવયવક્રિયાઓ જુદી જુદી અને જુદે જુદે સમયે થનારી હોય છે, જેમકે રાંધવાના કાર્ય માટે વાસણ સાફ કરવું, ચૂલા ઉપર મૂકવું વગેરે અવયવ ક્રિયાઓ અને કાપવાના કાર્ય માટે લાકડું ઊંચકવું. કુહાડી લેવી વગેરે અવયવક્રિયાઓ જુદી જુદી હોય છે, પરંતુ પર્વતોની સ્થિતિરૂપી ક્રિયામાં તેની અવયવક્રિયાઓ દેખાતી નથી. તેથી પર્વતોની સ્થિતિ વગેરેનો કાલભેદ જુદે જુદે સમયે થયેલી, રાજાઓની જુદી જુદી ક્રિયાઓ ઉપરથી સમજાય છે. પર્વતોની સ્થિતિ સૂર્યને સંચરણ ઉપરથી પણ સમજાય છે, પરંતુ રાજાએાની ક્રિયાઓ વધારે જાણીતી છે. તેથી મહાભાષ્યમાં તેમનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આમ જુદી જુદી અવયવક્રિયાઓવાળા પદાર્થોની ઉદાહરણો ઉપરથી સમાન અવયવવાળા પદાર્થોમાં કાલભેદ સમજાય છે. સરખાવો હેલા રાજ : કતી તા /क्रिया: परिच्छेदकत्वादाधारभूताः पर्वतादिस्थितेः कालत्वेन व्यवहियन्ते । * ગવધાનમિષોતિ નિવૃત્ત રુવ દરવા વિનમૂલ્લો મુકારિત્તરાઇવૃત્તિમઃ ૮૨ા * न च विच्छिन्नरूपोऽपि सोऽविरामान्निवर्तते । સદૈવ દિ ક્રિયાપેન સવારે ૮રા * (અનેક પ્રવૃત્તિઓના સમૂહવાળી ભજનક્રિયા, વચ્ચે થતી (વાર્તાલાપ, હસાહસ વગેરે) ક્રિયાઓથી જાણે કે અવરોધ પામે છે અને બંધ થઈ ગઈ હોય તેમ લાગે છે. વિચ્છિન્ન રૂપવાળી હોવા છતાં તે (ભજનક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી અટકતી નથી, કારણ કે બધી ક્રિયાઓ બીજી ક્રિયા સાથે સંબંધવાળી જ પ્રાપ્ત થાય છે. (૮૨-૮૩) - ભજનક્રિયા અનેક જુદી જુદી ક્રિયાઓનો સમૂહ છે. વચ્ચે વચ્ચે હાસ્ય, વાર્તાલાપ વગેરે ક્રિયાઓ હોવા છતાં,-હાસ્ય કે વાર્તાલાપ જેવી ક્રિયાઓમાં પણ નેત્રો બંધ કરવાં, દાંત અને આઠ દેખાડવા વગેરે તેમની પણ અવન્તર ક્રિયાઓ હોવા છતાં–તેમને કારણે ભજનક્રિયા અટકતી નથી, કારણકે તૃપ્તિરૂપી ફળવાળી ભજનક્રિયા સાથે તે સંપૂર્ણ રીતે ભળી જતી નથી. ભજનક્રિયા, આદિથી અંત સુધી અર્થાત જનની ઇચ્છાથી શરૂ કરીને પ્તિ સુધી આંતર મન:પ્રવૃત્તિરૂપે અને બાહ્ય કાર્યો રૂપે ચાલુ જ હોય છે. આમ વર્તમાન કાલ નિશ્ચિત બનતાં “અહીં અમે પુષ્યમિત્રને યજ્ઞ કરાવીએ છીએ ” (દુ પુષ્યમિત્રે ચનયાન: ૧) એવું ઉદાહરણ સંગત બને છે. સરખાવો હેલારાજ : વિછિનવમાવોઇસૌ માત્રાસેરનુવર્તવારિरतोऽस्थित एवं वर्तमानस्वभावः । વા-૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy