SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ राजशब्देन राजार्थो भिन्नरूपेण गम्यते । वृत्तावाख्यातसदृशं पदमन्यत्र युज्यते ॥ ३५ ॥ દર્શાવે ‘રાજ’ શબ્દ તેના જુદાં જુદાં (વિભક્ત્યન્ત) રૂપાથી રાજા એવા અ છે. ‘રાજપુરુષ' એવી (સમાસ)વૃત્તિમાં ક્રિયાપદ જેવું રાઝ(રાગ પુરવ, હે પુરુષ તું શાભા પામ) પદ્ય (તેનાથી) જુદા અર્થમાં વપરાય છે. (૩૫) જો વાકયમાં પદ જ સત્ય હોય તે બધે નિયત પદ જ પ્રાપ્ત થાય પર ંતુ તેમ થતુ નથી. ‘રાજન’ શબ્દ જુદી જુદી વિભક્તિએમાં જુદા જુદા અ` દર્શાવે છે. ‘રાજપુરુષ’માંનુ 'રાજ' પદ જો નિયત સમજીએ તે ત્યાં તુ શાભા પામ' એવા ક્રિયાથ તે દર્શાવશે. આમ હાવાથી પદાનું આત્યંતિક અસ્તિત્વ નથી, यथाश्वकर्ण इत्युक्ते विनैवाश्वेन गम्यते । कश्चिदेव विशिष्टोऽर्थः सर्वेषु प्रत्ययस्तथा ॥ ३६ ॥ છાત જેમ અશ્ર્વક’એમ ખેલતાં ‘અશ્વ' એવા શબ્દભાગના (ઘેાડા એવા) અર્થ વિના (સાલવૃક્ષ એવેા) વિશિષ્ટ અથ સમજાય છે, તેમ બીજા સમાસેામાં પણ (વિશિષ્ટ અનેા) મેધ થાય છે. (૩૬) ‘અવકણુ’ સમાસના અશ્વના કાન જેવાં પાંદડાં જેને છે તે સાલવૃક્ષ એવા કોઈ અથ કરે તેા તે અથ પ્રદર્શન ગણાય. તેનાથી પદાનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતું નથી. वाक्येष्वर्थान्तरगतेः सादृश्यपरिकल्पने । केषाञ्चिद् रूढिशब्दत्वं शास्त्र एवानुगम्यते ॥ ३७॥ (સમાસના અ` અને વિગ્રહના અર્થની વચ્ચે) સાદૃશ્યની કલ્પના કરવામાં આવવા છતાં કેટલાક સમાસામાં (વિગ્રહ) વાકયથી જુદા અર્થની પ્રાપ્તિ થતી હાવાથી (વ્યાકરણ)શાસ્ત્રમાં તેને રૂઢિ શબ્દો સમજવામાં આવે છે. (૩૭) રાજપુરુષ અને તૈલપાયિક સમાસા વિગ્રહના અંની દૃષ્ટિએ જુદા છે. ‘રાજપુરુષ' માં સમાસના અથ અને વિગ્રહના અથ સરખા છે, તેથી તેને રૂઢિ શબ્દ મનાશે નહિ તૈલપાયિકને રૂઢિ શબ્દ સમજવા પડશે, કારણ કે 'તેલ પીનાર' એવા વિગ્રહ વાયનેા અથ સમાસના અ` ‘વંદાથી જુદા છે. उपादायापि ये हेयास्तानुपायान्प्रचक्षते । उपायानां च नियमो नावश्यमवतिष्ठते ॥ ३८॥ Jain Education International (પહેલાં) સ્વીકારીને પછી જેમને તજવામાં આવે તેમને ઉપાય કહે છે. ઉપાચા માટે કોઈ નિશ્ચિત નિયમ નથી. (૩૮) વ્યાકરણશાસ્ત્રમાં શુદ્ધ શબ્દરૂપની પ્રાપ્તિ માટે સમાસ તદ્ધિત, કૃપ્રત્યય, એકશેષ વગેરેમાંના શબ્દોના વિચાર કરવામાં આવે છે. આવા શબ્દોનું કા સમાપ્ત થતાં તેમને તજવામાં આવે છે. સ્વર અંગેના નિયમો અંગે પણ તેમજ છે. આવા શબ્દોનું એકાન્ત મહત્ત્વ કશું નથી, કાયસિદ્ધિ થયા પછી તેમને છેડી દેવામાં આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy