________________
«
गावेधुके चरौ दृष्टा गोविकर्ताक्षवापयोः । पशू रुद्र इव तावित्येकवचनश्रुतिः ॥५९२॥
ગાવે, ચરુ અગે, અને ગેાવિકર્તા અને અક્ષવાપ માટે, ‘આ બે પશુએ રુદ્ર જેવા છે' એમ એકવચનના ઉલ્લેખ થાય છે. (પર)
વેલુના (ગવેધુ નામના શ્વાસ વડે) સાત: નહ: વેત્રુજ્। એમ પહેલાં સંભ્રંત મક્ષી: I (૪.૪.૩) સૂત્રથી વેધુ તે ૩ પ્રત્યય લાગે છે. અને ૪ નન્નુસૂńાન્તા ઃ । (૩.૫.૫૧) સૂત્રથી, જ થઈ તિ ૨ (૭,૨,૧૧૮) થી આદિ સ્તરની વૃદ્ધિ થઈ નાવેલુ થયું. ગેવિકર્તા અને અક્ષવાપ એ એ પશુએ છે (જેમને ઉપમેય ગણ્યા છે), તે ઃ જેવાં છે તેથી અહી ઉપમાન : ના એકવચનમાં પ્રયાગ કરવામાં આવ્યા છે.
વાદીય
उपमानस्य भेदाच्च बहुषु स्यादन्यो विधिः ।
कश्यपा इति लोपः स्यात् तथा प्रतिकृतिष्वपि ॥ ५९३ ॥
ઉપમાને જુદાં જુદાં હોવાથી મહુવચનના અંમાં ત્રનુ વિધાન કરવામાં આવ્યું છે, અને તે પછી ની પ્રતિકૃતિએ’ (એવા અ”)માં પણ જાવઃ માંના ૪ પ્રત્યયના લેાપ થઈને રયા: એવા પ્રયાગ થશે. (૫૯૩)
રાચવ:ની પ્રતિકૃતિએ એવા અથમાં હ્રાચવા: એવુ રૂપ દ્યે પ્રતિતૌ । (૫.૩.૯૬, ના જેવી પ્રતિકૃતિ, એવા અર્થાંમાંનું પ્રત્યય થાય છે) સૂત્ર પ્રમાણે થશે. હવે અહીં અનેક ઉપમેયાને કારણે અતેક ઉપમાના સમજીએ તેા ચાનોથ ! (૨.૪.૬૪, જ્યારે યર્ અને ઋક્ એવા ગેાત્રપ્રત્યયાવાળા શબ્દે સમાસનાં પદે નહિ પરંતુ સ્વત ંત્ર શબ્દો હાય, ત્યારે યૂઝ્ અને મન્ ના લેાપ થાય છે) સૂત્રો લગ્ ના લેાપ થતાં ચા: એવા પ્રયાગ થશે, પરંતુ આવુ અનિષ્ટ રૂપ ગ્રાહ્ય નથી. તેથી ઉપમેયા અને હેાવા છતાં ઉપમાન જુદું જુદું હેાતું નથી એમ માનવુ જોઈએ.
एवं तु युक्तवद्भावादत्रैकवचनं भवेत् ।
लुम्मनुष्ये तथोक्तं स्याल्लिङ्गस्यैकस्य सिद्धये ॥ ५९४ ॥
આ પ્રમાણે યુક્તભાવ(ના નિયમ)ને કારણે એકવચન પ્રાપ્ત થશે, મનુષ્ય એવુ નામ પ્રાપ્ત થતુ હાય ત્યારે જીમ્ મનુલ્યે । (૫.૩.૯૮) સૂત્રથી જ્ પ્રત્યયના લુખ્ખું તેવું વિધાન માત્ર લિંગને સિદ્ધ કરવા માટે જ સમજવામાં આવશે. (૫૯૪)
Jain Education International
તે પ્રતિતી t (૫.૩૯૬) સૂત્રથી થયેલા ને જીમ્ મનુષ્યે ! (૫.૩,૯૮, મનુષ્યનુ નામ જણાવતા શબ્દને પૂ`સૂત્રથી પ્રાપ્ત થયેલા જૂના લુપ્ત થાય છે)થો લુપ્ થતા હાય તા રુષિ યુવર્ વિચTM । (૧.૨.૫૧, સુપને કારણે તહિત પ્રત્યયના લેપ થાય ત્યારે, નવા રૂપનાં લિંગ અને વચન, પ્રાતિપાદિકનાં લિંગ અને વચન પ્રમાણે થાય છે) સૂત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org